SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ BUNUN તે અંગે આ પત્રમાં લુણાવાડાના ધર્મિષ્ઠ આગેવાન શ્રાવકે તે વાત અંગે આ પત્રના પૂર્વાર્ધમાં જણાવ્યું છે કે- “ચેપડા માટે આગેવાનોને વાત કરી છે અને નવા દહેરાસર અંગે ખેંચતાણ ચાલે છે” વગેરે. આ રીતે પૂજ્યશ્રી ઉદયપુર રહ્યા થકા પણ શાસનના કામ અંગે ચીવટભરી ચકેર દૃષ્ટિ પોતે રાખતા હતા તે આ પત્રના પૂર્વાર્ધથી સમજાય છે. વળી આ પત્રને ઉત્તરાર્ધ પણ ખૂબ જ મહત્ત્વને અને પૂજ્યશ્રીની અપૂર્વ તાત્વિક દૃષ્ટિ અને શાસન પારગામિતાનો પરિચય આપે છે. ઉપરના પત્રને િત્તરાર્ધ“વળી ધરમ સંબંધી પ્રશ્ન લો છે, તે તે અંગને ઉત્તર લખી જણાવશે. ... અરે... વિજેજી આવેલા છે, પજુસણ... પર આવ્યેથી ધર્મ સંબંધી ઘણી અડચણ પડવાની...થયું છે... હવે ગુલાબ વિજેજી મકાન પકડી બેઠા છે ને ધર્મનું અપમાન થાય છે, અને દિલથી ઊતરી ગયા છે, જેનું વખાણ સાંભળવું મને ગમતું નથી, કેમ કે..પિતાની ચાલચલગત છે, તેથી વળી ખેડાવાળા શ્રી પુજજી ચંદ્રોદયસૂરિજી હતા, પણ તે લાભાથી ઘણુ હતા, પણ બીજો કોઈ અવગુણુ કે સૂત્રથી ઉલટું ચાલવું ન હતું તેથી તે...વખાણે વાંચતા તે તેના મુખથી વ્યાખ્યાણુ..પચ્ચકખાણ અગર નિ મંતે આચરતા, એર ખમાસમણ પણું દેતા, તે વૃદ્ધ અવસ્થાવાળા પુરૂષ.. પણ હવે દેવરતન અત્રે ચોમાસું કરે છે તે જાણજે. તેમના મુખનું વખાણ સાંભળવું કે નહીં ?... કાંઈ જગાએ બને નહીં' તો સાંભળવામાં કોઈ દોષ લાગે કે નહીં? તેનો ખુલાસો લખો. વળી સનિ મંતે...પરફખાણ ક૯પે કે નહી ?...જનનું પધારવું કાઈ થાય... મને સંભવતું નથી, કેમ કે પરિણામ આપના બરાબર લુણાવાડા તરફ પધારવાના જણાતા નથી, તેથી ખુલાસે મંગાવ્યા છે, તે ફુરસદ મળેથી આપ લખશે. બીજુ પિસા કરીને પૈસા ઉપજાવે છે, તે પૈસા ઘીયા કાપડવાળાને આપી દેવે છે, તે અતરે મૂળથી રીવાજ આપવાને છે, પરંતુ આપવામાં કઈ બાધ લાગે ખરે ! તે લખવું. અતરે મતમતા ઘણે થયો છે તે ધરમધાન......મુંજમાં મુમત કરે છે, પણ કંઈ ઉપયોગ લાયક થતું નથી કેમ કે જે કરમધરમનું...મન...પુરૂષ પધારા હો- પણ અતરે રહેવું પસંદ પડતું નથી, તેથી માળવા ...ચોપડાનું કામ શરૂ થયાથી...લખાશે પણ મુદત નિશ્ચ કરી લખ છે. બીજુ મારા કામ બાબત પાના ઉતરાવી મને ભેજવો નહી" | પરંતુ પજુસણ પરવ વીત્યા બાદ ફુરસદ મથી મોકલાવજે. હું આપ ગુરૂ સિવાય બીજા કોઈને પરમાણિક કરતો નથી, મહારી.... પુરૂષને બલિહારી જાઉં ને સવારમાં સાધુ પટ... આપના...ધરમધ્યાન રૂડી રીતે બને છે. mon વ ળ ન ન કરી ચ ::: પર
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy