SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે દિવસે તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકના સંયુક્ત પર્વ તરીકે ફા. વ. ૮ (શાસ્ત્રીય ચૈત્ર વદ-૮) ને ભવ્ય મેળે તે હેઈ શ્રીસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં આંબિલની તપસ્યા, ભવ્ય સ્નાત્ર–મહોત્સવ તથા વિશાળ રથયાત્રા, સાંજે સાધર્મિક વાત્સલ્ય આદિ કરી જીવન ધન્ય બનાવ્યું. આ પ્રસંગે બહારના હજારે જેને તથા જેનેતને એકત્રિત થયેલા. વધુમાં વદ ૯ના દિવસે ભીલવાડાના છરી પાળતા સંઘના સંઘવી શ્રી કિશનજી શેઠ તરફથી આખા દહેરાસરની તમામ જિનપ્રતિમાઓની સ્વદ્રવ્યથી પૂજા-ભક્તિને લાભ યાત્રિકો મારફત લીધે. બપોરે પંચકલ્યાણક પૂજા ભવ્ય મંડલાલેખન સાથે ભણાવી. વદ ૧૦ સવારે દાદાના રંગમંડપમાં નાણું ગઠવી ચતુર્મુખ પ્રભુજી પધરાવી પૂજ્યશ્રીએ કિશનજી શેઠ અને તેમના સુપત્ની શ્રાવિકા જડાવબહેનને તીર્થમાળ પહેરાવવાની વિધિ કરાવી તેમના કુટુંબીજનેએ મળી દેવદ્રવ્યને ચઢાવે બલી ચઢતે રંગે તીર્થમાળ બંનેને પહેરાવી, કિશનજી શેઠે આ પ્રસંગે છૂટે હાથે પૂજારી–ગઠી–પંડયા-પેઢીના કર્મચારીગણ, યાચક-ભેજક વગેરેને છૂટે હાથે દાન આપી શાસનની ભવ્ય પ્રભાવના કરી. પૂજ્યશ્રી વદ ૧૧ ના રોજ ડુંગરપુર તરફ વિહારની ભાવના રાખતા હતા. પણ વદ ૧૦ બપોરે સંઘવી તરફથી નવાણું પ્રકારી પૂજામાં સ્પેશ્યલ આમંત્રણ હેઈ ઉદયપુરથી શ્રીસંઘના આગેવાને ૧૦૦/૧૫૦ ભાવિકે આવેલા–તે બધાએ પૂજા પછી પૂજ્યશ્રી પાસે આવી ચૈત્રી એળી માટે ઉદયપુર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી–પૂજ્યશ્રીએ કહ્યું કે महानुभावो! हमारे साधु-आचार के अनुसार अब उदयपुर शहरमें अधिक आना या ठहरना उचित नहीं ! આ ઢોળ + ધર્મપ્રેમ મેં નકર વાંચતા હૈ, કિંતુ ચાવીરનેટ સાધુ ટિણ મહત્ત્વ ચીઝ હૈ”—આદિ. શ્રીસંઘના આગેવાનોએ કહ્યું કે- “મહારાષ! માપ તે માવાનિઝ હૈં દી! આપ તો સર્જના સાત चौमासा कारणवश हमारे श्रीसंघके सौभाग्य से उदयपुर में किये, किंतु आप तो जलकमलवत् निलेप रहे हैं, आप किसीसे नाता जोडते ही नहीं! शासन के लाभार्थे विचरनेवाले आप लोगों का पदार्पण हमारे श्रीसंघके तो लाभ में ही रहा है! ___ अभी चौगान के मंदिरजी की ब्यवस्था डामाडोल है ! जिनमंदिरों की अव्यवस्था न हो इसका ख्याल तो आपको भी करना जरुरी है। इसके लिए अभी एक चौमासेकी और जरुरत है! किंतु अभी तो हम आपश्री की निश्रामें ચૈત્રી-મેટીની ક્રી સામૂહિક પ્રારાધના દે ! હું જાતે હૈં સાપ કર પધારના ફ્રી મા ” – આદિ. પૂજ્યશ્રીએ ઘણી રીતે શ્રીસંઘના આગેવાનોને સમજાવ્યા, પણ છેવટે ચૈત્રી-ઓળી માટે હા પાડવી જ પડી અને વદ ૧૧ ઉદયપુર તરફ શ્રાવકેએ વિહાર કરાવ્યું. વિહારમાં પગે ચાલતાં અનેક શ્રાવકે ગુરૂભક્તિમાં રહ્યા. ૧૦૧
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy