SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ જિલી ) 8 0 0 કે “તમારા આગ્રહને માન આપી અનિચ્છાએ પણ એક ચોમાસું વધુ કર્યું? આદિ. એટલે પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિશ્રીના વદ-૧૩ ના પત્રથી ભયણ પ્રતિષ્ઠા પર જવા અંગે પૂ. ગચ્છાધિપતિશ્રીની અનિરછા જાણુ ઉદયપુર શ્રી સંઘને રાજી કરવા પ્રયત્ન કર્યા કે—“ચલ ! તમારા બધાને ખૂબ આગ્રહ છે, તે ગુજરાત તરફ નહીં જઈએ!” પછી પૂજ્યશ્રીએ કમૂરતાં પછી પિ. સુ. ૧૦ ને મંગળદિને રાણકપુર બાજુ વિહારની ભાવના પ્રગટ કરી. ભાવીને ધનજી સંઘવીને મનમાં થયું કે –પૂજ્યશ્રી રાણકપુર તરફ પધારે છે, તે છરી પાળતા સંઘની મારી ભાવના બર આવી જશે, “એમ વિચારી પૂજ્યશ્રીને વિનંતિ કરી” કે “સાહેબ ! મારે છરી પાળતો સંઘ કાઢવાની ભાવના આપ ભીલવાડાથી કેશરીયાજી સંઘ લઈ અહી પધારેલ, ત્યારથી પ્રકટી છે, આપની નિશ્રામાં તે સંઘ કાઢી જીવનને ધન્ય બનાવું તે વાસક્ષેપ નાંખે અને શુભ મુહુર્ત દર્શાવવા કૃપા કરો.” પૂજ્યશ્રીએ કમૂરતાં પછી પિ. સુ. ૭ ના રોજ આવવા જણાવ્યું. આ સ્થિરતા દરમ્યાન મહત્વની વાત એ બની કે– કપડવંજથી પૂ. ચરિત્રનાયકશ્રીને પિતાના પ્રથમ પત્રને ખુલાસે ન મળવાથી વ્યાકુળ બની ગયેલા પૂ. ચરિત્રનાયકશ્રીએ ફરીથી કાકલુદીભ એક પત્ર લખેલ છે કે પ્રાચીન સંગ્રહમાંથી મળી આવ્યો છે કે જે પત્ર જીવન-ચરિત્રના પ્રથમ વિભાગ (પા. ૨૫૧)માં તથા પરિશિષ્ટ-૬ (પા. પ૦)માં છપાયેલ છે છતાં અહીં પ્રસંગોનુરૂપ સમજી ફરી ને છે. * * * * * આપને એક પત્ર થોડા દિ પૂર્વે લખેલ તે મળ્યો હશે. વિ. આ દરમ્યાન આપશ્રીને મારા જેવાને પ્રભુ-શાસનના પથે વાળવા ઉપયોગી-હિતશિક્ષા આપતો પત્ર પુ. બાપુજી દ્વારા મળ્યો, વાંચી ખૂબ આનંદ થયો. માગ. સુ-૭ ના રોજ લખેલ પત્રમાં મારી હૈયાની વેદના ઠાલવી છે. તે અંગે કપા કરી ગ્ય માર્ગદર્શન આપશે. Qજીવન ન\ત ૧૧) ચરિત્રનું
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy