________________
-૨
રસપ્રદ ચર્ચા મુહપત્તિ, ધોવણનું પાણી, વાસી-વિદળની અભક્ષ્મતા પર જોરદાર સચોટ દલીલ પરિણામે અનેક સ્થાનકવાસીઓ પ્રભુ-શાસનના માર્ગે વાત્મા, ઉલ્લાસપૂર્ણ પર્યુષણ પર્વની આરાધના ઉદયપુરમાં અનેક વિધ ધર્મકાર્યો
આ વદ ૧૦ પૂજ્યશ્રીને તાવની શરૂઆત સં', ૧૯૩૯ કા. સુ. ૮ પૂજ્યશ્રીને ડાબા પગની પીડી પાસે ગાંઠ
પૂજયશ્રીની અસ્વસ્થ તબિયત પૂ. શ્રી ગચ્છાધિપતિને વાત્સલ્યભર્યો પત્ર , માગ. વ. ૫ પૂજ્યશ્રીને રાણકપુર તરફ વિહાર પંચતીથની યાત્રા કરી, મહાવદમાં શાહપુર દયાનંદ સરસ્વતીના પ્રવચનથી અમિત થયેલ જનતાને સત્યમાર્ગ દર્શાવ્યો ફા. સુ. ૧૦ અજમેરમાં પધરામણી ૌત્રી ઓળી કેટા શહેરમાં ૧. સુ. ૩ રામપુરામાં પધરામણી જિનેન્દ્ર-ભકિત-મહોત્સવ ૧. વ. ૫ ઝાલરાડ-પાટણ તરફ વિહાર જેઠ સુ. ૩ ઉદયપુર તરફ વજદંડની પ્રતિષ્ઠા ખાતર વિહાર જે. વ. ૭ ઉદયપુરમાં અષ્ટાદ્ધિક મહત્સવ શરૂ
જે. વ. ૧૩ ઉદયપુરમાં નૂતન ધ્વજ-દંડારોપણ ૧૯૨૯ ચાતુમસ ન છૂટકે કારણવશાત ઉદયપુરમાં
અસાડ વ. ૪ મુનિશ્રી કેશવસાગરજીને પેટનું અસહ્ય દર્દ અસાડ વ. ૧૧ મુનિશ્રી કેશવસાગરજીને સમાધિ પૂર્વક સ્વર્ગવાસ ચાતુમસ અંગે ઉદયપુર શ્રી સંધ તરફથી પ્રકાશિત પ્રાચીન ઐતિહાસિક પુસ્તકનું પ્રકાશન આસો માસની ઓળીની આરાધના ઉદયપુરમાં, નવ છોડનું ભવ્ય ઉજમણું
જ્ઞાન-ભક્તિ અને પ્રભુ-ભકિતમાં ઉલ્લાસમય વૃદ્ધિ "૧૦૪૦ ચાર બેનની દીક્ષાના કારણે વિહારમાં વિલંબ
દીક્ષાની પાત્રતા માટે માંત્રિક આરાધના દીક્ષાનું મુહૂર્ત નકકી થયું પૂ. શ્રીને દીક્ષા-કારણે વિહાર બંધ દીક્ષા પહેલાં પ્રભુ ભક્તિમાં સ્વ-દ્રવ્ય અને જાત પ્રવૃત્તિની તારઆત મૌન એકાદશી પર્વનું પૂજ્યશ્રીએ જણાવેલું રહસ્ય