SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ DuDistEURS શકરભાઈ ને પણ ડાબા હાથની તર્જની અને જમણા હાથની અનામિકા નીચે ડામા અગૂઠા ઉપર જમણા અંગુઠો રખાવી નવપદાવત્તથી અભિમત્રિત કરી–હાર્ટ પાસે સ્થપાવી ૭ નવકાર ગણાવ્યા. પછી બંને જણાએ પૂજ્યશ્રીની સૂચનાથી મહા-માંગલિક શ્રી ગૌતમ સ્વામીજીના પ્રાભાવિક છે અને શ્રી શખેશ્વર પાર્શ્વનાથના છ ંદના પાઠ કર્યાં. પછી ભાજનાદિથી નિવૃત્ત થઈ બપોરે ત્રણ વાગે પૂ. શ્રી નીતિવિજયજી મ. ની ઉપચેગી અનુભવપૂણ હિતશિક્ષા સાંભળી શ`કરભાઈ આગળની યાત્રાની સગવડ માટે બજાર તરફ ગયા. પૂ. ચરિત્રનાયકશ્રીએ સામાયિક લઈ પાંચ ખાંધી માળા શ્રી નવકાર-મહામત્રની ગણી. સાડા પાંચ વાગે લગભગ શકરભાઈ ખજારમાંથી બધી તૈયારી કરીને આવ્યા, પછી જમવાનું પતાવી બુધવારના છેલ્લા લાભ ચોઘડિયામાં અહીથી રવાના થવાની વાત પૂ. શ્રી નીતિવિજયજી મ. દ્વારા જાણી, જ્ઞાનપૂજા કરી, માંગલિક સાંભળી પૂ. ગુરુદેવશ્રીના આશીર્વાદ લઈ શંકરભાઈ પૂ. ચરિત્રનાયકશ્રીને ઉપડતા સ્વરે શ્રી નવકારના પ્રથમ પદના સાત વાર જાપ કરાવી વિદ્યાશાળાથી વિદાય થયા. શ્રી અષ્ટાપદના દહેરે તથા શ્રી મહાવીર પ્રભુના દહેરે દર્શન કરી, ચૈત્યવંદન કરી, ત્રણ દરવાજે થઈ સાબરમતી નદીના રેતીના પટમાં પૂર્વ સંકેત પ્રમાણે સાંઢણી સવારને ખરાખર ૬-૩૭ મિનિટે મળી, છ નવકાર ગણી ૬-૪૧ ના મગળ મુત્તે ધધુકા નગર તરફ સાંઢણીને વાળવા શકરભાઈ એ સૂચના કરી. સાંઢણી સવાર તેજાજીએ પણ રાજકુવર જેવા દેખાવડા મનમેહક ચહેરાવાળા પૂ. ચરિત્ર. નાયકશ્રીના મુખ પર સયમ પ્રાપ્તિની ઘડીએ નજીક આવતી હોઈ ઉપસી આવતી હની રેખાઓને જોતાં કલ્પના કરી કે “ આ કોઇ વેપારીને પુત્ર લાગે છે. અને આ ભાઈ કાકા કે મામા લાગે છે કે,'ક શુભ કામ અંગે મ'ગલ શુકન લઈને ઘરેથી નીકળ્યા પછી મુહૂત્ત સાધવા માટે તડામાર જતા લાગે છે. ” ચરિત્રનાયકશ્રીની ચહેરાની તેજસ્વિતાથી અજાયેલ તેજાજી અસ્ત પામતા સૂર્યની તેજરેખાથી ચમકતા પૂ ચરિત્રનાયકશ્રી તરફ વારવાર જોયા કરતા. ગ ર in ક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy