SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 0002 સંન્યાસી મ. મેલ્યા કે- અરે ! તુમ હોંશ તે નિષે મોંવૂ હો! તુમ જોગ ઉપર યે હા ત્યાં! પેસે नास्तिकों का मुंह देखना ही पाप हैं ! तुम उनकीं चिकनी चपटी बातोंकी लपटमें आ गये ! क्या धरा है उन जैनोंमें ! जो लोग ईश्वरको नहीं मानते हैं ! मनमानी करके लोगोको धोखा देते हैं, उन जैन-साधुओंकी ढगोंसले में આવ ઋહાઁ ત યે માવિ સંન્યાસી મ.ના ખૂબ યદ્રા—તāા પ્રલાપ સાંભળી જિજ્ઞાસુએ છેભીલા પડયા. 云廠 પણ છેવટે સ`ન્યાસી માને કહ્યુ` કે- આવ યવ ટી ઢસે વાત કરે તો અચ્છા ! સે ત્તેન आवेश - प्रधान शब्दोंसे क्या फायदा ? आप काई दलीलें बताओं तो हम उनको और आपको जाहिरमें रुबरु बिठाकर सत्यतत्त्वका निर्णय करवा दें ! સન્યાસી મેલ્યા કે તો થા મેં પત્રકાતા થોડે દી દૂ! વુા છાત્રો નો ! મૈં નાદિરમેં સની સારી पोल खोल दूरंगा ! સનાતનીઓ વિચારમાં પડયા કે-આ સંન્યાસીજી ઉગ્રતા ભરી રીતે વાત કરે છે આમાં ચર્ચા–વિતંડાવાદના કંઈ અર્થ નથી ! છેવટે મધ્યસ્થભાવવાળા તે સનાતનીએ સંન્યાસી-મહાત્માને ધર્મની વાતેા પણ જરા શાંતિ વિવેકથી રજી કરવાનું કહી સ્વસ્થાને ગયા. થોડા દિવસ પછી ફ્રીથી સંન્યાસી મહાત્માએ “કની નાસ્તિ હૈં” जैनोकीं स्याद्वाद कुतर्कवाद હૈં' ઝેનો સિદ્ધાંત વિના સંદે હૈં” એ મતલબના ઉચ્ચારણા કર્યા, પરિણામે પૂજ્યશ્રીએ જૈન આગેવાન શ્રાવકોને, લેખિત પ્રમાણેા વેદ, પુરાણ, અને ઉપનિષદેના આપી સનાતનીઓની માન્યતા કેવી ભ્રામક છે ? તે દર્શાવવા સાથે જૈનધમ અને તેના સ્યાદ્વાદમતની ગંભીરતા, મામિઁક દલીલેા સાથેનુ લખાણ તૈયાર કરી સન્યાસી મહાત્માને મેકલ્યુ' અને આના જવાબ માંગ્યા, જરૂર પડે તે જાહેરમાં આ અંગે શાસ્ત્રાની તૈયારી પણ બતાવી. સ’ન્યાસી-મહાત્મા તા ઉછાંછલીયા વિદ્વાન અને માત્ર આંખરી-જ્ઞાનના કારણે સત્ય વાત સાંભળવાની તૈયારી ન હેાવાથી સારાસારના વિચાર કરવાના વિવેકના અભાવે ધમધમાટ સાથે ઉશ્કેરાટમાં આવી ગયા. અને યદ્વા તદ્ના પ્રલાપ કરવા લાગ્યા. 66 જૈન આગેવાનાએ ઠંડકથી વાત કરતાં જણાવ્યુ` કે- શ્રાપ તો જ્ઞાની હૈં! સાનીજ વાતોમ હમ क्या समझें ! किंतु लोगों में बडी चर्चा हो रही हैं, हमारे गुरुजी और आप बैठकर सत्य बात तब कर लोगों के सामने રહ્યું તો અચ્છા ! ' જૈન આગેવાનાએ વધારામાં કહ્યુ કે—“ ૢાના-ધોના તો હથીયા જામ હૈ ! બાપ જોય તો શુદ્ધ, ब्रह्मचारी ! आपके शरीर में गंदगी कैसे हो ! और ये सब बातेंभी रुबरु बैठकर परामर्श कर लें कि - नास्तिक किस कहतें है ? ર. of ૨૫
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy