________________
(૩) એક શું હલી શ્રાવક શોભાના ગુણની તેમણે અત્રે બનાવી છે. તેમાં શ્રાવકને બહુશ્રુત કહ્યા છે, તે શી રીતે ?
બીજું ઘણું વધારે લખતા નથી, (૪) જંબુદ્વીપના ખંડવા કેટલા?
(૫) સાડા પચ્ચીસ આરિજ દેશ કયા? તેનાં નામ. હાલમાં સરવે ખુશીમાં છે.
પજુસણમાં મહાસુખરામ મીઠાચંદ કલ્પસૂત્રની ચોપડી વાંચશે. પદ્મસાગરને
ત્યાં લેકે બિલકુલ જતા નથી, આપની ખુશીને પત્ર તાકીદે લખશે. આપ સાહેબની ચિઠ્ઠી પતી છે, અમોએ કાગળ તમને સુદ-૮ મોકલેલ છે, તે તમારે જવાબ આવ્યથી જણાશે. - તમારા વિરહનું દુઃખ ખમાતું નથી, પણ એ કહેવા પ્રાય: હાલ જણાય છે, તમે હમારા મનમાં રહેલ કંઈ દુઃખ જાણતા નથી. વળી રત્નાકર સૂરિજીએ બે બેરીઓ રાખી હતી તેવી ગરજી પદ્મસાગરજીએ પરૂપણ કરી છે માટે તે વાતનું શી રીતે છે? માટે તેને જવાબ લખશાજી.
વળી રત્નાકર પચીશીની ગાથામાં દુર ન નં રિરીતિ. ૪. એ ગાથાને અર્થ સેવકને લખી મહેરબાની કરશે. (૧) ૨૩#સાય. પડિકમણામાં કહે છે, તે વખતે પ્રથમ ખમાસમણ દેવું કે નહીં! તેને
ઉત્તર લખો.
(૨) પ્રથમની લખેલ હકીકતને જવાબ ઉત્તર કરી લખશો. હ...............ધરમ
વિશે છું, પણ આદરા ફરી પરણાવાના કારણથી સંસારમાં ઘણે જરૂરથી બંધણીમાં પડે છું, પણ શું કરું? કેમ જે પસ્તાવો તે તે કહી શકતું નથી. સેવક ઉપર કિરપા રાખી મહેરબાની રાખી હમારા લાયક કામકાજ લખજે. ૧૯૪૩ ના શ્રાવણ સુ. ૮ મંગળ, કરમચંદ. વળી લાલચંદજી ...મુંબઈ બંદર છે...............મુંબઈ છે તેવા... ........સભા.... ......છે, માટે તે બાબત હમને ખુલાસે લખશે.
લી. કરમચંદ