________________
DupinTEURS
મહાનુભાવા ! અજ્ઞાનીના ધમપછાડા ગમે તે હોય પણ દેવકૃપાએ મને પાકી હિમ્મત છે ! હું કાંમાં જાતે હાજર થઈશ—મારે કાઈ વકીલની જરૂર નથી. પૂજ્ય શ્રી સિદ્ધિવિજયજી મ. ને મારી નમ્ર વિનંતિ છે કે-સાધુથી કોટમાં ન જવાય છેતાં મારા માટે થોડી છૂટ આપે ! હું કાર્ટીમાં જાતે હાજર થઈ મારા નિમિત્ત શાસન પર આવી પડેલ આફતનું નિવારણ કરીશ.
66
આપ સૌને પણ મારી નમ્ર અરજ છે કે મારા નિમિત્તે ઉભા થયેલ ઉપદ્રવનું નિવારણ હું મારી જાતે કરીશ આપ બધા નિશ્ચિ ંત રહો.
સઘન! આગેવાનેા અને પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પૂ. ચરિત્રનાયકશ્રીની નાની વયે પણ ધીરતા મક્કમતા નિહાળી ખૂબ પ્રસન્ન થયા.
પૂ. ચરિત્રનાયકશ્રીને ગ ંભીરતાથી આ વાત મ. શ્રીએ કહ્યું કે-“કામાં તમે જાતે જાએ પણ ગૂંચમાં ફસાઈ ન જાએ.
બાકી અમારા । અંતરના આશિષ છે તમે આ ઉપસ માંથી શાંતિથી
레
છૂટા થાએ.” પૂ. ચરિત્રનાયકશ્રીએ સાહજિક-સૂઝબૂઝવાળી પ્રતિભાશક્તિથી આખા જવાબ જે ગેાઠવી રાખેલ તે સંભળાવી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ને તથા સંઘના આગેવાનોને નિશ્ચિત કર્યાં.
પર વિચારવા પૂ. શ્રી સિદ્ધિવિજયજી તમારી ઉંમર નાની, આડાઅવળા સવાલાની
ગ
૨૦૬
ક