________________
श्री वर्धमान स्वामिने नमः
22
022-2
પ્રકરણ ૨૯
ચરિત્રનાયકશ્રીની દીક્ષાથી થયેલ ખળભળાટ
પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા નિર્વિઘ્ને થયા પછી પૂજ્યશ્રીએ શકરભાઈને ખેાલાવી રાત્રે બધી વાત પૂછી કે “ કેમ થયું ? શી રીતે થયું ? રસ્તામાં કઈક અવનવી ઘટના બની કે ?”
શકરભાઈએ બધી વાત કરી તેમાં ખાસ કરી લીંબડીથી નિકળતાં શુકન સારાં થયાં પણ લીમડી ગામના પાદરે સીયાણીના રસ્તે વળતાં સામી છીક અને ડાબે કૂતરાએ કાન ફફડાવ્યાની વાત કરી.
વધુમાં શીયાણીના પાદરે મેાટી ની ઉતરી સામી ભેખડે ચડયા કે ચીખરી ડાબે કઠોર સ્વરે ખાલી....એટલે સાહેમ ! કામ તેા દીક્ષાનુ આપની કૃપાથી અને શાસનદેવ પ્રતાપે ખરાખર પતી ગયું. પણ મનમાં જા શકા રહે છે. તે ખીજી' નહી, પણ કપડવ’જના મેહઘેલા કુટુ બીએ કંઇક અવનવી ધમાલ ન કરે તેા સારૂં!
પૂજ્યશ્રી ખેલ્યા કે “મહાનુભાવ ! કાÖની સિદ્ધિમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ નિમિત્તરૂપે ભાગ ભજવે છે, કયારેક ઉપાદાનની વિકૃતિ કે નબળાઈ થી બાહ્ય નિમિત્તો પણ જોર કરી જાય છે.”
COLETES
“તમે શાસનદેવના પ્રતાપે ખૂબ મહત્ત્વનું' કામ પાર પાડી આવ્યા છે, પણ કાળના પ્રભાવે “ સારા કામમાં સે। વિઘ્ન” ન્યાયે તમે ગયા પછી મને પણ એમ ખ્યાલ થયેલ કે– કપડવંજના કુટુબીજના છાના નહી રહે! માટે અગમચેતી વાપરી કંઇક કરવુ પડશે.”
શકરભાઈ એ કહ્યું કે “ સાહેખ ! આપ શાસન-પ્રભાવક ગીતા મહાપુરુષ છે ! આપની વિચારણા યથા જ હાય ! હું તે સંસારી માણુસ! આમાં વધુ ન સમજી શકું! પણુ હવે મારી જવાબદારી પૂરી થવાથી હવે આ પ્રસ`ગ–ચિત્રમાંથી ખસી જવા માંગુ છું. મારા કૌટુંબિક-કારણેા તેમાં કારણુરૂપ છે. ”
વ
૧૮૩
ર
રિ