________________
સિન ટS 20 12)
માટે આવ્યા હોય અગર જેમ હોય તેવી ખબર તમારે ત્યાં જામનગર કે જુનાગઢથી મંગાવીને તરત કાગળ લખશે,
જુનાગઢથી ખબર મંગાવીને ખબર લખશે, આ કાગળને જવાબ આબેથી શા થશે ત્યાં સુધી અમારે જીવ ઘણે જ દિલગીર રહેશે. આપ કૃપા કરી વળતી ટપાલે લખજે.'
આ દરમ્યાન અંતરંગ-હિતેવી પિતાજીને પત્ર પણ વિગતથી આ જે નીચે મુજબ છે
“સ્વતિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રી લીબડી નગરે એકવિધમ જમના ટાલક દુવિધ ધર્મના પ્રરૂપક ત્રણ તવ ધારક ચાર પ્રકારના કસાય છવક પંથ મહાવત મહા પાલણહાર ઈત્યાદિક અનેક ગુણાએ કરી સુબિરાજમાન શ્રીશ્રીશ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી સાહેબ જગ શ્રી ખંભાત બંદરથી વિઆપના ચરણકમળની સે નો સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશે.
અત્રે દેવગુરુપસાયથી ઉદયગ સુખશાતા વર્તે છે. આપની સુખશાતાને પત્ર હેમચંદના અક્ષર સાથે પહે છે. પછી બીજી વાત લખી ૫ ચરિત્રનાયકને અંગે માનભાઈ જણ વે છે કે
“એઓને સબત ધરમને વિશે ઉદ્યમવાને સારી રીતે રખાવજો! કોઈ ઉલંઠ અગર બાળકોની કરવી નહીં.
ભણવાને વિષે સારી રીતે ઉદ્યમ કરાવશે તે બાબતમાં તમને કંઈ લખવું પડે તેમ નથી. જેમ પરણતી (કન્યાને) ગુણનું આસ્થાન રૂપે પ્રગટ થાય તેમ સારી રીતે વરતાવવા.”
હવે પૂ. ચરિત્રનાયકને હટીને મગનભાઈ જણાવે છે કે –
“ભાઈ હેમચંદને માલુમ થાય જે કાગળ લખવામાં બે દિવસની ઢીલ થઈ છે, તેનું કારણ કે મારા શરીરે બાદી થઈ આવી હતી તેથી ઢીલ થઈ છે. હવેથી સારું છે. અમારી તરફની કંઈ ફિકર કરશે નહીં.”
તમારા શરીરને જાપતે રાખજો! કેઈ રીતે હેરાન થશે નહીં! પૈસા જોઈએ તે પ્રમાણે મંગાવ ને જેમ મહારાજ સાહેબ કહે તેમ બરાબર રીતે વર્તશે કે જેથી પરિણામે અનતે હિત-લાભ થાય.