SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ BUDITEENIS તેથી પ્રભાવિત થયેલ તે શ્રાવકોએ “મારે સ'તોં કે સાથ વાર્તા આપશે. જ્યા ? ' એમ * પૂછ્યું'. પૂજ્યશ્રીએ કહ્યું કે— “ નાસુમાવ સે વાત ગર્મી હમસે ર સજ્તા હૈં, વત...કળવાની બૌર બિન્ની વાંસે હમ દૂર રહતે હૈં।” આદિ તેરાપ'થી શ્રાવકે પોતાના સંતાને લઈને આવવાનું કહી ગયા. બે-ત્રણ દિત્રસ થયા પણ કાઈ આવ્યું નહીં, છતાં વ્યાખ્યાનમાં પેાતાની દાન–દયાના વિરાધની વાત છેડી નહીં, અલબત્ત પ્રથમ જેટલા જુસ્સાથી તેની રજૂઆત ન હતી. પૂજ્યશ્રી પણ અવસરે-અવસરે શાસ્ત્રપાઠો ટાંકી તેરાપ'થી-માન્યતાને ચિમકી આપતા. પૂજ્યશ્રીને આ પ્રસંગને લઈને ખીજે ચાતુર્માંસ માટે જવાનું ઠીક ન લાગ્યું. બીજું કારણ એ પણ હતું કે પૂજ્યશ્રીની સાથેના મુનિશ્રી રત્નસાગરજી મ. ની તબીયત સ. ૧૯૩૨ના ઈદાર ચામાસાથી નરમ થયેલી અને વિ. સ. ૧૯૩૪ના ઉદયપુરના પ્રથમ ચાતુર્માસમાં જ આસો વદ સાતમે સમાધિપૂર્વક કાળ કરી ગયેલ. ખીજા શિષ્ય શ્રી કેશરસાગરજી મ. ને માલવા-મેવાડ પ્રદેશની આહાર-ચર્યાં માક ન આવવાથી સંગ્રહણીના રાગ સ. ૧૯૩૫ ના ચામાસાથી લાગુ પડેલ એટલે પૂજ્યશ્રીએ ૧પૂ. શ્રી મૂળચ‘૪જી મ.ને પરિસ્થિતિ જણાવેલ, એટલે પુ, ગચ્છાધિપતિશ્રીએ મુનિશ્રી જયવિજયજી મ. અને મુનિશ્રી દેવવિજયજી મ. ને સ. ૧૯૩૮ના ફાગણ મહિને અમદાવાદથી વિહાર કરાવેલ. તેએ કપડવ’જ ચૈત્રી-એળી માટે રોકાયેલ, તે પૂજ્યશ્રી પાસે ૧ ૧ પૂજ્યશ્રી દૂર સુધી માળવા-મેવાડમાં વિચરવા છતાં પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાને આદરપૂર્વક ટકાવી શકયા હતા, તેના નમૂનારૂપ આ પ્રસંગ છે, જે જે અગવા આવે કે કત વ્યમાગે ગૂય આત્રે ત્યરે ત્યારે તેઓની પોતાના નિશ્રાદાતા પૂ. ગચ્છાધિપતિના સંપર્કમાં રહેતા હતા. આ વાતની પ્રતીતિ જીના સગ્રહમાંથી મળી આવેલ પૂ. ગચ્છાધિપતિશ્રીના પેાતાને એક પ્રાચીન પુત્ર ખૂબ સ્પષ્ટ પ્રકાશ પાડે છે, તે પુત્ર ની ભાષામાં છે તેવા જ અક્ષરક્ષઃ રજુ કરાય છે. પૂ. મૂળથ’દજી માતા પૂ. શ્રી જ્વેરસાગરજી મ. પરના પુત્ર શ્રી અમદાવાદ લી. મુની મુલચ'દૃજી-સુખશાતી વરતે છે. શ્રી ઉદેપુર મુની ઝવેરસાગર્થ તમારા કા, વદ–૬ના પત્ર મળ્યા છે, વળી રૂા. ૨૦ ની ચીઠ્ઠીથી પાંચ પરત મે બીડી છે તે રૂપે આપ્યા, રૂા ૨૦૦, ડાકવાલા મરફત મગનલાલ પુજાવત–ગેાકલની ઉપર માકલી તે રૂપે આ છે 16 મો ચ ง અમદાવાદ લખનાર–મુનિશ્રી મૂલચંદજી મહારાજ પ ધ્રા ૨ ક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy