________________
જે વિના આવા મહાભાગીરથ કાર્યનું ઉપસ્થિત સ્વરૂપ સાકાર બની શકત નહીં.
આ ઉપરાંત સંપાદક પૂ. આચાર્યશ્રી, પૂ. ઉ.પા. શ્રી તેમજ પૂ. પંન્યાસ શ્રી ની અપૂર્વ ગુરૂભકિતની અનુમોદના વારંવાર કરીએ છીએ.
જેમાં ખાસ કરીને પ. પૂ. . શ્રી ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ની અપૂર્વ–ગુરૂભકિતની વારંવાર અનુમોદના કરીએ છીએ.
કેમકે પૂ. પં શ્રી મ. પોતાની અનેકવિધ શાસનાનુસારી પ્રવૃત્તિઓ, નાદુરસ્ત તબિયત આદિ છતાં પણ ખંતભરી મહેનત અને નિષ્ઠાપૂર્વક જુના દસ્તાવેજી પત્રો, અને જુના ગ્રંથોની વિગતોનું સંકલન કરવા પૂર્વક પૂ. આગોદ્ધારક આચાર્યદેવશ્રીના દીક્ષા વખતના અનેક અજ્ઞાત-અંધકારમય બાબતે ઉપર સુંદર વેધક પ્રકાશ પાથરી જીવનચરિત્રના તેતે ઉત્સાહપ્રેરક પ્રસંગને એવા સુંદર વ્યવસ્થિત રૂપે ઉપસાવ્યા છે કે જે વાંચી ગમે તે સુજ્ઞ, વિવેકી, વાચક વાસ્તવિક–સ્થિતિને સમજી શકે.
વધુમાં પૂ. આગમો ધારક આચાર્યદેવશ્રીના વિરલ ગુણવૈભવને બાળજીવો સહેલાઇથી ઓળખી શકે તેવી બાહ્ય-આકક સાજસજજા આદિ અનેક અટપટા માર્ગોમાંથી પસાર થઈ અદ્યતન-શૈલિમાં આવતી - અનેક વિષમતાઓને ધીરતા પૂર્વક હડસેલી સુંદર પ્રકાશન માટે અમને ઉદા પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે.
આ ઉપરાંત પૂ. આ. શ્રી કંચનસાગર સુરીશ્વરજી મ. પૂ. ઉ.પા. શ્રી સુર્યોદયસાગરજી મ. પૂ. મુનિ શ્રી ગુણસાગરજી મ પુ. મુનિ શ્રી મહેન્દ્ર સાગરજી મ. આદિ મુનિ-ભગવંતની કૃપાને અમે વારંવાર અભિનંદીએ છીએ.
જેઓએ જીવન ચરિત્રની અનેક દુર્લભ-ઉપયોગી સામગ્રીના સંકલનમાં તથા પ્રકાશન અંગે આર્થિક સહયોગ માટે તે તે, સંઘોને પ્રેરણા આપી. ૫. આગામોધ્ધારક આચાર્યદેવશ્રી પ્રતિ અપૂર્વ ભકિતભાવ : વ્યકત કર્યો છે.
આ ઉપરાંત સાગર–સમુદાયના વર્તમાન નાયક, ૫. શાસનપ્રભાવક પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગર સરીશ્વરજી મ. તથા સાગર સમુદાયના અનેક પદસ્થ-ભગવત અને શ્રમણ-મુનિ ભગવતે તથા પૂ. આગમાદધારક આચાર્યદેવશ્રી પ્રતિ ભકિતભાવ ધરાવનાર ૫ સાધ્વીજી ભગવંતે આદિએ અનેક રીતે અમારા આ કાર્યને સફળ બનાવવા વિવિધ મંગળ-પ્રેરણા આપી છે.
તે બદલ અમો તેઓશ્રીના ચરણોમાં વારંવાર નતમસ્તકે વંદના કરીએ છીએ.
આ ઉપરાંત આર્થિક લાભ લેનારા જૈન શ્રી સંઘે અને મહાનુભાવોના ૫. આગામોધારકશ્રી અને તેમના સમુદાય પ્રતિ ગુણાનુરાગ ભર્યા અંતરના ભકિતભાવની ખૂબ અનુમોદના કરીએ છીએ.