SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ SAUDŽEMPRE જે તે બારમાને છેહલે સમયે કેવલજ્ઞાન ઉપનું લિખું હેત તે ચૌદમાને છેહલે સમયે સિદ્ધિ ઈમ કહેવાત તે તે નથી. તે માટે લગતે સમયે સિદ્ધિ ઈતિ, વલી સૂગડાંગ સૂત્રમાં કેવલી ભગવાનને ઈરિયાવહી સંબંધી શાતા વેદનીને બંધ કહ્યો છે, તિહાં એ પાઠ છે જે–“ઢબે વષ, ગ્રી વેણ તપ on ” પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદ, ત્રીજે સમયે નિજરે, એહમાં પણિ દવાને સમયે નિર્જરા નથી કહી, તિવારે ઈમ કર્યું જે દવા લ તે સમઈ નિર્જરા, એ રીતે ચૌદમાને છેહલે સમયે ૧૨ પ્રકૃતિનું વેદવું અને તેને લગતે સમ નિર્જરા, અને નિર્જરા તથા સિદ્ધિને સમય તે એક, જે સમયે નિર્જરા તે સમયે સિદ્ધિ એ રીતિ છે. - વલી કેઈ કહે જે એક સમયમાં ઉત્પાદ-વ્યય કિમ થાય ? તેને કઈજે સિદ્ધિને સમયે સકર્મ-પર્યાયને વ્યય, સિદ્ધ-પર્યાવને ઉત્પાદ એ પણિ પ્રગટ છે; કાંય એક સમયમાં જે પયયને વ્યય તે પર્યાયને વ્યય તે પર્યાયની ઉત્પત્તિ ઈંમ તે હેય જ નહીં. વલી શ્રી ભગવતી સૂવને ધુરે “ઘરમાણે પરિણ” ઈત્યાદિક પ્રશ્નમાં પણિ “ उदीरिजमाणे उदीरिए, वेदिज्जमाणे वेईए, णिज्जरिजमाणे णिजिण्णे ।" એહમાં પણિ ઈમ કહ્યું, ઉદીરવા સમયે ઉદીયું” કહિઈ, દવા સમયે વેધું કહી તથા નિજજરવા સમઈ નિજ જવું કહિઈ. તે માટે દવાને તથા નિજજરવાને સમય જૂદ છઈ. જે જૂદો ન હોય તે વેદના તથા નિજજરા એ બે પ્રશ્ન પૂાં કિમ હોય ? ઈતિ. બીજા કમગ્રન્થની ટીકા મધે બીજી ગાથાની ટીકામાં ચૌદમા ગુણઠાણને અર્થ કર્યો તિહાં ઈમ લિખ્યું છે જે __ "शैलेशीकरणचरमसमयानन्तरमुच्छिन्न तुर्विधर्मबन्धनत्वात् ।” ઈહ પણિ શૈલેશીના ચરમ સમયને અનંતર કહેતાં લગતે સમઈ ચાર કર્મ બંધન ઉછિન થયાં ઈત્યાદિક.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy