________________
વિ. ટકore)
અમદાવાદના કીકાભદ્રની પાળવાળા શેઠ દીપચંદ દેવથ હતા, તે એક દિવસે વાંદવા આવ્યા, અને વાતચીત ચાલી.
પૂ. મહારાજશ્રીના અનન્ય ગુણરાગી
દી૫૦ સાહેબ ! સાધુઓને આજ્ઞા કરો. મને ગોચરીનો લાભ મળે ! મૂછે વર્તમાન જોગ ! દીવ પણ સાંભળ્યું છે કે આપ તુવરની દાળ વાપરતા નથી, તો શું કારણ છે? ક્યારે વાપરશે ? મૂ. તું વપરાવીશ, ત્યારે ! દી. વાત શું છે? એ જણાવો ?
મૂળ ભાઈ ! શત્રુંજ્યની યાત્રાની આખડી રાખી છે, પણ સંઘના કામને લીધે નિકળાતું નથી અને યાત્રા
થતી નથી. આમ તે નહી નિકળાય કાઈ સંઘ કાઢે તો કદાચ નિકળાય અને યાત્રાને લાભ મળે. દીવ ગુરૂદેવ? આ રોવક તૈયાર છે! કટાવ મુહર્ત ! મૂહ તે જરૂર મને યાત્રા થશે. આ રીતે શેઠ દીપચંદ દેવચંદ તરફથી શત્રુંજયનો છ'રી પાળતો સંઘ કાઢવાનું નક્કી થયું.
– આદર્શ ગચ્છાધિરાજ પ્રકરણ ૫૦ ૧૦૨ આ રીતે ઉપસ્થિત થયેલ પાલીતાણા–સંધમાં જવાની વાતને આગળ કરી પૂ. ગચ્છાધિપતિશ્રીની વંદના માટે અત્યંત ઉત્સુક બનેલ પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રીસંઘને કા. સુ. ૧૪ ના રોજ વ્યાખ્યાનમાં પત્ર વાંચી સંભળાવી કા. વ. ૨ સવારે કેશરીયાજી થઈ ગુજરાત-અમદાવાદ તરફ વિહારની ભાવના રજુ કરી.
શ્રીસંઘે નાના-મોટા સહુએ એકદમ આઘાત અનુમળે, પરિણામે સહુએ ખૂબ જ ઉમંગતમન્ન થી પૂજ્યશ્રીને વધુ ધર્મલાભ આપવા સ્થિરતાને ખૂબ આગ્રહ કર્યો, પણ છેવટે કર્તવ્યનિષ્ઠાને ઘેણે પૂજ્યશ્રી મૌનભાવે સહુના ધર્મપ્રેમને ઝીલી રહ્યા.
સમચિત-આશ્વાસન પૂજ્યશ્રીએ ફરમાવ્યું, સહુએ ભારે હૈયે વિદાય લીધી, ધામધૂમથી કા. સુ. ૧૫ નું ચાતુર્માસ-પરિવર્તન કરી સિસારવા ગામે શ્રી સિદ્ધગિરિને પટ બાંધી મહાતીથાધિરાજની આરાધના સકળ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રીએ કરી.
પૂજ્યશ્રીએ કા. વ. ૧. ના ૫ તૈયારી કરી છેલલા વ્યાખ્યાનમાં સહુને ધર્મની આરાધના