SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સ'. ૧૯૪૫ પોષ સુદી ૧૦ રાતે પૂ. ચરિત્રનાયક શ્રીને પૂ. પિતાજી તરફથી મળતું સંયમ ભાવનામાં ઉોજન, (પૃ. ૧૫૯ થી ૧૭૧) કપડવંજથી અમદાવાદ વિદ્યાશાળામાં પૂ. નીતિવિજયજી મ. પાસે પૂ. ચરિત્રનાયકશ્રીનું શંકરભાઇ સાથે આગમન (પૃ. ૧૬૮ થી ૧૭૦) સદ ૫. ચરિત્રનાયકને કપડવંજથી દીક્ષા માટે ગુપ્ત રીતે લઇ આવેલ શંકરભાઇને વિદ્યાશાળા અમદાવાદના ઉપાશ્રયે પૂ. શ્રી વિધિપૂર્વક વાસક્ષેપ કરી રહ્યા છે. (પૃ. ૧૭૦) પૂ. ચરિત્રનાયક શ્રી કપડવંજના ધર્મમિત્ર શંકરભાઇ સાથે ઘોડા પર બેસી અમદાવાદની લી બડી ભણી જઇ રહ્યા છે. (પૃ. ૧૭૨)
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy