________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
પરિશિષ્ટ-૧
પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રીના ગુરુવર્ય ' ? વાદીકેશરી શ્રી ઝવેરસાગરજી મ. સા.ના
અદૂભુત વ્યક્તિત્વને પરિચય આપનાર
કેટલાક
પ્રાચીન પત્રો
ઉદયપુર ગોડીજી મ.ના ઉપાશ્રયમાંથી.
મળી આવેલ સંગ્રહમાંથી
પૂ. ગીતાર્થ મુનિવર
શ્રી ઝવેરસાગરજી મ.ને વંદના (આલેખક : પૂ. સ્વ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.)
જે પૂજ્ય ગીતાથ–પ્રવર શ્રીમાન મુનિરાજશ્રી ઝવેરસાગરજી મ. તેઓશ્રીના વિદ્યમાન કાળે વતતા
પૂ. આચાર્ય, પંન્યાસ, ગણી,
| મુનિવરો અને શ્રી સંઘમાં – પૂજનીય–વંદનીય અને શારના સૂક્ષ્માર્થોનું પૃચ્છા–કેન્દ્ર લેખાતા. તેઓ પંચાંગી આગમોના જ્ઞાતા હતા.