SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ NESM ESEDRE ૪ * ફરી પાછી કપડવંજમાં ચકચાર જામી. સમજુ–માણસેએ રણછોડભાઈને સમજાવ્યા કે-“શું કરે છેતમે તમારી દીકરીને ભરણ-પોષણ માટે મગનભાઈ કંઈ ઈન્કાર કરે એમ છે?” નાહક આવી શાસન-હીલના વધારનારી પ્રવૃત્તિઓ ઉપરાઉપરી કાં કરે છે !” “તમારી ભૂલના પ્રતાપે આજે ચારિત્રના પંથે ગયેલ હેમચંદ સંસારી ઘરે શામર્યાદાવિરુદ્ધ રહેલ છે.” કદાચ કાલે કંઈ પરિણામ બીજું આવે તે તેનું પાપ તમને નહીં લાગે?” “શું કરે છે. તમે આ બધું ?” રણછોડભાઈ તે “સવ સે સૂપ” કહેવતને પકડી રાખી જીભાજોડીમાં ઊતરતા નહીં. તેઓ ચરિત્રનાયકશ્રીની ધીરતા નિહાળી મનમાં સમજી શક્યા હતા કે “હું જે આ કરી રહ્યો છું તે બરાબર નથી.” પણ દીકરીના ભવ બગાડ્યાની વાતથી ફરી પાછા ઈ છેડાઈ જતા. તેમ જ વેવાણ વગેરે સ્વજનવ પ્રથમ ધમાલ-તેફાનમાં સાથે રહી દો દીધે, હવે સજજનનાં પૂતળાં બની ગયાં છે તે તેમને ખબર પાડી દેવાના બેટા-આવેશમાં રણછોડભાઈએ ભાન ભૂલી કપડવંજની કોર્ટમાં પિતાની દીકરીના ભરણ-પોષણની વાતને કાયદાના ચક્રાવે ચઢાવી. કોર્ટ તરફથી સમન્સ નિક. ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી આ વાતથી વાકેફ થતાં જ સારા વકીલની તપાસમાં અમદાવાદ જઈ આવ્યા. પણ ચરિત્રનાયકશ્રીએ-“કઈ વકીલની જરૂર નથી, મારી વાત હું જાતે જ રજુ કરીશ” કહી પિતાજીને સ્વસ્થ બનાવ્યા. - મગનભાઈને દીકરા પર વિશ્વાસ તે હતે જ! પણ “અને તેવું મન” કહેવતના આધારે “સંસારી મહાધીન જીના હાથની બેચરીથી કયાંક ઢીલા થઈ ગયા હોય”—એની દહેશત હતી. પણ મૂળધણી ચરિત્રનાયકશ્રી પિતે જ વકીલની ના પાડે પછી અમદાવાદથી પૈસા ખર્ચ વકીલ લાવવાને અર્થ છે?
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy