________________
જુનાગઢ ગયેલ માણસ જરૂર આપની પાસે આવવાનું હતું, તે આપની પાસે આવ્યું હશે.
અગર જુનાગઢ પહેચાને જવાબ આજ સુધી બિલકુલ આવેલ નથી, તેથી ઘણી જ ફિકર થાય છે.
માટે આવ્યા હોય અગર જેમ હોય તેવી ખબર તમારે ત્યાં જામનગર કે જનાગઢથી મંગાવીને તરત કાગળ લખશે.
જુનાગઢથી ખબર મંગાવીને ખબર લખશે. આ કાગળને જવાબ આવ્યેથી શાતા થશે ત્યાં સુધી અમારે જીવ ઘણોજ દિલગીર રહેશે. આપ કૃપા કરી વળતી ટપાલે લખજે.”
છે
8
વિ.સં. ૧૯૪૭ માગ.સુ.૭ ખંભાતથી
શ્રી મગનલાલ ભાઈચંદભાઈએ લીંબડી પૂ.શ્રી ઝવેરસાગરજી મ.ને.
લખેલ પત્ર
છે
(૧૦)
સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રી લીંબડી નગરે એકવિધ અસંજમના ટાલક, દુવિધ-ધર્મના પ્રરૂપક, ત્રણ તત્ત્વ–ધારક, ચાર પ્રકારના કષાય જીપક, પંચ-મહાવ્રત મહા પાલણહાર ઈત્યાદિક અનેક ગુણેએ કરી સુબિરાજમાન શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી સાહેબજી જોગશ્રી ખંભાત બંદરથી લિ. આપના ચરણ કમળની સેવાને સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિન પ્રતિ ૧૦૦૮ વાર અવધારશોજી.
અત્રે દેવગુરુપસાયથી ઉદયયોગ સુખશાતા વર્તે છે. આપની સુખશાતાને પત્ર હેમચંદના અક્ષર સાથે પહોંચે છે.
પછી બીજી વાત લખી. પૂ. ચરિત્રનાયકને અંગે મગનભાઈ જણાવે છે કે –
એઓને સબત ધરમને વિષે ઉધમવાને સારી રીતે રખાવ ! કેઈ ઉત્કંઠ અગર બાળજીવોની કરવી નહીં.
ભણવાને વિષે સારી રીતે ઉદ્યમ કરાવશે તે બાબતમાં તમેને કંઈ લખવું પડે તેમ નથી. જેમ પરણતી ગુણનું આસ્થાનરૂપ પ્રગટ થાય તેમ સારી રીતે વરતાવવા.”