________________
ABLVUM
અપાર સમુદ્ર જેવા શ્રી આવશ્યક સૂત્રના વાંચન માટે સં. ૧૯૧૬ નું ચોમાસું પણ અમદાવાદ કહ્યું, બે વર્ષ સળંગ ગુરૂનિશ્રાએ વિનીત-ભાવથી રહી શ્રી આવશ્યક સૂત્ર-હારિભદ્રીય ટીકાને તથા શ્રી વિશેષાવશ્યકભાષ્યની મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મ. ની ટીકાને અવગાહી તેના રહસ્યને આત્મસાત કરી સઘળા આગમે વાંચવા માટેની પદ્ધતિ હસ્તગત કરી, સાથે સાથે નદીસૂત્ર અને અનુગ દ્વાર–સૂત્રની વાચના પણ મેળવી આગમાભ્યાસ માટેની પીઠિકા મજબૂત રીતે આ બે ચોમાસામાં તૈયાર કરી લીધી.
આ રીતે પૂ. ગુરુદેવશ્રીની શાસન–પ્રભાવનાની અનેક પ્રવૃત્તિઓને લક્ષ્યમાં રાખી પિતાની જાતને વધુ શાસને પગી બનાવવા જરૂરી આગગાભ્યાસ માટે પૂ. ગુરૂદેવશ્રીની સંમતિથી પિતે પૂ શ્રી દયાવિમલજી મ. અને પૂ. શ્રી મણિવિજયજી મ. પાસે શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાને સ્વીકાર કરી આગના ગૂઢ, પદાર્થોને ગ્રહણ-આસેવન શિક્ષા દ્વારા મેળવવા ભગીરથ પ્રયત્ન પારજો અને વર્ષો સુધી ગુરૂકુળયારાના સુમધુર-ફળરૂપે આમેના ગૂઢ-
તની જાણકારી અને વિશુદ્ધ સંયમી જીવનના પાયાના તની સફળ માહિતી મેળવવા પૂજ્યશ્રી સૌભાગ્યશાળી બનેલા.
તે વખતના ગી-સાધુઓમાં પ્રૌઢ તેજસ્વી, સંયમમૂતિ અને આગમિક-રહસ્યવેત્તા તરીકે પૂ. શ્રી દયાવિમલજી મ. બણિ તથા પૂ. પં. શ્રી મણિવિજયજી મ. દાદાની ખ્યાતિ બહુ હતી, અને પૂ. શ્રી મૂળચંદજી ગણી ભગવંતને પુણ્ય-પ્રતાપ પણ અનેરે હતા, આખા શ્રીસંઘમાં તેમના વચનને ઝીલવાની પણ તૈયારી હતી.
આવા મહાપ્રભાવશાળી પૂ. શ્રી મૂળચંદજી મ. ની પાવન નિશ્રાએ પૂજ્યશ્રીએ વિનીતતા, ગંભીરતા સમયસૂચકતા અને આંતરિક-નમ્રતાથી પૂ. શ્રી દયાવિમલજી મ. તથા પૂ. પં શ્રી મણિવિજયજી મ. (રાજ પૂ મૂળચંદજી મ. નું મન એવું સંપાદન કરેલ કે સર્વ સાધુઓ કરતાં પૂજયશ્રીનું સ્થાન દ્રવ્ય-ભાવથી પૂ. મણિવિજયજી મ. અને પૂ. શ્રી મૂળચંદજી મ. પાસે અનેરૂં હતું. પૂ. શ્રી મૂળચંદજી મ. એ પણ પાત્રતાની એકસાઈ કરી શાસન અને આગના નિગૂઢ- પૂજ્યશ્રીને એકાંતમાં બેસાડી ખૂબ જ પ્રેમાળ પદ્ધતિએ ઘેલી પાયાં હતાં, પરિણામે પૂજયશ્રીએ પણ પિતાની જાતને સ્વ-સર્ષણ રૂપે પૂ. શ્રી મૂળચંદજી મ. ના ચરણમાં સમર્પિત કરી દીધી હતી.
જેથી આ બાળ-ગોપાળ જનતામાં એમ કહેવાતું કે–પૂ.શ્રી ઝવેરસાગરજી મ, ઉપર પૂ શ્રી મૂળચંદજી મ. ના ચાર ડાથે છે. અને લેકે પણ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને પૂ.શ્રી મૂળચંદજી મ. ના જ શિષ્ય તરીકે ઓળખવા લાગ્યા.
આવું હતું પૂજ્યશ્રીનું નિષ્ઠા-ભક્તિ ભર્યું સમર્પણ !!!
આ રીતે પૂર્ણ-અર્પિતતા અને વિનીતતાભરી સાહજિક-નમ્રતાના સુમેળથી પૂજ્યશ્રીએ છ-સાત વર્ષના ટૂંકા ગાળામાં લગભગ સઘળા આગમ ધારી આગેમિક-પદાર્થોના રહસ્યને