SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ << મહાનુભાવા !” આ સંયમી–જીત્રનમાં ત્યાગ—તપની મહત્તા છે. 07/20 ત્યાગ-તમ સચમ કાગળના ફુલની જેમ નિઃસાર બની જાય છે. ” ધર્મ પ્રેમી લેાકેા તરફથી મળતા આદર-સત્કાર કે વસ્ત્ર-પાત્ર-આહારાતિની અનુકૂળ સામગ્રી ત્યાગ, તપ અને સંયમના વિશ્વાસ-ખળે મળે છે, તે વિશ્વાસને આપણે પૂણુ વફાદાર રહેવુ ઘટે”. “અન્યથા.... “ ધર્માંતારી ગટીયાં, નાંા ત્યાંના જંત્રા ઢાંત । धर्म की करे तो ऊबरे ! नहीं तो खेची काढे आंत " રાજસ્થાની–કહેવતની જેમ આપણે યથાશક્તિ વીલિાસપૂર્વક છતુ' પણ વીય ગેાપવ્યા વિના પ્રભુશાસનના સાચા વફાદાર આરાધક ન બનીએ તે આપણા આંતરડા ખેંચી કાઢે એવા આ હરામના માલ પચવા ભારે છે. “ માટે પુણ્યવાના ખૂબ જ સાવધ રહેજો !’” જેમાં વળી આ તીભૂમિ ! અહીં તા આપણી માહવાસના, ભાગવામ્રના અને શરીરવાસનાને કાબુમાં રાખવી જરૂરી છે.” વિના “તરણુ—તારણહાર પરમપવિત્ર તીર્થાધિરાજની શીતળ-છાયામાં આપણી વૃત્તિએનુ ઊથ્વી કરણ પ્રભુશાસનની વફાદારીના અને કરવું જરૂરી છે.” વળી પ્રભુશાસનના આરાધક-ભાગ્યવાનાએ શ્રીઅધ્યાત્મ-કલ્પદ્રુમના તેરમા પ્રકાશના ૮, ૧૨, ૧૬ અને ૧૯ મા શ્ર્લોકના ભાવાને ખૂબ જ ગભીરપણે ધ્યાનમાં લઇ જીવનમાં વારવાર ઉપજતા વિષય-રાગાદિથી ઉપજતી આંતરિક–નિખ`ળતા ખંખેરી નાખવી જરૂરી છે. આદિ ’ અધ્યા મકલ્પદ્રુમ-તેમા પ્રકાશના ૮, ૧૨, ૧૬, ૧૯ના Àાકા અથ` સાથે આ પ્રમાણે છે. સુવધ્યા-ય-મય-શિષ્યાન્ । विना गुणान् वेषमृषेभिर्षि चेत् ततष्ठगानां तव भाविनी गतिः ॥ ८॥ મુળાંતૉશ્રિત્ય સમીમી બના, ..... ભાવાર્થ-તારા ગુણાને આશ્રીતે-ધ્યાનમાં લઈ આ બધા લેકે! તને નમે છે, અને તુ' જે ગુણુ વિના વેષને જ ધારણ કરે તેા ખરેખર! ઠગ લેાકેાના જેવી તારી દશા-ગતિ થશે. ૧૩૯ રિ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy