Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005208/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - શ્રી 71Pllle] ચરિત્ર. પ્રકાર છે, શ્રી જૈન આત્માનંદ સભા. ભાવનગર Page #2 -------------------------------------------------------------------------- ________________ શઠ અમરચંદ હરજીવનદાસ ગ્રંથમાળા નંબર ૧ લા. * *'+ - ૩ : ક શ્રીમદ જ્ઞાનસાગરસૂરિ કૃત– શ્રી વિમળનાથપ્રભુનું ચરિત્ર. - :: જ (જેમાં ધમને પ્રભાવ, ભેદ, શ્રાવકના ત્રતાને અધિકાર વગેરે જેન ધર્મના શિક્ષણનો સુંદર ઉપદેશ વિવિધ કથાઓ સહિત અને પ્રભુનું ચરિત્ર પૂર્વભવ સાથે વિસ્તારપૂર્વક આપવામાં આવેલ છે.) の શ્રીયુત શેઠ અમરચંદ હરજીવનદાસે આપેલી જ્ઞાનખાતાની આર્થિક સહાય વડે છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. ' બીર સંવત ૨૫૫. વિક્રમ સંવત ૧૯૮ ૫. આમ સંવત ૩૩, -~~ ~~ ~-~ ભાવનગર–ધી “ વિદ્યાવિજય ' ઇલેકટ્રીક પ્રેસમાં શાહ પુરૂષોત્તમદાસ ગીગાભાઇએ છાપ્યું. IS કંમત રૂ. ૧-૧૨-૦ ( ન . : * SS . શ્રી જેન આત્માનંદ ગ્રંથમાળા નં. ૫૯. Page #3 -------------------------------------------------------------------------- ________________ केवलज्ञान विभवः ममहा सगुणालयः । विपलो ददतां हर्ष तीर्थराजस्तथापरे || કેવલજ્ઞાનના વૈભવવાળા, તેજસ્વી અને સદ્ગુણેાના સ્થાનરૂપ, એવા શ્રી વિમલનાથ પ્રભુ અને બીજા તી કરા હર્ષ આપેા. Page #4 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાંભાનિધિ શ્રીમદ્વિજયાનંદસૂરી. ( आत्माराम भडारा ) मा.श्री. कैलालसागर और ज्ञान मंदिर श्री महावीर जैन आराधना केन्द्र, कोबा WT. 45. The Bombay Art Printing Works, Fort. Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. g. સં સ્કૃત અને માગધી ભાષામાં પ્રાચીન મહાત્માઓ, કવિઓએ જનસમૂહના કલ્યાણ માટે ૧૧ અનેક જાતના પ્રવર્તન કરેલાં છે, જે ચાર અનુયોગમાં વર્તમાનકાળે આપણી * દષ્ટિએ પડે છે. જેમાં બીજો અનુયોગ કરતાં ચરિતાનુગને પ્રાધાન્યપણું આપવાનું કારણ એજ છે કે, તેનાથી બાળ જીવો સરલતા તેમજ સહેલાઈથી, સદાચાર અને સદબોધના શિક્ષણ મેળવી શકે છે, અને જેટલી અસર કથાનુયોગથી થાય છે તેટલી બીજાથી થતી નથી. આવા પુર્વાચાર્યોના સંસ્કૃત પ્રાકૃતમાં ગદ્ય પદ્યાત્મક, રચેલા ચરિત્રો સરલ ભાષામાં જનસમૂહની પાસે મુકવામાં ઘણું લાભ સમાયેલા છે. તે વખતના ધર્મ ભાવનાના અદ્ભુત અને સમૃદ્ધિશાળી તો, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ કે ધર્મારાધનાના ફળરૂપે જે તે સમયે પ્રસિદ્ધિ પામ્યા હોય તેનું મહાભ્ય વર્તમાન કાળમાં આવા ગ્રંથરૂપે પ્રગટ કરવાથી તેના વાચકોજિજ્ઞાસુઓની ધર્મશ્રદ્ધા વૃદ્ધિ પામવા સાથે વ્યવહારિક ઉન્નતિના કારણભૂત નીતિના માર્ગનું અનુસરણ અથવા દિગ્દર્શન ઉત્તમ પ્રકારે થાય છે. જૈન કથાનુયોગમાં ત્યાગી મહાત્માઓ, તથા સંસારી જીવો વગેરે અનેક ઉત્તમ પુરૂષનાં ચરિત્રા આવે છે, તેમાં પણ જીતેશ્વર-તીર્થ કર મહારાજા એનાં ચરિત્રો તે ઉત્તમોત્તમ હોય છે. વર્તમાન સમયે આ ક્ષેત્રમાં જીનેશ્વર ભગવાનનો અભાવ હોવા છતાં આવા પવિત્ર પુરૂષોની પ્રતિમાના આલંબનવડે સેંકડો ભવ્યાત્માઓ ભવજળ તરી ગયા છે; તેવા ઉત્તમ મહાપુરૂષ તીર્થકરના મહાન પદને પ્રાપ્ત કરવામાં તેવા પુરૂષોએ પૂર્વે કેવા કેવા પ્રકારની ધમાંરાધના કરી, કર્મનિર્જરાના વિપુલ મંત્રને કેવી રીતે સાધીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી સિદ્ધ પરમાત્મા થઈ શક્યા. અનાદિ કાળથી આમાને લાગેલા કર્મરૂપી કાદવને દૂર કરી દેવી જાતના આત્મભોગે પરમ પદ મેળવી શક્યા તેનું દિગ્દર્શન અને અનુભવ થવા માટે આવા મહાન પુરૂષોના ચરિત્ર જીવોની દષ્ટિ મર્યાદામાં આવવા જોઈએ, અને તેવા હેતુને લઈને જ આ સભા મુખ્યત્વે કરીને વર્તમાન ચોવીસીના તીર્થકર પ્રભુનાં પૂર્વાચાર્યો ચિત ચરિત્રનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર કરાવી સમાજ પાસે મૂકે છે. પૂર્વાચાર્ય ચરિતાનુયોગથી બીજા પણ લાભ છે; તે એ કે ભૂતકાળમાં થઇ ગયેલ તે તે મહાન પુરૂષોના વિદ્યમાન વખતે તે સમયમાં દેશની સામાજિક, નૈતિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિ કેવી હતી, તેની જાણ થવા સાથે વર્તમાન કાળમાં તે તે પરિસ્થિતિઓને Page #7 -------------------------------------------------------------------------- ________________ સમયાનુસાર કેટલી બંધબેસતી સ્થિતિ છે, કેવું અને કેટલું ભવ્ય જીવોને અનુકરણ કરવું શકય છે સાથે વર્તમાન કાળમાં હેય, ય, અને ઉપાદેય ટલું છે તેને પણ અનુભવ થાય છે. તીર્થક ચરિત્રનું શ્રવણ કલ્પસૂત્રધારા પર્યુષણ પર્વમાં જેને પ્રજાને સર્વથા સોખ હેઈ દરવર્ષે નિયમિત તક મળે છે. વળી ત્રિશલાકાપુરૂષચરિત્ર જે કે પૂર્વાચાર્ય રચિત છે તે વગેરેમાં પણ પરમાત્મા દેવોના ચરિત્ર ઉપલબ્ધ થાય છે કે જેમાંથી વધતા ઓછા અંશે પણ વાચક તેનો લાભ મેળવે છે, પરંતુ આવા દેવાધિદેવનાં ચરિત્રો હજુ પણ મૂળ-સંસ્કૃત પ્રાકૃત ભાષામાં બહુવિધ ઉપકારક અને વિસ્તર્ણ એટલા બધા છે કે, વર્તમાન કાળમાં આપણે સમુદાય તે ભાષાને અભ્યાસી ન હોવાથી તે તે મહાપુરુષના ગુણભંડારોનું અજાણપણું રહી જવા પામે છે; વળી એકજ 2 થમાં અનેક મહા પુરૂષને ચરિત્ર હોવાથી તે સંક્ષિપ્તમાં પણ હોય તેથી એક એક તીર્થકર ભગવાનનું ચરિત્ર સંપૂર્ણ અંશે, વિવિધ અનેક ઉપદેશક અંતર્ગત કથાઓ સહિત, પ્રતિભાશાળી, મનહર રસગેવ શૈલીથી અલંકૃત કરેલ હોય અને તે પ્રાચીન મહાત્માની કૃતિનું હોય, જેથી તેવા ચરિત્રમાંથી તત્ત્વ પ્રાપ્તિનો જનસમુદાય અલભ્ય લાભ મેળવી શકે. તેથી તેવા જ તીર્થંકર પ્રભુના ચરિત્રોનું ગુજરાતી ભાષામાં સરલ ભાષાંતર કરી પ્રગટ કરવાને શુભ પ્રયન હોવાથી આવો પ્રબંધ કેટલાક વખતથી સભાએ શરૂ કર્યો છે. જેમાંથી શ્રી નેમનાય પ્રભુ તથા શ્રા સુપાર્શ્વનાથ પ્રભુનાં ચરિત્ર પ્રકટ કરેલાં છે, જેનો લાભ સારી રીતે જન સમાજે લધેલો હોવાથી અને સભાની આ પ્રવૃત્તિ પ્રશંસનીય સાહિત્ય સેવારૂપ હેવાથી અને તે ચાલુ રાખવાની ઘણી માંગણી અને સુચનાઓ કેટલેક સ્થળેથી થતી હોવાથી, તેનાજ પ્રયત્નરૂપે આ શ્રી જ્ઞાનસાગરસૂરિ રચિત શ્રી વિમલનાથ પ્રભુનું ચરિત્રનું ગુજરાતી ભાષાંતર કરાવી જન સમાજની સેવામાં મુકીયે છીયે. હજી તેવોજ વિશેષ પ્રબંધ શરૂ હોવા તરિકે શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર તથા ચરમ તીર્થકર શ્રી મહાવીરદેવનું ચરિત્ર (જે કે પ્રાકૃત ઘણુંજ પ્રાચીન, રસિક અને તત્વજ્ઞાનની વિવિધ હકીકત અને કથાઓ સાથેનું છે ) કે જેના ભાષાંતર તૈયાર થઈ ગયેલાં છે, તે પણ આર્થિક સહાય મળતાં પ્રગટ કરવાનો શુભ પ્રયત્ન આ સભાને છે. આવા જન કથાનુયોગનું પરિશિલન કરવાથી બીજા કરતાં તે સમાજ ઉપર વિશેષ મહાન ઉપકાર કરી શકે છે. આ ગ્રંથ પણ તેજ હોઈ તે સાથે તેમાં આવેલ ક્રમવાર કથાઓની અલૌકિક રચના, છુપાયેલો તાત્વિકબધ અસાધારણ ગૌરવશાળી હોઈ આ સ્થાગ્રંથ સર્વ મુમુક્ષુઓને સર્વ રીતે ઉપયોગી થઈ પડશે, તેમ અનુભવતાં તેને અનુવાદ કરાવી તેની સાર્થકતા થવા આજે જિજ્ઞાસુઓની આગળ મુકવા પ્રયત્નશીલ થયેલ છીએ. પૂર્વાચાર્યની કૃતિના આવા અનેક ગ્રંથોમાંથી આ શ્રીમાન જ્ઞાનસાગરસૂરિની કૃતિરૂપ * અવાસે છે. શ્રી વિમલનાથ ચરિત્ર એક અદિતિય જીવનચરિત્રના શિક્ષારપ બધપ્રદ * ગ્રંથ છે. આ ચરિત્રના રચવામાં મુખ્ય ઉદ્દેશ પ્રયોજન એ છે કે ભવ્યા ભાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું સ્વરૂપ સમજી તેને પ્રભાવ જાણી તેને આદર કરી મોક્ષ મેળવે. શ્રી સ્વંભતીર્થ–ખંભાતમાં વ્યવહાર-વ્યાપારમાં કુશળ શ્રી હરિપતિ નામના સંધપતિ પંથકાર મહાત્માને a હતા, જેમણે સંવત ૧૪૫ર ની સાલમાં સંધ લઇ કે જે સંધમાં સાત જીન પરિચય, આ મંદિર હતા, તે સાથે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી, અને તેઓએ * શ્રી રત્નસિંહસૂરિ અને સાધ્વીવર્ગમાં શિરોમણી શ્રી રત્નચૂલા સાથ્વી મહારાજના પગલાં પધરાવ્યા હતાં. તે સંધપતિ હરીપતિ શેઠની નામલદે નામની સુપત્નીથી Page #8 -------------------------------------------------------------------------- ________________ સજનસિહ નામે પુત્ર થશે, તે સજનસિંહ શેઠની કૌતુભદેવી નામની સ્ત્રીથી શાણરાજ રોઠા થયા, કે જેણે શ્રી શત્રુંજય તથા શ્રી ગિરનાર તીર્થની સંધ સહિત ૨૪ દેવાલયની સાથે ઉત્સવ સહિત વિધિપૂર્વક યાત્રા કરી હતી. તે શાભુરાજ શેઠના આગ્રહથીજ આ ગ્રંથના કર્તા શ્રીમાન જ્ઞાનસાગરસૂરિએ આ ગ્રંથ સંવત ૧૫૧૭ ના શ્રાવણ માસની કૃષ્ણ પંચમીને દિવસે બા થંભતીર્થમાં ભવ્ય જીવોના ઉપકાર માટે લખે છે. શ્રીમાન જ્ઞાનસાગરસૂરિ શ્રી રત્નસિંહરિ મહારાજના શિષ્ય છે એમ ગ્રંથની છેવટે ગ્રંથકાર મહારાજે સંક્ષિપ્તમાં જણાવેલ છે. આ ગ્રંથ રચવાને ઉપરોકત હેતુ સાથે ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકર્તાએ પણ જણાવેલ છે કે, શાણરાજ શેઠે શ્રી રસિંહસૂરિશ્વર મહારાજના ઉપદેશથી રેવતાચળ ( ગિરનારજી ) તીર્થ ઉપર એક જિનાલય કરાવ્યું હતું, જેના દ્વાર ઉપર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ અને ચિંતામણું ગધર બને કાઉસગ્નને ધારણ કરી બિરાજમાન છે, અને જ્યાં પવિત્ર કાંતિવાળુ સમવસરણ સ્વરણયમાન થઈ શે ભાવેલું છે. જે જિનાલયમાં બીજી સુવર્ણની પ્રતિમાઓ પણ હોવાથી કાંચનબલાનક એવું ગેરવશાળી નામ આપેલું છે. આવા ભવ્ય તે જિનાલયમાં મૂળનાયક શ્રી વિમલનાથ પ્રભુ (કે જે આ ગ્રંથમાં જેમનું ચરિત્ર આવેલ છે. તે ) જય પામે છે. એટલે કે શાણરાજ શેઠ શ્રી ગિરનાર તીર્થ ઉપર શ્રી વિમલનાથ પ્રભુનું મંદિર કરાવી દેવભક્તિ કરેલી હોવાથી તેજ તીર્થકર ભગવાનનું ચરિત્ર રચવા શ્રી જ્ઞાનસાગરસૂરિજીને વિનંતી કરી હોય ને આ ગ્રંથની રચના તેવા હેતુથી થઈ હોય તે હકીકત ૫ણ સપ્રમાણ છે. આ હકીકત આ ગ્રંથ સંબંધે જણાવી હવે આ ગ્રંથમાં શું શું હકિકતો છે તે સંક્ષિપ્તમાં જણાવીએ છીએ. (ગ્રંથસંક્ષેપ) પ્રથમ સર્ગ. (દાનધમધકાર પા. ૧ થી ૭૨. ) પ્રથમ શ્રી રૂષભદેવ ભગવાન, શ્રી શાંતિનાથ મહારાજ, શ્રી નેમિશ્વર જનદેવ, શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી મહાવીર સ્વામી અને ચરિત્રનાયક શ્રી વિમળનાથ પ્રભુને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરી, શ્રી પુંડરિક અને ગોતમ ગણધરને વંદન કરી, સરસ્વતિ દેવી અને ગુરૂ સ્તુતિ કરતાં ચરિત્રારંભ કરે છે. પા. ૧ થી ૩. ગ્રંથની શરૂઆત હવે અહિંથી થાય છે. પ્રથમ ગ્રંથ સંબંધી વિવેચન કરી ધર્મને મહાન પ્રભાવ જણાવે છે. જેમાં પણ પરોપકાર ધમ છે તે સર્વથી શ્રોણ છે, તે પપદેશરૂપ પરોપકાર ધર્મ જેની તુલના કેઈ પણ રીતે થઈ શકતી નથી, તેથી જ હિતોપદેશને અર્થે તે પોપકારધર્મ વિષે કાંઈ કહેવાને હેતુ ગ્રંથકાર મહારાજ અહિં બતાવે છે. પ. ૪ થી પ. આગળ ગ્રંથકર્તા મહાત્માને પરિચય બતાવેલ છે તેમાં જણાવ્યા મુજબ શાણરાજ ચરિવ્રારંભ. નામના ગૃહસ્થ શ્રી રતનસિંહસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી ગિરનાર પર્વત ઉપર એક સુંદર જિનાલય કરાવ્યું હતું, જેમાં મૂળ નાયક તરિકે બિરાજમાન થયેલા તેરમા જીનેશ્વર શ્રી વિમલનાથ પ્રભુ હતા જેથી તે ઉત્તમ શ્રાવક વર્ષની Page #9 -------------------------------------------------------------------------- ________________ વિનંતિથી શ્રી જ્ઞાનસાગર સૂરિજી કહે છે કે હું શ્રી વિમલનાથ પ્રભુનું ચરિત્ર કહું છું. પ્રથમ તિર્યગલેકની અંદર આવેલ મેરૂ પર્વત અને અરિહતેનું આગમન જે અઢીદ્વિીપ સિવાય બીજે થતું નથી, તે અઢીદ્વીપનું તેની અંદર આવેલ કર્મભૂમિ અકર્મભૂમી તથા અંતરનું વર્ણન, તથા જંબુદ્વીપનું વર્ણન આપવામાં આવેલ છે. ત્યારબાદ ધાતકીખંડનું વર્ણન આપતાં તેમાં આવેલ પ્રગવિદેહ નામના ક્ષેત્રમાં રહેલ તીર્થકરે અને અન્ય મનુષ્યની સ્થિતિ પ્રકૃતિનું વિવેચન કરી, શ્રત કેવળીએ કહેલા પૂર્વ વિદેહની અંદર ભરત નામે એક વિજય આવેલું છે. તેમાં મહાપુરી નામે એક નગર છે, તેની ઓળખ આપી તે નગરીમાં એક પઘસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજા એ ક વખતે રાત્રિને છેલ્લે પહોરે વિચાર કરવા લાગે છે. મનુષ્યને ગુરૂ સિવાય મોક્ષપદનું સ્થાન થતું નથી, માટે કઈ મારે ધર્મગુરૂ હોય તો વધારે સારું ! પ્રાતઃકાળ થતાં કચેરીમાં આવતાં તેના ભાગ્યયોગે તે નગરીની બહાર શ્રી બ્રહ્મગુપ્ત નામના એક સૂરિજી શિષ્યોના પરિવાર સહિત પધારે છે, જેમની વધામણ વનપાલકે રાજાને આપતાં પરિવાર સહિત રાજા શ્રી સૂરિ મહારાજને વંદના કરવા તે વનમાં આવે છે, જ્યાં સૂરિમહારાજને વિધિપૂર્વક રાજા વંદના કરી, પિતાને ઉચ્ચ અને નિર્ભય કરવા વિનંતિ કરે છે. આચાર્ય મહારાજે રાજાને ઉપદેશ આપતાં જણાવ્યું કે, કર્મો અને જો કાળથી અનાદિ છે. જીવ પ્રાયઃ કરીને વનસ્પતિમાં રહે છે, ત્યાંથી ચડતાં બાદર, નિગોદ, પૃથ્વીકાય વિકસેન્દ્રિયમાં, પછી પંચેન્દ્રિયમાં આવે છે; તે રીતે તેનું તેમજ વ્યવહારરાશી, અવ્યવહારરાશી તથા નારકી વગેરે જીની કાયસ્થિતિ તથા આયુષ્યનું વિવેચન કરી, સર્વ પ્રકારની આશાને પુરનારે, દશ દષ્ટાંતથી દૂર્લભ એવો ચિંતામણિ સમાન મનુષ્યભવ અને તેની ઉપયોગીતાનું વર્ણન કરવામાં આવે છે, તે સંક્ષિપ્તમાં હોવા છતાં જાણવા યોગ્ય છે. મનુષ્યભવમાંજ ધર્મરૂપી રાજા મળી શકે છે. જે ધર્મ નિર્ધનને ધન અને અસહાયને સહાય કરવામાં શ્રેષ્ઠ છે. ધર્મથી સારા કુળમાં જન્મ થાય છે, ધર્મથી સર્વ પ્રકારની સંપત્તિ મળે છે, ધર્મથી પ્રભુપણું, ઈન્દ્રપણું, તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. આ ત્રલોકમાં જે જે શુભ વસ્તુ છે, તે સર્વ ધર્મના પ્રાસાદથી પ્રાપ્ત થાય છે. તે ધર્મ સુબુદ્ધિમંત્રીને શ્રેષ્ઠ અને સખાવતી કેમ સડાય થઈ પડે તેની અવાંતર કથા પ્રથમ અહીં આપવામાં આવી છે, સાથે પકડયું છે તે છોડવું નહિં તેવા કદાગ્રહથી કુલપુવક જેના અંગે ભાંગે છે તે દષ્ટાંત આપે છે. આ બન્ને વિષય ઉપર સુબુદ્ધિ મંત્રીએ પોતાના રાજા જિતશત્રુને આપેલે ઉપદેશ તથા ધર્મના આરાધનથી સુબુદ્ધિ છેવટે મેક્ષ લક્ષમીને કેમ પ્રાપ્ત થયા તે આ કથામાં આપેલ છે. કથા એટલી બધી રસિક છે કે જેના મનનપૂર્વક વાંચનથી બાળજી ધર્મની સન્મુખ થાય છે. પા. ૧૪ થી ૪૧. ધમરૂપી કલ્પવૃક્ષનું મહામ્ય, અને તે દાન, શીલ, તપ ને ભાવ એ ચાર શાખા વાળો છે, જેમાં દાનધર્મ એ મુખ્ય છે. તે ગુણથી બીજા સર્વ ગુણો પ્રકાશમાન થાય છે, પણ બીજા ગુણેથી દાનગુણું પ્રકાશમાન થતું નથી, તેમજ બીજા ગુણથી માત્ર તેનું Page #10 -------------------------------------------------------------------------- ________________ આરાધન કરનાર સંસાર સમુદ્ર તરે છે ત્યારે દાનગુણથી દાતા અને દાન ગ્રહણ કરનાર - બને સંસાર સમુદ્ર તરી જાય છે, તેથી સર્વથી દાનપુણ અધિક છે. વગેરે દાનગુણને મહિમા અને દાન આપવાથી કીર્તિ, મહત્તાને આત્મકલ્યાણની પ્રાપ્તિ રત્નચૂડકુમારને કેમ થઈ, તે કથા દાનના પ્રકારો સાથે શ્રીમાન બ્રહ્મગુપ્તસૂરિ શ્રી પદ્મસેન રાજાને કહી સંભળાવે છે, જે વાંચવાથી કેઈપણ પ્રાણી દાનધર્મ ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળે થયા સિવાય રહેતો નથી. પા. ૪૧ થી ૭૨. અહિં દાનધર્માધિકાર નામનો પ્રથમ સર્ગ પૂર્ણ થાય છે. (દ્વિતીય સર્ગ.) શીલધર્માધિકાર. (પા. ૭૩ થી ૧૩૬) આ સગમાં આચાર્ય મહારાજ ધર્મરૂપી કલ્પવૃક્ષની બીજી શાખા શીલધર્મોધિકાર વિષે ઉપદેશ કરે છે, જે મનુષ્ય શીલનું પાલન કરે છે તેને વિપત્તિઓ સપત્તિ થઈ જાય છે. શત્રુ સ્વજન થાય છે, જંગલમાં મંગળ બને છે, સુરાસુરે ઇચ્છિત આપનાર થઈ જાય છે, હિંસક પ્રાણીઓ વૈરભાવ ભુલી જાય છે, એટલે કે સર્વ વામાં ઉત્તમ એવું શીલત્રત આસ્તિક મનુષ્યએ સદા પાળવા યોગ્ય છે. શીલ વ્રતનું પાલન કરવાથી આલેકમાં કીતિ અને પરલોકમાં સ્વર્ગ તથા મોક્ષ, સતી શીલવતીની જેમ પ્રાપ્ત કરે છે. શીલના મહાગ્ય ઉપર શીલવતીની કથા અહિં આપવામાં આવે છે. જે કથા રસિક, બેધ લેવા લાયક અને ગૌરવ યુકત છે. પા. ૭૩ થી ૧૦૧. તપ નામની ધમકલ્પદ્રુમની ત્રીજી શાખાનું વ્યાખ્યાન સૂરિમહારાજ હવે આપે છે. હરીકેશીબળ વિગેરે જે લોકોત્તર મહર્ષિઓ હિનકુલમાં ઉત્પન્ન થયેલા છતાં, પ્રભુતા અને દેવતાઓ વડે સેવિત થઈ, આ વિશ્વ ઉપર વિખ્યાત થઈ ગયા, તે તપનું જ ફળ છે. ઉત્તમ પુરૂષને તાપ ઉત્પન્ન કરે તેવા મહા પાપ લાગી ગયાં હોય, તેવા પાપને ક્ષય તપથી ક્ષણ માત્રમાં થઈ જાય છે. તે તપ બાર પ્રકારે છે. તે તપવડે યુદ્ધ કરવાથી સર્વ શત્રુઓને મનુષ્ય પૂર્ણ રીતે જીતી લે છે તેમ તપવડે વિગ્રહ-શરિર ખપાવતે ક્ષમાધારી પુરૂષ ચંદ્રહાસ-ચંદ્રના પ્રકાશ જેવા તેજને ધારણ કરતા નિર્ધન છતા અંતર સર્વ શત્રુઓને પૂર્ણ રીતે જીતીલે છે. દેહની અંદર અન્નપાનને પ્રવેશ અટકાવાય નહિ ત્યાં સુધી તે દેહના કિલ્લામાં રહેલા કર્મરૂપી શત્રુઓનો વિજય થઈ શકતો નથી. તપના આરાધનથી આ લેકમાં લબ્ધિઓ મળે છે અને પરલોકમાં શિવસંપત્તિ પ્રાપ્ત થાય છે. પૂર્વે દુકૃત્ય કર્યા હોય તે પણ જે પ્રાણી આદરથી દુષ્કર તપ આચરે છે તે તે નિર્ભાગ્યની જેમ ઉંચા પ્રકારનાં સુખ ભોગવે છે. અહિં પદ્મસેન રાજાએ નિભગ્ય કેણ હતો, તે પૂછવાથી શ્રી બ્રહ્મગુપ્તસૂરિજી નિર્ભાગ્યની કથા કહે છે. તે નિર્ભાગ્ય દુઃખથી કંટાળી પર્વત પરથી પી આપઘાત કરતે હતો એવામાં ત્યાં શ્રીમાનદ કેવળી ભગવંતના Page #11 -------------------------------------------------------------------------- ________________ દશનને લાભ તેના ભાગ્યને થાય છે. અને કેવળી, ભગવત તેને આપઘાત કરતાં ઉપદેશ આપી તેને પૂર્વભવ કહી) અટકાવે છે. ધર્મ પમાડે છે, એ ઉપદેશમાં અવાંતર શ્રી જિનેશ્વર દેવની પૂજા ઉપર દેવપાળની કથા, દેવતત્વનું સ્વરૂપ, ગુરૂતત્વનું વર્ણન સાથે શ્રેષ્ઠીપુત્ર મુગ્ધની કથા, સાથે ધર્મતત્તરના વિવેચન સાથે અમરસિંહ તથા પૂર્ણ કળશની કથા અને તે કથાને ઉપનય ઘાવી છેવટે પૂર્ણકળશ રાજાએ દિક્ષા ગ્રહણ કરી, જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન કરતાં કષાયજયા, ઈન્દ્રિયજયા, અષ્ટકર્મસુદન. સર્વાંગસુંદર, પંચમભૂષણ વગેરે નામના અનેક તપનું વિધિ સહિત આરાધન કરી, સ્વાર્થસિદ્ધિ વિમાનમાં જઈ, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લઈ, દિક્ષા ગ્રહણ કરી. ઉત્તમ તપથી કમને ક્ષય કરી સિદ્ધિને પામશે. એ વગેરે અનેક ઉત્તમ કથાએ આપી ગ્રંથકર્તાશ્રી બીજે સગ પૂર્ણ કરે છે. આ સર્ગમાં આવેલ કથાઓ અતિ પ્રભાવશાળી અને રસયુક્ત છે, જેના વાંચનથી આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. પા. ૧૦૦ થી ૧૩૬ (તૃતીય સર્ગ) ભાવાધિકાર. ( ૫. ૧૩૭ થી ૨૦૭ ધર્મકામની ચોથી શાખા ભાવ તેને અધિકાર શ્રીમાનું બ્રગુપ્તસૂરિ મહારાજ શ્રી પદ્મસેન રાજાને સંભળાવે છે. દાન, શીયળ, તપથી મનુષ્યને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી પરંતુ ભાવ નામની શાખાથીજ મેક્ષ મેળવાની મહાન શકિત ઉત્પન્ન થાય છે. પરિણામ રહિત મનુષ્યને ભાવરૂપી શાખાથી જેમ ધર્મની પુષ્ટિ થાય છે. જેમ રઈ લવણ નાખવાથી રસવાળા થાય છે, ભેજન ઘી વડે તાકાત આપનારું થાય છે, તેમ સર્વ ગુણના નિધાનરૂપ ધર્મ ભાવનાથી જ સંપૂર્ણ બને છે. દાનાદિ વગેરે ધર્મમાં ભાવધર્મ હોય તો જ સોનું અને સુગંધ મન્યા જેવું થાય છે. દયાદાન કરવું તે સુખ આપનારૂં છે; પરંતુ કળીયુગમાં ઘણું દુષ્કર છે, કારણકે આ યુગમાં પ્રાણીઓ આરંભ સમારંભમાં તત્પર હોય છે. વળી ધર્મોપણુંભ દાન કરવા કહેલ છે, પરંતુ કાળ તથા પાત્ર વગેરેને એગ દુર્લભ છે. શીલ તે મુક્તિરૂ પી લક્ષમીની લીલાવાળું છે, પરંતુ તેનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે. તપ આ સંસારમાં સંતાપરૂપ તડકામાં છાયાદાર વૃક્ષના જેવું છે, પરંતુ તેની અંદર ઇંદ્રિયોને જય કર સુગમ નથી, જેથી સુખથી સેવી શકાય એવી આ ધમની ચેથી શાખા રૂપ ભાવ ભવ્યજીને ધારણ કરવા જેવો છે, કે જેનાથી ચંદ્રોદરને થોડા વખતમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ. અહિં ગુરૂમહારાજ ચંદરની કથા કહે છે, અને કથાને ઉપનય ઘટાવે છે. સાથે પંચપરમેષ્ટી મંત્રને મહિમા જણાવી તેને વિધિ પણ આ કથામાં બતાવે છે, જે સેવા અને ઉપાદેય છે. એક વખતે જ્ઞાનથી યુક્ત એવા ધમાલ નામના આચાર્ય ઘણા શિગેના પરિવાર સહિત Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાનમાં આવી ચડયા. તે ખખર સાંભળી ચંદ્રોદર રાજા ગુરૂને વંદન કરવા આવ્યે વિધિપૂર્વક વંદન કરી આસન ઉપર બેઠી. પછી આચાર્ય મહારાજ ભાવધમ માટે ઉપદેશ આપતાં જણાવે છે કે, દા ન ચિત્તને અનુસારે, શીલ બુદ્ધિને અનુસારે, શાસ્ત્ર તથા કાયાને અનુસારે તપ ત્યાંસુધી મનુષ્ય હર્ષોંથી સુખદાયક એવા ધર્માંકને કપટ વિના કરી શકે છે. જ્યાં ખીજી શક્તિ ન હેાય તેા કેવળ ભાવનાજ કરવી. તે ઉપર શાસ્ત્રમાં અનેક દૃષ્ટાંતા બળદેવ રૂષિ અને રથકારનાં મેાજુદ છે. જે વચનની વૃત્તિથી અને લેાકેાની સ્તુતિથી જે ભાવ દર્શાવે છે, તે પ્રમાણે શક્તિ છતાં ન કરી શકે તે તે ભાવ સાચા કહેવાતા નથી. તે ઉપરથી શ્રી ધમ ઘાષસૂરિજી ધનનુ અહિં દૃષ્ટાંત આપે છે, અને તેના પૂર્વભવ સાથે જણાવે છે. સૂરિમહારાજના ઉપદેશ સાંભળી રાજા ચંદ્રોદર સંસારના ત્યાગ કરી ભાવના ભાવવા લાગ્યા; એ પ્રમાણે ભાવના ભાવતાં રાજાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, પછી વિહાર કરી ધમના પ્રભાવના કરી છેવટે સિદ્ધિપદને પામ્યા. આ પ્રમાણે ચ ંદ્રાદરની કથા ભાવધર્માધિકાર માટે ગ્રંથકાર મહાત્માએ જણાવેલી છે, જે આખી કથા મનનીય હાઇ પઠનપાઠન કરનારને ચિત્તને શાંતિ ઉત્પન્ન કરનારી છે. પા. ૧૩૭ થી ૧૭૮. ત્યારબાદ શ્રીબ્રહ્મગુપ્તસૂરિએ પદ્મસેન રાજાની વિનંતિથી આ સ ંસારમાં ધમ ની જે ચેાગ્યતા છે તે ઉપદેશ આપતાં પ્રથમ શ્રાવકધમ નું પાલન કરવા અને પછી વિદ્વતાવાળી દિક્ષા ગ્રહણ કરવા જણાવતાં રાજાને દેશવિરતિનુ દાન આપ્યું; પછી આચાર્ય મહારાજ વિહાર કરી ગયા. રાજા પેાતાના નગરમાં આવ્યેા. પછી ગુરૂ ઉપદેશને પેાતાના આત્મામાં ઉત્તમ રીતે નિર તર ચિંતવન કરતા, મેટાં જિનમંદિર કરાવ્યાં. સુવર્ણ જીન પ્રતિમા એ કરાવી, ઉત્તમ સિદ્ધાંતનાં પુસ્તકે લખાવ્યાં, નિરપરાધિ ત્રસજીવેાને ત્રાસ મટાડવાનું કાર્ય કર્યું", સાધુ, સાધ્વી મહારાજની અન્ન, વસ્ત્ર, પાત્રા વગેરેથી ભક્તિ કરી, શ્રાવકશ્રાવિકાઓનુ' વાત્સલ્ય રાજ્યભાગ છેાડી દઇ કરવા માંડયું, સ્વદારા સંતાષ વ્રત, માર પ્રકારનાં તપપૂવ ક બાર ભાવના ભાવવા લાગ્યા અને ત્રિકાળ પૂજા કરનારા તે રાજાએ શ્રાવકની અગ્યાર પડિમા શુદ્ધ હૃદયે વહન કરી. પછી ચારિત્ર લેવાની ઇચ્છા થઇ, જેવામાં તેજ વખતે ફરી શ્રી બ્રહ્મગુપ્તસૂરીશ્વરજી ત્યાં પધાર્યા. તેઓશ્રીને વંદન કરવા જતાં રાજાએ અનગારપણાની ગુરૂ પાસે માગણી કરી અને અનગાર થયા. સૂરિમહારાજે કહ્યું કે દશ કન્યાએ પરણીશ તેમાં તારા પ્રેમ થશે, ત્યારે તને હું દિક્ષા આપીશ. રાજા તે સાંભળી વિસ્મય પામે છે, જેથી ગુરૂમહારાજ ચેતના સહિત દશ કન્યાઓનું વન કરે છે. જે સ્વાંતદચ નામે નગર, રૂચીર અધ્યવસાય રાજા તેની ઘણી સ્ત્રીઓ છે, જેમાં શાંતિ નામની સ્ત્રીને ક્ષમા નામે પુત્રી, રૂચિ નામની સ્ત્રીને દયા નામે પુત્રી, વિનયતા નામે સ્ત્રીને મૃદુતા નામે કન્યા, સમતા નામે સ્ત્રીને સયતા નામે પુત્રી, શુદ્ધતા નામે સ્ત્રીને રૂજીતા પુત્રી, પાપભિતા સ્ત્રીને અવૈરતા કન્યા, નિરાગતા નામની સ્ત્રીને બ્રહ્મરતિ પુત્રી, નિર્લોભતા સ્ત્રીને મુક્તતા પુત્રી, પ્રજ્ઞા નામની સ્ત્રીને વિદ્યા નામે પુત્રી, અને દશમી વિરતિ નામે સ્રીને નિરીહતા નામે કન્યા એ દશ કન્યાઓનું ઉપદેશમય કથન આચાર્ય મહા રાજે કહી રાજાને કહ્યું કે આ કન્યાનું પાણી ગ્રહણ કરી પછી દિક્ષા લે. ત્યારપછી તે દરા કન્યાએ)ની પ્રાપ્તિના ઉપાય આચાર્ય મહારાજે રાજયને વણવી ખતાવ્યા. પછી પાંચ Page #13 -------------------------------------------------------------------------- ________________ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી આઠ પ્રવચન માતાની સેવા કરવાનો રાજાને ઉપદેશ આપતાં ઈર્યાસમિતિ ઉપર વરદત્તની કથા, બીજી ભાષાસમિતિ ઉપર સંગત સાધુની કથા, ત્રીજી એષણસમિતિનું વર્ણન અને તેના ઉપર ધનશર્મા અને ધર્મરૂચિ મુનિની કથા, ચેથી આદાન સમિતિ ઉપર સોમીલાચાર્યની કથા અને પાંચમી ઉત્સર્ગ સમિતિ ઉપર ધર્મરૂચિ મુનીની કથા તેમજ મનગુપ્તિ ઉપર જિનદાસની કથા, વચનગુપ્તિ ઉપર ગુણદત્ત સાધુની કથા અને કાયમુર્તિ ઉપર માર્ગે ચાલતા એક સાધુની કથા, એ અષ્ટ પ્રવચનના સમજ અને તે ઉપર કથા તે સાથે બીજા કેટલાક ઉપદેશ પદ્ધસેન મુનિને આચાર્ય મહારાજ આપે છે જે મનનીય, સુંદર અને ગ્રાહ્ય છે. પા. ૧૭૯ થી પા. ૨૦૨. ત્યારબાદ પાસેન મુનિએ સર્વ સિદ્ધાંતનું અવલોકન કર્યું અને પછી તે મુનિએ પિતાના પૂર્વના દુષ્કર્મોને ક્ષય કરવા તપ કરવા માંડયું. બાવીશ પરિષહો અને દેવે તિર્યંચ અને મનુષ્યએ કરેલા ચાર પ્રકારના ઉપસર્ગો પોતાના હિત માટે શમતાભાવે સહન કર્યા. પછી કઈ વખતે ગુરૂની આજ્ઞા લઈ ગણમાંથી જુદા નીકળી સાધુની બાર પ્રતિમા વહન કરી અને શુભ વાસનાથી વાસિત થયેલ તે વૈરાગ્યવાન મુનિ પહ્મસેને વિધિપૂર્વક 'વીશ સ્થાનકની આરાધના કરી. અહિ વિશસ્થાનકની આરાધના આ મુનિવર્યો કેવી રીતે કરી તેનું સ્કૂટ અને જાણવા લાયક વર્ણન શ્રી જ્ઞાન સાગરસૂરિ મહારાજે બહુજ સુંદર શિલીથી આપેલ છે. જેનું મનન કરવાથી સંસારમાં પરિતાપ પામેલ આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. પા. ૨૦૨ થી ૨૦૭ આ પ્રમાણે ધર્મધ્યાનમાં તત્પર એવા તે પદ્મસેન મુનિ આખો ક્ષય થતાં મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલેકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. આ પદ્ધસેન મુનિ તેજ કે આ ચરિત્રમાં જેનું વર્ણન કરેલ છે, તે દેવાધિદેવ તેરમા તીર્થંકર ભગવાન આ ચરિત્રનાયક શ્રી વિમલનાથ પ્રભુને આગલે ત્રીજો ભવ છે કે જેમણે મુનિધર્મમાં વિશ સ્થાનકનું આરાધન કરી તીર્થકર નામક ઉપાર્જન કર્યું. તે મહાન પુરૂષે તે દેવલોકમાં દેવતાનું સુખ ભોગવી આયુષ્ય પૂર્ણ કરી શ્રી તીર્થંકર પ્રભુ તરીકે જન્મ લે છે તે હવે પછી ચેથા સર્ટમાં કહેવામાં આવે છે. (ચતુર્થસર્ગ) શ્રી વિમલનાથ પ્રભુના જન્મ, દિક્ષા. અને કેવળજ્ઞાન વર્ણન. (પા. ૨૦૯ થી ૨૭૫. ) આ સર્ગમાં વિમલનાથ પ્રભુનું ચ્યવન, જન્મ, દિક્ષા, અને કેવળજ્ઞાન એ ચાર કલ્યાણકેનું વર્ણન આપવામાં આવે છે. જંબુદ્વીપમાં આવેલ ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં કૃતવર્મ રાજા છે, જેને શ્યામા નામે રાણી છે. હવે પદ્મસેન રાજાને જીવ સહસ્ત્રાર દેવલોકમાં વસુખ ભોગવી વૈશાક માસની શુકલ બારશના દિવસે ચંદ્ર ઉત્તરા Page #14 -------------------------------------------------------------------------- ________________ - ષાઢા નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચવી શ્યામા રાણીની કુક્ષિમાં ત્રણજ્ઞાન સહિત અવતર્યા. રાણી ચૌદ સુપને જીવે છે અને ઇંદ્રા સ્વગČમાંથી ત્યાં આવી પ્રભુની સ્તુતિ કરી માતાને ચાદ સુપનનુ ફળ ઉંચ સ્વરે જણાવે છે. ત્યારબાદ આઠ માસને એકવીશ દિવસે વ્યતીત થતાં માઘમાસની શુકલ તૃતિયાના દિવસે ચંદ્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવતાં શ્યામા માતાએ વરાહના ચિન્હવાળા સુવર્ણની જેવી કાન્તિ ધરનારા પુત્રને જન્મ આપ્યા. ( શ્રી વિમલનાથ પ્રભુ જનમ્યા. ) આસન કંપથી પ્રભુને જન્મ થયા જાણી છપ્પન દિકુમારિકાએ વૈમાનિક ધ્રુવે, તેના ઇન્દ્રો તથા ભવનપતિ અને વ્યતરાદિ દેવા અને તેના ઇંદ્રાએ પ્રભુને જન્મ મહેસ્રવ અને જન્માભિષેક ભાવના અને ભક્તિપૂર્વક કરી પેાતપેાતાના સ્થાનેામાં જાય છે. ત્યારબાદ પ્રાતઃકાળમાં પ્રભુની માતા સુંદર પુત્રને જોઇ ખુશી થાય છે પિતાને વધામણી પહેાંચે છે. પ્રભુના પિતા પણ જન્મ મહેાત્સવ કરી પુત્રનું નામ વિમલકુમાર પાડે છે. પ્રભુ અનુક્રમે યાવન વયને પ્રાપ્ત કરે છે ત્યારે પિતા કૃતવર્માંરાજા પુત્રને ઉત્સવપૂર્વક રાજ્યાભિષેક કરી રાજ્યગાદી સોંપી, પાતે ચારિત્ર લે છે. ઉત્તમ રીતે વિમલનાથ પ્રભુ રાજ્યનું પાલન કરે છે. દરમ્યાન પ્રભુને મહાભાગ્ય પુત્ર પ્રાપ્ત થાય છે. તેનું નામ અરિસન પાડવામાં આવે છે. પ્રભુને રાજ્યનું પાલન કરતાં ત્રીશ લાખ વર્ષો વહી ગયા પછી અને તેમનું ભેગ ફળ કક્ષીણ થતાં દીક્ષા લેવાના વિચાર થતાંજ આસનક પથી પ્રભુને દીક્ષા લેવાના યોગ્ય અવસર જાણવામાં આવતાં, બ્રહ્મલેાક નિવાસિ દેવા ત્યાં આવી ધમ તી પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે, પછી પ્રભુ વરસીદાન આપે છે. એક વર્ષમાં ત્રણશે' અડાસી ક્રેડ એ’સીલાખ સુવણૅનું દાન કરે છે. પછી ત્યાં આવેલ ખીજ વૈમાનિક દેવા અને ઇંદ્રે સુગધી તીથ જળ લાવી પ્રભુને સ્નાન કરાવે છે, દ્વિવ્યચ ંદન ચર્ચા દેવદુષ્ય વસ્ત્ર અને અલકારાથી વિભૂષિત કરે છે, પછી દેવદત્તા નામની શિબિકા ઉપર પ્રભુ આરૂઢ થાય છે અને યાચકાને દાન આપતા સહસ્રામ્ર વનમાં પધારે છે. ત્યાં અશોકવૃક્ષ નીચે ઉતરી આભુષણા વગેરે તથા બધા પરિગ્રહને ત્યાગ કરતાં કેશેાના-પચમુષ્ટિ લેચ કરી ( માઘમાસની શુકલ ચતુર્થીના રાજ ) પાછલા પહેારે છઠ્ઠના તપ કરી પ્રભુ દીક્ષા લે છે, કે તરતજ ચેાથું મનઃપય વજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થાય છે. ઇંદ્ર અને દેવા નદીશ્વર દ્વીપની યાત્રા કરી સ્વસ્થાને જાય છે. બીજા દિવસે પ્રભુ ધાન્યાક`ટ નામના નજીકના ગામમાં પ્રથમ પારણાને માટે જાય છે. ત્યાંના જયરાજાના પ્રાસાદમાં પ્રવેશ કરી નિર્દોષ આહાર ગૃહણ કરે છે. દેવદુ‘દુભી દેવતાએ વગાડે છે, અને રાજાને ત્યાં સુવર્ણની વૃષ્ટિ થાય છે. પછી પ્રભુ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી જાય છે. એ અરસામાં જબુદ્રીપની અંદર અપવિદેહ ક્ષેત્રને વિષે આનંદકરી નામની નગરી છે, ત્યાંના નદિસુમિત્ર નામે એક રાજા છે. ત્યાં સુશ્રુત નામના કેઇ એક Page #15 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય પધાર્યા. રાજા આચાર્ય મહારાજને વંદન કરવા ગયા જ્યાં આચાર્ય મહારાજ ધમદેશના આપે છે. તેથી વૈરાગ્યથી રાજાનો આત્મા રંગાતાં રાજા ચારિત્ર લે છે. ઉત્તમ રીતે સંયમ પાળતાં રાજા પંચત્વ પામવાથી પાંચ અનુત્તર વિમાનમાં મહાન દેવરૂપે ઉત્પન્ન થાય છે. . આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે નગરી છે, તેને ધનમિત્ર નામે રાજા છે. એક વખત તેનો મિત્ર બલીરાજા ત્યાં આવે છે. બંને મિત્રો પોતપોતાના રાજ્યને દાવ મુકી જુગાર રમતાં ધનમિત્ર પિતાનું રાજ્ય હારી જાય છે, જેથી ધનમિત્રને બલીરાજા રાજ્યમાંથી કાઢી મુકે છે. તેની રાણીઓ પણ પિતાના પીયર જાય છે. રાજા ધનમિત્ર બહાવરો બની ગયો છે, અને વનમાં ભમતાં ભમતાં એક દિવસ સુપાત્ર મુનિને જોયા અને મુનિશ્રીને વંદના કરી મુનિએ તેને ધર્મોપદેશ આપવા માંડે. મુનિરાજ પાંચ પ્રકારના પુરૂષોનું દષ્ટાંત તેના ઉપનય સાથ આપે છે, જેથી રાજાએ પોતાને રાજ્ય મળશે કે નહિં તે પૂછતાં જ્ઞાની મુનિ જ્ઞાનથી જોઈ રાજ્ય નહીં મળે તેમ જણાવતાં રાજાને વિરાગ્ય ઉત્પન્ન થતાં મુનિ ધનમિત્રને દીક્ષા આપે છે, અને પછી મુનિરાજ ઉપદેશ આપે છે કે હે શિષ્ય! તેં ચારિત્ર ગ્રહણ કર્યું છે માટે હવે તું રાગદ્વેષ કરીશ તો લક્ષ્મીધર વગેરેની જેમ સંસાર તરી શકીશ નહિં. અહિં કૃપાળુ મુનિ લક્ષમીધર વગેરેની કથા કહે છે. અહિં લક્ષ્મીધર, સુંદર, અહંત અને નંદ એ ચાર ભાઈઓ કે જે વરૂણ નામના શ્રાવક શેઠના પુત્ર છે. તેના ઘરમાં ચારિત્રના સિદ્ધાંત વગેરે સિન્યાએ તેના ઘરમાં વાસ કરેલે જાણે મહારાજા ચિંતાતુર થાય છે અને વરૂણશેઠના ચારે પુત્રને દૃષ્ટિરાગ, નેહરાગ અને વિષયરાગ પ્રથમ ત્રણ પુત્રને અને છેલ્લા નંદને દ્વેષ કુંજર પોતાની જાળમાં ફસાવે છે. પછી વરૂણશેઠ તેના પુત્રને જિનેશ્વર ભગવાન અને તેના ધર્મ ઉપર રાગ કરવા અને સંસાર ઉપર નહિં કરવા પ્રથમ પુત્રને ઉપદેશ કરે છે. તે માનતું નથી, પછી સુંદર નામને બી જે પુત્ર રાગી પુરૂષને શું સુખ હોય છે, તેના ઉપર લેભાકર અને લેભાનંદીની કથા કહે છે. અવાંતર સુંદર સ્રરાજાના પુત્ર જયચંદ્રની કથા કહે છે. પરંતુ તે પુત્ર રાગને છેડત નથી, પછી વણશેઠ ત્રીજા પુત્રને પણ રાગ છોડવા ઉપદેશ આપે છે. તે પણ માનતો નથી, પછી શેઠ ચોથા પુત્ર નંદને દ્વેષ ત્યાગવા ઉપદેશ કરે છે તે પુત્રે પણ દ્વેષને તપે નહીં. જેથી વરૂણશેઠને સંસાર ઉપર અભાવ ઉત્પન્ન થાય છે. જેવામાં ઉદ્યાનમાં શ્રી વિજયકેવળી ગુરૂમહારાજ પધાર્યા, તેમને વંદના કરવા વણશેઠ ત્યાં આવે છે. વરૂણશેઠ પોતાની અશાંતિ (અનિતિવાળા પુત્રે) ની હકીકત કહી સંભળાવે છે. કેવળી ભગવંત વરૂણશેઠને પોતાના ઘરમાં મહારાજા છે તે જ તેમના પુત્રને કુબુદ્ધિ આપે છે. તે મહારાજાનો બધો વૃત્તાંત કેવળીભગવંત વણશેઠને જણાવે છે. અહિં ચારિત્ર ધર્મ અને મહારાજાનું સ્વરૂપ ( રાગદ્વેષનું સ્વરૂપ) અને વરૂણશેઠના તે ચારે પુત્ર ઉપર કેવી અસર કરે છે તે વિવેચન.પા. ૨૪૧ પા. ૨૬૧ સુધી આવેલ છે, જે રસયુક્ત, સુંદર, બોધ લેવા લાયક અને અવશ્ય મનન કરવા જેવી છે. વરૂણશેઠ કેવળી મહારાજનો ઉપદેશ સાંભળી ઘેર જઈ સાત ક્ષેત્રમાં ધન વાપરી પિતાની સ્ત્રી સાથે તે Page #16 -------------------------------------------------------------------------- ________________ કેવળી ભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કરે છે. આ પ્રમાણે ગુરૂ વડે શિક્ષા પામેલ ધનમિત્ર મુનિએ એક વખતે કમની વિચિત્રતાથી ગુરૂએ વા છતાં, આ તપસ્યાથી હું બલીનો વધ કરનારે થાઉં તેવું નિયાણું બાંધ્યું. પછી કેવડે શરીરને દમન કરીને અનશન લઈ મૃત્યુ પામી અય્યત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. હવે બલીરાજા પણ દિક્ષા લઈ ચિરકાળ પાલન કરી મૃત્યુ પામી ઉત્તમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં દેવતાનાં સુખ ભોગવી આયુષ્યને ક્ષય થતાં. ત્યાંથી આવી આ ભરતક્ષેત્રમાં નંદન નામના નગરમાં સમરકેશરી રાજા થશે. તેની સુંદરી નામની રાણીની કુક્ષી એ બલીને જીવ દેવલોકમાંથી આવી ઉત્પન્ન થયા. જેનું નામ રાજાએ મેરાક પાડયું. સાઠ ધનુષ્યની કાયા અને સાઠ લાખ વર્ષના આયુષ્યવાળો મેરા પ્રતિવાસુદેવ ત્રણ ખંડને ભક્તા થયા. આ અરસામાં દ્વારિકા નામે નગરીમાં રૂદ્ર નામે રાજા હતો, તેને સુપ્રભા અને પૃથ્વી નામે બે ઉત્તમ રાણીઓ હતી. પેલો નંદિ સુમિત્રને જીવ અનુત્તર વિમાનમાંથી ચ્યવી સુપ્રભારાણની કુક્ષીમાં પુત્રપણે આવતાં બળદેવના જન્મને સુચવનારા ચાર મહા સ્વપ્ના રાણીએ જોયાં અને શુભ દિવસે કાંતિથી ઉજવલ એવા પુત્રને જન્મ આ. તેનું નામ પિતાએ ભદ્ર પાડયું. ધનમિત્રને જીવ અય્યત દેવલેકમાંથી વી રૂદ્રરાજાની બીજી રાણી પૃથિવીના ગર્ભમાં આવ્યો. વાસુદેવના જન્મને સુચવનારા સાત મહા સ્વમા રાણીએ જોયાં. અવસર પ્રાપ્ત થતાં પૃથ્વીરાણીએ શુભ લક્ષણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. જેનું નામ સ્વયંભૂ રાજાએ પાડયું. અહિં બળભદ્ર, ભદ્ર અને સ્વયંભૂ વાસુદેવ અનુક્રમે મોટા થવા લાગ્યા. એકદા ઉદ્યાનમાં જતાં મેટું કટક જુવે છે, જે શશિસૌમ્ય રાજાએ પ્રતિવાસુદેવ મેરાકને દંડરૂપે મોકલેલું મોટું કટક જુવે છે, તે જતાં પોતાના ઉગ્ર સુભટને તે કટકમાં જેટલું હોય તેટલું બધું બળાત્કારે લઈ લેવા હુકમ કરે છે, જેથી સુભટે બધું લઈ લે છે. તેની મેરાક પ્રતિવાસુદેવની આગળ તે વૃત્તાંત જાહેર થાય છે, જેથી મેરાક ક્રોધાતુર બને છે, તેને મંત્રી, રૂદ્રરાજાને પુત્રો ભદ્ર અને સ્વયંભૂએ બળાત્કારે લઇ લીધાની ખબર આપે છે. પિતાને મંત્રીને રૂારાજાની રાજધાનીમાં મોકલે છે, મંત્રી રાજાને સમજાવી લીધેલ પાછું મેળવવા પ્રયત્ન કરે છે. મેરાક સામે નકામું વૈર ન ઉત્પન્ન કરવા અને મેરાકને બમણો દંડ આપવા જણાવે છે, જેથી સ્વયં ભૂ તે સાંભળી કોધે ભરાય છે અને મેરાકનો તિરસ્કાર કરી પાછું ન આપવા જણાવે છે, મંત્રી મેરાકને આ સર્વ વૃત્તાંત જણાવે છે. જેથી મેરાક કેધે ભરાય છે. અને લડવા સૈન્ય તૈયાર કરે છે, મંત્રીઓ નહિં લડવા માટે વાપરવા છતાં મેરાક દ્વારિકા તરફ ચાલવા લાગે. સામેથી તેને આવતે સાંભળી પોતાના બંધુ ભદ્ર સહિત સ્વયંભૂ વાસુદેવ પણ લશ્કર સાથે તૈયાર થઈ સીમાડા ઉપર ઉભો રહે છે. ભવિભાવ બળવાન છે. વાસુદેવ પ્રતિવાસુદેવને હણી ત્રણ ખંડ પૃથ્વીના પણ થાય છે તે અચલ નિયમ છે, તે મુજબ સ્વયંભૂને મેરાકે મુકેલું ચક્રરત્ન હસ્તમાં પ્રાપ્ત થતાં મેરાક ઉપર તે છેડતાં મેરાકનું મસ્તક છેદી નાંખે છે. પછી સ્વયંભૂ વાસુદેવ ભરતાદ્ધને સાધી કોટી શિલા ઉપાધિ ત્યાં Page #17 -------------------------------------------------------------------------- ________________ પાછી મુકી પોતાની દ્વારિકાનગરીમાં આવે છે. પછી રૂકે પિતાના બંધુ ભદ્રની સાથે સ્વય જૂને વાસુદેવ પણાને અભિષેક કરે છે. પા ૨૩૭ થી પા. ૨૬૯. આ અરસામાં બે વર્ષ સુધી વિહાર કરી પ્રભુશ્રી વિમલનાથ ભગવાન વિચરતાં વિચરતા પિતાના દિક્ષા સ્થાનમાં પુનઃ આવે છે. પ્રભુ સહસામ્રવનમાં પધા જ બુક્ષનો નીચે શુદ્ધ સ્થાનમાં છઠ્ઠ તપ કરી, સ્થિર થઈ પ્રતિમાને વહન કરી, કાઉસગ્ગ ધ્યાને રહેતાં થકાં અંપૂર્વ કરણમાં રહી ક્ષપકશ્રેણને પ્રાપ્ત થયેલા પ્રભુએ ક્ષીણ મેહને અંત કરી ઘાતી કર્મોનો ઉછેર કર્યો અને શુકલધ્યાને હેતાં પાશમ ની શુકલ ષષ્ઠીને દિવસે ચંદ્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવતાં કેવળજ્ઞાનને પ્રાપ્ત થયા ઈન્દ્રાના આસન ચલાયમાન થતાં ત્યાં આવી સમવસરણની ચના કરી. જેથી પ્રભુ સ વારણમાં જવાને પધાર્યા. ત્યવક્ષની પ્રદિક્ષણા કરી પ્રભુ તમ નમ: એમ કહી સિ હાસન ઉપર બિરાજ્યા અને દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરે પિોતપોતાના સ્થાને બિરાજ્યા. ( આ સમવસરણની રચના દે કેવી રીતે કરે છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન અહિં જાણવા લાયક છે.) (પા, ર૭૦ થી પા. ર૭૨ ) અહિં સર્વજ્ઞના પુત્ર અરિમદન પ્રભુને કેવળજ્ઞાન ઉપર્યું જાણું ત્યાં આવે છે અને પ્રભુને સ્તુતિ અને વિનંતિ કરી પિતાના ઉચિત સ્થાને બેસે છે. પછી જગદગુરૂ અમૃતતુલ્ય સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર. વગેરે જ મોક્ષ માગ છે તે ઉપર દેશના આપે છે જે મનન કરવા લાયક છે. જે ઉપદેશથી અનેક છાએ શુદ્ધ દીક્ષા ગ્રહણ કરી, પછી પ્રભુએ પોતાના શિષ્ય પૈકી અંદર વગેરે છપન સાધુઓને ગણધર પદવી આપી. અહીં પ્રભુના અતિશયને મહિમા અને વર્ણન જણાવી ગ્રંથકર્તાશ્રી ચેથો સર્ગ પૂર્ણ કરે છે. (પંચમસર્ગ) શ્રી વિમલનાથ પ્રભુની દેશના, ગણધરદેશના, મેક્ષગમન અને પ્રભુજીને પરિવાર, (પા. ૨૭૬ થી ૩૨૭. ) આ છેલ્લા સર્ગમાં શ્રી જ્ઞાનસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રભુની તથા ગણધરદેશના, મોક્ષગમન અને પરિવારનું વર્ણન જણાવે છે. શ્રી વિમલનાથ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રાણીઓના ઉપર ઉપકાર કરવા અનેક ક્ષેત્રમાં વિહાર કરવા લાગ્યા. અને ઉપદેશામૃત વરસાવવા લાગ્યા. મુખ્ય મુખ્ય સ્થાનમાં પુણ્ય પ્રાપ્ત કરવામાં તત્પર તેવા ચતુર્વિધ દેવતાઓએ પૂર્વ તીર્થંકર ભગવાનની જેમ સમવસરણ રચતા હતા. એક વખતે પ્રભુ દ્વારિકાનગરીમાં પધાર્યા, જ્યાં દેવતાઓએ સમવસરણની રચના કરી. ઉદ્યાનપાલ નગરમાં જઈ સ્વયંભૂ વાસુદેવને પ્રભુ પધાર્યાની વધામણી આપી. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વાસુદેવ સ્વયંભુ પોતાના બંધુ ભદ્રને સાથે લઇ પરિવાર સહિત સમવણુરણમાં આવ્યે અને જિનેશ્વરને નમી ઇંદ્રની પાછળ પ્રભુ દેશના સાંભળવા બેઠા. પ્રભુએ સ્વયંભૂતે ઉદ્દેશીને ખેલ્યા. હું ભદ્રે ! ચારિત્ર લેવાની તારી ચેગ્યા નથી. તેથી શ્રાવક ધમ સાંભળી પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રત એ માર વ્રત સમકિત સહિત પેાતાની શક્તિ પ્રમાણે પાળ્યા હાય તા તે દેવતા અને મનુષ્યના સુખવડે પ્રોઢ એવા સાત આઠ ભવે સિદ્ધિ આપનારા થાય છે. તે ખારવ્રતમાંથી પહેલા વ્રત શ્રદ્ધાથી અગીકાર કરે તે શ્રાવક સદાને માટે નિરપરાધી એવા ત્રસ જીવેને જાણીજોઇને વધ કરતા નથી, તેમજ પ` દિવસેમાં વિશેષપણે સ્થાવર જીવાને તથા અન્ય સાપરાધી તેને પણ વધ કરતે નથી જે ઉત્તમપુરૂષ પવને વિષે પણ શુદ્ધ દયા પાળે છે તે નૃપરશેખરરાજાની જેમ ભવેાભવ સુખી થાય છે. અહિં પ્રથમ વ્રત ઉપર નૃપશેખર રાજની કથા આપવામાં આવેલ છે. જે મનન કરવા લાયક છે. પા. ૨૭૭ થી ૨૮૦. માર્ગાનુસારી એવે પણ જો પુરૂષ નિરાધાર મૃષાવાદ કરે તે તેને પગલે પગલે ઘાત્ત થાય છે. કન્યાલિક વગેરે અસત્યા નડે. ખેલનાર ત્રીજું વ્રત પાળનાર કહેવાય છે. એ અસત્ચાની અંદર થાપણુ એળવવાના દોષ તે બીજાનેા નાશ કરનાર ગણાય છે, અને તે દોષ કરનારને બે ત્રણ વ્રતનો ભંગ થાય છે. ઉત્તમજને વિમલની જેમ અસહ્ય ખેલનાર મનુષ્યને કદી પક્ષપાત કરતા નથી તેમ કમળની જેમ સત્ય એાલનાર રાજમાન્ય, સ્વજનોથી પૂજિત અને મહત્વની કીતિવાળા થાય છે. અહિં વિમલ અને કમળના દૃષ્ટાંતે આપેલા છે, જે એધદાયક છે. પા. ૨૮૦ થી ૨૮૩. અદત્તાદાન વિરતિ વ્રત માટે પ્રભુ ઉપદેશે છે કે, જે મનુષ્યાએ પૂર્વે પારકા હુરેલા દ્રવ્યેાથી પેાતાના હાથને ખાળ્યે નથી, તે પુરૂષના ઉત્તમ હૃદયને અગ્નિ પણ બાળતે નથી. જે લેવાથી આ ચેર છે એમ લેકે કહે છે તેવી અદ્યત્ત વસ્તુ લેતા નથી તે સુરદત્તની જેમ આ પૃથ્વીમાં લાઘનીય છે. અને તેવી વસ્તુ ગ્રહણ કરે છે તે કમળસેનની જેમ નિ દનીય થાય છે. આ કથા પહેન કરવા ચેાગ્ય છે. પા. ૨૮૩ થી પા. ૨૮૫. આચારવાળી પેાતાની સ્ત્રીમાં સતાષ રાખવેા અને સ્ત્રીએ પેાતાના પતિમાં સતેષ રાખવા એ ગૃહસ્થા માટે વિદ્વાનેાએ ચેાથુ' વ્રત કહેલ છે. જે પુરૂષો રાષ વગર પેાતાની સ્ત્રીને પણ ત્યાગ કરે છે, તેઓને યુક્તિવડે યતિઓથી પણ અધિક જાણવા. જો કે એવા અનુપ્ચા થાડા જોવામાં આવે છે પરંતુ સ જનોએ પવૅના દિવસમાં તે સ્ત્રી સંગ સદા વર્જિત કરવા જોઇએ. કિલષ્ટ બુદ્ધિવાળા જે પુરૂષા પરસ્ત્રીની અભિલાષા કરે છે તે પુરૂષો ચાવચંદ્ર સુધી ચંદ્રની જેમ અવસ્ય દુઃખ પામે છે. અને જે પુરૂષષ આદરથી રવદાર સંતાય રાખે છે, તેએ સુરેન્દ્રદત્તની જેમ સુખ તથા સૌભાગ્યનું પાત્ર બને છે. અથા ત્રત ઉપરની આ કથા રસિક અને ઐાધદાયક છે, પા. ૨૮૫ થી ૨૮૮. પાંચમુ` વ્રત પરિગ્રહ પ્રમાણ છે, જે મનુષ્ય ઇચ્છાવડે ધનધાન્ય વગેરે પરિગ્રહનું પ્રમાણ કરે છે તેને પાંચમુ' પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે, એ ત્રત ગ્રહણ કરવાથી Page #19 -------------------------------------------------------------------------- ________________ ઝ સવને નિયમ થતો હોવાથી સમ્યકત્વ મૂળ બાર વ્રતોનું ગ્રહણ પણ થાય છે. એ વ્રત વિધિપૂર્વક પાળવાથી દેવદત્તની જેમ સુખી થાય છે અને એ વ્રત લઈ તેની વિરાધના કરે છે તે જયદત્તની જેમ મરણાદિ દુઃખ પામે છે. આ કથા પા. ૨૮૮ થી ૨૯૧ સુધી આવેલ છે. દશે દિશાઓમાં જવાને માટે જે પ્રમાણ કરવામાં આવે છે તેને પ્રથમ ગુણવત કહેવામાં આવે છે. અને તે ગ્રહણ કરી જેમાં તેને પાળે છે તેઓ રિહિણેથની જેમ સ્વ અને પરજીવનું રક્ષણ કરે છે અને તે ગ્રહણ કરી પ્રમાદ અને લેભથી વિરાધે છે, તે રોહિણેયના પિતાની જેમ નાશ પામે છે. પા. ૨૯૧ થી ૨૯૫. જે ભોગપભોગની વસ્તુઓમાં વજેવા યોગ્ય હોય તે વજિ શકાય તેવી ન હોય તે તેની અંદર અમુક સંખ્યાને નિયમ કરે તે સાતમું (બીજું ગુણવ્રત)ભેગોપભેગ વિરમણ વ્રત કહેવાય છે. તેને અંગીકાર કરી તેનું પાલન કરતાં સ્વર્ણશેખરની જેમ દિર્ઘ આયુષ્ય અને પરલેકમાં સદૃગતિને પામે છે. અને લઈ તેની વિરાધના કરે છે તે મહેદ્રની જેમ અ૫ આયુષ્ય અને પરલોકમાં દુર્ગતિને પામે છે. તે દષ્ટાંત પા. ૨૫ થી પા. ૩૦૦ સુધીમાં આવેલ છે. જેથી મનુષ્યને અર્થ પ્રયજન વિના કમરૂપી રાજા ધર્મરૂપ દ્રવ્ય હરીને દંડ આપે છે તેથી તે અનર્થદંડ કહેવાય છે. જે પુરૂષો અનર્થદંડનો ત્યાગ કરે છે તેઓ આ પૃથ્વીમાં વીરસેનની જેમ સર્વ માન્ય અને પ્રશંસનીય થાય છે. અને અનર્થદંડને જેઓ આચરે છે તેઓ પદ્યસેનની જેમ મેટું દુઃખ પામે છે પા. ૩૦ થી ૩૦૪ શ્રી જિનેશ્વરોએ દિગવિરતિ વગેરે ત્રણ વત ગુણની પ્રાપ્તિને લઈને ભવ્ય શ્રાવકોના ગુણત્રત કહેલા છે. યતિઓનું સુંદર સામાયિકવૃત બે પ્રકારે કહેલ છે, તે સદા પાળવાનું છે. અને શ્રાવકોને સામાયિક ત્રણ પ્રકારનું કહેલું છે અને તે બે ઘધ પાળવાનું છે. એ સામાયિક શુદ્ધ પાળવાથી મનુષ્ય મોક્ષને પામે છે. જેથી એક લાખ સુવર્ણ જેટલું દાન તેની પાસે કંઈ ગણત્રીમાં નથી. સામાયક વ્રતને આશ્રય કરનાર કદિ તિર્યંચ હોય તો પણ એક વાનરની જેમ દેવપણાને પામે છે. અહિં એક વાનરની કથા આપવામાં આવેલ છે. પા. ૩૦૪ થી ૩૦૮. દેશાવકાશિક ગ્રત એ દશમું વ્રત છે. જે દિવસે અને રાત્રિના સચિત્ત વગેરેને સંક્ષિપ્ત કરવામાં આવે છે તેને કવીશ્વરએ મુખ્યપણે આ બી શિક્ષાત્રત કહેલ છે. હાલ તો શાસ્ત્રમાં વ્યવહાર માટે વિખ્યાત એવું દિકુવિરતિના સંક્ષેપને દેશાવકાશિક વ્રત કરે છે. આ વ્રત લઈ જે પુરૂષ તેની વિરાધના કરે છે તે પુરૂષ કાકજઘની જેમ આ લેક તથા પરલેકમાં દુઃખ પામે છે,કાકજંઘની કથા અહિં આપેલ છે. પા.૩૦૮ થી ૩૧૧. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જ્ઞાનીમહારાજે જિનાગમમાં કહ્યું છે કે ચાર પર્વોમાં પ્રતિમાધર શ્રાવકાએ સવથી ચાર પ્રકારનું પૌષધત્રત પાળવું અને બાકીના સશક્ત શ્રાવકેાએ એજ પ્રમાણે પાષવ વ્રત સથી પાળવું તથા દેશથી અલ્પશક્તિવાળા શ્રાવકાએ દેશથી ચાર પ્રકારનું પૌષધવ્રત પાળવુ. સ ગૃહસ્થ શ્રાવકોએ પ ને દિવસે શકિત પ્રમાણે પૌષધ ગ્રહણ કરવુ જોઇએ; જે પુરૂષા કમરૂપી રાગમાં ઔષધ રૂપ એવા સુ ંદર પૌષધને પાળે છે તેઓ મલયકેતુની જેમ દેવતાઓને પ્રશ ંસનીય થાય છે. મલયકેતુની આ કથા ઘણીજ રસિક અહિ આપષામાં આવેલ છે. પા. ૩૧૨ થી ૩૧૮. છેલ્લું અને ચેાથું શિક્ષા ( શ્રાવક ) વ્રત અતિથીસવિભાગ નામનુ છે. કાઇ અતિથિને કાંઇપણ આપીને પછી જમવુ તે ભેાજન કહેવાય. કદાપિ તે પ્રમાણે હંમેશાં ન અને તા વિવેકી પુરૂષોએ પૌષધના પારણાના દિવસે તે પાત્રને ભેાજન આપીનેજ જમવું જોઇએ. જે પુરૂષ આ વ્રતનું આરાધન કરે છે તે શાંતિમતીની જેમ અવશ્ય સુખનું પાત્ર અને છે. અને જે તેની વિરાધના કરે છે તે પદ્મલાચનની જેમ આ લાક તથા પરલેાકમાં દુઃખ પામે છે. અહિં આ વ્રત ઉપર શાંતીમતી અને પદ્મલેાચનની કથા આપવામાં આવેલ છે. પા. ૩૧૮ થી ૩૧૯. આ પ્રમાણે પૂર્વે કહેલા ખાર પ્રકારના શ્રાવકને ધમ ખાર દેવલાકને આપનાર છે અને સૂર્યની જેમ સમ્યગૂઢષ્ટિ મનુષ્યના અંધકારને હરનાર છે. જેમ સવ રસવતી રૂચીથી ઉત્તમ પુષ્ટિ આપનાર છે તેમ સ* ક્રિયા પણ રૂચીથી સંવરપુષ્ટિ આપનાર છે. ઉત્તમ પુરૂષને ચારિત્ર વગેરેની સામગ્રી હોય પણ તે પુરૂષ જો સમ્યગ્દર્શનથી રહેત હેય તે તેને અક્ષયપદ-મેાક્ષનું દર્શીન થતું નથી. જેમ નાયક વિનાનો હાર, જિનેશ્વર વિનાને પ્રાસાદ અને ઘી વિનાના આહાર આ પૃથ્વી ઉપર શેભાને પ્રાપ્ત થતે નથી. તેવી રીતે સમ્યક્ વિનાના ધમ સુખ સમૂહને કરનારા થતા નથી. તેથી તે સમ્યક્ત્વ કુલધ્વજની જેમ મનુપ્ચાએ સદા પાળવુ જોઇએ. અહિ... સમ્યકત્વ ઉપર કુલધ્વજની કથા આપેલ છે. પા. ૩૧૯ થી ૩૨૪. ભગવાન વિમલનાથસ્વામીની આ પ્રમાણે દેશના સાંભળી કેટલાક ભવ્ય પુરૂષે ચારિત્ર લીધું, કેટલાએકે શ્રવક વ્રત લીધા. સ્વયંભૂ વાસુદેવે સમ્યકત્વ ગ્રહ” એવી રીતે એક પહેાર દેશના આપ્યા પછી શ્રીમદર ગણધરમહારાજે એક ’ દેશના આપી. પછી દેવ, અસુર અને મનુષ્યે વગેરે પાતપેાતાના સ્થાને શ્રી વિમલનાથ પ્રભુ કેવલજ્ઞાન થયા પછી એ વર્ષોં ઉણા પૃથ્વી ઉપર વિહાર કરતાં પ્રભુને આ પ્રમાણે પરિવાર થયા. ૬૮ સાવીએ, ૧૧૦૦ ચાદ પૂર્વ ધારી, ૪૮૦૦ અવધિજ્ઞાની, ૫ કેવળજ્ઞાની, ૯૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા, ૩૨૦૦ વાદી ૪૩૪૦૦૦ શ્રાવિકાએ. એ 4 કર્યુ. બહાર સુધી ચાલ્યા ગયા. ૮ દરલાખ વર્ષ સુધી ૦૦૦ સાધુઓ, ૧૦૦૮૦૦ ૮૦૦ મન:પર્યવજ્ઞાની, ૫૫૦૦ .એ. ૨૦૮૦૦૦ શ્રાવકે અને Page #21 -------------------------------------------------------------------------- ________________ પિતાને નિર્વાણ સમય જાણી પ્રભુજીશ્રી સમેતશિખર ગિરિ ઉપર ગયા, ત્યાં છ હજાર મુનિઓની સાથે અનશન વ્રત અંગીકાર કર્યું, એક માસ સુધી અનશન પ્રભુએ પાળ્યું. અશાડ માસની કૃષ્ણ સપ્તમીને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં કાર્યોત્સર્ગ રહેલા અને શુદ્ધ શુકલધ્યાનથી વિરાજતા શ્રી વિમલનાથ પ્રભુ છહજાર મુનિઓ સાથે મેક્ષમાં પધાર્યા. તે વખતે રાજા અને ઇં ખેદ કરતા ત્યાં આવ્યા. પછી પ્રભુનનિર્વાણ મહોત્સવ ભક્તિપૂર્વક કર્યો. જે હકીકત અહિં આપવામાં આવેલ છે, તે વાંચવાથી ભક્તિ પ્રગટ થાય છે. પ્રભુને નિર્વાણમહોત્સવ કરી દેવતા, મનુષ્ય વગેરે સ્વસ્થાને જાય છે. પ્રભુ કુમારપણામાં અને વ્રતમાં પંદર પંદર લાખ વર્ષે, રાજ્યમાં ત્રીસ લાખ વર્ષો મળી સાઠ લાખ વર્ષનું તેમનું આયુષ્ય હતું. સ્વયંભુ વાસુદેવ પિતાનું સાઠ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી પાપકર્મના રોગથી છઠ્ઠી નરકે ગયે. ભદ્રબળદેવ મુનિ ચંદ્ર મુનિની પાસે દીક્ષા લઈ પિતાનું પાંસઠલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષમાં ગયા. ઉપર પ્રમાણે ગ્રંથકાર સૂરિજી મહારાજ પાંચમા સગ સાથે આ ચરિત્ર પણ પૂર્ણ કરે છે. છેવટે પ્રશસ્તિ (પા. ૩ર૭ થી પા. ૩૨૮) આપેલ છે. જેમાં પિતાના ગુરૂ મહિમાનું વર્ણન કરી ગુરૂભક્તિ દર્શાવેલ છે. અને આ ગ્રંથ રચવાને હેતુ તેમજ કયા ક્ષેત્રમાં કઈ સાલમાં કયા મહિના, તીથીવારના રોજ ગ્રંથ પૂર્ણ કરેલ છે તે જણાવી (જે હકીકત આ પ્રસ્તાવનાના પાના ત્રીજામાં સંક્ષિપ્તમાં જણાવેલ છે.) પ્રશસ્તિ પૂર્ણ કરેલ છે. ઉપર પ્રમાણે સંક્ષિપ્તમાં અમોએ આ ગ્રંથને સાર વાચકની સુગમતાની ખાતર આપવામાં આવેલ છે. આ મહાન ઉત્તમ પુરૂષના ચરિત્રને ગ્રંથ પઠન પાઠન કરવા જે, અતિ આનંદ ઉત્પન્ન કરનાર, જ્ઞાન, દર્શન, ચારિત્રના પ્રભાવને પ્રકટ કરનાર અને ધમને મહામંગળ પ્રાપ્ત કરાવનાર હોઈ તેથી આત્મભાવના, આત્મજાગ્રતિ અને આત્મિક આનંદ પ્રકટ કરનાર અનુપમ અને મનહર રચને આ ગ્રંથની છે, એમ વાચકવર્ગને જણાયા સિવાય હેશે નહિં; તેમ જાણે આ તેરમા જિનેશ્વર શ્રી વિમલનાથ પ્રભુના ચરિત્રને ગ્રંથ પ્રકટ માં આવેલ છે. છેવટે પરમાત્માની પ્રાર્થના કરીએ છીયે કે આ ગ્રંથના વાંચન મનન કરે વણથી અનેક ભવ્યાત્માઓ તેવા પદના અધિકારી બની અક્ષય અમરપદ પામે. અને છે પંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવેલ છે, છતાં દષ્ટિદેષ કે આ છે છે કે પ્રમાદના કારણે કેઈ સ્થળે ખેલના જણાય તે મિથ્યાદુકૃતપ્રેદેાષ કે એ એ છીએ અને અમને જણાવવા વિનંતિ કરીએ છીએ. પૂર્વક ક્ષમા માંગી આત્માનદ ભવ. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. વસંતપંચમી. સં. ૧૯૮૫ આત્મ સંવત : Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રીયુત અમરચંદ હરજીવનદાસના ટુંક પરિચય. of આ ગ્રંથ આ સભાના ધારા પ્રમાણે શેઠ અમરચંદ હરજીવનદાસ ભાવનગર નિવાસી કે જેઓ આ સભાના માનવંતા સભાસદ છે, તેમની સંપૂર્ણ સહાયથી તેમના નામની સિરિઝ (ગ્રંથમાળા) તરીકે પ્રકટ થાય છે. બધુ અમરચંદભાઇ સ્વભાવે મહુજ સરલ, મિલનસાર, અને શ્રદ્ધાળુ તેમજ વિશ્વાસુ છે. આવા બંધુની ક ંઇક જીવનરૂપ રેખા અત્રે આપવી તે અસ્થાને નથી. ભાઈ અમરચંદનુ કુટુબ મૂળ પ્રાચીન શહેર ગેાધા પાટણનું રહીશ છે. અને રામજી શે।ભા નામે શ્રી કાઠીયાવાડમાં વીશાશ્રીમાળી વણીક જ્ઞાતિમાં અમીરી કુટુંબ તરીકે સુપ્રસિદ્ધ છે. ભાઇ અમરચંદના પિતાનું નામ હરજીવનદાસ તથા માતાનુ નામ રળીયાત મ્હેન હતું. ખંધુ અમરચંદભાઇના જન્મ સ’, ૧૯૩૨ ના પેષ વદી પ ના રાજ પેાતાના મેાશાળમાં લીંબડી શહેરમાં થયા હતા. તેઓ ચાર ભાઇએ હતા, જેમાં તેમના વડીલ બંધુ જેચંદભાઇએ અઢાર વર્ષની વયે ચારિત્ર લીધુ હતુ, તેમનું નામ તિવિજયજી હતું, હાલ તે સ્વર્ગવાસી થયેલ છે. ભાઇ અમરચંદે લઘુવર માં ઇંગ્રેજી પાંચ ધેારણુ સુધી અભ્યાસ કર્યાં હતા, વ્યવહારમાં સામાન્ય સ્થિતિ અને કુટુબના ભાર પેાતાને માથે પડવાથી અભ્યાસ છેાડી વ્યાપારી જીવન ધારણ કરી શ છેડી મુંબઇ ગયા, ત્યાં પુણ્યદય જાગ્રત થવાથી વ્યાપારમાં સાનુકુલતા ક્રમે ક્રમે આર્થિક લાભ થવા લાગ્યા; આમ છતાં અં અમરચંદભાઇની પ્રકૃતિ તેા પ્રથમ હતી તેવી સરલ, મિલનસાર, અને પ્રેમાળજ રહી. ધીમે ધીમે આર્થિક સ્થિતિ સારી થતી ગઈ છતાં શારિરિક સ્થિતિ કાઇ વેદનીય કમના ઉદયથી સારી રહેતી નહેાતી. ધાર્મિક સંસ્કાર તેા ધર્મી કુટુંબમાં જન્મ થયેલ હાવાથી પ્રથમથીજ હતા. તેથી જોકે યથાસ્થિતિ દાનપુણ્ય, ધર્મ સાધના સામાન્ય રીતે કરતાં હતાં, છતાં કઇ જ્ઞાનાદ્વારના કાને ઉત્તેજન આપી જ્ઞાનની ભકિત કરવા ઇચ્છા થતાં આ સભાની ઉત્તમ કાય વાહી જોઇ આ સભા મારફત તેવું કેઇ ઉત્તમ કાર્ય કરવા ઈચ્છો થતાં, આ સભાના સેક્રેટરી ભાઇ વરૂભદાસ ત્રિભુવનદાસ ગાંધીને મુંબઇ પાતાની પાસે એલાવ્યા અને પેાતાની જ્ઞાનભકિત કરવાની અને સાહિત્યવિકાસની ઇચ્છા તેમને જણાવી. ભાઇ અમરચંદ જેવા શ્રદ્ધાળુ અને પ્રેમી મનુષ્યનું નામ સાહિત્ય સાથે કાયમ જોડાઇ રહે તે રીતે ગ્રંથમાળા તેમના નામથી પ્રકટ કરવાની હકીકત જણાવતાં, બંધુ અમરચંદ ભાઈએ તે કબુલ કર્યું" જેથી પાતાના અને પેાતાની સુપત્ની શ્રીમતી કસ્તુરબેન Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નામથી ધારા પ્રમાણે સીરીઝ પ્રગટ કરવા અને તેમ કરી જ્ઞાનભકિત કરવા સભાને એક રકમ સુપ્રત કરી. આર્થિક સ્થિતિ પિતાને જોઈએ તેટલી પ્રાપ્ત થતાં તેમજ શારિરિક સ્થિતિ બરાબર ન રહેતાં, વ્યાપારી જીવનમાંથી નિવૃત્તિ લઈ સંતેષ ધારણ કરી પિતાના વતન શહેર ભાવનગરમાં કાયમ માટે નિવાસ કરી, બાકીનું જીવન ધર્મનું આરાધન કરવામાં અને સુખશાંતિમાં વ્યતીત કરવાનો શુભ ઈચ્છા હવે ધરાવે છે. તેઓને હાલ સંતતિમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ ઉપયોગી પુસ્તક છપાવવા માટે પિતાની પાસેની તેવી જ્ઞાનખાતાની એક રકમ ગ્રંથમાળ પ્રકટ કરવા માટે આપેલ છે, તેથી તેમનો આભાર માનવા સાથે તેમની પ્રતિકૃતિ સર્વની જાણ માટે આ ગ્રંથમાં આપી એમના ભવિષ્યના જીવન માટે આરોગ્યતા, સુખશાંતિ અને દીર્ધાયુષ્ય ઇચ્છી અનેક સુકૃતનાં કાર્યો તેમના મુબારક હસ્તે હવે પછી બીજા થાઓ એમ પરમાત્માની પ્રાર્થના કરી, આ જીવનરૂપરેખા સમાપ્ત કરીયે છીએ. Page #24 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી અમરચંદ હરજીવનદાસ, ભાવનગર. જન્મસવત્ ૧૯૩૨ Lakshmi Art, Bombay, 8. 'ffca #fu Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ TO BE.. Haneefs $16 Bone..... bhuta k મૂળ ગાથા અને હાલ અત્રેના વતની ગૃહસ્થ શેઢ અમરચંદ હરજીવનદાસ કે જેઓ ધર્મ શ્રદ્ધાવાન હાઇ, જ્ઞાનદૃારના કાર્ય ઉપર પ્રેમ ધરાવે છે, જેથી જૈન સાહિત્યના વિકાસ અર્થે અને જ્ઞાનની ભક્તિ કરવા નિમિત્તે પેાતાના તથા પેાતાની સુપત્નીના નામથી (બે) ગ્રંથમાળા આ સભાના ધારા પ્રમાણે પ્રગટ કરાવવા સારૂ, પેાતાની પાસેની તે ખાતાની રકમમાંથી આ સભાને એક રકમ ભેટ આપવાથી આ શ્રી વિમલનાથ ચરિત્ર ગ્રંથ રોઢ અમરચંદ હરજીવનદાસના ગ્રંથમાળાનાં પ્રથમ પુષ્પ તરીકે પ્રગટ કરવામાં આવેલ છે. જ્ઞાનદાન અને જ્ઞાનભક્તિના શુભ ચિન્હ તરીકે આવા ઉપયોગી ગ્રંથા પ્રસિદ્ કરી, કરાવી માનેદારના ઉચ્ચ કાર્ય-સાહિત્ય સેવા કરવી તે પ્રશસનીય હોઇ તે ઉત્તમ માર્ગ ગ્રહણ કરનાર શે। અમરચ’દભાઈ ધન્યવાદને પાત્ર છે. A lovin શેઠ અમરચંદ હરજીવનદાસ ગ્રંથમાળા સબધી એ બાલ. ᄒᄋ mariansition in ww point, Madd words pankhida gul Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ 9 આj૭. વિષયાનુક્રમણિકા. - - વિષય, પ્રથમ સગે દાનધર્માધિકાર. દેવ, ગુરૂ, સરસ્વતીની સ્તુતિ. ગ્રંથ સંબંધી વિવેચન ધર્મનો પ્રભાવ... . પદ્મસેન રાજાનું ચરિત્ર. .. ••• શ્રી બ્રહ્મગુપ્તસૂરિનું આવાગમન અને ઉપદેશ. ••• ૧૧ ધર્મની શ્રેષ્ઠતા ઉપર સુબુદ્ધિની કથા. કદાગ્રહ ઉપર કુલપુત્રની કથા. . દાનધમ ઉપર રત્નચૂડની કથા. . ૪૧ બુદ્ધિમાન બાળક રોહકની (અવાંતર) કથા અતિ લોભ ઉપર સોમશર્માના પિતાની કથા. વાણીથી જીતી લેવા ઉપર શેઠાણની કથા. .. ••• રત્નચૂડના પર્વભવની કથા અને તે ઉપર ઉપનય.... ... ... દ્વિતીય સગ શીલ-તપ ધમાંધિકાર. શીલનું મહાભ્ય. ૭૩. શીલવત ઉપર શીલવતીની કથા. ... તપ ધર્મ ઉપર નિર્ભોમની કથા. .. ૧૦૦ શ્રી જિનેશ્વરદેવની પૂજા ઉપર દેવપાળ ની (આવાંતર) કથા. ... ...... દેવતત્ત્વનું સ્વરૂપ. ... ગુસ્તત્વ વન અને તેના ઉપર છેષ્ઠિપુત્ર મુગ્ધની કથા. .. . ધર્મતત્ત્વનું સ્વરૂપ અને તેના ઉપર અમરસિંહ ની કથા. ... ... ૧૧૦ વિષય. ધર્મતત્વના સ્વરૂપઉપર પૂર્ણ કલશની કથા.૧૧. પ્રમાદ કરવા ઉપર વિષ્ણુશર્મા બ્રાહ્મ ણની કથા. ... ... .. ૧૨૮ ઉપરોક્ત કથાને ઉપનય... ૧૩૧ તૃતીય સર્ગ ભાવાધિકાર, ભાવધર્મનું સ્વરૂપ. ... ... ૧૭ ભાવધર્મ ઉપર ચંદદરની કથા... ૧૩૮ હદય કોમળ કરે તેવું દષ્ટાંત. ... ૧૪૧ ઉપરોક્ત કથાને ઉપનય. .. ૧૪૮ પવસેનરાજાએ અંગીકાર કરેલ દેશવિરતિપણું. ... ... ... ૧૭૮ શ્રી બ્રહ્મગુપ્તસૂરિએ શ્રી પદ્મસેનરાજાને ચારિત્ર લેવા માટે ભાવનારૂપી દશ સ્ત્રીઓને પરણવા માટે આપેલ ઉપદેશ. ... ૧૮૧ " શ્રી પાસેન રાજાએ અંગીકાર કરેલ - ચારિત્ર. ... .. ૧૮૪ સુરિજી મહારાજે અષ્ટ પ્રવચન માતા ઉપર આપેલ ઉપદેશ.. ... ૧૮૫ ઇર્યાસમિતિ ઉપર વરદત્તની કથા... ૧૮૬ ભાષાસમિતિ ઉપર સંગતસાધુની કથા. ૧૮૮ એષણા સમિતિ ઉપર ધનશમની કથા. ૧૮૦ બીજી ધર્મરૂચિ મુનિની કથા. ... ૧૮૪ ચોથી આસમિતિ ઉપર સેમિ લાર્યની કથા.... .. તેના ઉપર ધર્મરૂચિ મુનિની કથા... ૧૯૬ મને ગુમિ ઉપર જિનદાસની કથા.... ૧૯૭ વચનગુપ્તિ ઉપર ગુણદત્ત સાધુની કથા. ૧૮૮ કાયમુર્તિ ઉપર માર્ગે ચાલતા સાધુની | કથા. ૨૦૦ 3 - ૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ ૨ ૦૭. વિય, પૃ. | વિષય. શ્રી પદ્યસન મુનિએ વહન કરેલ સાધુ પંચમ સર્ગશ્રી વિમલનાથ પ્રભુની પ્રતિમા તથા વીશ સ્થાનકની કરેલ દેશના અને મેક્ષ ગમન, આરાધના અને બાંધેલ તીર્થકર નામ સ્વયંભુ વાસુદેવને વિમળનાથ પ્રભુએ કર્મ. .. ... ... શ્રાવકધર્મ ઉપર આપેલ ઉપદેશ... ૨૭ પાસેન મુનિને સ્વર્ગવાસ અને સહ પ્રથમવત ઉપર નૃપશેખર રાજાની સ્ત્રાર દેવલોકમાં ગમન... .. કથા. ••••• ••• ૨૭૭ ચતુર્થ સગ-વિમલનાથ પ્રભુના જન્મ, બીજા વ્રત ઉપર વિમલકમલની કથા. ૨૮ દીક્ષા અને કેવળજ્ઞાનનું વર્ણન. ત્રીજાવત ઉપર સુરદત્ત, કમળસેનની કથા. સહસ્ત્રાર દેવલોકમાંથી પuસેન રાજાનું ચોથાવત ઉપર ચંદ્ર અને સુરેન્દ્ર, શ્રી તેરમા તીર્થંકર વિમલનાથ પ્રભુ દત્તની કથા. .. ••• • • તરીકે કાંપીપુરમાં સ્યામાં માતાના ગર્ભમાં આવવું. પાંચમાવત ઉપર દેવદત્ત અને જય••• • • २.४ દત્તની કથા. - ••• ••• શ્રી વિમલનાથ તીર્થકરને જન્મ અને છાવત ઉપર રોહિણેય અને તેના ઇંદો, દેવો તથા પિતાએ કરેલ જન્મ મહોત્સવ. ૨૧૭ પિતાની કથા... શ્રી વિમલનાથ પ્રભુની કુમારાવસ્થાનું સાતમાવત ઉપર સ્વર્ણશેખર અને મહેન્દ્રની કથા... ... ... વ ન . ... ... ••• આઠમાવત ઉપર વિરસેન અને પદ્મશ્રી વિમલનાથ પ્રભુનું વ્રતગ્રહણ. ... સેનની કથા... .. •• સમકાલીન વાસુદેવ, બળભદ્ર અને પ્રતિવાસુદેવના પૂર્વભવનું વર્ણન. ... નવમાવત ઉપર એક વાનર અને અરૂણદેવની કથા. .... .. રાગદ્વેષ કરવાથી દુઃખી થયેલ શ્રી લીધર વગેરે વરૂણ શેઠના ચાર દરામાવત ઉપર કાકજધની કથા... ૩૦૮ પુત્રોની અવાંતર કયા.... ૨૪૧ અગ્યારમાત્રત ઉપર શ્રી મલયકેતુની લેભાકર અને લોભામંદીની અવાંતર કથા. ... ... . કયા. ... બારમાવ્રત ઉપર શાંતિમતી અને સ્વયંભુ વાસુદેવ, ભદ્રબળદેવ અને મેરક પઘલોચનાની કથા. ... પ્રતિવાસુદેવને જન્મ. ... . સમ્યકત્વઉપર કુલધ્વજની કથા. ... ૩૨૦ શ્રી વિમળનાથ પ્રભુને ઉત્પન્ન થયેલ શ્રીમંદર ગણધરની દેશના. ... ૩૨૫ કેવળજ્ઞાન. ... ... ૨૬૮ શ્રી વિમલનાથ પ્રભુનું મોક્ષગમન અને પ્રભુના કેવળજ્ઞાનને દેવતાઓએ કરેલ ઈદોએ કરેલ નિર્વાણ મહત્સવ .. ૩૨૫ મહોત્સવ અને સમોસરણની રચના ૨૭૧ | ગ્રંથ પ્રશસ્તિ २२४ ર૩૭ ૩૧૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ ॐ नमोऽन्यः । न्यायांभौनिधिश्रीविजयानंदसूरिपादपद्मभ्यो नमः । श्रीविमलनाथ चरित्र. प्रथम सर्ग. (दानधर्माधिकार.) मंगलाचरणम. स्वस्तिश्रीकृषभं स्वर्णवर्ण वर्णनिषेवितम् ।। धर्मकर्मविधातारं वन्दे श्रीवृषभप्रभुम् ॥ १॥ લ્યાણની લક્ષ્મીથી શ્રેષ્ટ, સુવર્ણના જેવા વર્ણ વાલા, સર્વ વર્ણોએ સેવેલા અને ધર્મના અને કર્મોના રચનારા શ્રીષભદેવ પ્રભુને હું વંદના કરું છું. ૧ ब्राह्मीमतः कलाधारश्छायाभृद् वृत्ततास्पदम् । गोमंण्डलयुतो जीयान्मृगलक्ष्मा जिनः सदा ॥ २ ॥ "બ્રાહીએ માનેલા, કલાઓના ધારણ કરનારા, કાંતિને ધરનાર, સંવૃત્તસરચારિત્રનું સ્થાનરૂપ અને ગો (ભા) મંડળે યુક્ત એવા મૃગના લાંછનવાલા શ્રી શાંતિનાથ પ્રભુ સદા જય પામે. ૧ ૧ અહિ બીજો અર્થ ચંદ્રપક્ષે થાય છે. બ્રાહ્મીમત એટલે બ્રહ્મપક્ષે માનેલે કલાઓને ધારણ કરનાર. છાયા-કાંતિવાલો અને વૃત્તતા ગોળાકૃતિરૂપ, અને ગોમંડળ-કિરણોના મંડળવા મૃગના લાંછનથી યુક્ત એ ચંદ્ર જય પામે. ભલેષાલંકાર. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર शिवानन्दकरैश्वयं समुद्रविजयोद्वहम् । श्रीमन्नेमीश्वरं नौमि सेनानीगणपूजितम् ॥ ३ ॥ જેમનું અશ્વયં શિવદેવી માતાને આનંદકારક છે અને જેઓ સમુદ્રવિજયના પુત્ર છે, એવા સેનાપતિઓના સમૂહથી પૂજાએલા શ્રીમાન નેમીધર પ્રભુને હું નમસ્કાર કરું છું. सनातनो रुचेः स्थानं पद्माकरजराजितः । मुदेवोऽस्तु तमोहन्ता श्रीपार्थः पुरुषोत्तमः ।। ४ ।। સનાતન, કાંતિના સ્થાનરૂપ,પવાકરથી થયેલા કમલેથી વિરાજિત અને પુરૂમાં ઉત્તમ એવા શ્રી પાર્શ્વનાથ દેવાધિદેવ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારા થાઓ. श्रीवीरं गुण गंभीर धरं धीरंजितामरम् । समीरनीरं सन्तापे सेवे सीरं भयावनेः ।। ५ ।। ગુણથી ગંભીર, ધારણ શકિતવાલા, બુદ્ધિવડે દેવતાઓને રંજન કરનારા, આ સંસારના સંતાપને હરવામાં પવન તથા જલરૂપ અને ભયરૂપી પૃથ્વીને ખેડવામાં હળરૂપ એટલે અભય કરનાર એવા શ્રી મહાવીર પ્રભુને હું એવું છું. ૫ केवलज्ञानविभवः समहा: सगुणालयः । विमलो ददतां हर्ष तीर्थराजस्तथा परे ॥ ६॥ કેવલજ્ઞાનના વૈિભવવાળા, તેજસ્વી, અને સદગુણોના સ્થાનરૂપ, એવા શ્રી વિમલનાથ પ્રભુ અને બીજા તીર્થકરે મને હર્ષ આપે. ૬ श्रीपुंडरीकप्रमुखाः प्रमुखा गणधारिणाम् । ' પછ7 jરીજાાિંથી પપ પપ . ૭ | સર્વ ગણધરેમાં પ્રમુખ એવા પુંડરીક વગેરે ગણધરે મને પુંડરીક-ગિરિના પુંડરીકની ઉપમા આપે. એટલે પુંડરિકગિરિ ઉપર જેમ પુંડરીક ગણધર મેક્ષ ગામી થયા, તેમ મને મોક્ષગામી બનાવે. ૭ : श्रीगौतमं गणधरं शिवानंदं जनार्चितम् । नौम्यहं भावतः सर्व मंगलानन्ददायकम् ॥ ८ ॥ ૧ અહિં --અલંકારથી ઈશ્વર એટલે મહાદેવના પક્ષે એવો અર્થ થાય છે જેનું ઐશ્વર્ય શિવ-પાર્વતીને આનંદને આપનારું છે અને જેઓ મુદ્રા સહિત પાર્વતીને પરણનાર છે તથા સેનાની-કર્તિકસ્વામી અને ગણગણપતિ અથવા ગણેથી જેઓ પૂજિત છે. ' ૨ અહિં પુરૂત્તમ -વિષ્ણુપક્ષે એવો અર્થ નીકળે કે, વિષ્ણુ સનાતન છે અને તેના હસ્તમાં પદ્મા--લક્ષ્મી અથવા કમળ છે ને તે જરા નામની રાક્ષસીને જીતનાર છે અને તમોગુણ ( અંધકારને ) નાશ કરનારા થાય છે, Page #32 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ કલ્યાણના આનંદ સ્વરૂપ, લોકેએ પૂજેલા અને સર્વ મંગળના આનંદને આપનારા એવા શ્રી ગૌતમ ગણધરને હું ભાવથી નમસ્કાર કરું છું. ૮ सरस्वतीमहं स्तौमि बहुधाऽन्योपकारिणीम् । घनागपपदां नित्यं वर्षेवामृतवार्षिर्णीम् ॥ ९ ॥ હું વર્ષાઋતુના જેવી સરસ્વતી દેવીની સ્તુતિ કરું છું. જેમાં વર્ષાઋતુ બહુ ધાન્યને ઉપકાર કરનારી છે, તેમ જે સરસ્વતી દેવી બહુધા બહુ પ્રકારે અન્ય જનને ઉપકાર કરનારી છે. જેમ વર્ષાઋતુ ઘનાગમ–મેઘના આગમનને આપનારી છે, તેમ સરસ્વતી દેવી ઘન-ઘણું આગમ શાસ્ત્રને આપનારી છે અને જેમ વર્ષાઋતુ નિત્યે અમૃત-જલને વર્ષવનારી છે, તેમ જે સરસ્વતી દેવી વાણું રૂપી અમૃતને વર્ષાવનારી છે. ૯ ज्ञानदीपाश्च सूरीन्द्राः प्रसन्ना मे भवन्तु ते । यत्तेनसेह लक्ष्यन्ते गहनागमकूपकाः ॥ १० ॥ જેએના તેજથી ગહન એવા આગમરૂપ કુવાઓ જોઈ શકાય છે, એવા તે જ્ઞાનના દીપકરૂપી સૂરિવરે મને પ્રસન્ન થાઓ. ૧૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર, ( જ્ઞાનસાગર સૂરિ) આ ચરિત્રનું એક વચન કહેવાને પણ અસમર્થ છું, છતાં પણ જે હું કહું છું, તેનું કારણ મારા ગુરૂજ ગ્રંથકાર મહારાજનું છે. બ્રહ્મત્વને જાણનારા તે ગુરૂની કૃપાથીજ 8° ગ્રંથ સંબધે હું આ ગ્રંથ રચું છું. આ લેકમાં દુર્જન પુરૂ વિવેચન, બાણની જેમ સર્વદા દુર્ભય કહેલા છે. તેઓ કેઈપણ માણસના ગુણરેપને જોઈને જ રહી શક્તા નથી. તે દુર્જન પુરૂષે જે બીજાના દૂષણને ઉદ્ધાર કરવામાં (દેષ કાઢવામાં) કુશળ છે, તે તેઓ બીજાના રચેલા ગ્રંથની નિમળતા આપવાથી પુરૂને સગુણ કરનારા છે. જેઓ સૂર્યની જેમ પિતે દેવાભાવ (દેષા–રાત્રી-રજની–અધકાર સમાનદેષ-અવગુણ ને અભાવ-તિકાર) ને કરનારા છે, તેવા સપુરૂને અંજલિ જોડીને પ્રાર્થના કરું છું કે, શુક્રાચાર્યની જેમ સર્વદાનવ ગુરૂ એટલે જેમ શુક્રાચાર્ય સર્વ દાનવોના ગુરૂ છે, તેમ આ કાવ્ય સર્વદા-નવીન સશુરૂ રૂપ બનવા વાલું છે અને જેમ શુક્રાચાર્ય કૃતાંતજનક-સૂર્યને અંત કરનાર-નાશ કરનાર છે, તેમ આ કાવ્ય કૃતાંત જનવિદ્વાન લેકેને કાંત–મનહર છે તેવા આ કાવ્યના પ્રત્યેક પદ ઉપર તે સજજનોએ દડી આપવી. આ૫ સજજનોની દષ્ટિથી થયેલી આ કાવ્યની અધિક શુદ્ધિના પ્રભાવથી તેનામાં બમણું તેજ આવશે, તેથી તેની એટલે કાવ્યની અને શુક્રાચાર્યની ગુરૂ કરતાં પણ અધિક માન્યતા થઈ પડશે. ધર્મથી પાંચ ઇદ્રિને સંયમ થાય છે, લમીનો બંધુરૂપ મનુષ્યભવ મલે છે, શુભ આપનારા આર્યદેશ પ્રાપ્ત થાય છે, સુકૃત–પુણ્યની આશાધર્મનો પ્રભાવ, એથી વ્યાપ્ત એવું કુલ પ્રાપ્ત થાય છે, ષટકાય જીવની રક્ષા કરે તેવી કાયા મલે છે, માનસરોવરના જેવું ગંભીર મન થાય છે, કેઈની પ્રતારણ ન કરે તેવા વચનો બોલાય છે, દાન અપાય તેવું ધન મેલવાય છે, ઉદાર હૃદયવાલી સ્ત્રી પ્રાપ્ત થાય છે, વિશાળ ગ્રહની શાલાઓ મલે છે, અતિ શ્રેષ્ઠ એવા વરદાને મેલે છે, પુરૂને આનંદ આપે તેવા પુત્રો મલે છે, ઉંચી જાતના વસ્ત્ર પ્રાપ્ત થાય છે, જેમને અનેક દેવતાઓ નમે તેવા દેવ મલે છે, તત્વજ્ઞાનને જાણનારા ગુરૂ મેલે છે, સર્વ ભીમને પાલનાર મહાન રાજા થવાય છે, મદના સુગંધથી ઉન્નત એવા ગજેદ્ર મલે છે, લક્ષમીના વૈભવવાલા મંદિરે પ્રાપ્ત થાય છે, વેગવાલા અ પ્રાપ્ત થાય છે, લાભથી ભરપૂર ઉદ્યોગ મેલે છે, સર્વ સગાઓ સજન મેલે છે, દયાવાળું હૃદય થાય છે, ખુશામત વગરનું વાણીનું ચાતુર્ય પ્રાપ્ત થાય છે અને બધે સમય સુખમય થાય છે. તેથી કરીને કલ્યાણના અથ એવા પુરૂષે તે સુખદાયક શ્રેષ્ઠ ધર્મ આચરે જોઈએ. પરંતુ હાલ તે ૧ જેમ બાણ ગુણધનુષની દેરી ઉપર ચડવાથી છુટયા વગર રહી શકતાં નથી. તેમ દુર્જને બીજાના ગુણને જોઈ તેના દોષ કહ્યા વગર રહી શકતા નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો પ્રભાવ ધર્મ જરા અખંડ પાખંડથી ખંડિત થઈ ગયો છે તેથી સારા હદયવાળા પુરૂષે પિતાના હૃદયમાં વિચાર કરીને તે ધર્મ સદા આચરે. કારણ કે જે કાર્ય વિચારથી કરવા યોગ્ય હોય તે કાર્ય શ્રેષ્ઠ પુરૂએ અટકાવવું ન જોઈએ. જેમ બધા પમાં દીવાળીનું પર્વ, દેવતાઓમાં સરસ્વતી દેવી, ગુરૂઓમાં ગૌતમ સ્વામી, મંત્રોમાં કાર, તીર્થોમાં ઉજજયંત પર્વત, ગ્રહમાં તે ધર્મમાં જે પરો- ચંદ્ર, અને વિદ્યાઓમાં સર્વ લોકેએ માન્ય કરેલી અધ્યાત્મવિદ્યા પકાર ધર્મ છે. તે શ્રેષ્ઠ છે, તેમ સર્વ ધર્મોની અંદર ષોએ દર્શાવેલે પરોપકાર સર્વથી શ્રેષ્ઠ છે. ધર્મ શ્રેષ્ઠ છે અને તેને પુરૂએ આ સંસારમાં સારરૂપ કહેલે છે. આ પૃથ્વી ઉપર વિશ્વના આધારરૂપ તે પોપકાર ધર્મ અનેક પ્રકારે કહેલ છે, પરંતુ તેની અંદર જે પપદેશરૂપ પરોપકાર ધર્મ છે, તેની તુલનાને કેઈપણ પ્રકાર પ્રાપ્ત કરી શકતો નથી, તેથી હું મારી અલ્પબુદ્ધિ વડે હિતોપદેશને અર્થે તે પરોપકાર ધર્મ વિષે કાંઈ કહેવાની ઇચ્છા રાખું છું. કારણ કે બાલક જે કાંઈ બોલે તે પય પુરૂષને હર્ષનું કારણ થાય છે. કદિ કઈ શંકા કરે કે, પૂર્વ પુરૂષોએ કરેલા વિસ્તારવાળા સિદ્ધાંતના ગ્રંથો ઘણું છે, છતાં આ ગ્રંથની કૃતિ કરવાનું શું કારણ છે ? વળી આ ગ્રંથમાં તેના કર્તાની વાણી થી અને લોકોને અર્થન આપનારી છે, તેથી સૂમ એવા પદાર્થોનું જ્ઞાન આવા ગ્રંથથી શી રીતે થઈ શકે ? આવી શંકા લાવી કહેવું ન જોઈએ, કારણ કે મોટા દ્વારવાલા ઘરમાં પ્રકાશ પડતો ન હોય તે પણ તેની ઉપરના નાના છિદ્રમાંથી સૂર્યની જે થોડી કાંતિ આવે તે વડે જેવું સૂકમ રેણુ વગેરેનું દર્શન થાય છે, તેવું દર્શન સૂર્યની ઘાટી કાંતિથી થતું નથી. વળી પર્વે મણિઓ અત્રિના જે અંધકારને દૂર કરતા હતા, તે અંધકારને હાલ દીવા પ્રગટાવી દૂર કરવામાં આવે છે, તેવી રીતે હાલના જમાના પ્રમાણે હું આ ગ્રંથ કહું છું. પૂર્વકાળે બીજા ઉત્કૃષ્ટ પુરૂષોએ સિદ્ધાંતના અંગ તથા ઉપાંગ રચી ઉપકાર કરેલ છે, તે તે હું પૂર્વ પુરૂષોના કાર્યને અનુસરી મારા આત્માને ઉપકાર કરું છું. T A Page #35 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રારંભ. શાણ નામના ગૃહસ્થ શ્રી રત્નસિંહસૂરિના ઉત્તમ ઉપદેશથી રેવત ગિરિ ( ગિરનાર પર્વત) ઉપર એક જિનાલય કરાવ્યું હતું. જેને સેવન કરવાને સમયે જે નવીન સુવર્ણની કાયાને આશ્રય કરે છે, (તોપણ) વિદ્વાન પુરૂષે જેને ખરેખર વિશ્વરૂપ કહે છે, જેની અંદર સુર, અસુર તથા મનુષ્યને પૂજવા ગ્ય અને સુવર્ણના E | જેવી કાંતિવાળા શ્રી વિમળનાથ સ્વામી પ્રભુતાને આશ્રિત થઈ જય પામે છે, જેમાં શ્રી અજિતસ્વામીએ શ્રી મંડપમાંથી આવી પિતાના આત્માને સુવણરૂપ બનાવી ( નિહાળી) સુવર્ણમય શરીરને ધારણ કર્યું હતું. જેના દ્વાર ઉપર ચંદ્રની કાંતિને જીતનારા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ અને ચિંતામણિ ગણધર બંને કાસગ ધારણ કરીને રહ્યા છે, જ્યાં સંસારને ભય રાખનારા પ્રાણીઓને શરણરૂપ અને સર્વ પ્રકારની લક્ષ્મીઓનું સ્થાન રૂપ એવું પવિત્ર કાંતિવાળું સમવસરણ કુરણાયમાન થઈ શોભી રહ્યું છે. જેની અંદર બધું સમવસરણ સમાઈ જવાની વાત તે શી કરવી ? પણ જેની મધ્યે સમસ્ત સૌંદર્યવાળી પૃથ્વી પણ રહેલી છે અને જેની અંદર બીજી સુવર્ણવણ પ્રતિમાઓ હોવાથી વિદ્વાનોએ જેનું કાંચનબલાનક અવું નામ આપેલું છે, તેવા તે સર્વ જિનપ્રાસાદને જીતનારા ઉત્તમ પ્રાસાદને પ્રાપ્ત કરી કયા પુરૂષે સંપૂર્ણ પ્રસન્નતાને ભજતા કે ઉત્પન્ન કરતા નથી ? તેવા તે પ્રાસાદની અંદર મૂલનાયકપણાને પ્રાપ્ત થયેલા તેરમા તીર્થંકર શ્રી વિમળ પ્રભુનું ચરિત્ર કહું છું. નિગલેકની મધ્ય ભાગે સાધુની જેમ મેરૂ પર્વત ભી રહ્યો છે. સાધુ જેમ વૃત્તપેશલ એટલે સદ્ધવર્તનથી કેમળ હોય છે, તેમ તે વૃત્ત-ગળાકાર તથા કમળ છે. સાધુ જેમ પુણ્ય-આચાર પાળવામાં તત્પર હોય છે, તેમ તે પુણ્યના આચરણે કરનારાને પ્રાપ્ત થાય તે છે, અથવા તે પુણ્યના આચારથી પ્રધાન છે. જેમ સાધુ હમેશાં ક્ષમાધર-ક્ષમાને ધારણ કરનાર હોય છે, તેમ તે શાશ્વત ક્ષમા–પૃથ્વીને ધારણ કરનાર પર્વત છે. અસંખ્ય બુદ્ધિમાન વિદ્વાને જે કહે છે કે, તે પર્વતને આશ્રીને અસંખ્ય દ્વીપ સમુદે રહેલા છે. તે મોટા આશ્ચર્યની વાત છે. તેઓની ૧ અંદર મનુની ઉત્પત્તિ અને વિપત્તિ ( જન્મ મરણ થતી નથી. કારણ ૧ ( અરદીપ, સબક શિવાયના બીજા અસંખ્યાતદીપ સમુદ્રની અંદર. ) Page #36 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રારભ, કે, અઢીદ્વિીપ સિવાય બીજે અરિહંતનું ગમન નથી થતું. ત્યાં ગ્રહોને ચાર, ( પરિભ્રમણ) પર્વ અને નદીઓ નથી, ત્યાં મેઘ વૃષ્ટિ થતી નથી, ધાન્ય ઉગતાં નથી, બાદર–અગ્નિ હેત નથી અને ત્યાં ખાણું પણ નથી. તેના મધ્ય ભાગે વિશગુની જેમ અઢીદ્વિપ આવેલ છે, જેમ વિષ્ણુ સુદર્શન ચક્ર ધરે છે, તેમ તે સુદર્શન–સારાં દર્શનવાલા દેવતાઓના ચક-સમૂહને ધારણ કરનાર છે. જેમ વિઘણુ કમલા-લક્ષ્મીના કરહાથથી સુશોભિત થયેલ છે. તેમ અઢીદ્વિીપ લંબાઈ અને વિસ્તારમાં પિસ્તાલીશ લાખ જન છે, અને તે સદાકાલ ચારે તરફ માનુષેત્તર પર્વતથી વીંટાએલે છે. તેમાં જેટલા મનુષ્ય સંખ્યાના આંક છે, તેટલા જઘન્યથી છે અને ઉત્કૃષ્ટથી +કોટાનુ કેટીના અંકો છે. આ (અઢી દ્વિીપ) માં ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર (૧૭૦) ભગવંતો લાભે છે અને જઘન્યથી વીશ જિન ભગવંતે લાભે છે. તથા અહીંયા ગ્રહ ચારાદિક હોય છે. ત્યાં રહેલા લોકે અધિક હર્ષ પામે છે અને કેઈ અશુભને પ્રાપ્ત થતું નથી. ત્યાં ઉત્તમ સાધુ સુભિત જ્ઞાન રસને આપે છે, ત્યાં પિતાના મેટા કિરણને અંધકારમાં પડેલા જોઈ સૂર્ય પોતાના બીજા કિરણોને લઈ આકાશમાં ભમે છે અને તેની પાછળ રાજા–ચંદ્ર અનુસરે છે. તે દ્વીપની અંદર પંદર કર્મભૂમિ, ત્રીશ અકમભૂમિ અને છપ્પન અંતર દ્વીપઆવેલા છે, તેમાં ત્રીશ અકર્મભૂમિમાં કલ્પવૃક્ષના ફલને આહાર કરનારા અંતરદ્વીપવાસી યુગળીયા મનુષ્ય રહે છે. તેવા તે અઢીદ્વિીપની અંદર ગીની જેમ લાખ જનના પ્રમાણવાલે પ્રથમ જંબુદ્વિપ આવેલ છે. જેમ કેગી વેગ સહિત હોય છે, તેમ તે દ્વીપ અગ-પર્વત સહિત છે, જેમ કેગી પુરૂને અ–પુજવા યોગ્ય છે. તેમ તે દ્વીપ પણ મોટા પુરૂષને પુજવા છે. જેમ કેગી સદા હંમેશાલય એટલે ધ્યાન વાલે હોય છે, તેમ તે દ્વિપ સત-સારા આલય-સ્થાનવાળે છે. તે દ્વીપની અંદર છ અકર્મભુમી અને ત્રણ કર્મભુમિઓ રહેલી છે. અને જંબુ-જાંબુ વૃક્ષના નામ ઉપરથી તેનું નામ જંબુદ્વીપ પડેલું છે, તેની અંદર સાત વર્ષો, (ક્ષેત્ર છ વર્ષધર પર્વતે, આડત્રીશ વૈતાઢય પર્વતો અને ચૌદ મહા નદીઓ આવેલી છે. તેના મધ્ય ભાગે દશ હજાર જન વિસ્તાર વાલો અને એક લાખ જન ઉંચે સુવર્ણના વર્ણવાલે મેરૂ પર્વત આવેલ છે. તેની આસપાસ બે લાખ જન વિસ્તાર વાલ લવણ સમુદ્ર વીંટાઈને રહેલો છે. તેની અંદર આવેલા સર્વે અંતરદ્વીપ યુગલીઆ ૧ જઘન્ય અંક આ મુજબ કહ્યા છે. ( ૧૮૪૪૧૭૮૪૦૦ર૭૯૫૫૧૬૧૬ ) ઉત્કૃષ્ટ મનુને અંક પણ નીચે મુજ દર્શાવવામાં આવે છે. ( ૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૨૫૯૩૫૪૩૯ પ૦૩૩૬ ) ( અહીદીપના નકશામાં પૃષ્ટ ૧૩૪ અને પૃષ્ટ ૧૩૨) આટલી બધી મનુષ્ય સંખ્યાને અહીદીપમાં સમાવેશ શી રીતે થાય તેનું સમાધાન કરવાની ઈચ્છાવાળાએ અઢીદીપના નકશાની બુકમાં પાને ૧૩પ જોઈ જવું. . ૪ પુરૂષ કરતાં સ્ત્રીની સંખ્યા રછ ગણી વધારે દર્શાવી છે. સ્ત્રી નિમાં ઉત્કૃષ્ટ૯ લાખ ગર્ભ જમનુષ્યની ઉત્પતિ થાય છે ઈત્યાદિ Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર, મનુષ્યોથી યુક્ત છે. તેની પછી ચાર લાખ જનના પ્રમાણુવાલે હિત કરનાર ધાતકીખંડ આવેલો છે તેની અંદર છ કર્મભૂમિ અને બીજી બાર અકર્મભૂમિઓ રહેલી છે. તેની પછી આઠ લાખયોજન વિસ્તારવાલો કાળોદધિસમુદ્ર છે, તેમાં તેટલા જ પ્રમાણવાલો અર્ધપુષ્કરદ્વીપ આવેલ છે. તે દ્વીપની અંદર પણ કર્મ અને અકર્મભૂમિએ ધાતકીખંડની પ્રમાણે રહેલી છે. એક જંબુદ્વીપ સિવાય બીજા દ્વીપમાં જે જે પ્રમાણે કહેલ છે, તેને વિદ્વાનોએ એકત્ર મેળવી બમણું પ્રમાણ કરવું અને તેની અંદર જંબુદ્વીપનું જે લક્ષ પ્રમાણ છે તે નાંખવું. એટલે બધું મળીને પીસ્તાલીશ લાખનું પરિમાણ સંપૂર્ણ થઈ શકશે. અખંડ ભાથી વિરાજિત એ તે ધાતકીખંડ વનખંડની જેમ ભતો હતો જેમ વનબંડ પત્ર-પાંદડાથી વ્યાપ્ત હોય તેમ તે પત્ર-વ્યાપ્ત હતો, જેમ વનખંડ સત્ શ્રી–સારી ભાવાલે હોય તેમ તે સત્-સપુરૂની ભાવાલો હતો. જેમ વનખંડ શ્રીફલ–નાલીકેરના ફલવાલે હૈય, તેમ તે શ્રી-લક્ષ્મીના ફલવાલ હતો. જેમ વનખંડ સુમન-પુષ્પોની શ્રેણીથી યુકત હોય તેમ તે સુમન –વિદ્વાને અથવા દેવતાઓની શ્રેણીથી યુકત હતું, જેમ વનખંડ સુવય-સારાં પક્ષીઓથી આશ્રિત હોય તેમ તે સુવય–સારી અવસ્થાવાલા-યુવાન લેકેએ આશ્રિત કરેલ હતું. જેમાં તે વનખંડ પુન્નાગ-નાગ કેશરના વના સમૂહથી સંયુકત હોય તેમ તે ઉત્તમ પુરૂના સમૂહથી સંયુકત હતો. જેમ વનખંડ અશેકના વૃક્રેવાલે હોય તેમ તે અશક હર્ષવાલ હતો. જેમ વનખંડ વૃષબલદે એ સહિત હોય, તેમ તે વપ–ધ કરીને સહિત હતો. જેમ વનબંડ કુંજરાસન-લતાગૃહોમાં કામદેવ સંબંધી આસનથી સંપૂર્ણ હોય તેમ તે કુંજર-ગજંત્રોનાં આસનેથી સંપૂર્ણ હતો. જેમ વનખંડ કનકની કાંતિવાલા અગ્નિ-દાવાનળથી અંકિત હોય તેમ તે કનક-સુવર્ણના મોટા ભારથી અંકિત હતું. જેમ વનખંડ ધાત્રીના વૃક્ષોથી યુક્ત હોય તેમ તે ધાત્રી-ધાવ્ય માતાએથી યુકત હતા, જેમ વનખંડ કરૂણ નામના વૃક્ષોથી યુક્ત હોય તેમ તે કરૂણા–દયાથી યુકત હતું, જેમ વનખંડ સપૂગ–સારી સેપારીના વૃક્ષેથી યુકત હોય તેમ તે સત્-સજજનેના પગ સમૂહથી યુકત હતા. જેમ વનખંડ કમલ પંપના સમૂહવાળો હોય તેમ તે કમળા લક્ષ્મીના ઢગલાવાલે હતો. જેમ વનખંડ વંશ-વાંસના વૃક્ષો સહિત હોય તેમ તે વંશ-કુલની વૃદ્ધિએ સહિત હતો, જેમ વનખંડ સુવિશાળ-સારા અને વિશેષ શાળ વૃક્ષવાલે હોય અથવા સારી રીતે વિશાળ હોય તેમ તે સારી રીતે વિશાળ હતા. જેમ વનખંડ સારી શાખાવાલા - ધનદવૃક્ષોનું સ્થાનરૂપ હોય તેમ તેની અંદર સારી રીતે ધન આપનારા લોકોના સ્થાન રૂપ હતા, જેમ વનખંડ સારી રીતે સંતાપને હરનારો હોય તેમ તે સત્-પુરૂષના સંતાપને હરનારો હતો. જેમ વનખંડ વજ ૩ અને રથકુમનાં વૃક્ષેથી યુકત હોય તેમ વેજા-હીરા, રથ અને ૧ ધાત્રી-આંબલીના વૃક્ષ, ૨ એક જાતનાં ઝાડ. ૩ એક જાતનું વૃક્ષ, Page #38 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રારંભ. પરવાલાથી યુકત હતે. ધાતકીના ખંડથી મંડિત એવા તે ધાતકી ખંડની અંદર બે મહાવિદેહક્ષેત્ર, બે ભરતક્ષેત્ર, બે ઐરાવતક્ષેત્ર અને બે સુમેરૂ પર્વતે આવેલા છે. એવા તે ધાતકી ખંડની અંદર ક્ષેત્રધર, પર્વતેએ આશ્રય કરેલું પ્રાવિદેહ નામનું ક્ષેત્ર શોભી રહેલું છે. તેની અંદર તીર્થકરે અને બીજા પુરુષે પાંચસો ધનુષ્યના દેહવાલા, પૂર્વકેટી આયુષ્યવાલા અને અતુલ બલને ધારણ કરનારા હોય છે. ત્યાં રહેનારા મનુષ્ય, લક્ષ્મીથી નવીન, પ્રમદા ઉત્કૃષ્ટ મદવાલી અને જંગમ ( વિહાર કરતા) અને અજંગમ ( સ્થિર–નિશ્ચળ ધ્યાન આસનને સેવનારા) એવા સાધુઓ સાક્ષાત્ સાધન કરનારા છે. ત્યાં સૂત્રધારે સૂત્રને ધારણ કરનારા, અ સિંહ જેવા, લુહારે બહુલેહ–બહુ તક કરનારા, અને માછીએ પણ બુદ્ધિથી શ્રેષ્ઠ છે. ત્યાં તેના સ્વામીવાળી, સ્ત્રીઓ સંતાનવાળી, પૃથ્વી–ભૂમિ રસકસવાળી, ગાયકે ગંધર્વોના જેવા અને વને જલારાયવાળા છે. ત્યાં ભૂભૂ–પર્વતે રાજાએ વાળા, બાણે પણ રત્નની ખાણવાળી, અસ્વાર અના સમૂહવાળા અને સર્વ પ્રકારની કલાઓ રહેલી છે, ત્યાં કમલાકર-સરવરે બે પ્રકારે કમલાકર છે, એટલે કમલા-લક્ષમીથી અને કમલેથી ભરપુર છે. ત્યાં પ્રિયા (સ્ત્રીઓ) પ્રિય (સ્વામી) વાળી બલવંત પુરૂષે ક્ષમા સહિત અને સંવરે (જળાશયો) સંવર (મસ્ય) વાળા છે. શ્રુતકેવલીએ કહેલા એવા પૂર્વ વિદેહ ક્ષેત્રની અંદર ભરતક્ષેત્રના જે ભરત નામે એક વિજય આવેલ છે. જેની અંદર વૈતાઢય પર્વતે ક્ષેત્રનો વિભાગ કરી તેમાંથી ઉંચા પ્રકારની ધાન્યસંપત્તિને લઈ બધા પર્વતેમાં પિતે રાજા તરીકે થવાને માટે જાણે પિતાને અભિષેક કર્યો હોય, તેવું દેખાય છે. જેણે વિજય પ્રાપ્ત કરેલ છે એવા તે ભરત નામના વિજયમાં અમરપુરીને જીતનારી મહાપુરી નામે એક વિખ્યાત નગરી છે. તે નગરીની અંદર ચેરી વગેરેના કલેશથી રહિત અને જેમના દ્વાર ઉપર પ્રતિહારો રહેલા છે, એવા મોટા વિહાર અને પ્રતિમાઓના સમૂહથી પ્રકાશમાન એવા સાધુઓના વિડા શોભતા હતા. બે પ્રકારે અંગ તથા ઉપાંગને જાણનારા, સમ્યમ્ દશે. નવાળા, ગંભીર પવિત્ર અને વેષ્ટન સહિત એવા મુનિઓ તે નગરીમાં વિરાજતા હતા. અલંકાર અને લક્ષવાળા, સારા સાહિત્યવાળા, સ્મૃતિયુકત અને પુરાણમતિને ધરનારા બે પ્રકારના વિબુધ ત્યાં વસતા હતા. તે નગરીમાં “સપુરૂષનાં મન અને ગાડાઓ ૧ તે નામનું વૃક્ષ. ૨ વિહાર-પ્રાસાદો અને સાધુ ઉપાયો. ૩ પ્રતિમાઓ. ત્યપક્ષે ઊંચા જિનબિંબ. ૪ વિબુધ એટલે દેવતા અને વિદ્વાન દેવતાઓ અંલંકારવાળા, સારા લક્ષણવાળા, ઉંચા સાહિત્ય-સામગ્રીવાળા, સ્મરણશક્તિ અને પુરાણ-પ્રાચીન બુદ્ધિવાળા અને વિદ્વાને અલંકારશાસ્ત્ર, લક્ષણ-વ્યાકરણ, સાહિત્ય, સ્મૃતિઓ અને પુરાણોને બુદ્ધિથી જાણનારા. ૫ સપુરૂષોના મન માર્ગોનુસારી, સજનેના ચક-સમૂહ તરફ રહેનારા અને જિનાલય-જિનભગવાનમાં લય પામનારા. અને ગાડાઓ માર્ગે ચાલનારા, સચ્ચક-સારા પૈડાવાળા, અને ઉપર જિનાલયને વહન કરનારા. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમલનાથ ચરિત્ર, અથવા સરવરે માર્ગગામી, સત્ ચોથી યુકત અને ઊંચી જાતને જિનાલયેથીયુકત હતા. પોતાના સ્વામીને સદા વશ રહેલી અને તીર્થકરની જન્મભૂમિને લઈને સુર–અસુરાએ નમન કરવા ગ્ય એવી તે પ્રશંસનીય મહાપુરી નગરીમાં પદ્મસેન નામે રાજા હતો તે વિષ્ણુની જેમ સદાનંદકર અને બલયુક્ત લક્ષમીને વહન કરનારે હતો. વિષ જેમ સદા-હંમેશાં નંદ નામનું ખરું કર-હાથમાં રાખનાર છે, તેમ તે સદા–હંમેશાં આનંદકર-આનંદ આપનાર હતો. વિષ્ણુ જેમ બલયુક્ત-બલદેવની સાથે યુક્ત અને લક્ષ્મીને વહન કરનાર છે, તેમ તે બલયુત-અલવાલો અને રાજ્યલક્ષ્મીને વહન કરનાર હતો. તે રાજા ચંદ્રની જેમ કળા, સૌમ્ય અને સદાચારવડે યુકત થયેલ છતાં પણ તે દેષાકર અને રાકાગમન કરવામાં આદરવાલે ન હતું. તે રાજા પદ્યસેનને પ્રતાપરૂપી સૂર્યકરકિરણોના પ્રકર-સમહથી પ્રકાશમાન હતું, પણ તે પિતાના સ્વજનેને છેડીને બીજા શત્રુજનને નવ સંખ્યાવાળા–નવા દેહને કરતે તે તેને ઘટિત હતું. તે મહારાજાને યશ ચંદ્રના જે ઉજ્વળ હતું છતાં તેણે શત્રુઓને ચકધર, વિષ્ણુના જેવા શ્યામ કર્યા હતા, અને પિતાના સ્વજનોને હલધર બલદેવના જેવા પીળા રંગના કર્યા હતા, એ ઘટિત ન હતું. તેણે શત્રુઓના સમૂહને જીતેલા તેથી તે શત્રુઓમાં સ્વદષ્ટિથી કેદંડ ધનુષ્યને દંડના જેવું અને માર્ગ–બાણને માણ-વાચકના જેવું કશું ન માનતું ? અર્થાત્ પ્રજાજને શત્રુના ધનુષ-બાણને સામાન્ય કાષ્ઠ અને યાચક સમાન માનતા હતા. તે લોકોને ન્યાય આપતા અને ગુરૂઓને વિનય આપતે. તે જાણે તે લોકો અને ગુરૂઓએ તેને અદલે બદલે કરીને ન્યાય અને વિનય આપ્યા હોય, તેમ લાગતું હતું. જ્યારે તે રાજા પૃથ્વી ઉપર રાજ્ય ચલાવતે ત્યારે દંડ તે છત્રમાંજ હો, પત્રાસ મણિઓને જ થતું હતું, કરપીડન વિવા ૧ સરવરે સરસ ચક્રવાક (આદિ) પક્ષિઓવડે વ્યાપ્ત અને ઉત્તેગ (ઉંચા) જિન પ્રાસાદથી યુક્ત. ૨ જેમ ચંદ્ર કળા, યુક્ત, સમ્યયુક્ત, (શીતળ) અને સદાચાર હંમેશા ગતિ કરનાર હોય છે; તેમ રાજ કળા, જ્ઞાન, સેમ્ય પ્રિયદર્શન) અને સારા આચારવાળે હતે. ચંદ્રદોષાકર-રાત્રિને કરનાર અને રાક-પૂર્ણિમા તિથિમાં ગમન કરવામાં આદરવાળો હોય છે પણ તે રાળ દેવ-દુર્ગણોનો આકર–ખાણરૂપ ન હતા અને રાક એટલે નવીન ઋતુવાળી સ્ત્રી, તેની સાથે ગમન-સંગ કરવામાં આદરવાન હતું. તેના પ્રતાપના ભયથી જ શત્રુઓ મૃત્યુ પામી નવા દેહ ધારણ કરતા હતા. ૮ અહિં વિરોધાલંકાર છે. કહેવાનો આશય એવો છે કે, તે રાજાને યશ સાંભળી તેના શત્રુઓ કાળા બની જતા અને સ્વજનો પીળા-તેજસ્વી બની જતા હતા. તે વિરોધને એવો પણ પરિવાર છે કે, તે રાજાને યશ સાંભળી તેના શત્રુઓ ચક્રધર-કુંભારના જેવા થઈ જતા અને સ્વજનો હલધર–ખેડુત જેવા બની જતા હતા. પ અર્થાત તેમના ધનુષ્યો દંડ-લાકડીના જેવા અને બાણે વાચકના જેવા નિર્માલ્ય બની ગયા. ૬ ત્રાસ વેધ. ૭ વિવાહપણે કપડન-પાણિગ્રહણ અને રાજાપક્ષે કરની પીડા. Page #40 -------------------------------------------------------------------------- ________________ પદ્મસેન રાજાનું ચરિત્ર, હમાંજ થતા, ભંગની વાત સેનાને ઘસવાની કસોટીમાં અથવા ખારવાળી જમીનમાં થતી હતી. ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય અને વીર્ય વગેરે ઉજ્વળ ગુણોથી યુક્ત એ તે રાજા પદ્યસેન એક વખતે રાત્રિને છેલ્લે પહેરે પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગે-“દૃષ્ટિવાળા મનુષ્યને સ્વસ્થતાળી દ્રષ્ટિ હોય તે છતાં પણ સૂર્ય વિના સારી રીતે તેને અદ્ભુત દર્શનશક્તિ આવતી નથી. ભરપૂર જળ ભર્યું હોય તે છતાં રત્નાકર સમુદ્રને ચંદ્ર સિવાય તેને ઘાટા જળમાં મેટી ભરતી આવતી નથી, પાષાણરૂપને પ્રાપ્ત થયેલું સુવર્ણ અગ્નિ શિવાય લોકમાં કલ્યાણ નામવાળું ગણાતું નથી. અને કુકડા તથા કકુભપક્ષીના બચ્ચાંની આંખ કૃષ્ણચિત્રક સિવાય ઊઘડતી નથી, એમ કેમાં કહેવાય છે. તેવી રીતે માણસ વિદ્વાન હોય તે પણ તે ગુરૂ સિવાય મોક્ષપદનું સ્થાન થતું નથી, તેથી મારે પણ જે કઈ ધર્મગુરૂ હોય તે વધારે સારું.” આ પ્રમાણે રાજા પોતાના ચિત્તમાં ધર્મને માટે નવી ચિંતા પ્રગટાવી અને પ્રાતઃકાળનું કૃત્ય કરીને તે પિતાના સભાસ્થાનમાં આવ્યું, તેવામાં તે રાજાના મનેરોની સાથે જ તે નગરીની બાહર બ્રહ્મગુપ્ત નામના એક સૂરિ ઘણાં સાધુઓના પરિવાર સાથે આવી ચડયા. કારણકે પુણ્યવાનું પુરૂનું મનમાં ચિંતવેલું કાર્ય તત્કાલ ફલીભૂત થાય છે. તે બ્રહ્મ ગુપ્તસૂરિ પાંચ ઇંદ્રિયેના સંવરને ધારણ કરનારા, નવ પ્રકારની બ્રહાચર્યની ગુપ્તિએ યુક્ત, ચાર કષાયથી નિમુક્ત, પાંચ પ્રકારના આચારને પાળનારા, પંચમહાવ્રતમાં તત્પર, ત્રણ પ્રકારની ગુપ્તિથી પવિત્ર, પાંચ સમિતિને વહન કરનારા, ધર્મના ધુરંધર અને છત્રીશ ગુરૂ ગુણ તથા બીજા ગુણેથી યુકત હતા. તત્કાલ વનપાલે આવી મહારાજા પદ્મસેનને વિજ્ઞપ્તિ કરી કે, “દેવ, સદ્ભાગ્યે આ૫ ગુરૂના આગમનવડે વૃદ્ધિ પામે છે આ વધામણ સાંભળી તે વિદ્વાન રાજાએ હર્ષ અને ઉત્કંઠાને વશ થઈ અંગ ઉપર રોમાંચરૂપ કવચ ધારણ કરીને તે વધામણું આપનાર વનપાળને ઘણું દ્રવ્ય ઇનામમાં આપ્યું. પછી તત્કાલ તે રાજા હાર, અર્થહાર, મુગટ અને કડાં વગેરેથી વિભૂષિત થઈ શ્રેણીબંધ અશ્વારેથી શોભિત બની એક મોટા ગજેન્દ્ર ઉપર બેસી પ્રધાનમંત્રિએ, સામંતો, શેઠીઆઓ અને સેનાપતિથી યુકત થઈ, અંતઃપુરને પરિવાર અને પાયદલ સેનાની પંકિતઓ સાથે રાખી અને ગંધર્વોના ગીત, સંગીત સાથે વારાંગનાઓને સમૂહ લઈ ચારણોના ઘેાષ સાથે ઉત્તમ પ્રકારના વાજિંત્રેના નાદ કરાવતો અને દીન યાચક વગેરેને દાન આપતો, સારે પિશાક પહેરી યુકિતપુર્વક ગુરૂને ભકિતથી વંદના કરવાને વનમાં આવ્યું. ત્યાં ગુરૂના દર્શન થતાં પોતે રાજાએ એ ચામર, છત્ર, મુગટ, શસ્ત્ર અને વાહનને છોડવારૂપ પાંચ અભિગમ કર્યા. ત્યાં કોઈ ધ્યાન કરતા, કઈ ભણતાં, કઈ ભણાવતા અને કેઈ કાર્યોત્સર્ગ કરી રહેતા એમ વિવિધ ક્રિયા કર ૧ કૃષ્ણચિત્રક એક જાતને વેલે થાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી વિમલનાથ ચરિત્ર "નારા વિદ્વાન અને સદાચારી સાધુઓને જોઈ રાજાને અત્યંત હર્ષ ઉત્પન્ન થઈ આવ્યું. પછી જાણે જંગમ કલ્પવૃક્ષ હોય તેવા તે ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી રાજાએ આદર પૂર્વક વિધિથી વંદના કરી, તે પછી રાજા બીજા પવિત્ર મુનિઓને હર્ષથી નમન કરીને તે ગ્યસ્થાને બેઠો. ત્યારબાદ આશાતનાથી ભય પામનારા રાજાએ ઉચિત સ્થાને બેસીને ગુરૂને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–“જૈન ગુરૂ નિગ્રંથ-પરિગ્રહ રહિત હોય છે છતાં પણ ૧ રત્નસહિત સુવર્ણના સમૂહને આપે છે અને જગત્રભુ જિનેશ્વર ભગવાન માત્ર શેષા આપે છે તેથી આપ મારે તે પ્રભુથી પણ અધિક છે. હું આપનું ગુરુત્વ જાણને આપની વસતિ--વાસસ્થાને આવ્યું છું, તેથી હવે આપ આદર સહિત થઈ મને સત્વર ઊચ્ચ અને નિર્ભય કરે.” ગુરૂ બોલ્યા;–“હે રાજા, સાંભળ, તું તેનું સ્થાનરૂપ કવિ છે, તેથી ખેદ પામીશ નહીં. તું દેવગુરૂની આગળ બેસીજા, સારા વંશમાં થયેલા ગુરૂ સારા વાંસની જેમ મૌક્તિક સુખને આપે છે. જેમ વાંસ પડી જતા એવા પ્રાણીઓના સમને આધારભૂત છે, તેમ ગુરૂ નરકમાં પડતા પ્રાણીઓના આધારરૂપ છે. જેમ વાંસ ગુણ–દેરીનું સ્થાન તથા ધર્મના ઊપકરણોનું સાધન છે, તેમ ગુરૂ સારા ગુણેના સ્થાનરૂપ એવા ધર્મનું સાધન છે, જેમ વાંસ પર્વ-ગ્રંથિની સ્થિતિવાળો છે, તેમ ગુરૂ ધર્મના પર્વની સ્થિતિ–મર્યાદાવાળા અથવા પર્વ નિમિતે સ્થિતિ કરનારા છે. હે રાજા, સાંપ્રતકાલે તમારે જે સારા વંશની પ્રાપ્તિ થયેલી છે, તેવી પ્રાપ્તિ પૃથ્વી ઉપર તેના અર્થી એવા જીવોને થવી દુર્લભ છે. હે રાજા, આ સંસારમાં જીવ અને કર્મો કાળથી અનાદિ છે, જે કઈ કહે કે, “જીવ અને કર્મો, તે બંનેમાં પ્રથમ કોણ? તે તેને પૂછવું કે, “કુકડે અને તેનું ઈંડુ તેમાં પ્રથમ કેણ?” જેમ મૃત્તિકા (માટી) અને સુવણને સંયોગ અનાદિ છે, તેમ તે જીવ અને કર્મનો સંગ અનાદિ છે. જેમ અશ્ચિના સંયેગથી સુવર્ણ મૃત્તિકામાંથી જુદું પડે છે, તેમ ધ્યાનરૂપી અગ્નિના બળથી જીવ કર્મથી જુદો પડે છે. આ જીવ પ્રાયે કરીને કાયની સ્થિતિન-મર્યાદાવડે અનંત ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ સુધી નિરંતર વનસ્પતિમાં રહે છે. ત્યાં રહી તે અનંત પુદગળ પરાવર્સોને પૂરે છે તે પુલ પરાવર્તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ--એવા ભેદથી ચાર પ્રકારના છે. તેમાંથા તે અવ્યવહાર રાશિઓ જીવ અકામ નિજાના ગવડે માંડ માંડ બાહર નીકળી અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલસુધી બાદર નિગોદમાં રહે છે. ૧ અહિં વિરોધાભાસ અલંકારને પરિહાર એવી રીતે છે કે-ગુરૂ રત્ન-ચારિત્ર રૂપી રત્નને અને સુવર્ણ-સારા વર્ણઅક્ષરજ્ઞાનના સમૂહને આપે છે. ૨ જ્યાં ગુરૂત્વ ભારેપણું હોય ત્યાં ઉચ્ચતા પ્રાપ્ત થાય છે. ૩ ગુરૂપલે મૌક્તિક એટલે મુક્તિ સંબંધી સુખ અને વાંસપણે મુક્તાફલનું સુખવાંસમાં મુક્તાફલ ઉત્પન્ન થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રી બ્રહ્મગુમસુરિનો ઉપદેશ પૃથ્વીકાયાદિકમાં અસંખ્યાલી ઉત્સપિણી અને અવસર્પિણી કાળ સુધી રહે છે. વિક. લેન્દ્રિમાં સંખ્યાના વર્ષો સુધી અને પંચેન્દ્રિમાં સાત આઠ ભ સુધી રહે છે. એ રીતે સર્વે પ્રાણીઓની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી. ત્યારપછી તે તે કાયવતી જેનું અન્યકાયમાં પરાવર્તન થાય છે. વ્યવહારરાશિમાં આવેલા છે. આ સ્થિતિ કહી છે. અવ્યવહારરાશિ જાની તે નિગદમાંજ સર્વદા સ્થિતિ જાણી લેવી. પૃથ્વી પ્રમુખ પાંચે સુક્ષ્મ જીવો સમસ્ત જગતમાં વર્તે છે. પરંતુ સુક્ષ્મ વનસ્પતિના છ સૂમ નિગોદ સંજ્ઞા અંકિત જાણવા. બાદર (સ્થલ) પૃવ્યાદિક જે ત્રણે ભુવનમાં યથાસ્થાને હેય છે. બાદર નિગદ સંજ્ઞા તે ફકત સાધારણ વનસ્પતિ કાયને જ જાણવી, એક શ્વાસે શ્વાસ જેટલા કાલમાં ૧૭ કરતાં અધિક ભવ નિગદના થવા પામે. બાકી પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્પ ૨૨ હજાર વર્ષનું, અપકાયનું સાત હજાર વર્ષનું અને વનસ્પતિનું દશ હજાર વર્ષનું જાણવું. વાયુકાયનું ત્રણ હજાર વર્ષનું, અગ્નિકાયનું ત્રણ દિવસનું તથા બે ઇન્દ્રિ- યનું બાર વર્ષનું ઉત્કૃષ્ટ આવડું સમજવું તેંદ્રિયજીવની ભવસ્થિતિ ઓગણપચાસ દિવસની તથા ચાઇદ્રિય જીવની છે માસની, અને પચંદ્રિય જીવ ત્રણ પાપમની ભવસ્થિતિવાળા હોય છે. એમ વિદ્વાને એ જાણવું અને દેવતા તથા નારકી જીવની ભવસ્થિતિ તેત્રીશ સાગરે પમની છે. એવી રીતે જીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ આગમમાં કહેલી છે. દેવતા તથા નારકી ની ભવસ્થિતિ જઘન્યપણે દશહજાર વર્ષની છે અને તે સિવાય બીજા ની ભવસ્થિતિ જઘન્યપણે અંતમુહર્તાની છે. વારંવાર સ્થિતિ અને ગમનાગમન કરતો જીવ સર્વ મળીને રાશી લાખ છવાયોનિને પૂરી કરે છે. તે બધી જીવાનિઓમાં પ્રાણીઓને સર્વ પ્રકારની આશાઓને પૂરનાર અને દશ દ્રષ્ટાંતથી દુર્લભ એ મનુષ્ય ભવ છે. તેમાં પણ વૃક્ષેની જેમ કલ્પવૃક્ષ અને મણિઓમાં જેમ ચિંતામણી તેમ અનાર્ય દેશની બહુલતાને લઈને આર્યદેશ પ્રાપ્ત થ દુર્લભ છે. તેમાં પણ ધર્મકાર્યોને કરાવનારા સારા કુલની પ્રાપ્તિ થવી દુર્લભ છે. કારણ કે, મનુષ્યને કુલ પ્રમાણે શીલ (સદાચાર)ની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ ગુરૂના નિવાસથી પવિત્ર એવા નગરમાં વાસ થે, તે હર્ષને આપનારે થઈ પડે છે. કારણ લેકમાં કહેવાય છે કે, “જે વાસ તે અભ્યાસ ” તે સર્વના કરતાં પણ બુદ્ધિથી દેવગુરૂ બૃહસ્પતિને જીતનારા, પરોપકારી કાર્ય કરનારા અને જ્ઞાનલક્ષ્મીથી મહાન એવા ગુરૂને વેગ અગણિત પુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે છે. તેનાથી કટુ–દેષથી રહિત એવી પાંચ ઇન્દ્રિયની પટુતા પ્રાપ્ત થવી દુર્લભ છે. તેનાથી શ્રવણ-કર્ણને અમૃતપાનનું પારણું કરવારૂપ એવું ધર્મોપદેશનું શ્રવણ દુર્લભ છે. તેનાથી જૈનમત Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી વિમલનાથ ચરિત્ર. ઉપર પરમ શ્રદ્ધા થી તે દુર્લભ છે. તેનાથી ધર્મ કર્મને કરવાના ઉપાયરૂપ એવી નિરાગી—અક્ષત કાયા મળવી દુંભ છે અને તેના કરતાં પ્રાણીઓના સંબંધમાં આલસ્ય વગેરેને ત્યાગ કરવો તે દુભ છે. આ પ્રમાણે ધમ રૂપી રાજાને મેળવવામાં તેર કાઠીયા કહેલા છે. આ સંસારરૂપ સમુદ્રને તારનારી ધકરણી કરવાની વાત તા દૂર રહી, પરંતુ જો ધર્મ ઉપર ફ્કત પક્ષપાત રાખવામાં આવે તાપણ તે પક્ષપાત દુઃખમાં સુખદાયક થઇ પડે છે. તે ધમ, સુબુદ્ધિની જેમ નિર્ધનને ધન આપનારા અને અસહાય પ્રાણીને સહાય કરવામાં શ્રેષ્ઠ સખા (મિત્ર)રૂપ એવા અવશ્ય થઇ પડે છે, ’ રાજા પદ્મસેને વચ્ચે પ્રશ્ન કર્યા કે, “ ભગવન, તે સુબુદ્ધિ કેણ હતા ? ” ત્યારે બ્રહ્મદત્તસૂરિ મેલ્યા— સુબુદ્ધિની અવાંતર કથા. રાજ તેજથી સુÀાભિત એવું પૃથ્વીભૂષણ નામે એક નગર છે. તે નગરની અંદર રહેનારા લાકો ઉદાર છતાં અનુદાર હતા, સોંગજ છતાં અનગજ હતા, ધનદ છતાં અધનદ હતા, પાવક છતાં અપાવક હતા, કુશળ છતાં અકુશળ હતા અને નીતિજ્ઞ છતાં અનીતિજ્ઞ હતા, તેાપણ તેએ અવિાધી ગણાતા હતા. લક્ષ્મીથી પ્રવર-શ્રેષ્ઠ અને તેથી લંકાપુરીને જીતનારા એવા તે નગરમાં વર્ષાકાળના જેવા જિતશત્રુ નામે રાજા હતેા. જેમ વર્ષાકાળ આસારધારાવૃષ્ટિ એ સહિત હોય છે, તેમ તે રાજા આસાર–વિશળસેના -સૈન્ય સહિત હતા. જેમ વાંકાલ પક-કાદવને કરનારા હોય છે, તેમ તે રાજા પકપાપને છેદ કરનારા હતા. જેમ વર્ષાકાલ કઢલ-અંકુરોને સ્ફુરણાયમાન કરનારા હોય છે, તેમ તે કદલને-યુદ્ધને ફ઼ારવનારા હતા અને જેમ વર્ષાકાલ દુનિ-અંધકારવાળા ઘમધાર દિવસને કરનારો હોય છે, તેમ તે દુનિ-નહારા સમયનું ખંડન કરનારે હતા. પરંતુ જેમ વર્ષાકાળ જીવન–જલ મેળવવાના ઉપાયરૂપ હેાવાથી લાકમાં માન્ય થાય છે, તેમ તે રાજાસને જીવન--આજીવિકા મેળવવાના ઉપાયરૂપ હાવાથી પ્રજામાં માન્ય થઈ પડયા હતા. તે રાજાને ચાર પ્રકારની બુદ્ધિના ભંડારરૂપ, ચાર પ્રકારના ધર્મના મને સારી પેઠે જાણનાર અને મંત્ર—વિચારણા ૧આળસ, પ્રમાદ, કૃપણુતા, માન-અહંકારાદિક તેર કાઢીયા ધર્મપ્રાપ્તિમાં વિઘ્નરૂપ થાય છે તથી તેને સમજીને દૂર કરવાની ખાસ જરૂર કહેલી છે. ૧ અહિં વિરોધાભાસ અલંકાર છે તેને પરહાર આ પ્રમાણે છે-તે ઉદાર હતા તેમ અનુદાર એટલે અનુ-અનુસરનારી છે. દારા-સ્ત્રીએ! જેમને એવા હતા. અર્થાત્ અનુકૂલ સ્ત્રીવાળા હતા. તેઓ સાંગજ-અગજ-પુત્ર સહિત હતા અને અનગજ-કામદેવના જેવા સ્વરૂપવાન હતા. તેઓ ધનદ-ધનને આપનારા દાતાર હતા, છતાં ધનદ-કુબેર ન હતા. તે પાવક-પવિત્ર કરનારા હતા, છતાં અપાવક અગ્નિ જેવા ન હતા. તેએ કુશળ ચતુર હતા, અને નઠારા શલ-સ્વભાવવાળા ન હતા. તેઓ નીતિન-નીતિને જાણનારા હતા અને અતીતિ એટલે અનાવૃષ્ટિ વગેરે સાત તિ(ઉપદ્રવા)થી રહિત હતા. Page #44 -------------------------------------------------------------------------- ________________ મ દ * * * * * * * * * * * * * * અવાંતર સુબુદ્ધિની કથા કરવામાં ચતુર એવે સુબુદ્ધિ નામે એક મંત્ર હતું. તે મંત્રીના બુદ્ધિના બેલથી જ રાજ પિતાનું મેટું રાજ્ય ચલાવતો હતો. કારણ કે લેકમાં સવ બળના કરતાં બુદ્ધિનું બળ મેંટું ગણાય છે. તે રાજાના રાજ્યમાં લકે દંડને ભય જાણતા જ ન હતા અને લોકોને તેને કર સહેલે થઈ પડ્યું હતું અને પીડા આપનારી ચેર લેકેની તે કઈ વાતજ જાણતું નહીં. તે રાજા સર્પોથી વીંટાએલા વૃક્ષની જેમ પિતે કર છતાં પણ પિતાના ગુણ સેવકને સુખરૂપ થતું અને પોતે સૌમ્ય છતાં પણ દુષ્ટ સેવકેને દુઃખરૂપ થતું હતું. તેને મંત્રી સુબુદ્ધિ–સારી બુદ્ધિવાળે હોવાથી હંમેશાં રાજાની પાસે ધર્મવાર્તા કરતે હિતે. એક વખતે રાજા સભામાં બેઠા હતા, ત્યારે તે મંત્રીએ આ પ્રમાણે ધર્મની વિશેષ વાર્તા કહેવાનો આરંભ કર્યો. “પર્વની જેમ સુગુણ અને શ્રેષ્ઠ વંશમાં થયેલા ધર્મને પ્રાપ્ત કરી પુરૂષે શત્રુઓ ઉપર શેષ લાવ્યા વગર પણું પરાક્રમવાળા, પુરૂમાં ઉત્તમ અને વિશ્વ ઉપર મોટું બલ ધરાવનારા થાય છે અને જેઓ ધર્મ–બળવગરના નિર્મળ છે, તેઓ પાષાણના જેવી કાયા ધરાવતા હોય તે પણ તેઓ પરાક્રમને ચગ્ય નથી. વળી ધર્મથી સારા કુલમાં જન્મ થાય છે, ધર્મથી સર્વ પ્રકારની સંપત્તિ મળે છે, ધર્મથી પ્રભુપણું, ઇંદ્રપણું અને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. આ સ્થાવર જંગમ સહિત એવા ગેલેક્યમાં જે જે શુભ વસ્તુ છે, તે સવ આપને ધર્મના પ્રસાદથી પ્રાપ્ત થાય છે.” સુબુદ્ધિ મંત્રીના આવાં વચનો સાંભળી રાજા બે, “મંત્રિનું, તમે જે કહ્યું તે બધું બેટું છે, આ ત્રણ લેકમાં જે જે ઊત્તમ વસ્તુ છે, તે તે પાપથી જ પ્રાપ્ત થાય છે. જુને, હું પોતે જ જીવોને મારું છું, મૃષા બેઉં , અને બીજાનું દ્રવ્ય બલાત્કારે ખેંચી લઉં છું, તે છતાં મારા રાજ્યની વૃદ્ધિ–આબાદિ થાય છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, પાપ કરવાથી સારું થાય છે.” રાજાના આવાં વચન સાંભળી સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, “મહારાજા, કદિ સૂર્ય પશ્ચિમમાં ઉગે અને અગ્નિ શીતળ થાય, તે પાપથી સારું થાય. તમે જીવહિંસા વગેરે કરે છે, તે છતાં તમારા રાજ્યની જે આદિ થાય છે, તે તમારા પૂર્વના પાપાનુબંધી પુણ્યના પ્રભાવથીજ થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એ ઉભય પ્રકારે રાજ્યની પ્રાપ્તિ થાય છે, પણ તે બંને પ્રકારે પ્રાપ્ત થયેલું રાજ્ય છેવટે નરકને આપનારું થઈ પડે છે. એર કદિ ચોરી કરવાથી ઘણું ધન પ્રાપ્ત કરે, તે તેનું ફલ સારૂં દેખાય, પણ તેમાંથી તેનું માથું પણ કપાય.” રાજાએ પ્રશ્ન કર્યો, “મંત્રિન, તમારા ઘરમાં જે સદા સંપત્તિ રહે છે, તે તેના પ્રસાદથી રહે છે તે કહો.” મંત્રીએ ઉત્તર આપે. “ તે ધર્મના પ્રસાદથી” તત્કાલ રાજા બે, અરે, તે સંપત્તિ મારી આપેલી - ૧ પર્વ એટલે વાંસની ગ્રંથિ તે શ્રેટ વંશમાં– સારા વાંસમાં થાય છે. ધર્મ પણ સારા વંશ-કુલમાં પ્રાપ્ત થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમળનાથ ચરિત્ર, છે, છતાં તું ધર્મે આપેલી કહે છે, તે તું હવે તે મારી સંપત્તિ મને આપીને અહિંથી સત્વર બીજે સ્થળે ચાલ્યો જા. મારા દેશમાં તારે ન રહેવું, કંઈ કરીયાણું નજ ખરીદવું, કેઈની પણ પાસે યાચના ન કરવી, ફકત ધર્મથીજ લક્ષ્મી પેદા કરવી. 'હે ઊત્તમ પુરૂષ, જે તે સંપત્તિ પાપથી પ્રાપ્ત થયેલી છે, એમ કબુલ કર્ય, તો તું સુખે રહે, એટલું જ નહીં પણ હું તને હમણાં જ ઉલટ બમણી સંપત્તિ અને મારું અધ રાજ્ય આપું.” રાજાના આવાં વચન સાંભળી મંત્રી બોલ્યા, “રાજનું, ધનના લાભની ખાતર હું અન્ય સંબંધે અસત્ય બોલું નહીં તો પછી આ મોટા ધર્મની બાબતમાં અસત્ય કેમ બોલું? દેડવડે કરેલા બ્રહ્મહત્યાદિ પાપની શુદ્ધિ તીર્થે જવાથી અને તપસ્યાથી થઈ શકે છે, પરંતુ જે કુધર્મ, અધર્મ અને દુષ્કર્મોને પ્રતિપાદન કરવાથી થયેલા ૧ વાચિક પાપ છે, તેની શુદ્ધિ તે કઈરીતે થતી નથી. છદ્મસ્થ તીર્થકરે પૃથ્વી ઉપર ર કાયિકક્રિયા કરે છે, પણ તેઓ નિયમિત મૌન ધરીને રહે છે. તેથી જે કાયિકોષ છે, તે ૩ શામક છે અને જે વાચિક દેશ છે, તે પ્રાયે કરીને શામક નથી. લોકોમાં પણ કઈ વચન કહેવાયું હોય તે પાછળથી સાલ્યા કરે છે અને વ્યાપક થઈ રહે છે. તો હે રાજા, તમે મારું સર્વસ્વ લઈ લ્યો. પાપથી મેળવેલું તે દ્રવ્ય શા કામનું છે? હું પરદેશમાં જઇને ધર્મમાગે વતાં દ્રવ્ય ઉપાર્જન કરીશ.” આ પ્રમાણે કડી મંત્રી સુબુદ્ધિ પોતાના ઘરનું સર્વસ્વ રાજાને આપી, જિનભગવાનને નમી અને પોતાના કુટુંબને સારી શીખામણ આપીને ઘરમાંથી ચાલી નીકળ્યું. તે ધર્મના પ્રસાદથી રસ્તામાં સુધા, તૃષાના કલેશને નહીં જાણતો અને પરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતો ચાલવા લાગ્યા. સજાની આજ્ઞાથી તે પોતાના રાજાના દેશને છેડી બીજા દેશમાં ગયા અને ત્યાં પ્રસન્નતાને ઉત્પન્ન કરે તે કેએક જિન પ્રાસાદ, તેને પ્રાપ્ત થયો તે પ્રાસાદમાં વિધિથી નધિકી વગેરે દશ ઉત્તમ ત્રિકે સાચવીને તે આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યું. સુર, અસુર અને મનુષ્યનાસ્વામીવડે પૂજેલા, ગુણેથી યુક્ત, દેષ રહિત અને સર્વેના હિતકારી એવા અહત પ્રભુને હું સ્તવું છું. એ અધીશ ! જે તમે “શંકર હે તે ભવાની ૧ વચન સંબંધી. ૨ શરીર સંબંધી ૩ શમી-શાંત થાય તેવું. જ શત્રિકોને સવિસ્તર આધકાર દેવવંદન ભાષાદિકથી જાણી શકાશે (જુઓ ભાષ્યત્રય) ૫ શંકર ભવાની=પાર્વતીના હિત કરનાર છે અને શ્રીજિન પ્રભુ ભવ-સંસારના અનીહિત --અનિચ્છિત કરનારા છે. શંકર અંગયુક્ત એવા કામદેવને અનંગ-અંગવગરને કરનાર છે અને શ્રીજિનભગવાન અનંગ-અશરીરી એવા સિદ્ધસ્વરૂપને વચનદ્વારા બતાવે છે.અથવા અનંગ-સૂત્રોગ રહિત એવા પુરૂષને સુરગવાલા કરે છે. વિષ્ણુ જગતના નાથ કહેવાય છે, પણ તે જનાર્દન–લોકોને પીનારા જલશાયી-જલમાં સનારા છે, અને શ્રી જિન ભગવાન તે લોકોને પીડનારા નથી અને જલમાં સૂનારા નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અવાંતર સુબુદ્ધિની કથા. નાહિત કરનારા થાઓ. અને તમે શંકર છતાં અનંગને અંગયુક્ત કરે છે, તે અદભુત વાર્તા છે. હે જિન ! તમે જે વિષ્ણુ અથવા જગનાથ હો તો તે ભલે હો,પરંતુ તે છતાં તમે જનાર્દન અને જલશાયી નથી, તે આશ્ચર્યની વાત છે. હે પ્રભુ, તમે જે સ્વયંભૂબ્રહ્યા છે તે સર્વસુર-દેવતાઓમાં જયેષ્ટ થાઓ. હે શંભે ! તમે જે મારા ભવને અંત-નાશ કરતા નથી, તે તમને શોભતું નથી. હે જિનેશ ! તમે શૂન્યને છોડનારા છે, છતાં ચીવરવસ્ત્રને છેડી ઈ નાંખેલા અને શુન્યપણને આશ્રિત એવા અંબરનું ધ્યાન કેમ કરો છો ? હે વિભુ, જે ઉપાધિ (તીર્થકરપણાને પુન્ય પ્રકૃતિ ) થી તમે પ્રાપ્ત થયા છે, તે ઉપાધિને દૂર કરે નહિ. જો તમે હસવ કરે તો (સમસ્ત ઘાતિઅઘાતિ કમ) ઉપાધિને છેદી નાંખે કે જેથી હું છઘ ન રહું. હે ઈશ! તમારા સંતાનમાં પૂર્વ એવા અકર્મી પુરૂએ તમારી પાસેથી સર્વસ્વ મોક્ષપદ મેળવેલું છે તે હું પસકમ છતો કેવળલક્ષ્મીને કેમ ન મળવું? હું અજ્ઞાની તમારી સંસ્તવ-પરિચય અને સ્તવસ્તુતિ કરતાં જાણતો નથી, અને તમે તે સર્વજ્ઞ પણ છે અને દાતાર પણ છે, તેમ છતાં મને જે પ્રિય છે તે કેમ આપતા નથી ? હે પ્રભુ! તમે અંતરના છ શત્રુઓને હણે છે તે આ બહેરના શત્રુઓની કેમ ઉપેક્ષા કરે છે ? અથવા તેનું કારણ મારા જાણવામાં એવું આવ્યું છે કે તમે મારેલા અંતરના છ શત્રુઓના તેઓ કિંકરે છે. કિંકરરૂપ રાંકડા જાણી આપ સમર્થ તેમને હણતા નથી અને ઉપેક્ષા કરે છે. જે તમારા અચિંત્ય સ્વરૂપને જાણનારા છે, તેઓ તમને ભલે વીતરાગ કહે, પણ આ વિશ્વને રંજન કરવાના કારણને લઈને હું તે તમને સરાગ-રાગવાળા કહું છું. તમે એ પૂર્વે ‘યેગોને નિરોધ કરીને શું યેગનો અંગીકાર કર્યો છે? જેથી રાય (ધન ને કલ્યાણ સહિત (વાર્ષિક દાનમાં સફળ) કરીને કલ્યાણ (મોક્ષ)ને કેમ ભજે છે ? હે જગત્રભુ !તમે પુણ્યવાન પ્રાણીઓને પુણ્ય આપનારા છે અને પાપી પ્રાણીઓના પાપને હરનારા છે, તે હું તમારી પ્રજારૂપ છે. તેની તરફ તમે મધ્યસ્થભાવે કેમ રહે છે ? તમે ‘વર સંવરના દાનથી ૧ શંભુ-એટલે સુખ કરનારા. જે સુખ કરનાર હોય તે આ દુ:ખરૂપ સંસારનો નાશ કરે ત્યારે સુખ કરનાર કહેવાય છે. ર જે ચીવર (ઉત્તમ વસ્ત્ર-અલંકારાદિક) નો ત્યાગ કરે તે પ્રભુ, ઇન્દ્ર ખભા ઉપર સ્થાપિત કરેલવસ્ત્રનું કેમ ચિનવન-ધ્યાન કરે ! તે દેખીતા વિરોધને પરિવાર (સમાધાન) આ રીતે થઈ શકે છે કે પ્રભુશ –દોષ રહિત (જાગ્રતપણે) શુન્યતા આશ્રિત એવા અંબર-આકાશનું નિરાલંબન) ધ્યાન-ચિન્તવન કરે છે. ૩ હસ્વ એટલે ટૂંકી. તમે આ સંસારની ઉપાધિ છેદી નાંખો તે હું છદ્મસ્થ–સંસારી ન રહું. અર્થાત નિરૂપાધિ સ્વરૂપવાળ બની જાઉં. જે અકર્મ-કર્મ રહિત. ૫ મકમ-કર્મ સહિત. ૬ રંજન કરવું, તે રાગને ધર્મ છે.તે તમે સર્વ વિશ્વને તમારા પ્રભાવથી રંજન–રાજી કરે છે, તે તમે વીતરાગ-રાગરહિત કેમ કહેવાઓ ? છે મન, વચન અને કાયને યોગ. ૮ મસ્થભાવે-તટસ્થપણે સવિતા-સૂર્યાવર-શ્રેષ્ઠ એવા સંવર–પ્રકાશનું દાન કરી અથવા એક વરદાન આપી પોતાના ગોબર-કિરણોના સમૂહથી ક્ષેત્રને બતાવે છે. પ્રભુ વર-એક સંવરના દાને કરી પિતાના ગે ભર–વાણીને સમૂહથી વિદે–દેહરહિત એવા ક્ષેત્ર–પરમપદને દર્શાવે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર બે પ્રકારે સવિતા-સૂર્યરૂપ છે, તે તમે મને તમારા ગાભરથી વિદેહક્ષેત્ર બતાવો. કેટલાએક તમને ઈન-સ્વામી કહે છે, તે ભલે કહે પણ તમે બે પ્રકારે જયશીલ છે. તો આ મારી સ્તુતિથી તમે મારા મેહને હરી. “હે પછી, તમે ત્રિકાલજ્ઞાની છે, છતાં આ ભાવ એવી પ્રજાને કેમ જાણતા નથી ? કેમકે હું તે ઉભો જ થઈ રહ્યો છું અને તમે પોતે હંસગતિએ વિચારી રહ્યા છે. આ વિશ્વની અંદર વિબુધ સુમનવડે તમારી પૂજા કરે છે, તેમાં તમે એકને સિદ્ધિ આપે છે અને બીજાઓને પરલોકમાં સમૃદ્ધિ આપે છે. તે શું? હું તમારી ઉપર જે રાગ રાખું છું, તે જે તમને પસંદ નહોય તો મને તમે સમતા આપે કે જેથી હું તમારી તુયતા ધાણ કરું. સમસ્તબુદ્ધિના સ્થાનરૂપ આ સાધારણ જિનસ્તવન જે ભણે છે, તેને શ્રીજિનપદના કારણરૂપ એટલે તીર્થંકર નામકર્મની પદવી પ્રાપ્ત થવી અતિ દૂર નથી. આ પ્રમાણે શ્રી સુબુદ્ધિમંત્રીએ કહેલું શ્રીજિનભગવાનનું પ્રશસ્ત સ્તવન સાંભળી ત્યાં રહેલ અધિષ્ઠાયક દેવ હર્ષ પામી ગયો અને તેણે તે સ્તુતિકર્તાનું કષ્ટ છેદવા માટે પિતાના મનમાં આ પ્રમાણે ચિંતવ્યું—“આ કોણ પુરૂષ સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ કરે છે ? ” આવું ચિંતવીને તે સર્વજ્ઞની સ્તુતિને વિષય જાણવાને માટે તેણે અવધિજ્ઞાનને ઉપગ આપે. આથી તે બે પ્રકારે વિબુધના જાણવામાં આવ્યું કે, આ સ્તુતિ કરનાર બે પ્રકારે સુબુદ્ધિ છે અને તે ધર્મવિધિમાં ધીર અને શ્રીવીરના કમને સેવન કરનાર છે. આવું જાણું વિચાર કરવામાં ચતુર એવા તે દેવતાએ શ્રીજિનશાસનની ઉન્નતિને અર્થે તે મંત્રીને હર્ષથી એક નિર્મલ કામકુંભ આપે. મંત્રીએ તે કામકુંભ લઈને વિચાર કર્યો કે “આ વિશ્વની અંદર પાપીજનેને દુર્લભ એવે આ કામકુભ હું મારા રાજા ૧ જે પ્રમેષ્ઠી-બ્રહ્મા હોય તે ભવિષ્યની પ્રજાને જાણી શકે અને હંસના વાહનથી વિચારી શકે. જિનપણે ભવિષ્યના જન્મને જાણી શકે છે અને હંસ-અલ્માવડે તે વિચરે છે. ૨ વિબુધે --દેવતાઓ સુમન-પુષ્પોથી પૂજા કરે છે અને વિબુધ-વિદ્વાને સુમન-સારા મનથી ધ્યાન કરે છે. અર્થાત વિબુધ-જ્ઞાતતત્ત્વ સુવિવેકીજનો તેમજ દેવતાઓ સુમન-પ્રસન્ન મન તથા મુખ્ય પૃપાદક ઉત્તમ કાવડે પ્રભુપૂજા કરનારા દેવ માનવાદિક પ્રબળ પુન્યવેગે ભવાતરમાં ભારે સમૃદ્ધિ મેળવી શકે છે–દેવ મધ્યગતિ સંબંધી વિશાળ ભાગ સામગ્રીને જેગ પામી શકે છે, પરંતુ સમ્યગદર્શન જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીને પ્રસન્નચિત્તથી આરાધી જે ભવ્યજને ભાવપૂજા ઉપરાંત પ્રતિપત્તિ પૂજાના લાભને પામે છે તે મહાનુભાવો અતિ સિદ્ધબુદ્ધ થઈ મુક્ત થાય છે સકળ કર્મનો અંત કરી સિદ્ધિવધૂને વરે છે. તે બે પ્રકારે વિબુધ એટલે વિદ્વાન અને દેવ. ૪ બે પ્રકારે સુબુદ્ધિ એટલે સારી બુદ્ધિવાળે અને નામથી પણ સુબુદ્ધિ. પ શ્રી વીરભગવાનના મ–ચરણને સેવનાર અને પક્ષે શ્રીવીપુલની ગતિને ધારણ કરનાર. Page #48 -------------------------------------------------------------------------- ________________ મુમુદ્ધિની કથા. ૧૯ "" જિતશત્રુને બતાવી ધર્માંની પ્રભાવના કરૂ, જેથી કરીને લોકોની ધમ ઉપર હવે સ્થિરતા થાય. ” આવું વિચારી તે સુબુદ્ધિ મંત્રી પેાતાના પૃથ્વીભૂષણનગર તરફ પાછા ફર્યા. અત ઉત્સુકતાને લઇને તે રાત્રે પણ મુસાફરી કરતા, તેથી તે વખતે છલને શેાધનારો કેાઈ નિશાચર (રાક્ષસ) તેને મળી આવ્યેા. કાળતા વિગેરે પ્રચક્ષ ગુણવાળે તે કૃતા મંત્રી તે નિશાચરને જોઇ ભાળવાઇ ગયા અને તેણે ‘હું મામા!” એમ કહી જીહાર કર્યા. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે “ ૧જેએ મૃદુતાથી નમ્રત્તાધરીને બીજાના પરિતાપને હરે છે, તેવા વૃક્ષેાને ધારણ કરીને પણ નદીનું પૂર તેને પાડીજ નાખે છે. ” હવ તે માયાવી નિશાચર બેલ્યું, “ ભદ્ર, આ સમય નકારી નીતિના નથી. અર્થાત્ નીતિને સમય છે, તેથી હું સત્ય કહું છું કે, મારા પેટમાં ખરેખરી ક્ષુધા વ્યાપી છે, તેથી મને પુષ્કળ માંસ અર્પણ કર. તેનું આવું વચન સાંભળી મંત્રી હૃદયમાં દયા લાવીને બાલ્યા—“ અરે ભાઇ, સારી કીર્ત્તિ કરવા ચેાગ્ય એવુ શુકપક્ષી એક હલકું પ્રાણી છે, છતાં પણ તે માંસનું ભક્ષણ કરતુ નથી. અને તમે દેવપણાને લઇને અમૃતના ભક્ષક છે; છતાં કુકર્મોને લઇને માંસના ભક્ષક રાક્ષસ થયા છે. આ લાકમાં પ્રાણીઓના નામ તેમના કપ્રમાણે પડે છે. તે માંસ સદા અપવિત્ર અને અતિ પાપકારી છે; તે તેના આહારને તમે છેડી દો.કારણકે,તમે પુણ્યજન દેવ જાતિનાòા.જો તમને ક્ષુધાની ઘણી આધા થતી હાય તા તેની શાંતિને માટે હું આપું તે ઇચ્છિત–દિવ્ય આહારને તમે હર્ષોંથી ગ્રહણ કરો.’મંત્રીના આ વચન સાંભળી તે રાક્ષસે વિચાર કર્યા કે, “ આ જાતે મનુષ્ય છે, તે તે મને પ્રિય એવા ઇચ્છિત-આહાર સત્વર શીરીતે આપી શકશે ? જો તે નહીં આપી શકે, તાપછી હું તેને છળમાં પાડી દઇશ. ” આવુ· ચિંતવી તે રાક્ષસ બેલ્યા.“ ભલે, જો તેમ કરવું હોય, તે મને પ્રિય એવા આહાર આપ, પણ જે તું તે નહીં આપી શકે તે હું તને અવસ્ય ખાઇ જઇશ ” મંત્રી ચેસ્વરે એલ્યું...“ હા, ભલે તેમ કરજે. ” પછી તે રાક્ષસે જે જે આહારની દુર્લભ વસ્તુએ માગી તે તે મંત્રીએ પેલા કામકુ ભના પ્રભાવથી પૂરી પાડી. તે પછી તે રાક્ષસ પ્રાતઃકાળે આશ્ચય પામીને એક્ષ્ચા--“ભદ્ર ! તું એક માનવજાતિ છે, છતાં તે આ કામ કાના પ્રભાવથી કર્યું ? કારણકે, તારાથી સ્વભાવિકરીતે આવું કામ થઈ શકે નહીં. ” આથી તે મંત્રીએ રાક્ષસની આગળ પેાતાને પ્રાપ્ત થયેલા લક્ષ્મીના સ્થાનરૂપ એવા કામકુંભનું સ્વરૂપ કહી મતાવ્યું. તે સાંભળી નિશાચર આવ્યે–“ મારી પાસે એક પ્રભાવિક દંડ છે, તે ક્રૂડ જે સ્થાને મેકલવા હોય તે સ્થાને પાતાની મેળે જાય છે અને ૧ જેમ વૃક્ષો કામળ અને કાના ભારથી નમી પોતાની શીતળ છાંયાથી બીજા-સ મુસાફરાના પરિતાપને હરનારા છે, તેમને કાંઠા ઉપર ધારણ કરી રાખેલા છે; છતાં પણ નદીનુ પૂર તેવા ઉપકારી વૃક્ષાને પાડી નાંખે છે, તેવી રીતે દુલ્હન પુરૂષ પોતાની પાસે આવેલા ઉપકારી સજ્જન પુરૂષોને અધઃપાત કરી નાખે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર, ત્યાં પોતે શત્રુનો જય કરી પાછી પિતાને મોકલનારા ધણીની પાસે આવી હાજર થાય છે. તે સિવાય કાર્ય કરવાની ઈચ્છાવાળા પુરૂષને બીજું કઈ પ્રચંડ કાર્ય કરવું હોય, તે તે કાર્ય પણ અખંડપણે કરી પાછો તે દંડ પિતાની મેળે સ્વસ્થાનમાં આવે છે. માટે હે વિદ્વાન, તમે મને તમારે કામકુંભ આપે અને મારી સાથે સમૈત્રી જેડ. તેના બદલામાં આ મારો દંડ તમે ગ્રહણ કરે અને તેવડે લોકેનું રક્ષણ કરે. ત્યારપછી તમારા શ્રેષ્ઠનગરમાં ચાલ્યા જાઓ” નિશાચરના આ વચન ઉપરથી તેમંત્રીએ પિતાને કામકુંભ તેને આપ્યો અને પિતે તેનો દંડ લીધે. પછી અચળ પુણ્યવાળે તે મંત્રી ચાલતો થયે. આગળ કેટલેક માર્ગે ચાલ્યા પછી તે મંત્રીએ પેલા દંડને કહ્યું. “હે દંડ! તું આજે તે રાક્ષસને જીતી લઈ મારો કુંભ લાવી આપ.” તત્કાળ દંડે તે પ્રમાણે કરી આપ્યું. પછી તે મંત્રી ત્યાંથી આગળ ચાલી એક નગર પાસે આવ્યો. તે નગરની બાહેર કઈ મેટા સંઘ વાસ કરીને પડયો હતો. તે સંઘ નિર્ભય થઈ ત્યાં સુતો હતો, તેવામાં લુંટ રાઓનું એક ટોળું ત્યાં આવી ચડયું. તે વખતે સંઘના રક્ષકો તેના ભયથી નાશી ગયા. તે ટેળાએ સંઘને લુંટવા માંડે. તે જોઈ આ બુદ્ધિમાન મંત્રીએ તે દંડને મોકલી બધા ચેરેને મારી સંઘના લેકેને હર્ષિત કરી દીધા. પછી પ્રભાતકાલે તે મંત્રીએ સર્વ ઉત્તમ સંધને આમંત્રણ આપી ભક્તિથી ભોજન કરાવ્યું અને વસ્ત્ર અગ્યા. તેથી સંઘને સ્વામી ખુશી થઈ ગ અને અપૂર્વ કાંતિવાળા તે સંઘપતિએ મંત્રી સુબુદ્ધિને ત્રણસંહિણી નામની ઔષધિ માનપૂર્વક અર્પણ કરી. કામકુંભ, દંડ અને ત્રણસંહિણી–એ ત્રણ વસ્તુ લઈને મંત્રી પિતાના નગરમાં આવ્યા અને ત્યાં પિતાના ઘરમાં ધર્મધ્યાનમાં તત્પર થઈ સુખે રહેવા લાગ્યો. રાજા જિતશત્રુએ કેટલાક માણસના મુખથી જાણ્યું કે, મંત્રી સુબુદ્ધિ કામકુભ વગેરે વસ્તુઓ લઈને પિતાને ઘેર આવ્યો છે. પણ તેણે પેલા રાક્ષસને પીડા છે એ વાત જાણ નહી.તત્કાલ રાજાએ તેના ધર્મની પરીક્ષા કરવા માટે બે બીજેરાના ફળો મંગાવ્યા. અને તેમાં એક ફળની અંદર રત્ન નાખ્યું. પછી તે બંને ફળો બરાબર સાથે રાખી શાપડની અંદર એક દાસી હથ્થ છુપા રીતે વેચવાને મોકલ્યાં. તેવામાં સુબુદ્ધિમંત્રીની દાસી શાક પીઠમાં શાક લેવાને આવી. તેણીએ તે બંને બીજેરાના ફળમાંથી પિલું રત્નવાળું ફળ આ૫ મુલ્યથી ખરીદી લીધું. અને જે બીજું રત્ન વગરનું ફળ હતું તે રાજાની દાસીના ભયથી કોઈએ લીધું નહીં. પછી રાજાની દાસીએ તે ફળ સાયંકાળે રાજાને પાછું આપ્યું. તે ફળને રત્નવગરનું ખાલી જોઈને રાજાએ દાસીને પૂછયું કે, “બીજું ફળ કોણે કરી છે?” ત્યારે દાસીએ કહ્યું કે, “તે ફળ સુબુદ્ધિમંત્રીની દાસી લઈ ગઈ છે.” દાસીનું આ વચન સાંભળી રાજા કાંઈ છે જ નહીં, તે મૌન ધરીને જ રહ્યા. ૧ જખમને રાવી શકે તેવી ઓધિ. Page #50 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિની કથા. - ૨૧ અહિં મંત્રી સુબુદ્ધિએ રાત્રે કામકુંભના પ્રભાવથી એક મહેલ ઉભો કર્યો. તે , મહેલની ઉપર સેનેરી કળશે રહેલા હતા. તેને એકવીશ માળ હતા. દ્વારપરની કરણી અને આટલાથી તે મહેલ અત્યંત શેભત હતું, તેમાં ચારેબાજુ ગોખ આવી રહ્યા હતા. ઉપર રચેલી અગાશીથી તે મહેલ માનનીય થઈ પડ્યો હતો. તેમાં વિચિત્ર ચિત્રો કરવામાં આવ્યાં હતાં, તેની અંદર જુદી જુદી ક્રિયાઓ કરવાના સ્થાને ગોઠવ્યાં હતાં અને તે વિશાળ, વિચિત્ર તથા રત્નોથી સંપૂર્ણ હતે. આવા તે હેલની અંદર તે નિષ્કપટી મંત્રી સ્વસ્થ-શાન્તચિત્તે રહેવા લાગ્યો. આવા તે મહાન હેલના તેજથી સર્વ નગરમાં ઉોત થઈ રહ્યો, તેથી રાજા અને લોકોના હૃદયમાં મેરૂપર્વતની અથવા ઇંદ્રજાળની શંકા થઈ આવી. રાજા તે જે વિચાર કરવા લાગ્યો કે, “પૃથ્વીમાં મેરૂ પર્વત તો નિશ્ચલ છે, તે શું આ ઇંદ્રજાળ હશે.? જે ઇંદ્રજાળ હોય, તો તે થોડા વખત સુધી ટકી શકે અને આતો લાંબો કાળ ટકેલ છે. તો આ શું હશે ? તે કાંઈ સારી રીતે જાણવામાં આવતું નથી. અથવા તો કોઈ અદ્ભુત દેવતાની રચના હશે.” આ પ્રમાણે રાજા ચિંતવન કરતો હતો, તેવામાં સૂર્યોદય થતાંજ મંત્રી સુબુદ્ધિ રત્નના સમૂહનો એક થાળ ભરી રાજમહેલના દ્વાર આગળ આવ્યા. પ્રતિહારે રાજાને તેના ખબર આપ્યા, એટલે રાજાએ આશ્ચર્ય પામીને તેને પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી. મંત્રીએ રાજસભામાં આવી રાજાના ચરણકમળમાં નમન કરી, તેની આગળ તે રત્નના સમહથી ભરેલો ચળકતો થાળ મૂ. રાજાએ “આ શું છે? એમ કહ્યું, એટલે મંત્રીએ જવાબ આપે કે, “ રાજેદ્ર ! સિદ્ધિને આપનારું આ પુણ્યનું ફળ જાણું .” રાજાએ પુનઃ પૂછયું, એટલે તેણે પિતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી રાજા હૃદયમાં ચમત્કાર પામી ગયે. પછી જેના હૃદયને લેભે દબાવ્યું છે, એવા રાજાએ મંત્રીને કહ્યું કે, “ગૃહસ્થના ઘરમાં આભૂષણરૂપ એ આ કામઘટ મને આપ ” મંત્રી બોલ્યો, “રાજન, કલ્પવૃક્ષ વિગેરે પદાર્થો પાપીજનની દૃષ્ટિએ પણ આવતા નથી, તે પછી તેમના ઘરમાં શી રીતે રહે?” રાજાએ કહ્યું, “ મંત્રી! તમે તમારી બુદ્ધિથી કપેલ વિચાર શામાટે દર્શાવે છે ? તમે મને આ કામકુંભ સત્વર આપ એટલે પછી આગળ ઉપર સર્વે સારાવાના થશે.” રાજાને આ દુર્ધર દુરાગ્રહ જાણુ મંત્રીએ તેને પિતાને ઘેર આમંત્રણ કર્યું. પછી સત્વરે ઘેર બેલાવી અને જમાડી રાજાને તે કામકુંભ અર્પણ કર્યો. રાજા તે કામકુંભને મોટા ઉત્સવથી પોતાના ઘરમાં લા બે અને ઉગ્ર સુભટોને રાખી તેની આદરથી રક્ષા કરવા લાગ્યો.પ્રભાતકાલ થતાંજ મંત્રી શત્રુઓને નાશ કરનારા પિલા દંડવડે તે કામકુંભને આદરથી પાછો પિતાના ઘરમાં લાવ્યું. આ વખતે રાજાએ પોતાના હૃદયમાં વિચાર્યું કે, “મંત્રીનું તે પવિત્ર વચન સત્ય થયું અને મારા સુભટોને નકામે ક્ષય છે. હવે જે સુભટો ઘાયલ થયેલા છે, તેઓ જે કદિ જીવે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રીવિમળનાથ ચરિત્ર. ”તા સારૂ થાય.” આ પ્રમાણે હૃદયમાં વિચારી તેણે મંત્રીને પોતાની પાસે બેલાવ્યા અને તેણે અનેલા સવ વૃત્તાંત જણાવ્યે ઉપકાર કરવામાં તત્પર એવા મંત્રીએ પેલી સરાહિણી ઔષધિના ચેગથી જેઓ ઘાયલ થયેલા હતા, તે સર્વેને સજજ કરી દીધા. 66 "" આ એક વખતે તે સુબુદ્ધિ મંત્રીએ પેાતાના હૃદયમાં વિચાયુ કે, કઢિ ખો જે અજ્ઞ અને અલ્પ બુદ્ધિવાળા માણસ હાય, પણ જે તે પેાતાના મિત્રને કુકર્માથી બચાવે છે તે તે માણસને ધન્ય છે, તે હું બુદ્ધિમાન મંત્રી થઇને તેવું કેમ ન કરૂ ? પ્રમાણે ચિંતવી સ્થિર મૈત્રીવાળા અને પુણ્યદાનના અથી એવા તે મંત્રીએ પુનઃ રાજાને કહ્યું કે “ હું ગેાપાળ ! સારા વાંસ પણ જો ધવગરના હોય તે તે લાકડીના જેવા ગણાય છે અને તે ગેગણને પીડાકારી થઇ પડે છે, તેને વિચાર કરો અને ૨ વંશજ ધર્મ પ્રાપ્ત થયા હોય પણ જો તે જીવારેાપથી રહિત હાય તે તેથી માણસા વિગ્રહની અંદર રહેલા શત્રુઆના જ કરી શકતા નથી. હે રાજા, તમે પૃથ્વીમાં ભૂભૃપણું ઉચ્ચ પ્રકારે ધારણ કરનારા છે; તેથી તમારામાં જોધ નહીં હોય તેા ધર્મના આધારરૂપ એવી આ પ્રાઢ પૃથ્વી તમારે આધારે શીરીતે રહી શકશે ? અને હે રાજા, જો તે પૃથ્વી તમારી પાસે નહીં હોય, તે તમારા વંશનું થાન કયાં રહેશે ? તેથી તમારે વિચાર કરી અના ને વિત કરનારા ધર્માંજ સ્વીકારવો જોઇએ. હું રાજા,તમે અત્યંત પાપના આગ્રહ છેડી દે. ભાવનારૂપ જલના પૂરથી દયારૂપ વૃક્ષનું સિ ંચન કરો અને દૃષ્ટઃદ્ધિના દૂરથી ત્યાગ કરો. આ વિશ્વની અંદર શ્વેતવર્ણના, મંડલધારી, કામુદ્દીના સ્વામી અને કલાધર એવા રાજા પણ તમના ગ્રહણથી નિષ્કલ થઈ જાય છે. હું નૃપ ! જે પકડયું તે મુકવું નહીં,’ એવી જે તમારી માન્યતા હાય તા કુલપુત્રકની જેમ તમારા અંગેા અત્યંત ભાંગી જશે. ૧ ગોપાળ, ગા-પૃથ્વીના પાલક, સારા વાંસધ-ધનુષ્ય તેનાથી રહિત હોય તે તે લાકડી રૂપ ગણાય છે અને તે લાકડીરૂપ વાંસ ગાગણુ–ગાયાના સમૂહને પીડાકારી થઇ પડે છે. રાજા સુશ-સારા વંશમાં થયેલા હોય પણ જો તેનામાં ધર્મ ન હેાય તેા તે ગાગણ-પા સમૂહન પીડાકારી થઇ પડે છે. ૨ વંશજ-વાંસમાંથી થયેલા ધર્મ પ્રાપ્ત થયા. હાય એટલે વાંસનું ધનુષ્ય અનાવ્યુ` હાય પણ જો તે વારેાપ-એટલે પશુચથી રહિત હોય તે તેથી માણો વિગ્રહ–યુદ્ધની અંદર શત્રુઓને જય કરી શકતા નથી. પક્ષે વરાજ-કુલ નિત ધર્મ પ્રાપ્ત થયા હોય અર્થાત સારા કુલમાં જન્મ થયા હાય પણ જો તે શરીર છવારાપહિત-જીવવગરનું હોય તો તેનાથી વિગ્રહ– શરીરની અંદરના કામ ક્રોધાદિ છ શત્રુઓને જય કરી શકાતા નથી. ૩ પૃથ્વી વગર વાંસ પણ રહી શકતે નથી. ૪ રાળ શ્વેતવર્ણના, મડલ-દેશમાંડલને ધારણ કરનાર, કૌમુદીપૃથ્વીનો સ્વામી અને કલામેના જ્ઞાતા હોય છે અને પક્ષે રાજા–એટલે ચંદ્ર તે શ્વેતવર્ણના મૉડલ ધારી, કૌમુદી–જયાત્સ્વાના સ્વામી અને કલાધર હોય છે. ૫ જો તમ-તમે ગુણુ અને ચંદ્રપક્ષે રાહુના પ્રાસ થયા હોય તે! નિષ્કલ-રાન વિકલથઈ ય છે અને ચંદ્ર કલા રહિત થઈ ય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ અંતર્ગત કુલપુત્રકની કથા. કુલપુત્રકની કથા કોઇ ગામમાં એક માતૃમુખ (માવડી) થઇ ગયેલા કુલપુત્રક રહેતા હતા.એક વખતે તેની માતાએ તેને એવી શીખામણ આપી કે, “હે પુત્ર ! જે પડી રાખ્યુ. હાય તે ાડવું નહીં.” માતાની આવી શીખામણથી તે પુત્ર એવે! કદાચડી થયા કે, તે હું એશાં જે કાંઇ સત્ય કે અસત્ય વચન ગ્રહણ કરે, તે હૃદ્વિપણ છેડે નહી. તેના આવા દુરાગ્રહી સ્વભાવથી લેાકેાએ તેની ઉપેક્ષા કરી દીધી, કાઈપણ માણસ તેને ખેલાવે પણ નહીં એક વખતે તેણે કાઇ એક ઉન્મત્ત મળદને જોઇ તેનુ પુંછડું પકડયુ. લેાકેાએ ઘણા વાર્યાં પણ તેણે પકડેલું પુછ ુ છોડયુ નહી.તેથી તે બળદની પાછળ ઘસડાયા અને તેના અંગ ભાંગી ગયા. હે રાજા ! તેની જેમ તમે પણ કઢાગ્રહી ન થાઓ. (C 66 હે રાજા ! ઉપરના દૃષ્ટાંત ઉપરથી તમે કદાગ્રહને છેડી દો. અને પ્રત્યક્ષ ધમથી ઉત્પન્ન થયેલા આ પ્રતીતિવાળા કુલ-સંતાન ઉપર વિધિ ભાષણવડે તમે પક્ષપાત કરા, મનુષ્યાને જે સુકૃત ઉપર પક્ષપાત છે, તે ખરા પક્ષપાત છે અને જે પાપ ઉપર પક્ષપાત છે, તે તા ઉલટા પક્ષને પાત કરવા રૂપ છે. અર્થાત્ પક્ષને તાડનારા છે. મંત્રીના એવાં વચન સાંભળી સાક્ષત્ મગશૈલ પથ્થરના જેવા રાજા ફરીવાર એલ્ચા, “ મંત્રી, કદી તને ૧ ઘુણાક્ષર ન્યાયથી એકવાર સંપત્તિ પ્રાપ્ત થઈ, તેથી તું એવા વિષ્ટ થઈ ગયા છે કે જે મને પણ શીખામણ આપે છે અને તેમાં કહે છે કે, હારી શિક્ષાથી હું આટલી સમગ્ર સમદ્ધિ પામ્યા છું ” મંત્રી તું કહે છે કે, “ મને કામકું ભ વગેરેની પ્રાપ્તિ ધર્માંથી થઈ છે, ” પણ તે વાતમાં સાક્ષી કાણુ છે ? કદિ તું કાઇ છળ કે બળ કરીને આ સંપત્તિતા નથી લાગ્યે ? હવે જો તુ તારા ઘરનું સસ્વ મને આપી ફકત તારી સ્ત્રીને સાથે લઈ ચાલ્યા જા અને ફરીવાર તેવી બીજી સંપત્તિ લાવ, તો હું તને અને ધના ને સત્ય માનું ” મંત્રી એલ્યે, “ હે રાજા, ભલે તેમ કરૂ’ ”. આ વૃત્તાંત પુરેાહિતના જાણવામાં આવ્યા, એટલે સવ શાસ્ત્રામાં પ્રવીણ એવા પુરેહિતે આવી રાજાને આ પ્રમાણે આગળ ઉપર હિતકારી એવાં વચના કહ્યાં. “ હે રાજા ! નાસ્તિક પુરૂષો પણ પ્રત્યક્ષ પ્રમાણને માને છે, તે તમે ક્ષમાભૃત-રાજા થઇને પણ ધર્મનું પ્રત્યક્ષ પ્રમાણ કેમ માનતા નથી ? હું પૃથ્વીપતિ ! જોતમે હજુપણ ધર્મને માનશેા,તા કાંઈ બગડી ગયુ નથી,તેથી ઉલટુ' સત્પુરૂષામાં તમારૂ કાંઇક મહત્વ થશે. વૈવિધ સંપૂર્ણ અને સૂત્રધારની સમીપ રહેલ હાય, પણ જો તેની ૩ ૧ ભ્રુણ નામને! એક કીડા અજાણ્યે લાકડામાં અક્ષર ઊતરી કાઢે છે. તેવીરીતે. ૨ ક્ષમા પૃથ્વી અથવા ક્ષમાણુને ધારણ કરનાર્ ૩ વિષ્ણુધ-દેવ સંપૂર્ણ પ્રતિમાવાળા હોય અને તે સુત્રધાર--કારીગરની પાસે રહેલ હાય, પણ જો તેની મદિરમાં પ્રતિષ્ઠા થઈ નહાય તે! તે સુમનસપુષ્પાથી અથવા વિદ્વાનોથી પૂજાતા નથી. પક્ષે વિષ્ણુધ–વિદ્રાન સપૂર્ણ વિદ્યાવાળે અને સુત્રધારની પાસે રહેલા હાય પણ જો તેની પ્રતિષ્ઠા--આબરૂ વધી નહેાય તે તેને સુમનસ-સારા પુરૂષા ૩-માન આપતા નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ રક શ્રાવિમળનાથ ચરિત્ર. પ્રતિષ્ઠા થઈ નહોય, તે તે સુમનસથી પુજા નથી. જે માણસ પિતાનું પાણી છોડે, તેને કેાઈ સગો કે મિત્ર હોતો નથી. કમળને તે (પાણી)નો ત્યાગ કરવાથી મિત્ર પણ અમિત્ર થઈ પડે છે. અમૃતના સાગરનું અત્યંત મથન કરવાથી ઘણું ઉગ્ર એવું કાલેફુટઝેર ઉત્પન્ન થયું હતું. જેનું પાન કરીને મહેશ-મહાદેવ નીલકંઠપણાને પ્રાપ્ત થયો. તેથી હે રાજા, તમે મંત્રી સુબુદ્ધિને જે વિદેશ જવાની આજ્ઞા આપવા ઇચ્છે છે, તે સારૂં થતું નથી. દુર્લભ એવા તે મનુષ્ય રત્નને તો અહિં જ રાખવા યત્ન કરે. દૈત્યરૂપી શત્રુઓએ મથન કરીને રત્નોનો સમૂહ લઈ લીધો, તે પછી રત્નાકર આ પૃથ્વી ઉપર ચંદ્રના જેવું દુર્લભ રત્ન મેળવી શકી નથી. ચંદ્ર ધનાશયને મેળવી સદાને માટે નક્ષત્રોને સ્વામી થયો છે, તે પણ તે સમુદ્ર આકાશમાં રહેલા તે ચંદ્રરત્નને પુનઃ લેવાને માટે પોતાની તરંગ રૂપી ભુજાઓ પ્રસાર્યા કરે છે તથાપિ તે સમુદ્રની પાસે આવતા નથી. જે કદિ તે આવે, તો તેજ ચંદ્રકલાઓના સમૂહથી સંપૂર્ણ એ રાજા બને. આ દષ્ટાંત ઉપરથી દીર્ઘ વિચાર કરી તમારે તે બુદ્ધિના ભંડારરૂપ મંત્રીને રાજયમાં રાખવા જોઈએ. પાછળથી તમે કહેશો કે મને કેઈએ કહ્યું નહિ ” આમ કહેતાં પણ રાજાએ જયારે શ્વાનના પુચ્છની જેમ પિતાની વકતા છોડે નહીં ત્યારે તે પુરોહિત મૌન ધરી રહ્યા, તે પછી મંત્રી સુબુદ્ધિ કામકુંભ વગેરે પદાર્થો છપાવી અને બીજું સર્વસ્વ રાજાને આપી દઈ રિથરતાથી પ્રકાશમાન થતો પિતાની પત્ની સાથે ચાલી નીકલ્યો. આવું બનવાથી નગરના સર્વ લોકોએ વિચાર કરીને રાજાનું પણ છતાં પણ ગુણ વગરનું કુબુદ્ધિ એવું નામ પાડયું. સ્વભાવથી ગંભીર એ તે મંત્રી સુબુદ્ધિ અનુક્રમે પગે ચાલતા ચાલત ગંભીર નામના કોઇ નગરમાં આવી પહોંચે. તે નગરમાં કઈ દાણ લેનાર પુરુષની સાથે તેને મેલાપ થયે, તેણે તેનું સન્માન કર્યું. પછી મંત્રી તેણે રહેવા આપેલા એક ઘરમાં પિતાની પ્રિયા સાથે રશે. - હવે પવિત્ર અને સતીજનમાં શ્રેષ્ઠ એવી મંત્રીની સ્ત્રી તે દાણલેનારને ઘેર હંમેશાં છાસ તથા અથાણું લેવાને આવતી હતી. એક વખતે તે દાણ લેનારે તેણીની તરફ કુદષ્ટિ કરી એટલે તત્કાલ તે ભૂમિ ઉપર પી ગયે. કારણકે સતી સ્ત્રીનું ચિરિત્ર અદભૂત હેય છે. તે દિવસથી પિલો માણસ અંધ બની ગયે, તેવું બને તેમાં કાંઈ આશ્ચર્યજ નથી. અને તેણીના નેત્રનું તેવું ચાતુર્ય હોય, તેમાં પણ કાંઈ આશ્ચર્ય નથી. મંત્રીની સ્ત્રી તે તત્વ સમજી ગઈ એટલે તે પછી તેણી ૧ મિત્ર-સૂર્ય, અમિત્ર-શત્રુ. ૨ રત્નાકર-રત્નોની ખાણુરૂપ સમુદ્ર. ૩ ઘનાથય–ઘન-મેટઆશ્રય અથવા ઘન-મેઘનો આશ્રય રૂપ આકાશ. ૪ રાજાપક્ષે કલાઓનો જાણનાર રાજા એટલે ચં. ૫ શૈણ એટલે ગુણ નિષ્પન્ન અને ગાણ એટલે હલકું. Page #54 -------------------------------------------------------------------------- ________________ મંત્રી મુદ્ધિની કથા. ૨૫ "" તેને ઘેર કક્રિષણ જતી નહીં; પરંતુ તે દુષ્ટ પુરૂષ તેણીને મેળવવાને માટે ભયકષ્ટવાળા વિવિધ ઉપાયેા ચિતવવા લાગ્યા. એક વખતે તેણે ચિતગ્યું કે, “ જયાંસુધી મંત્રી અહિં હાજર હશે, ત્યાંસુધી મારૂ` કા` સિદ્ધ થશે નહીં ” આવું ચિંતવી તેણે મંત્રીને ખીજે ગામ જવાની આજ્ઞા આપી. સરળ સ્વભાવવાળા મંત્રીએ તે આજ્ઞા કિંચિત્ સ્વીકારી લીધી. પછી ઘેર આવીને તેણે પોતાની પત્નીને કહ્યુ કે, “મારે ગ્રામાંતર જવાનું છે, તેથી ભાજન સત્વર તૈયાર કર.” ત્યારે સ્ત્રીએ પ્રથમ બનેલા વૃત્તાંત તેને કહ્યા, તે ઉપરથી મંત્રી પેાતાની તબીયતનું અહાનું બતાવી વપણે ઘરમાંજ રહ્યા. 66 આ અરસામાં તે નગરમાં સાગરદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. તે ઘણા ધનવાન હતા, પણ લેાભનું તા સ્થાનજ હતા. તે ઉંચી જાતની વસ્તુથી એક વહાણ ભરી રત્નદ્વીપમાં જવાની ઇચ્છા રાખતા હતા. તે વાજિયા વગાડતા દાણુ લેનારના વાસસ્થાનમાં આવ્યેા. તેણે લેવડ-દેવડ કરવા પેાતાને વૃત્તાંત તેને નિવેદન કર્યાં. ત્યારે તે દાણ લેનારે તેના કાનમાં હળવેથી બધુ કહી આપ્યું અને જણાવ્યુ કે–“ તમારે કાંઈ દાણ આપવાની જરૂર નથી, પરંતુ આ કાઈ પરદેશી માણસ છે, તેને તમારી સાથે દેશાંતમાં લઇ જાઓ. ’ તેણે કહ્યું કે, મારા વહાણ પર તેને લઈ આવા, પછી હું તેને સંભાળી લઇશ. તમારે તે માણસની ફીકર રાખવી નહીં. ’’ પછી તે દાણ લેનારે દાણુ લેવાનુ હાનુ કરી મંત્રીને તે વહાણ ઉપર મેકલ્યા. તે વહાણ ઉપર ચડયેા કે તરત તેને વહાણમાં પુરી દીધા. પ્રાતઃકાલે પાઇના પવનને લઇને જાણે તેની સ્પર્ધા કરતું હેાય તેમ તે વહાણુ આગળ ચાલ્યુ અને થડા દિવસમાં તા તે ઉત્તમ રત્નદ્વીપમાં આવી પહેાચ્યું. ત્યાં સાગરદત્ત શ્રેષ્ઠી વહાણ ઉપરથી ઉતરી હર્ષોંથી તે દ્વીપના રાજાને મળ્યા. રાજાએ ઘણું થાડું દાણુ લઈ તેને માન આપ્યું, પછી તે વહાણ ઉપરથી બધા માલ ઉતારી ત્યાં ઉતારા કરી રહ્યો, ત્યાં તત્કાળ કાઇ વેશ્યામાં તે આસક્ત થઇ ગયેા.આથી પાતે નિશ્ચિંત રહેવા માટે પેલા મત્રી સુબુદ્ધિને બધું દ્રવ્ય સાંપી દીધું. તેમજ ખરીદવાની અને વેચવાની બધી શિક્ષા પણ આપી. સર્વ કળામાં ચતુર અને વારમાં તત્પર એવા તે મત્રીએ લાભથી ઘણું નવું દ્રવ્ય ઉપાર્જન કર્યું. જુદા જુદા દેશાને માલ પુણ્યની જેમ ખરીદી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તેમજ આવક અને ખર્ચ બરાબર તપાસી પેાતાની મૂડીના પ્રમાણમાં તે મંત્રી વેપાર ચલાવવા લાગ્યુંા અને દાણ ચારી કર્યા શિવાય તેણે ઘણી લઠમી મેળવી.ત્યાં તેને ઘણી વેશ્યાએ Àાભ પમાડવા લાગી, તે પણ રવદારાસ તાષવ્રતને ધારણ કરનાર તે મંત્રી શુદ્ધ ભાવથી ફૈાભ પામ્યા નહીં. એક સમયે ત્યાં રાજા તરફથી એક મોટુ સાવર ખાદાતુ હતુ, તે ખાદતાં તેમાંથી વિચિત્ર જાતના અક્ષરોવાળા તા:પત્રા નીકળી આવ્યા.ખેાદનારાઓએ તે વિચિત્ર Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર. અક્ષરવાળા તામ્રપ રાજાને આવ્યાં. ત્યાં રાજાને કઈ પણ માણસ તેમાં લખેલી લિપીને ઉકેલી શક્યો નહીં. તેથી રાજાએ પોતાના નગરમાં પટહ વગાડનારા માણસોની પાસે સારા નાદવાળો પટ વગડાવ્યું, પરંતુ તે લિપિ વાંચી શકાય તેવી ચતુરાઈના અભાવને લઈને કેઈએ તે પટનો સ્પર્શ કર્યો નહીં. આ ૫ટહ સુબુદ્ધિ મંત્રીના સાંભળવામાં આવ્યું, ત્યારે તેણે તે પટહવાળા માણસને પૂછયું કે, “આ શું છે ! તેણે જવાબ આપ્યો કે, “રાજા તરફથી એક સરોવર ખોદાય છે, તેમાંથી અક્ષરવાળા તામ્રપત્રો નીકળ્યાં છે, પણ તે લિપિને જાણનારો કોઈ મળતો નથી. જે પુરૂષ તે લિપિ જાણનાર હોય તે પુરૂષને રાજા ઉત્સવથી રાજકન્યા સાથે પોતાનું અધું રાજ્ય આપે છે.” આ વચનો સાંભળી અઢાર લિપિઓના જાણનારા તે મંત્રીએ પૃહા સાથે તે પટનો સ્પર્શ કર્યો. તત્કાલ તે રાજાને જાહેર કરવામાં આવ્યું. તત્કાલ રાજાએ તે મંત્રીને પિતાની પાસે બોલાવ્યો અને પિલા તામ્રપત્ર બતાવ્યાં. મંત્રીએ તે તામ્રપત્રની અંદર જે લખેલું તે પુટ રીતે વાંચી સંભળાવ્યું. તેમાં લખ્યું હતું કે, “આ તામ્રપત્રવાળી ભૂમિમાં અગીયાર હાથ નીચે સારા વર્ણનું સાડીબાર કરોડ સુવર્ણ રહેલું છે.” રાજાએ તે પ્રમાણે તપાસ કરતાં આશ્ચર્ય કરનારૂં તેટલું સુવર્ણ તેમાંથી નીકળી આવ્યું. પછી પિતાના ઠરાવ પ્રમાણે રાજાએ મંત્રીને આપવા માંડ્યું, ત્યારે તે મંત્રીએ પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કર્યો, “જે હું અધું રાજ્ય લઈશ તો મારે અહિં રહેવું પડશે અને તેમ કરવાથી કેમાં ધર્મની સ્થાતિ નહીં થાય. તેથી અર્ધરાજ્યની કીંમતના પ્રમાણમાં રત્ન અને વાહને લઈ રાજા જિતશત્રુને બતાવું કે જે ઉપરથી તેની બુદ્ધિ ધર્મ તરફ વળે” આ પ્રમાણે વિચાર કરી મંત્રીએ રાજાને કહ્યું કે, “હે રાજા, મારે અધું રાજ્ય જોઈતું નથી. બીજું જે કાંઈ આપને રૂચે, તે મને આપે. ” પછી રાજાએ રાજકન્યા સહિત રત્ન, સુવર્ણ અને ઉંચી વસ્તુઓથી ભરેલાં પિતક (નાનાં હાડકાં) સહિત આઠ વહાણ મંત્રીને આપ્યાં. તે સર્વ ગ્રહણ કરી અને રાજકન્યા સાથે વિવાહ કરી કયવિકય-વેપાર કરતો તે મંત્રી ત્યાં નિરંતર સુખે રહેવા લાગ્યો. એક દિવસે પિતાને જવાને અવસર આવ્યું એટલે રાજાની આજ્ઞા મેળવી પેલા આઠ વહાણોને ઉંચી જાતની વસ્તુઓથી ભરી, પિતાના શેડ અને રાજકન્યાને સાથે લઈ, સુંદર પરિવાર અને લદ્દમી સહિત, રનના દીપકરૂપ એવા તે રત્નાદ્વીપમાંથી ચાલી નીકળે. દયાળુ અને સારી વાસનાવાળા તે મંત્રીએ પિતાના શેઠ સાગરદત્તને ઘણું માન આપી પિતાના વહાણોના રક્ષણ માટે રાખે. સર્વ વહાણોનો સમૂહ ચાહતો થયે, ત્યારે સાગરદત્ત શેઠે મનમાં વિચાર્યુ કે એક સામાન્ય માણસ છતાં આ મંત્રી સાક્ષાત્ વામી સમાન દેખાય છે, તો જે હું તેને આ સમુદ્રમાં નાખી દઉં તો ભાગ્યયેગે મને હિતકરનારી એવી આ લક્ષ્મી અને પ્રિય ભોગ સહિત પ્રાપ્ત થશે. આવું વિચારીને તે જડબુદ્ધિવાળા સાગરદત્ત Page #56 -------------------------------------------------------------------------- ________________ મંત્રી સ્મૃદ્ધિની કથા ક્ષણુદા અંધારી રાત્રે કાંઇ મિષ કરીને મંત્રીને સમુદ્રમાં નાખી દીધેા. તે વખતે તે રાત્રિ તે બંનેને ક્ષણદાયક થઇ પડી. તેમાં એકને ( મત્રોને ) તે રાત્રે રાત્રેષામા થઇ અને બીજાને (સાગરદત્તને) સુખે શયન મળવાથી તે યા.