SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ MAZDFBOVUN મારા સાહેબજીને કાગળ લઈને. ને ત્યારે અમો ખોરજ આગણામાં દ્રઢીયાના ઘરો છે, તેમાં એક સુંઢીયાના સૂના ઘરમાં બહાર તાળું લટકાવી રાખેલ. XXX આવીને સિદ્ધિવિજયજી મહારાજને માણસને સેંપી તેડીને અત્રે આવીને સભા વચ્ચે આજ દિને વખાણ વખતે સેપ્યા, તે વખતે જમના પણ વિદ્યાશાળામાં હતાં. મગનલાલ જેઠ સુદ ત્રીજના નિકળી આવ્યા હતા. એવી રીતે જુગતિ કરીને આજ દિને ભેગો થયો છું. તે આપને ઉપકાર મારા જીવતાં સુધી ભૂલવા જેવો નથી કે આપની કૃપાથી સંસારની તૃષ્ણના દાવાનળમાંથી નિકળે, વળી સર્વ વાતે શાંતિ થઈ તે સર્વે આપને ઉપકાર મારા માથા ઉપર છે. વળી વિશેષ સહાય ઉપકાર કરશે. આપણું હેત ઘડી એક વિસરે તેવું નથી. જે જે કલ્યાણ થયું તે સર્વ આપની કૃપાથી થયું છે. વળી જમનાએ તથા મગનલાલે કહ્યું કે રૂપિયા અગ્યાર મુંબઈગરા લહીયા પિપટને આપ્યા એ છે તે લખામણીમાં વાળી દેજે. મફતના રૂપિયા ખાઈ જાય તેમ થવું જોઈએ નહીં. વળી અમદાવાદથી ઉપર લખેલું ગામ ખેરજ ગાઉ પંદર થાય છે, આપ તે કઈ ભૂલો તેમ તે છે જ નહીં ને કદાપિ કેઈના પૂછવાથી કદી બાલવું પડે તે ઉપરની જ ગતિથી ફેરફાર થાય નહી એટલામાં જાણજે. સંવત ૧૯૪૬ ના જેઠ સુદ ૫. લી. દ. પોતે. ઉપરના પત્રથી પૂ. ચરિત્રનાયકશ્રીએ આખી પરિસ્થિતિને ચિતાર અને સુખદ ઉકેલની વિગત ટૂંકમાં જણાવી છે. સાથે જ હૈયામાં ચાલી રહેલા પૂજ્યશ્રી પ્રતિ કૃતજ્ઞતા ભાવના ધબકારા પત્રમાં માર્મિક શબ્દોથી વ્યક્ત કરેલ છે. નાની વયમાં પણ પુ. ચરિત્રનાયકશ્રીમાં કેવા ઉદાત્ત ગુણેને વિકાસ થયેલ હતું તે વાત “નાને પણ રાઈને દાણે” કહેવતના આધારે સ્પષ્ટપણે જાણવા મળે છે. ૨૧
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy