SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કાવEEEEEEEIGREERINGINEERIAGE 1 શ્રી આગમ જ્યોતિર્ધર ને (ભાગ-૨) વષયા....નુ. કેમ તપાગચ્છની મુખ્ય ચાર શાખા * સાગર-શાખાની બારમી પાટે મુનિશ્રી મયાસાગરજી * શ્રી મયાસાગરજીના બે શિષ્ય -શ્રી નેમસાગરજી અને શ્રી ગૌતમસાગરજી ૨ શિથિલાચારી બનેલ શ્રમનું જીવન શુદ્ધ માગે ટકાવી રાખવા સંવેગી પરંપરાના સર્જનમાં સાગર-શાખાને ફાળો * વિ. સં. ૧૯ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને જન્મ સ્થળ મહેસાણું (ઉત્તર-ગુજરાત) વિ. સં. વિગત પૃષ્ઠ ૧૯૧૨ - શ્રી ગૌતમસાગરજી મ.નું મહેસાણામાં ચાતુર્માસ, ચરિત્રનાયક શ્રી ઝવેરચંદભાઈ ગૌતમસાગરજી મ ને સંપકમાં વૈરાગ્ય-ભાવના, સંયમની તાલાવેલી કૌટુંબિક-મોહજન્ય વિદને, ચાતુર્માસ પછી મુનિશ્રી ગૌતમ સા. મ. અમદાવાદ કા. વ. ૧૧ સેમવારે શ્રી ઝવેરચંદભાઈનું અમદાવાદ તરફ પ્રયાણ કા. વ. ૧૩ શ્રી ઝવેરચંદભાઈ શ્રી ગૌતમસાગરજી મ. ની નિશ્રામાં કા. વ. ૧૪ અહોરાત્ર પૈષધ માગ. સુદ ૨ દિને દીક્ષા-મુહૂર્તને નિર્ણય માગ. સુ. ૧૦ વષીદાનને ભવ્ય વરઘોડે મા. સુ. ૧૧ ભાગવતી-દીક્ષા ગ્રહણ-અમદાવાદમાં મુનિશ્રી ઝવેરસાગરજી નામ સ્થાપન મુનિશ્રી ઝવેરસાગરજીને અભ્યાસકાળ સાધુ-જીવનને લગતે પ્રાથમિક અભ્યાસ-ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમેંગ્રન્થ, શ્રી સ્વાર્થ સૂત્ર અને સારસ્વત વ્યાકરણ ૧૯૧૫ અમદાવાદ-ચાતુર્માસમાં તપાગચ્છાધિપતિ સંવેગી-શાખાના પ્રધાન મુનિરાજ પૂ. શ્રી બદિવિજયજી મ. (બુટેરાયજી મ.) ના પ્રતિભાશાળી શિષ્ય પૂ. શ્રી મુક્તિ. વિજયજી મ. (મૂળચંદજી મ.) પાસે શ્રી દશવૈકાલિક સૂત્રને પ્રારંભ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy