________________
~QUÄVÄTEMS
વાત કરી અને કહ્યું કે— પૂજ્યશ્રીને ઉદયપુર વિન ંતિ કરવા જવા ભાવના છે. શ્રીસ'ઘ આ વાતના વિચાર કરે.
*
અહેહા ! આ તે મેાસાળમાં માનું પીરસણુ થયુ'! અમે તે! કયરના આવા પ્રસંગની રાહ જોઈએ છીએ-જરૂર શ્રીસ ધ તરફથી ત્રણ જણા અને મે તમે એમ પાંચ જણા 'ઝુમસ્ય શીઘ્ર'' સારા કામમાં ઢીલ નહીં'' આસા સુ. ૧૫ જઈ આવે !!!”
મગનભાઈ અંતરથી ખૂબ રાજી થયા, દેવ-ગુરૂની અ-ચિંત્ય કૃપા-મદલ મનેામન ગદ્ગદ થઇ રહ્યા.
આસો સુદ ૧૫ ની શુભ–વેળાએ પાંચે જણા ઉદયપુર ભણી રવાના થયા.
આસો વદ ખીજ સવારે પૂજ્યશ્રી પાસે પહેાંચી ગયા, વ્યાખ્યાન ચાલુ હતુ.
વ્યાખ્યાનમાં- શાશ્વતા ચૈત્યા અને તેની યાત્રા કરી દેવે વિરતિ-ધર્મની પ્રાપ્તિ માટે કેવી તમન્ના કેળવે છે ? એ અધિકાર મગનભાઈને હાડોહાડ સ્પશી ગયા, આખામાં ઝળઝળીયાં થઈ ગયાં, વિરતિધની ભૂમિકાએ જાતને કયારે સફળતા પૂર્વક આવા ગુરૂદેવના માગદશનથી ચઢાવીશ” એ મંગળ-ભાવનામાં તમેળ થયા.
વ્યાખ્યાન પછી પૂજ્યશ્રીને મળ્યા. બધી વાત થઈ પૂજયશ્રી કહે કે
“ ભાઇ ! કાર્તિક પૂનમ પૂર્વે શી રીતે વિહારનું કહી શકાય! કા. ૧૫ પછીની યેાજના અત્યારથી કરવી ઠીક નથી. આડી રાત તેની શી વાત ?” કહેવત પ્રમાણે સાધુએ માટે ભાગે ભવિષ્યની કાઈ યાજના ઘડવાના આત્ત ધ્યાનમાં પડતા નથી' વગેરે,
“ સાહેબ ! વાત સાચી ? આપના આયાર અમે તેાડવા નથી માંગતા. અમે તેા કા. પૂનમ પછી આપને ખીજા ક્ષેત્રની વિનતિ કે કોઈ ખીજુ` કારણ આવે તેા અમારી વાતને પ્રાથમિકતા મળે તેટલી તેાંધ કરાવવા આવ્યા છીએ. ”
વધુમાં ૩પડવંજ શ્રીસ ધના આગેવાનોએ કહ્યું કે—
“ સાહેબ! કપડવ’જ-ક્ષેત્રમાં આપે ધમ નાં ખીજ વાવ્યાં છે, તે હવે સિંચનના અભાવે કરમાવા માંડયાં છે, માટે કૃપા કરી તે બાજુ કા.પૂનમ પછી પધારવા વિચારશે.”
“ અનુકૂળતાએ કા, પૂનમ લગભગ ફરીથી વિનંતિ માટે આવીશું, પણુ આપનું ધ્યાન અમારા શ્રીસંધ તરફ વાળવા આજે આવ્યા છીએ.”
મગનભાઈ ભગતે પણ વિનંતિ કરી કે—
મા
..
ધ્રા
૨૩ ક