SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ CLOW આગેવાનોને તાકીદનું તેડું મોકલી આમંગા, યેગ્ય સકાર-વિધિ થયા પછી જૈન-આગેવાનોએ મય થી કૃતિ સુધી બધી વાત કરી, પૂ. સંન્યાસી મહાત્મા અમારે માનનીય છે! તેઓ ધર્મગુરૂ છે, પણ પિતાની મર્યાદામાં રહી ચગ્ય રીતે પ્રવચનો કરે તે સારૂં! એ મતલબની વાત રજુ કરી. આમંત્રિત સનાતની-આગેવાને પણ સમજી, ડાહ્યા અને સમયચતુર હોઈ તેમજ સંન્યાસી મહત્માની કઠોરભાષા, ખંડનશૈલિ અને ઉગ્રતાભરી પ્રવચન-શૈલિથી પરિચિત હોઈ જૈન-આગેવાની વાત પર ગંભીરપણે વિચારણા કરી કહ્યું કે___आप लोगों की वात ख्यालमे आई । धर्म और शास्त्रकी जाते तो बडी गहन है। और अपने जैसे संसारी मोहमाया के जीव इन बातों को क्या समज सके ? अच्छा तो यह है कि दोनों धर्मगुरू साथ बैठकर अपने विचारोंका आदान-प्रदान कर लें और दोनों की संमति से जो सही बात तय हो, वह जनता को बताई जाय । बाकी आक्षेपात्मक नीति-बाद-विवाद और चर्चा से आम जनता के पल्ले क्या पडे ? हम इसके लिए पूरी कोशिश कर परिस्थितिको सुलझानेका भरचक प्रयत्न करेंगे! હમ ક્રઢ રામત માપો સમાવાર પદુવારે જૈન આગેવાનોએ આ મધ્યમમાર્ગથી શાંતિ થતી હોય તે સારું ! એમ ધારી પૂજશ્રીને પણ સમાચાર જણાવી થેડી અવસર-પ્રતીક્ષા માટે વિનતિ કરી. સનાતની–આગેવાનોએ પણું સંન્યાસી-મહાત્માને ફરીથી શાંતિથી બધી વાત સમજાવી અને હવે જે પ્રવચન-શૈલિ નહી બદલે તે અહીં ભારે વિસ્ફટ-અશાંતિ થશે વગેરે મતલબનું કહ્યું, પણ સંન્યાસી તે જડભરતની જેમ પિતાની વાતને વળગી રહ્યા, વધુમાં આગેવાનોની ભત્સના કરી કે "क्या तुम लोग बनियो के गुरू की बातों में आकर सनातन-धर्मकी महिमा बढानेवाले हम पर रोफ लगाने आये ! નવ ! દ યહાં સે ! હા હો ઉસી વાતો સૂનવા નહીં !” આદિ સનાતની આગેવાનેએ ઘણા કાલાવાલા કરી ખંડનશૈલિના બદલે સનાતનધર્મને ત અને તેને મહિમા, મંડનશૈલિથી વર્ણવવા માટે વિનંતિ કરી, પણ પત્થર પર પાણીની જેમ સંન્યાસી -મહાત્મા પર સનાતની આગેવાની વાતની કોઈ અસર ન થઈ. વાત થયા મુજબ સનાતની-આગેવાનોએ જૈનસંઘના આગેવાનોને બીજા દિવસે બપોરે કહેવડાવી દીધું કે “મને વાણી જોરિ જી ! જિંતુ જો સારા નહીં નિજા ! રે ? સ્ત્રી અતિ વિવિત્ર શૈ ! ” આદિ જૈન શ્રીસંઘના આગેવાનોએ આ સમાચાર પૂજ્યશ્રીને જણાવ્યા એટલે પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાને કહ્યું કે "अब ढीली नीति कायरता बतायेगी अपने को लडना नहीं. अपनेको तो जनताके सामने सत्य रखना ही
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy