SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ SONING HER JAN ôtec૨૬ ॥ શ્રી. વર્ષમાનવામિને નમક RATU પ્રકર૩-૪૨ - પિતાજીની કુનેહથી પૂ. ચરિત્રનાયકાના આત્માહાર આ ง Maddedefining an ચરિત્રન યક બે-ચાર મહિનાના સંસારવાસ દરમ્યાન જીવનેષકારી પૂજ્ય પિતાજીની વિવેકભરી પદ્ધતિથી વ્યાપાર-ધંધા અને વ્યવહારું... પ્રવ્રુત્તિએથી ઉભગી જવાની ભૂમિકાએ કંટાળવા લાગ્યા. ### આ અરસામાં પત્નીશ્રી માણેકબહેને ભાગી ગયેલ પેાતાના એક દાસીને નવેસરથી નવી ડિઝાઈનને કરાવવાની વાત રજુ કરી. સંસારની વાત-મ!ત્રથી સાવ અજાણ્યા ચરિત્રનાયકે તે વ.ત કુડળ-મર્યાદા પ્રમાણે બાપુજીને કરી. વ્યવહારક્ષ વિવેકી-ચતુર મગન ભગતે કો'ક બહાના તળે ગમે તેમ પણ પેાતાના સંતાનને અહીંના વાતાવરણથી અળગા કરી અમદાવાદ લઈ જઈ વૈરાગ્યના સુષુપ્ત-ભાવાને પુન: જાગૃત કરવાની તક ઝડપી લીધી. ૨૫૬ કા lilill, ///////\\\\\ ચરિત્રનાયકે બાપુજીને વાત કરી, એટલે જાણીને મગન-ભગતે તે વાતની ઉપેક્ષા કરવા માંડી. હા-હા કડ્ડીને તે વાત ટાળવા પ્રયન કયે. પરિણામે એ અઠવાડિયાં વીતી ગયાં, ઘરમાંથી પત્ની દિવાળી પછી પેતાના પીયરમાં વ્યાવહારિક-પ્રસંગ આવવાને હાઈ ચિરત્રનાયકને ટોકવા મડયા કે – “ આટલું નાનું કામ પણ તમે કરી શકતા નથી શું ? તેમાં બાપુજીની શી જરૂર !” આદિ તેથી જરા ઉત્તેજિત થઈ બાપુજી પાસે ગયા. બાપુજીએ અવસર વતી તુ રચિત-સાનીને ત્યાં લઈ ગયા. પ્રથમથી ભગતે સેવીને સમતથી રાખ્યા મુજખ – “ આ દાગીનાનું સમારકામ અહીં થાય તેમ નથી. નવેસરથી સરસ તૈયા૨ કરાવવા પડશે તે અમદાવાદ. મારા ભાઈબંધ મહુ ઢાંશિયાર છે, ત્યાં લઈ જાશે। ' એમ કહ્યું. એટલે આવેશમાં આવેલ ચિત્રનાયકે બાપુજીને અમદાવાદ જવાની વાત ઉચ્ચારી. ૨ ક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy