________________
DARKEN
શકા ફક્ત રણછેાડભાઈની છે, તે અમે તેના પાકો પ્રમ'ધ કરીએ છીએ કે–“ તે કંઈ તફાન ન કરી શકે.” આદિ કહી શ્રાવકોએ વ્યવસ્થિત ચાંપતી પાકી વ્યવસ્થા વિદ્યાશાળાના નાકે અને પાળમાં પણ આસપાસ પુરતી વ્યવસ્થા કરી દીધી.
આ પછી રણછેાડભાઈ તાફાની-તત્ત્વને આગળ કરી પૂ. ચરિત્રનાયકશ્રીને કબજો લેવા ધમાલ કરી પણ અગમચેતીભર્યાં શ્રાવકોની કુનેહભરી ધાકધમકીથી કઈ વળ્યુ નહી..
એટલે રણછેડભાઈ વધારે ખીજવાણા. છેવટે ધર્મની હીલનાના ડર ભૂલી જઈ સાનભાન ભૂલી રાજ્યસત્તાના આસરા લેવા ઉતાવળીયુ' પગલું ભર્યું..
પરિણામે આખી વાતને વિકૃત કરી સાચી-ખાટી કેટલીક વાતા મરી-મસાલા ભભરાવી ગાઢવી એક ભડકામણી અરજી અમદાવાદના કલેકટરની કચેરીમાં પૈસા પેટ ભરીને વેરી દાખલ કરી તુત પેરવી ચાલુ કરાવી.
પરિણામે ક્લેકટરે તેના પર ચૈાગ્ય તજવીજ તાકીદે કરવાના સે। મારી અમદાવાદ શહેરના ન્યાયાલય-કોટના વડા જજ પર તે અરજી માકલી આપી.
રણછેાડભાઈ એ પાછળ પડી નાણાં-કોથળીનું મ્હાં ખુલ્લુ રાખી અમલદારોને રાજી કરી તે અરજી કોના વડા ન્યાયાધીશના ટેબલ પર પહાંચાડી દીધી.
ન્યાયાધીશે કલેકટરના સેરાવાળી તે અરજી વાંચી ક'ઈક કરવા વિચાર્યું ત્યાં “દામ કરાવે કામ ” કહેવત પ્રમાણે રણછેડભાઈની નાણાંની લાગવગમાં દોરવાયેલ શિરસ્તેદારકારકૂનાની વિનવણીથી કલેકટરના શેરાને મહત્ત્વ આપી ન્યાયાધીશે સમન્સ કાઢી “ તમારી વિરૂદ્ધ અરજી આવી છે, તેના ખુલાસે કરવા કાર્ટીમાં હાજર થવા પૂ. ચરિત્ર નાયશ્રીને સૂચવ્યું.
""
વિદ્યાશાળાએ કોટના બેલીફ સમન્સ લઈ હાજર થયા. ચાર વિવેકી શ્રાવકો હાજર જ હતા, સમજણુપૂર્ણાંક તેમ જ દાનદક્ષિણા આપી એલીફને રવાના કર્યાં અને કોના નિયમ પ્રમાણે સમન્સ પર લખાવ્યું કે આજથી ત્રીજા દિવસે કા માં હાજર થશે.
પછી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે બધા શ્રાવકો ભેગા મળી રણછેડભાઈ એ કાયદાના આસરે લઈ ઝંઝટ ઉભી કર્યાંની વાત કરી.
પુ. શ્રી ચરિત્રનાયકે મક્કમ ભાષામાં કહ્યું કે—
૨૦૫