SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ને ત્યારે અમે ખેારજ આંગણામાં ઢુંઢીયાના ઘા છે, તેમાં એક ઢુંઢીયાના સૂના ઘરમાં બહાર તાળું લટકાવી રાખેલ. x x x આવીને સિદ્ધિ વિજયજી મહારાજને માણસને સોંપી તેડીને અત્રે આવીને સભા વચ્ચે આજ દિને વખાણુ વખતે સેાંખ્યા, તે વખતે જમના પણ વિદ્યાશાળામાં હતા. મગનલાલ જેઠ સુદ ત્રીજના નિકળી આવ્યા હતા. એવી રીતે જુગતિ કરીને આજ ક્રિને ભેગા થયે છું. તે ઉપકાર આપને મારા જીવતાં સુધી ભૂલવા સંસારની તૃષ્ણાના દાવાનળમાંથી નિકળ્યે, વળી સ ઉપકાર મારા માથા ઉપર છે. જેવા નથી કે આપની કૃપાથી વાતે શાંતિ થઈ, તે સવે આપના વળી વિશેષે સહાય ઉપકાર કરશે. આપણું શ્વેત ઘડી એક વિસરે તેવું નથી. જે જે ક્લ્યાણ થયું તે સર્વ આપની કૃપાથી થયું છે. વળી જમનાએ તથા મગનલાલે કહ્યું કે રૂપિયા અગ્યાર મુંબઈગરા લહીયા પોપટને આપ્યા છે, તે લખામણીમાં વાળી દેજો. મફતના રૂપિયા ખાઈ જાય તેમ થવુ જોઈએ નહી. વળી અમદાવાદથી ઉપર લખેલુ ગામ ખારજ ગાઉ પર થાય છે, આપ તે કઈ ભૂલા તેમ તેા છે જ નહીં ને કદાપિ કોઈના પૂછવાથી કદી ખેલવું પડે તે ઉપરની જ ગતિથી ફેરફાર થાય નહી. એટલામાં જાણો. સંવત ૧૯૪૬ ના જેઠ સુદ. ૫. લી. ૬. પેાતે * OUR કપડવંજથી ગાંધી મગનલાલ ભાઈચંદભાઈએ લીંબડી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને લખેલ પત્ર (પ્રાયઃ વિ. સ’. ૧૯૪૬) (૯) 66 પરમ ઉપકારી મુનિ મહારાજ ઝવેરસાગરજી સાહેબજી કપડવંજથી લી. ગાંધી મગનલાલ ભાઈચંદ . આપની ચરણ કમળની સેવાના ઈચ્છુકની વ`દના ૧૦૦૮ વાર અવધારશેાજી. અત્રે (ઉપ) ચેાગ્ય દેવ-ગુરુ પસાયથી સુખશાતા વતે છે. આપની સુખશાતાના પત્ર કૃપા કરીને લખજો.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy