SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ વિ. સ. ૧૯૪૬ જેઠ સુ. ૫. અમદાવાદથી પૂ. શ્રી કનક સાગરજી મ. (પૂ. આગમાદ્વારક શ્રી) એ લીંબડી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને સુ. લીબડી, લખેલ પત્ર (<) મુનિ મહારાજ અવેરસાગરજી ઠે. પુરબાઈની ધર્મશાળા શ્રી કેશરીયાજી મહારાજની કિરપા હજો. સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રી લીખડી નગરે પરમ ઉપકારી બુદ્ધિ દાયક કુમતાંધકાર તરણી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી મુનિ મહારાજ ઝવેર સાગરજી સાહેબજી વગેરે સર્વે મુનિ મહારાજા જોગ શ્રી રાજનગર થી લી. મુનિ કનકસાગરજીની વઢના ૧૦૦૮ વાર ત્રિકાળ અવધારશેાજી. વિશેષ વિનંતિ પૂર્ણાંક લખવાનું કે આપની કૃપાથી હું મારા સ ંસારીપણાના માતાપિતા ભેગા પબ્લિક રીતે મુનિ મહારાજ સાહેબજી સિદ્ધિવિજયજી સાહેબજીની સેવામાં હાજર થયે છુ. તે એવી રીતે કે પ્રથમ મગનલાલે જમનાને કહ્યું કે—આવી રીતે આપણે પાંચ વર્ષી ખેાળ કરશું તે પણ પત્તો લાગવા દેનાર નથી. વળી મને ત્રીજા માણસ પાસે એકાંતે કહેવરાવ્યું છે કે જો તમે દીક્ષા ન મુકાવા તા અમારે કઈ અમારા ચેલા કરવાની ગરજ નથી, તમારે ગમે તેને સાંપે તે અમે બતાવીએ તેવી રીતે કહ્યું છે, ત્યારે જમનાએ કહ્યું કે-અમે વ્રત નહીં મુકાવીએ. અમે સિદ્ધિવિજયજી મહારાજને સેાંપીએ. તેવી રીતે પહેલેથી જ સભા વચ્ચે વખાણુમાં બન્ને જણે સિદ્ધિવિજયજી મહારાજને સોંપવા કબૂલ કર્યું". ત્યારબાદ મગનલાલ તથા સાહેબ સિદ્ધિવિજયજી તરફના શ્રાવક બંને જણુ મારી આગળ આવ્યા, મારા સાહેબજીના ફાગળ લઈને
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy