________________
28
vodaiεuaS
श्री वर्धमान स्वामिने नमः
MON
પ્રકરણ-૩૯ પુ. ચરિત્રનાયકશ્રીની સાત્ત્વિક-વૃત્તિઓની આકરી કસાટી
પૂ. ચરિત્રનાયકશ્રી પૂ શ્રી સિદ્ધિવિજયજી મ.ની અનિચ્છા છતાં ભાવીયેાગે વિધાશાળાથી નીકળી કપડવંજ આવ્યા.
ભાવીયેાગે શુકનાએ વિકૃતભાગ ભજવ્યેા. ચાવડીયામાં ફેરફાર થયેા. સ’સારી–પિતાજીએ લાલબત્તી વારંવાર ધરી, છતાં કુદરતી વિકૃત-ભાવીથી પ્રેરાઈને પૂ. ચરિત્રનાયકશ્રી હિતૈષીવની ના છતાં વ્યવહાર–વિરૂદ્ધ પગલુ ભરવારૂપે “પેાતાના કુટુંબમાં રહેલ વિરોધી-વાતાવરણને હું અંદર ને અંદર સમજાવટથી શમાવી દઈશ ” ના વિશ્વાસમાં સ`સારી ઘરમાં રહ્યા.
સમજુ ધાર્મિક-વ ને આમાં શાસનની લઘુતા સાથે વ્યક્તિગત પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનને કલંક લાગવાનાં એધાણ દેખાયાં.
પણ “ તો તેરી રામનુવાડું મારું હૂઁ ” કહેતીને આધારે અપરિપકવકાચીવયમાં પકડાયેલી વાત બાલહુઠ રૂપે પરિણમી, તેમાં સાધુ તરીકેની ‘ જોગી–ઢ” ભળી, સરવાળે વિચારના દ્વાર બંધ થઈ જાય એમાં નવાઈ શી !
આ
વર્તમાનયુગના સમ` ર'ધુર અને ભાવી શ્રુતધર મડાપુરુષને પણ પુરાતન ચારિત્ર માહનીય કમ ઉદયાગત ખની તિમાં મુઝારા ઊભા કરે, પડતા-કાળની કેવી આ વિષમતા !!!
ગતિવિધિ પર પૂર્ણરૂપે દ્રવ્ય-સૉંવર જાળવી
ઘરે રહેલા પૂ. ચરિત્રનાયકશ્રી ઇંદ્રિયાની પેાતાની આવશ્યક-ક્રિયાઓ સ્વાધ્યાયાદિ કરતા.
ગેાચરી પ્રથમ આસપાસના ઘરોમાં જતા, પણ માવિવશ બનેલ સ`સારી પત્નીના આગ્રહ-દખાણુથી શય્યાતરપિડના દોષ સામે આંખ આડા કાન કરી ઘરની ગેાચરી લેવા માંડયા. " शास्त्राज्ञा निरपेक्षाणां शतमुखो हि विनिपातः "
કહેવતની જેમ શાસ્ત્ર-આજ્ઞા અને ગુરુ-આજ્ઞાને અવગણનારાઓના સર્વ વિનાશ શરૂ થાય છે.
ગ માગ ૨ કીલા રાજક