________________
000742-2
॥ શ્રી વર્ધમાનસ્ત્રામિને નમઃ ||
PODAR
પ્રકરણ : ૩૩
v
શ્વસુર-પક્ષ તરફથી થયેલ ભારે ઉપસર્ગ અને તેને ટાળવા પૂ. ચિરત્રનાયકશ્રીના પ્રયત્ન
પૃ. ચરિત્રનાયકશ્રીએ અતરની સૂઝબૂઝના આધારે ભલભલા ધારાશાસ્ત્રીએ પણ જેમાંથી કંઈ વાંધામાં મુદ્દો ન કાઢી શકે તેવું પેાતાનું નિવેદન તૈયાર કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીને બતાવ્યું, પૂજ્યશ્રીએ બે-ત્રણ સુધારા કરાવ્યા.
પછી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. મેકલેલા ત્રણ સાધુએ વિદ્યાશાળાના આઠ–દેશ શેઠીયાએ સાથે જેઠ વદ દશમના રાજ ન્યાયની કચેરી કે'માં પૂ. ચરિત્રનાયકશ્રી અગ્યાર
વાગે હાજર થયા.
####\\'
આ પ્રસંગે કપડવંજથી ઘણા સ્વજન કુટુ બી તેમજ ધમપ્રેમી શ્રાવક- રણછેાડભાઈ એ આ શું કર્યું ? જિનશાસનની કેટલી વગેાવણી થશે ? જૈન સાધુ વળી કમાં....!' આદિ ગ'ભીર વિચારધારાથી પ્રેરાઈને “એ શાસનદેવ ! સારૂં કરજે !” આદિ શુભ-આાંસા સાથે ઉપસ્થિત થયેલ.
મગનભાઈ ભગત પણ જમનાબહેનને સાથે લઈ હાજર રહેલા, ખાનગીમાં મગનભાઇએ પૂ. ચરિત્રનાયકશ્રીને મળીને આખી વિગત જાણી લીધેલી.
પૂ. ચરિત્રનાયકશ્રીએ પોતાનું લેખિત નિવેદન પણ વંચાવી પૂર્ણ સતષ કરેલ.
[do
જી ... લખે
કોટÖમાં મજા કેસની સુનાવણી ચાલુ હતી એટલે સવા અગિયાર વાગે પૂ. ચરિત્રનાયકશ્રી હાજર થઈ ગયા, પણ વાર હોવાથી એક બાજુ ઝાડ નીચે ચેગ્ય સ્થળે શ્રાવકો સાથે બેઠા.
આ અરસામાં પૂ. ચરિત્રનાયકશ્રીને હેરાન કરવામાં આગળ પડતા ભાગ ભજવનાર શ્રી રણછેાડભાઈ પણ ગામના પ્રતિષ્ઠિત–વકીલને લઈ હાજર થયા. બધા કપડવંજ વાળા સમસમી રહ્યા “ અરે! રણછોડભાઈ ને આ શું સૂઝયું છે? આવા માટા વકીલને સાથે લઈને આવ્યા છે, તે શું કરવા ધારે છે!” આદિ.
થોડીવારે કોના ચેકીદારે આલખેલ પેાકારી અને રણછેાડભાઈને હાજર થવા કહ્યું.
૨૦૭
ય
ત્ર