SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ વ021 રણછોડભાઈ માલ્યા કે–“શું કહું? મને મનમાં ઘણું દુઃખ થાય છે, પણ તમે કહ્યું તેમ ધર્માંનું બહુ ખાટું લાગે છે, લોકોમાં સાધુઓની મશ્કરી થાય છે, માટે મેં પણ હવે જમાઈ ને ઘરે લાવવાના વિચાર મેાળા કર્યાં છે, પણ એકવાર તેનુ મ્હાં જોવાની ખૂમ ત જાગી છે, શું તમને તેનું મ્હાં જોવાની લાગણી નથી થતી ? જમનાબહેને કહ્યું કે “ અરે ! અરે ! ઘણુંય મન થાય છે, પણ શું થાય?” રણછોડભાઈ કહે કે- “ચાલે! આપણે હવે આ રીતે મહેનત કરીએ કે અમને તેનું મ્હાં ખતાવે ! એટલે અમારા હૈયાને ટાઢક વળે” વગેરે વાત કરી. રણછાડભાઈ એ પાતાની માજી ત્રીજી રીતે પાથરી. જમનાબહેનને પડખામાં લીધા ડેમ કે તેમના વિના પેાતાની વાત આગળ વધે તેમ ન હતી, એ વાત તેમના ધ્યાનમાં જ હતી. ભગતને આ વાતની ખબર પડી કે શ્રાવિકાને વાત કરી કે- આ નાહક સાપને દૂધ પાવા જેવું થાય છે. રણછોડભાઈની ચાલમાં તું ફસાઈ ગઈ, તને આગળ કરી એ એની મેલી રમત રમી જશે.” “તારે તારા દીકરાના દર્શન કરવા હોય તેા હું થાડા દિ'માં કરાવી દઉં,” પણ ભાવીયેાગે વાતનું વતેસર અને રજનુ ગજ થવાનું નિર્માણુ ચાક્કસ હાઈ જમનાબહેન માલ્યા કે “તમે નાહકના વહેમાએ છે ? તેમાં શુ થઈ જવાનુ છે ? ” માદિ ખાલી પેાતે રાડભાઈ આદિ. બીજા સ્વજનવગ સાથે જવા તૈયાર થયા મગનભાઈ શાસનદેવને પ્રાથી રહ્યા કે સર્વે જીમ મતુ ! MKHAMB
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy