________________
મહીદપુરના સંધની આગમ–વાચના માટે વિનંતી
ચાતુર્માસ ઇદોરમાં અને સુંદર આગમ વાચના ૧૯૩૩ કા. વ. ૩ ઇંદોરથી વિહાર
કા. વ. ૧૦ મહીદપુરમાં પ્રવેશ માગ. સુ. ૨ ભવ્ય રથયાત્રા
ચાર કલાક વિધિપૂર્વક પાંચ આગમોની વાચનાનું મંગલાચરણ ૧૯૩૭ માહ સુ. ૫ શ્રી આચારાંગ સૂત્રથી ૧૧ અંગની વાચના શરૂ
ચૈત્ર સુ. ૫ થી અષ્ટાહ્નિકા મહોત્સવ
ચૈત્ર વદ-૨ શ્રી ભગવતી સૂત્રની શરૂઆત ૧૯૩૩ નું ચાતુમાં મહીપુરમાં
અષાઢ સુદ ૧૩ શ્રી ભગવતી સૂત્રની સમાપ્તિ અ. વ. ૨ શ્રી જ્ઞાતા સૂત્ર વગેરે અન્ય આગમ વાચના શરૂ, શ્રા. વ. ૧૦ શ્રી જ્ઞાતા–ધર્મકથા સૂત્ર વગેરે પરની વાચના પૂર્ણ ભા. સુદ. ૧૦ શ્રી ઉવવાઈ, શ્રી રાય-પસણી વગેરે ઉપર વાચના શર આ. સ. ૫ શ્રી ઉવવાઈ વગેરે વાચન પૂર્ણ આસો વદ ૨ શ્રી પન્નવણું સૂત્ર વાચના પ્રારંભ
કા. સુ. ૫ શ્રી પન્નવણું સૂત્ર વાચની સમાપ્તિ ૧૯૩૪ કા. સુ. ૬ બાકીના સાત ઉપાંગ પર વાચના શરૂ
- કા. વ. ૧૦ સાત ઉપાંગ પર વાચના પૂર્ણ ઉદયપુરમાં સ્થાનકવાસીઓ તથા આર્ય–સમાજીઓ તરફથી ઉપદ્રવ કા. વ. ૧૩ દશપન્ના આગળનું વાચન બાકી રાખી ઉદયપુર તરફ ઝડપી વિહાર મા. વ. ૫ ઉદયપુરમાં પધરામણી , સ્થાનકવાસી–આર્ય સમાજના બુદ્ધિ-ભેદ કરનારા મંતને ઘટસ્ફોટ
જિન-મંદિરની દૂર કરેલ આશાતનાઓ ૧૯૭૪ ચાતુર્માસ-ઉદયપુરમાં
ચાતુમાસ દરમ્યાન અનેક વિધ આરાધના
. વ. ૩ ઉદયપુરથી કેશરીયાજીના સંધનું પ્રયાણ ફા. વદ છ કેશરીયાજીમાં પ્રવેશ ફિ. વદ ૮ કેશરીયામાં જૈન-જૈનેતરના મેળાની પૂજ્યશ્રીને હાથે
સ્થાપના
ચાતુમાસ બાદ ભીલવાડા બાજુ વિહાર ૧૯૩૫ ફાગણ-માસી–ઉદયપુરમાં
કાનેડમાં જાહેર વ્યાખ્યાન
- ૭૯