________________
MAHDUUM
ટiIL.
:
:
| શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | ૫૮ ૪ પ્રકરણ ૩૭
પ્રકરણ : ૩૭
૫. ચરિત્રનાયકશ્રીનું / \ વિચિત્ર ભાવી યોગે સાધુવેશે ગૃહાગમન
પૂ. ચરિત્રનાયકશ્રી કોર્ટમાં હિંમતભેર વાતની રજૂઆત કરી છતાં કોર્ટે સાધુવેષે ધ જવાને ફેંસલે આયે, તેથી જરા ગુંચવાયા, છતાં “જેની નિશ્રામાં છીએ તેઓશ્રી જે કહે તે ખરૂં!” એમ કહી સાધુઓ અને શ્રાવકે સાથે વિદ્યાશાળાએ આવી બધી વિગત ટૂંકમાં સાથેના સાધુ-ભગવંતે અને શ્રાવકોએ કરી.
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીએ ચરિત્રનાયકશ્રીની ધીરતાને આવકાર સાથે એક વાત તરફ ખાસ ધ્યાન ખેંચ્યું કે –“કેમ! આટલા ગુંચવાઈ ગયા! તમારે સ્પષ્ટ-શબ્દોમાં કહેવું જોઈતું હતું કે સગીર વયના કારણે દીક્ષામાં સંમતિ જોઈએ જ! એ નિયમ તે લૌકિક છે.”જનશાસનમાં તે લોકેત્તર માર્ગની પ્રધાનતા છે.”
વ્યવહારમાં વારસો લે કે મેળવવું હોય કે ધંધામાં ભાગીદારી લેવી હોય તે સગીરવય કે સ્વજનેની સંમતિની જરૂરીયાત હેય.”
પણ દીક્ષા જેવા આત્મકલ્યાણના પવિત્ર કાર્યમાં ઉંમરને કે સંમતિને નિયમ ૨ રીતે ઘટે!”
સંસારની આગમાંથી નીકળવા માટે શું અમુક ઉંમર કે અજ્ઞાની જીવેની સંમતિને જરૂરી ખરી !”
આગમાંથી ગમે ત્યારે ગમે તેમ પણ કૂદી શકાય.”
આ રીતની રજુઆત થઈ હતી તે વેષ કાયમ રાખીને પણ ઘરે જવાની વાત ન્યાયા ધીશ ન બોલત.”
એટલું સારું થયું કે બાળમુનિની હિંમતથી જૈનેતર-ન્યાયાધીશના મનમાં પણ વેષ કાયમ રાખવાની વાત ઉપસી આવી.”