________________
૩.
ઉપયેગ કર્યાં છે. શ્રી જૈન શાસનના દ્રવ્યાનુયોગને ખૂબ જ ઝીણવટ ભરી રીતે રજુઆત કરવી તે કોઇ સામાન્ય વાત નથી.... આવા લેાકભાગ્ય અનેક પુસ્તકનું સ`પાદન તથા પ્રકાશન આપશ્રી દ્વારા થાય એમ અમે ઇચ્છીએ છીએ.
--ા, વિજય ભુવનચંદ્રસૂરિ
શાંતિનાથ જૈન ઉપાશ્રય
કબુતરખાન દાદર-મુબઈ
તા. ૧૮-૮૭
...ભગવતી સૂત્ર સાર સ'ગ્રહ, ભાગ-૨ મેાકલ્પે તે મળ્યે, શતક છ થી અગ્યાર સુધી એમ છ શતકનું સારભૂત વિવેચન એમાં કરવામાં આવ્યું છે, તે ઘણુ' અનુમેદનીય છે. ભગવતી સૂત્ર જેવા ગભીર સૂત્રના પરમાને જાણનારા ઘણા વિરલ છે અને તેમાંય જાણીને લખનારા તા એથીય એછા. તમેાએ એના ઉપર કલમ ચલાવીને યાગ્ય ન્યાય આપ્યા છે. તે પ્રશસનીય છે. સાથે સાથે આ વિષયના જિજ્ઞાસાવાળા આત્માઓને માટે આશીર્વાદરૂપ છે.
-વિજય હેમચ`દ્રસૂરિ
શાંતિનગર જૈન ઉપાશ્રય
આશ્રમ રોડ,
અમદાવાદ-૧૩
....ભગવતી સૂત્ર સાર સંગ્રહ ખીજા ભાગના પ્રકાશન સમારોહ ભાદરવા સુદિ ૮ રવિવારે રાખ્યા છે, જાણી અનુ માદના સહુ આનંદ, પ્રશ`સનીય પ્રયાસ માટે હાર્દિક અભિ નંદન. ઉત્તરાત્તર લોકોપયાગી પ્રકાશના માટે તમાને શાસનદેવ સહાયક હા એ જ શુભેચ્છા.