SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ - 457 42 મોટા હતા છતાં ચાવડીયુ' તા સારુ લેવુ જોઇએ. ઉદ્વેગ પછી ચલ ચોઘડિયુ છે, તેમાં પ્રવેશ કરી લાભ ચેાડીએ ઘરે આવવાનું હતું.” (" મા બધી વાત હું ગઈ કાલે સાંજે ન કરી શકયો, મારા મનમાં એમ કે મારા આવ્યા વિના કઈ ગામમાં પ્રવેશ નહી કરા! સવારે બધી વાત કરી દઈશ, આમ ધારેલું ! પણ ભાવી વિચિત્ર લાગે છે! હશે! જે થયું' તે ખરૂં ,, એમ કહી પૂ. ચિરત્રનાયકશ્રીને ઉભા રાખી ધા નવકાર ત્રણ ગણાવી ઉપડતા સૂરે સાત પગલાં ભરવા કહ્યું, પણ જેવા નવકાર ગણી ચાલવા માંડયા કે સામે લાકડાના ભારાવાળી મળી અને બિલાડી ઝડપથી આડી ઉતરી, પણ હવે બધા વચ્ચે શુ' ખેલવુ ?–ભાવી વિચિત્ર ધારી મનમાં શ્રી ચિંતામણિદાદાનુ નામ લઈ મગનભાઈ બધા સ્વજનવગ સાથે પૂ. ચરિત્રનાયકશ્રીને ચિ'તામણિદાદાના દહેરે લાવ્યા. ત્યાં ચૈત્યવંદન—દેવવંદન અને ત્રણ ખાંધી માળા ગણવા કહી પાતે ન્હાઈ પૂજાની સામગ્રી લેવા ગયા. પૂ. ચરિત્રનાયકશ્રીએ ખૂબ ભાવથી દન ચૈત્યવંદન કરી ભાવ પૂર્ણાંક “અબ માહે ઐસી આય અની ” સ્તવન ખૂબ ઉલ્લાસથી ગાયુ. પછી દેવવંદન કર્યું. તેમાં જિન! તારે ચરણ કી શરણ ગ્રહું!” સ્તવન ખૂબ ઉલ્લાસથી ખાલ્યા. પછી ત્રણ ખાંધી માળા ગણી. પછી સ્વજનવગ ફરી એકત્રિત થયા તેમની સાથે પૈતૃક–દહેરે શ્રી વાસુપૂજ્ય-પ્રભુના દર્શીન-ચૈત્યવદન કરી મગનભાઈ અને સ્વજનવની નામરજી અને બધાની સૂચના ઉપાશ્રયે ઉતરવાની છતાં “ હું જે કામ માટે આવ્યો છું, તે કામ કરવા દેશને ! ” એમ ખેલી બધાને ચૂપ કરી પેાતાના ઘરના એક ખાજુના ઉપલા મેડે મુકામ કર્યાં. 46 સહુ સ્વજનવગ જાતજાતની કલ્પનાઓ કરતા સ્વસ્થાને ગયા. જી ૧૩૭ ર
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy