________________
DUDÍŽЕEURS
મગનભાઈ ભગતે કહ્યું કે- હજી ક'ઈ બગડયું નથી, તમે ઉપાશ્રયે આવી જાઓ ! હું તમારી પાસે રહીશ. તમારી પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા પ્રયત્ન કરીશ.”
પણ ચરિત્રનાયક ફરી પાછા સ`સારી-પત્નીને સમજાવવાની ધૂનમાં ઉપાશ્રયે રહેવાની વાત અવગણી પાતાની વાત પર મુસ્તાક રહ્યા.
મગનભાઈ ભગત વિચિત્રાહિ ર્મગિતિઃ '' સૂત્ર વાગેાળતા પૂજાના કાર્ય માં પ્રવૃત્ત થયા. ચરિત્રનાયક થેાડી વારે દહેરાસરથી નીકળી સ્થાને આવ્યા કે ત્યાં સ*સારી-પત્ની ઉભા જ હતા.
પે તે જે અધી ગાળી શીરામાં આપી છે તેની અસર થઈ કે નહી' ? તે જોવા વહેલી સવારથી ચરિત્રનાયકના મુકામે આવેલ, પશુ ચરિત્રનાયકે દહેરામાં દોઢ ટલાક ગાળ્યે એટલે એ ઘરકામમાં પરોવાઈ હતી, પશુ ચિત્ત અહીં' હતું, એટલામાં તેણીનુ બહાર આવવુ થયું, અને ચરિત્રનાયક દહેરાસરથી પાછા આવ્યા. વિચિત્ર વિકારી-ભાવાની અસર નિહાળી સ`સારી-પત્ની
ચરિત્રનાયકના મુખ પર રાજી થઈ.
કહેલુ કેશરીયા દૂધ તૈયાર કરેલ, તે વહેારવાના આગ્રહ કરવા લાગી, પરિણામે દહેરાસરમાં કરેલ ભક્તિભરી-આજીજીની અસરને ભૂલી જઈ પાત્રાં તૈયર કરી વહેારવા ગયા. પેલી ગાળીની અસરવાળું દૂધ વાપર્યું અને શરીરમાં અણુઅણુાટી થવા માંડી, છેવટે મૂઢૌર્વાધમન્ત્રામાં અત્તિયઃ પ્રમાવઃ કહેતી પ્રમાણે વિવશ બની ચરિત્રનાયક સળગતી આગમાં હાથ નાખવાની જેમ પત્નીને પાસે ખેાલાવી વાત કરવા લાગ્યા.
અત્યાર સુધી પોતઃન! સ્થાનમાં ચરિત્રનાયક સ્વયં ખેલાવે એટલે પત્ની ધારી અસર થઈ જાણી હર, ભેર ગઈ.
પત્નીને આવવાના જ સખત નિષેધ હતુ, તેના બદલે રાજી-રાજી થતી સરસ સાડી ઓઢી પેાતાની ગેાળીની
ચરિત્રનાયકે સયમની મર્યાદાઓ શિથિલ હાવા છતાં અંતરના ખનાવટી નુ સાથી વાહની અરૂઆત કરી કે—
“ ભલી થા ! તું! મને સચમ-માર્ગે જવા દે! તારા પિતાને સમજાવ કે આત્મ-કલ્યાણુના પથે અવરોધો ઊભા ન કરે '' આટલા શબ્દો માંડ પરાણે મેલ્યા.
મા ગ EHI
ર
૩૫૦
ક