________________
4252PS ZSESTSESESTSZEST 2525254 ઈ વિ. સ. ૧૯૪૫ અસાડ વદ-૭ દિને વઢવાણથી મુનિશ્રી લબ્ધિ Hિ વિ. મ. શ્રાએ બોટાદ મુકામે બિરાજતાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને
લખેલ પત્ર
TEIGIણ
25PST
મુકામ શ્રી બેટાદ-તત્ર વિરાજમાન મહારાજજી ઝવેરસાગરજી જેગ. મુકામ વઢવાણ કેમ્પથી લી. મુનિ લબ્ધિ વિજયજી, તથા કમળ વિજયજી. વિગેરેની વંદણા અવધારશે.
અહીં દેવગુરૂ–પસાયે સુખશાતા છે.
બીજું ભાવસાર રવજીને દીક્ષા અષાઢ સુ. ૬ વાર ગુરૂવાર દિવસના અગીયાર વાગતા શરૂ કરી અને સવા બાર વાગતાં દીક્ષા આપી છે, તે સેજ આપના જાણવા લખું છું.
બીજું તેમને કાકે તથા તેમના મામા તથા માતાજી તથા બેન વિગેરે અત્રે આવી રાજીખુશીથી દીક્ષા અપાવી છે.
બી મુનિ જીતવિજયજી તથા મુનિ વીર વિજયજી તથા મુનિ વલ્લભ વિજયજીને અમારી વતી અનુવંદના વંદના કરશોજી.
બીજું બગડીયા ઓઘડ તથા સલત છગન મૂળચંદ તથા સલોત જગજીવન તથા . શાહ પાન બઘા વિગેરેને અમારાવતી ધર્મલાભ કહેશે.
સંવત ૧૯૪૫ આષાડ વદ ૭ શુક્રવારે લી. ગોવનજી ગાંગરજીના વંદણ ૧૦૦૮ વાર અવધાશજી.
લી. આપને સેવક આજ્ઞાંક્તિ લીંબડી નિવાસી વહોરા જીવરાજ ગાંગજીની વંદના ૧૦૦૮ વાર આપની પવિત્ર સેવામાં ફુરસદ વખતે સ્વીકારશેજી.”