________________
તે વખતના મહાન ગીતામાં પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. અને સંસારી પિતાજીની અનિરછા છતાં "મારા નિમિત્ત બીજા બધા કેટલા હેરાન થાય છે ? એવી લાગણીને વશ થઈ કપડવંજ આવવાની ભૂલના પરિણામે ભાવીગે કે કરુણ રકાશ થયો ? એ પ્રસંગ ભવિતવ્યતાની પરાકાષ્ઠા અને કમનુસારિણી મતિ પ્રબળ બને એવી વાતની રજુઆતથી લેખક ૫. શ્રી પંન્યાસજી મહારાજે એ ઉપસાવ્યો છે કે
ગુરૂ આજ્ઞાની અવહેલના કરવાની ભાવના નહીં છતાં ભાવી કેવું ભાન ભૂલાવ છે ? એ જાતના મહાપુરૂષના જીવનમાંથી કેવા બાધપરું મળે છે ? વગરે જણાવ્યા પછી સૂતેલા આમા ફરીથી કે જાગૃત થાય છે. ? પ્રસંગ પણ ખૂબ સરસ રીતે રજુ થયો છે.
છેવટે ૫. શ્રી ઝવેરસાગરજી મ. સા. પાસે કેવા ભવ્ય ઉલાસ-ભર્યા વાતાવરણમાં પૂ. આગામેદ્વારકશ્રીની દીક્ષા થઈ ? અને તે પ્રસંગે લીંબડીના ઠાકોર વગેરે રાજવર્ગ પણ કેવા વધામણા કર્યા ? વગેરે ખાસ નોંધપાત્ર છે..
છેવટે વિ. સ. ૧૯૪૭ના મહા સુદ પના શુભદિને પૂ. આગમાદ્રારકશ્રીની દીક્ષાના વણ ન સાથે પ્રસ્તુત-પુસ્તકની સમાપ્તિ થાય છે.
આ જીવનગ્રંથને સુયોગ્ય-સુવ્યવસ્થિત બનાવવા બનતા સઘળા પ્રય-ના કર્યા છે, પરંતુ અમન પોતાને પણ જાઇએ તેવા આત્મસંતોષ થયો નથી, તેમ છતાં મ નથારાજ રતનીયું ન્યાયને અનુસાર શક્તિ તેવી ભકત સુકિત પ્રમાણ શકય તેટલી સાવચેતી રાખી પૂ. આગમાધારકશ્રીના અદ્રિતીય વ્યકિતત્વને ઉદાત શૈલિમાં રજુ કરવા સાદર પ્રયત્ન કર્યો છે.
તેમ છતાં પ્રકાશન-સંબધી રહેલી ઉણપાન દરગુજર કરી કલિકાળના અનન્ય પ્રભાવક, વિરલ વ્યકિતત્વભૂષિત મહાપુરૂષની જીવન-નીતિના બંધારણીય મહત્વપૂર્ણ-પદાર્થોને સમજી, વિચારી આત્મસાત કરવા સમર્શ બને ! એવી મંગળકામના છે :
વધુમાં આ ગ્રંથના પ્રકાશનમાં જ્ઞાત-અજ્ઞાત અનેક મહાનુભાવોને સહયોગ છે, તે નામી-અનામી સઘળા મહાનુભાવોના નામો લેખ સુશકય નથી, એટલે ગુણાનુરાગભર્યા-આંતરથી તેના ઉદાત્ત દૃષ્ટિબિંદુની હાર્દિક-અનુમોદના કરી આત્મસંતોષ મેળવીએ છીએ.
છતાં ખાસ કરી કેટલાક વિશિષ્ટ વ્યકિતઓની મૂક-સેવાની પ્રવૃત્તિથી ઉપજતી વિશિષ્ટ પ્રમાદ ભાવના બળ તેઓના સહકારની નોંધ લેવા સ્વત: પ્રબળ-આંતર-પ્રેરણા થાય છે. તો તે આંતર પ્રેરણાને સાકાર બનાવવાની પુનિત ફરવાના આધારે જણાવાય છે કે :
કવનચરિત્રના નાના-મોટા સઘળાં કામમાં વિશિષ્ટ પ્રાણશકિતના ધબકારા સમાન વાત્સલય સિંધુ સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગળ કરૂણાના પૂર્ણ ઋણી છીએ.