મેની થઇ, તે મત્રીએ સમુદ્રમાં પડતી વખતે શ્રી જિન ભગવાનનુ અને શ્રીજનભગવાને કહેલા ધર્મનું શરણ લીધું. તેથી તત્કાલ તે મંત્રીને સમુદ્રમાં એક વહણનું પાટીયુ હાથ આવ્યુ રત્નાકર --સમુદ્રના પાને આપનારા તે પાટીયાને ગુરૂના વચનની જેમ ગ્રહણ કરી . બાહુતિના બળથી તેણે પોતાના દયાળુ હૃદય ઉપર બારણું કર્યું”, પાટીયાના બળથી એક પહેામાંજ સમુદ્રને તરી જઇ વિવિધ પ્રકારના વનથી સુશેભિત એવ. કોઇ પૃથ્વીના ભાગ ઉપર ઉતરી પડયેા. ત્યાં તમને નાશ કરનારા અને તેજને ફ઼ારવતા એવા હુંસને જોઈ, જડતાનું દુઃખ છેાડી અને સુદૃષ્ટિ પ્રાપ્ત કરી માગે લાગી ગયા. એક સમયે આગળ જતાં પેાતાના પઢુનેત્રથી પૃથ્વીપર રહેલા સ્થાવર-જંગમ પદાર્થાને જોતે જોતા તે મત્રી કેઇ એક ઉજ્જડ નગરમાં આવી પહેાંચ્યું. ત્યાં તે મત્રી પાતે અશુન્ય પુરવાલેા છતાં તે શૂન્ય નગરમાં રહી માનવ છતાં પણ અમાનવ એવી વસ્તુએના સમૂહને જોવા લાગ્યો. બધા નગરનું અવલેાકન કર્યા પછી તે રાજભવનમાં આવ્યેા. ત્યાં રાજ મહેલના સાતમા માળ ઉપર તેણે એક સાંઢડીને દીઠી. તે જોતાંજ તેણે મનમાં વિચાયુ` કે, આ સાંઢડી મહેલને સાતમે માળે શીરીતે ચડી હશે ! ' આવું વિચારી તેણે તે સાંઢડીના સવ અંગેા જોવા માંડયાં. અંગે જોતાં તે સાંઢડીના નેત્રાની 64 ૧ ક્ષણદા એટલે ક્ષણ આપનારી, મંત્રીને ક્ષદા એટલે અલ્પ સમય કષ્ટ આપનારી થ અને સાગરદત્તને ક્ષદા એટલે ઉત્સવ આપનારી થ. ૨૭ ૨ મંત્રી રવિને એક પહેાર સમુદ્રમાં પડેલા તેથી તેને રાત્રિ ત્રિયામાં ત્રણ પહેરવાળી થઇ અને સાગરદત્ત તેને પાડી સુખે સુ રહ્યા, તેથી રાત્રિ યામિની બધા પહેારવાળી થઈ. ૩ અહિં વહાણના પાટીઆને ગુરૂના વચનની સાથે સરખાવ્યું છે. ગુરૂનુ વચન રત્નાકરસંસાર સમુદ્રના પાને આપનારૂં છે. તે ખાહુશ્રુત-બહુશ્રુત-આગમના બળથી હૃદય ઉપર ધારણ કર્યુ હાય, તા તત્કાલ તે નાના-અવન વિરાજિત એટલે વિવિધ પ્રકારની વરક્ષાને ઉપદેશ કરનારા વિપુલાદેશ-વિસ્તારવાલા આદેશ પ્રત્યે લ ાય છે, પાટીયા પક્ષે-બાહુશ્રુતિ-હાથ તથા શ્રવણના બળથી વિપુલા-પૃથ્વીના દેશ-ભાગતરફ આવી પહેાંચ છે. ૪ તમ-અંધકારનો નાશ કરનારા હસ-સુર્યને જોઇ તે જડતા (શી) માંથી મુક્ત થઇ માર્ગે લાગ્યા. પક્ષે તમ–અજ્ઞાનના નાશ કરનારા તેજસ્વી હસ-આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી જડતા (અજ્ઞાન) છેડી સન્માર્ગે લાગી ગયો. ૫ મંત્રી અન્ય પુરવાળે છે છતાં આ અન્ય-ઉજ્જડ નગરમાં માનવ-લમાંથી નવીન અને અમાનવ-મનુષ્ય વગરની વસ્તુ તેવા લાગ્યા. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીવિમળનાથ ચરિત્ર, અંદર મેઘના જેવું કાળું ઘાટું કાજળ આંજેલું દેખી તેણે ચિંતવ્યું કે, “આ કાજળ આંજવાનું શું કારણ હશે ? ” પછી તેણે વિસ્મય પામી બધું સ્થાન પામ્યું, તેવામાં શ્વેત અને કૃષ્ણ રંગના કાજળથી ભરેલી બે કુંપિકા તેના જોવામાં આવી. તેમાંથી શ્વેત અંજન લઈ તેણે તે સાંઢડીના બે નેમાં આદરથી આંક્યું. તેવામાં તે અંજનના પ્રભાવથી તે સાંઢડી માનુષી સ્ત્રી બની ગઈ. તે સ્ત્રીએ પ્રશંસનીય પુરૂષના શિરેમણિ રૂપ એવા તે મંત્રીને આસન વગેરે આપી વિનય કર્યો અને માનનીય એવા તેનું સન્માન કર્યું. પછી તે અંજલિ જેડીને બોલી. “ભદ્ર! હું પરાધીન થઈ અહિં રહી હતી, પરંતુ મારા આ સ્થાનમાં આપ કેવી રીતે આવ્યા?” મંત્રી છે. અહિં તારી સ્થિતિને અટકાવવાનું કારણ શું છે?” તે સ્ત્રી પછી પિતાના દેષને દર્શાવનારી વાણીથી ગળદુ સ્વરે બોલી. “આ નગરનું નામ ધારાવાસ છે. અહિં બ્રાહ્મણો ને બોલતા હતા. મારા મહીપાળ નામના પિતા આ નગરના એક સાહસિક રાજા હતા. પૂર્વે દેવપૂજા કરનારા તથા કુકર્મથી સારી રીતે મુકત થયેલા અને પૂર્ણ રીતે લક્ષમીને ઉત્પન્ન કરનારા એવા તે મારા પિતાએ એક વખતે હર્ષથી કઈ એક અવિવેકી તપસ્વીને માસક્ષપણને પારણે ભેજનને માટે આમંત્રણ કર્યું. તે તપસ્વીનું ઘણું માન કરવા તેમણે પિરસવા માટે મને રાખી. તે વખતે તે તપસ્વી મારી ઉપર ઘણે સગી બની ગયે. આકાર–ચણા વિગેરેથી તેને અતિ વિકારી જાણી મારા પિતા–રાજાએ તેની ઘણી કદર્થના કરી મારી નાખ્યો. એટલે સ્વભાવે ક્રોધી એ તે તપસ્વી બાલ તપસ્યાના પ્રભાવથી તત્કાળ વિજ્ઞાની પુરૂને પણ ભય ઉપજાવે તેવો રાક્ષસ થયે. અવધિજ્ઞાનથી પિતાને વધ કરનાર કોણ છે, તે જાણી અજ્ઞાન બુદ્ધિવાળા અને ઘણા કોપી એવા તેણે આવીને મારા પિતાને મારી નાખ્યા. આ બનાવ જે શહેરના કેટલાક લોકો શેક કરતાં કરતાં રાત્રે નાશી ગયા અને કેટલાએક સંકટ થવાના અને ભવિષ્યમાં મૃત્યુ થવાના ભયથી દિવસે એકદમ નાશી ગયા. કેઈ પુત્ર પોતાના પિતાને અને પિતા પુત્રને છોડી ચાલ્યા ગયા. કોઈ વધુને, કઈ ભાઈ બહેનને તો કોઈ બહેન હેનને અને કઈ પિતાના ઘરના સારરૂપ સર્વને છોડી ચાલ્યા ગયા. એવી રીતે સર્વ લોકો ચાલ્યા ગયા પછી પૂર્વના મહને વશ થયેલા તે રાક્ષસે મને એકલીને અહિં રાખી હવે તે કામી અને કછુપો રાક્ષસ મને પરણવાની ઈચ્છા રાખે છે. તેથી તે સજજન તમે આસ્થાનમાંથી ઉતાવળે પગલે સત્વરે ચાલ્યા જાઓ, નહીં તે જીવહિંસક રાક્ષસ તમને મારી નાખશે” મંત્રીએ કહ્યું. “અત્યારે તે પાપી કયાં છે?” તે સ્ત્રી બોલી. “હે વિદ્વર્ય! તે વિવાહના ઉપકરણે લેવાને માટે કયાંક ગયેલો છે. જયારે તે અહિંથી કઈ ઠેકાણે જાય છે, ત્યારે તે અવિશ્વાસી રાક્ષસ મારા નેત્રોમાં કૃષ્ણ અંજન આંજીને મને સાંઢડી બનાવી દે છે અને જ્યારે પાછો અહિં આવે છે, ત્યારે તે નિર્દય મને શ્વેત અંજન આંજીને પાછી સ્ત્રી બનાવી દે છે.” તે રાજકન્યાના Page #58 -------------------------------------------------------------------------- ________________ મંત્રી સુબુદ્ધિની કથા આવાં વચન સાંભળી મંત્રીએ વિચાર્યું કે, “માંસ ભક્ષક રાક્ષસને દયા નથી અને આ અબળા સ્ત્રીને બળ નથી એ સ્વાભાવિક છે. પુરૂષપણું જ ધર્મ તથા સુખના કારણરૂપ છે. જે પુરૂષત્વ ન હોય તે ધર્મ તથા સુખ ક્યાંથી હોય ! બીજાનું રક્ષણ કરતાં જે કદિ પ્રાણ જતા હોય તો ભલે જાય, પણ તેમ કરવાથી ધર્મની ઉન્નતિ થાય નહિ, માટે હું એવું કરૂ કે, જેથી મારા પ્રાણ પણ બચે, રાક્ષસને પરાભવ થાય અને આ બાળા સુખી થાય. જે પ્રાણિનું હિત કરનારું સત્વ હોય, સિદ્ધિની સમૃદ્ધિને આપનારી બુદ્ધિ હોય અને શરીરને યૌવન આપનારી દયા હોય, તોજ એ સર્વ વાત બનવાને સંભવ છે. એ સર્વ અર્થની સિદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ ધર્મથી થવાની છે, તો હું આ વખતે સમ્યક પ્રકારે ધર્મ આશ્રય કરું, કે જેથી મને સમ્યકત્વ પ્રાપ્ત થાય. તેવા સમ્યકત્વને ધારણ કરનારા પુરૂષ આગળ ગંધર્વ (ગ ) શુદ્ધ ગંધર્વ બને છે, પાવક–અગ્નિ પાવક–પવિત્ર કરનાર બને છે અને કેશ (શસ્ત્ર) કેશ (સુવર્ણ) રૂપ બને છે. વધારે શું કહેવું; પણ તે સમ્યકત્વધારી નરની પાસે માંસભક્ષી રાક્ષસ પુણ્યજન (યક્ષ) બની જાય છે, ચમરાજ ધર્મરાજ બની જાય છે, પિશાચ કુબેર જે થઈ જાય છે, ચંડાળ ભદ્ર-સારી જાતિને થઈ જાય છે, સર્પ ભેગી થઈ જાય છે. કેસરી સિંહ હરિ (અધ) થઈ જાય છે અને ચિતરો ચિત્રકા (ચિત્રરૂપ થંભિત) બની જાય છે. એવી રીતે સત્ય પરાયણ પુરૂષની આગળ સર્વ પદાર્થો સત્ય થઈ જાય છે અને અસત્યપરાયણ પુરૂષની આગળ તેજ પદાર્થો અસત્ય થઈ જાય છે. તે ઉપરથી સાબીત થાય છે કે, સમ્યકત્વ સિદ્ધિનેજ આપનારું છે. અહિં જે આ પદાર્થો છે તે મુખ્ય અને ગૌણ અર્થવાળા હોવા જોઈએ. તે પદાર્થોને જ્યાંસુધી ખો મર્મ સમજાય નહીં ત્યાં સુધી અર્થ સિદ્ધિ થતી નથી. તેથી હું પ્રથમ આ રાજકન્યાની વાણીનું બરાબર વરૂપ જાણું લઉં. પછી મારી બુદ્ધિના બળથી વિચાર કરી લેકેનું કલ્યાણ થાય તેવું કાર્ય આગળ કરીશ.” આવું વિચારી તે મંત્રીએ રાજકન્યાને તે રાક્ષસની કાંઈ વિશેષ હકીકત પછી, એટલે તે ભય પામેલી રાજકન્યા આદર તથા ગૌરવ સાથે આ પ્રમાણે બેલી. “ભદ્ર ! તે રાક્ષસ આ દંડની આગળ રહીને હંમેશાં કાંઈક મંત્ર જપે છે, તે અવસરે અને ભેજનને અવસરે તે મૌન ધારણ કરે છે, તે વખતે જે તમે આ દંડ તમારા હાથમાં ગ્રહણ કરશે, તો તે રાક્ષસ તમને કાંઈ કરવાને અને તે હરી લેવાને સમર્થ થઈ શકશે નહીં. વળી તેની પાસે એક ખાટલે અને બે કણેરની સેટીઓ છે. તે ત્રણે વસ્તુઓ પ્રભાવવાળી છે. તે લઈને જ તમારે તેને છોડ, તે શિવાચ છોડે નહીં. તેમાં જે કાળા રંગની સોટી છે, તે ખાટલા ઉપર પછાડવાથી તે ખાટલે ધારેલે સ્થાને જઈ પહોંચે છે અને જે રાતા રંગની રોટી છે, તે પછાડવાથી પિલો ખાટલે સ્વેચ્છા ૧ દેવોન વિષ. ૨ ભગવાન અને સર્પ પક્ષે ફણયુકત. ૩ સત્ય શુભ ૪ અસત્ય-અશુભ. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિમળનાથ ચરિત્ર પ્રમાણે ધારેલે સ્થાને રહે છે. મારી ઉપર રાગી થયેલા તે રાક્ષસે જે પિતાની બધી ગુપ્ત વાત હતી તે મારી આગળ પ્રકાશિત કરી તે મેં તમારી આગળ નિષ્કપટપણે સ્પષ્ટ રીતે કહી આપી છે. પ્રથમ તમે મને સાંઢડી બનાવીને રાખે. તે પછી અહિં રહેલી આ બે કુંપિકા ગ્રહણ કરે કે જેથી તે રાક્ષસના મનમાં શંકા ન આવે” રાજકન્યાનાં આવાં વચન સાંભળી તે મંત્રીએ ચિંતવ્યું કે “આ રાજકન્યાએ મારી આગળ મર્મની વાત જણાવી, તેથી હવે તેણીના ભાગ્યમે તે પાપીનો અવશ્ય પરાભવ થવાનો જ.” આવું ચિંતવી મંત્રીએ પેલા કૃષ્ણ અંજનથી તેણીને પુનઃ સાંતડી બનાવી અને તે સ્વસ્થ અને ગુપ્ત સ્થાનમાં સંતાઈ રહ્યું. પછી જ્યારે રાત્રિ પડી એટલે યમરાજના જેવો તે રાક્ષસ હાથમાં દંડ લઈને ત્યાં આવ્યું અને અંજનથી તે સાંઢને કન્યા બનાવી તે સ્વસ્થપણે ત્યાં રહ્યા. તેવામાં તેને નાસિકા દ્વારા માણસની ગંધ આવી, એટલે તે બે કે “અરે રાજકન્યા ! આ ઘરમાં કે મનુષ્ય છે? જે હોય તે મને સત્વર કહી દે.” રાજકન્યા બોલી. “અરે ! પિતજ માનુષી છું. તે વિષે કાંઈ ખેદ કરે નહીં. રાજકન્યાના આ વચન ઉપરથી તે પાપી મમાં ટ્યિ કરી મંત્ર જાપ કરવા બેઠે. આ વખતે મંત્રી કટિબદ્ધ થઈ અને પોતાના પ્રચંડ ભુજદંડમાં પિલે દંડ લઈ તે રાક્ષસ પ્રત્યે બે. “અરે પાપી, જીવહિંસા કરવામાં તત્પર એવા તને રાક્ષસને મારે શું કરવું? કારણ કે, જીવરક્ષા કરનારા પ્રાણીઓને તારે સ્પર્શ કરે પણ યુકત નથી. જે તું આ ઉજજડ નગરને વસાવે, આ રાજકન્યાને સુખ સંપત્તિનું કારણરૂપ એવું મુકિતદાન (છુટકારો) આપે, અને મને ખાટલે વિગેરે ત્રણ વસ્તુઓ આપે, તો તારે છુટકારો થશે, તે શિવાય કપાતકાલે પણ નહીં થાય.” મંત્રીના આવાં વચન સાંભળી પાપના પ્રસરવાથી હણાઈ ગયેલા તે પાપીને તે મંત્રી સામે ઉત્તર આપવાની પણ બુદ્ધિ સૂઝી નહીં, પણ તેણે આ પ્રમાણે ચિંતવ્યું. “આ કોઈ મનુષ્ય નથી પણ નિક કે દંત્ય લાગે છે, તે સિવાય આ પુરૂષમાં આવું સામર્થ્ય કેવી રીતે સંભવે ! લોકમાં કહેવાય છે કે “યે દેવતાથી ઘણાંજ બલવાન હોય છે.” અથવા આ પૃથ્વી ઉપર રાક્ષસનો પણ ઉપાય કરનારા વિદ્યા છે. વળી આ માણસ-પક્ષ ગુપ્ત રહેલી મારી વસ્તુએ નો જ્ઞાતા છે, તેથી એ કેઈ સર્વજ્ઞના જે દેખાય છે, માટે જે હું આ માણસના વચનનું અપમાન કરીશ તો કેઈપણ રીતે મારે છૂટકાર થશે નહીં.” આ પ્રમાણે મનમાં લાંબો કાળ ચિંતવી તે રાક્ષસે મંત્રીએ કહેલું સર્વ કબુલ કર્યું. આ લોકમાં જીવિતને માટે કોઈપણ કબુલ કણ ન કરે? પછી તે રાક્ષસે તે નગરમાં ઘણા લેકેને શોકરહિત લાવી વસાવ્યા, પવિત્ર રાજપુત્રને રાજ્ય ઉપર બેસાર્યો અને પેલી બાટલો વિગેરે ત્રણ વસ્તુઓ અને બે કુંપિકા મંત્રીને આપી. તે પછી વાણીથી નિયંત્રિત થયેલ તે રાક્ષસ પિતાને ગ્ય સ્થાને ચાલે ગયે. Page #60 -------------------------------------------------------------------------- ________________ મંત્રી મુમુદ્ધિની કથા. 66 "" આ સર્વ વૃત્તાંત જાણ્યા પછી રાજાએ મોંત્રીને કહ્યું. ભદ્રે ! આત્મબળથ મેળવેલું આ રાજ્ય ગ્રહણ કરી અને મારી ઉપર અનુગ્રહ કરો. અથવા તમને રાજ્ય અર્પણ કરવામાં મારે શા અધિકાર છે? જે વસ્તુ જેની હાય તેનેજ મળવી જોઇએ, તેમાં દાન કરવાની પ્રધાનતા શી રીતે હાય ?” મંત્રી એલ્ચા. “ હે રાજન, તમારા પુણ્યના પ્રભાવથી ગયેલું રાજય પાછું આવ્યું છે, તેથી તમેા હર્ષોંથી આ રાજ્ય ભાગવે. પરંતુ એટલું યાદ રાખજો કે, તમારે પુણ્યને છેાડવું નહીં, પેાતાનુ કર્ત્તવ્ય કાં કરવું, ન્યાયમાગે વવું અને શ્રી જિનશાસનનુ સ્મરણ કરવું. ” રાજાએ તે વાત કબુલ કરી, મંત્રીના અને ચરણમાં નમી અને વાણીથી સ્પૃહા સાથે સ્તુતિ કરી રાજકન્યાને શણગારી દ્રષ્ય સાથે તે મંત્રીને અર્પણ કરી. તે પછી એક વખતે મત્રીએ કા વશ થઈ રાજાને કહ્યું કે, હવે અહિં રહેવું મને રૂચતુ નથી, પણુ અહીંથી પ્રયાણ કરવુ રૂચે છે. ” ઉપરથી રાજાએ તેને વિદાયગિરી આપી, એટલે તત્કાળ તે પેાતાની પ્રિયા સાથે પેલા ખાટલા ઉપર બેઠા અને પેલી સેાટી લઈ તે ખાટલા ઉપર પછાડી બેન્ચેા કે, “હું ખાટલા, તુ અહિંથી ગંભીરનગરમાં તત્કાળ તે ખાટલે વિશાળ આકાશમાં ઉડવા લાગ્યેા. જ્યારે તે ગભીરનગરની નજીક આવી પહોંચ્યા, એટલે તેણે તેની ઉપર રાતી સેાટી પછાડી કે તરતજ તે ત્યાંજ સ્થિર રહી ગયેા. તે વખતે તેણે પેાતાની પ્રિયાને કહ્યું, “ હે પ્રિયા, હું આ નગરમાં જઇ આવુ, ત્યાંસુધી તમે અહીં રહેા. હું આ નગરનું વૃત્તાંત જાણીને પુનઃ અહિં આવીશ. આ પ્રમાણે કહી પેાતાની પ્રિયાને મહેર રાખી તે નગરમાં ગયા. તેવામાં પાછળથી ત્યાં જે બન્યું તે સાંભળેાઃ-~-~ આ . 22 મંત્રીનું વહાણ ઉપર આવવું, વહાણુનું પવનથી પુરાવું, ઉપલક્ષણથી વહાણુનુ હકારાઇ જવું એ બધા ખબર કાનમાં અમૃત રેડાવાની જેમ સાંભળીને તે દાણીએ મત્રીશની સ્ત્રી વિનયસુંદરીને પી રીતે ( એળખ ન પડે તેમ ) શાંતિથી સમજાવી પેાતાના ઘેર મેલાવી. વિનયસુંદરી તેના હેતુ સમજી ગઇ તેથી તે તેને ઘેર આવી નહીં, ત્યારે તે પાપી-અપરાધીએ આ પ્રમાણે વિચાર્યું. “તે મંત્રીની સ્ત્રીએ જે મારા ઇરાદો જાણી લીધા, તે વિપરીત બન્યું. મંત્રીને વહાણ ઉપર મોકલ્યા તે મેં સારૂ કર્યું. નહીં. આશામાં અંધાએલી એ સ્ત્રી પારાની જેમ તાપને સહન કરશે. ત્યાંજ રહે અથવા ફાઈરીતે મૃત્યુ પામે, શિવાય કદ્વિપણ નહીં થાય. હવે જ્યારે તે શકાશે. ત્યાંસુધી ઉદાસીનપણે બેસી રહેવું; હવે જો તે મંત્રી તેજ તેની સ્ત્રી મારે આધીન થાય, તે વહાણ પાછું આવશે, ત્યારે મધુ જાણી કારણકે સારી રીતે વિચારીને કરેલું કા અર્થાંસાધક અને છે.” આ પ્રમાણે તે પાપી ચિતવતા હતા, તેવામાં તે વહાણુ આવી ૩૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રીવિમલનાથ ચરિત્ર. જ. નાના મા જ રહે છે પરદેશી સુંદર સ્ત્રી ” તે મેલ્યા, કહે. પહેાંચ્યુ'. એટલે તે દાણુ લેનારે આવી તે વહાણવટી શેઠને તેને વૃત્તાંત પૂછયે, એટલે તે તેના ચરણમાં નમીને એક્લ્યા કે, “પેલા મંત્રીને સમુદ્રમાં ફેંકી દીધો છે.” આ ખબર સાંભળી તે હર્ષ પામ્યા અને તેજ સમયે તે બલાત્કાર કરવાને મંત્રીની સ્ત્રી પાસે આવ્યેા. તે સ્ત્રી ઘરના કમાડ વાસી અંદર બેસી રહી હતી. તે પાપીએ વારવાર પ્રાથના કરી, તેા પણ તેણીએ ઘરનું દ્વાર ઉઘાડયુ નહીં અને અતિ ચિંતાતુર થઇ કેાઇને ઉત્તર પણ આપ્યા નહીં. આ વખતે પવિત્ર બુદ્ધિવાળા મંત્રી ત્યાં આવ્યા, તેવામાં દ્વાર બ ંધ જોઇ તે ખેઢાતુર થઈ ગયા અને હૃદયમાં વિચાર કરવા લાગ્યા, “ અરે ! મારી પ્રિયાનું કાંઈ અમંગળ તે નહીં થયું હોય ? અથવા તેણી પેાતાના પિતાને ઘેર ગઇ હશે ? કહેવાય કે નિરાધાર અબલા વિનાશ પામે છે. ’ આ પ્રમાણે ચિતા જેવી ચિંતા કરતાં મંત્રીને ઘણા પરિતાપ થયા. પછી તેણે ત્યાં રહેલા કોઇ પુરૂષને પૂછ્યું કે, “હું ચતુનર, પહેલા અહિં એક રહેતી હતી, તે હમણાં દેખાતી કેમ નથી ? તે મને સત્વર સમુદ્રમાં સાથવાની મુષ્ટિની જેમ આ મોટા શહેરમાં તેવી સ્ત્રીનુ” ગમન-આગમન કાના જાણવામાં આવે ? ” તે પુરૂષના આવા વચન સાંભળી તે મંત્રી ખેઢ પામી જેવામાં બહેર આવ્યા. તેવામાં કેટલીક વસ્યાએ આવી તે રાજપુતાને છેતરીને પેાતાને ઘેર લઇ ગઇ. તપાસ કરતાં તે રથાને પેાતાની સ્ત્રી જોવામાં આવી નહીં, તેવામાં ત્યાં રહેલા કોઈ પુરૂષ પાસેથી તેને તે વેશ્યા સંબંધી ખબર મળ્યા. એટલે તે હૃદયમાં અતિ સંભ્રાંત થઇ ગયા. માંસ અને મત્સ્ય અનેથી ભ્રષ્ટ થયેલા શીયાળની જેમ તે ઉભયભ્રષ્ટ થઇ ગયા અને હુવે શું કરવુ` ' એવા વિચારમાં મૂઢ ની ક્ષણવાર ત્યાં બેસી રહ્યા. પાછળથી સત્બુદ્ધિવાળા અને વિચારવાળા મંત્રીએ ધીરજ પકડી તે સ્ત્રીના શીનુ રક્ષણ કરવા હૃદયમાં ચિરકાલ ચિંતવન કરી નિશ્ચચ કર્યા કે, “ હવે હું કુસંગમાં પડેલી તે સ્ત્રીની પ્રથમ યત્નથી સભાળ કરૂં. કારણકે, પ્રાણીને ગુણ અને અવગુણ સંસગ થીજ થાય છે.” આ પ્રમાણે ચિંતવી તે ઉત્તમ મંત્રી વેશ્યાએના પાડામાં ગયા. ત્યાં કાઇએક વેશ્યાના ઘરમાં ઘણી વેશ્યાએ જોવામાં આવી. એવામાં કોઇ એક વારાંગના ત્યાં જતી હતી, તેને તે બુદ્ધિમાન મંત્રીએ પદયું કે, “ અત્યારે આ વેશ્યાના ઘરમાં સ` વેશ્યાએ કેમ જાય છે? તેણીના ઘરમાં તે હર્ષી અને શાકનું કાંઇપણ ચિન્હ પ્રત્યક્ષ દેખાતું નથી, જો તમે તેનું કાંઇ પણ કારણ જાણતા હેા તા મને કહેા, જેથી મારા કાન તૃપ્ત થશે. ” તે વૃત્તાંતને સારી રીતે જાણતી તે વેશ્યા મંત્રી પ્રત્યે ખેાલી, “ ભાઇ, આ વેશ્યાના ઘરમાં કોઇ એક વિવેકી સ્રી મેમાન થઇને આવેલી છે, તે અંદરના એરડાનુ દ્વાર તરત બંધ કરીને બેસી ગઈ છે. કાંઇ પણ પછતાં તેણી ઉત્તર આપતી નથી અને માન વ્રત ધરીને રહી છે. તેણીને જોવાને અને પૂછવાને આ સવ વેશ્યાએ જાય છે, તે : * ઃઃ Page #62 -------------------------------------------------------------------------- ________________ મંત્રી સુબુદ્ધિની કથા. કોઈને પિતાનું દર્શન આપતી નથી તેમ જવાબ પણ આપતી નથી.” આ સાંભળી મંત્રીએ જાણી લીધું કે, તે સ્ત્રી મારી પત્ની જ છે અને અહિં ત્રાસ પામેલી દેખાય છે. , હવે તેણીને હાથ કરવી, તે સંશય ભરેલું છે. એક તરફ આ વેશ્યા હલકી સ્ત્રી જાતિ, તેમાં પણ વળી અતિ કામને આશિત થયેલી, તેમાં પણ વળી નિલજી અને તેથી પણ વધારે બેશરમ હોય છે. વેસ્થામાં આસકત રહેનારા પુરૂષે બુધ હોય તો પણ તેઓ લક્ષ્મીને બંને રીતે વૃથા ગુમાવી દે છે. તેઓ સૌમનસ-પુના આપીડ-શરોભૂષણ મુકુટ-મુગટ ને ધારણ કરે છે. તેઓ ગુરૂ-વડિલજનેને સંતાપ કરનાર છે. તેઓ સદા ઉદ્વેગ કરનારા હોય છે. તેઓ મધુ-મદિરામાં આસકત રહે છે. તેવા પુરૂષ તે વેશ્યાએના ઉગ્ર અને ક્રૂર (ખાટા ઓળ) ને સુખના આભાસરૂપ માની બેસે છે. હવે મારે પણ તે ખેટ ડાળ બતાવવા કે જેથી મારા કાર્યની સિદ્ધિ થશે. દુનીયામાં પણ કાંટાથી જ કાંટાને ઉદ્ધાર થાય છે એટલે કાંટાવડે જ કાટો નીકળે છે. જુવે, ધનુષ્ય અને પણી–તે બંનેમાં વસ્તુરવભાવે સરળતા રહેલી છે, પરંતુ જ્યારે કાર્યસિદ્ધિ કવી હોય, ત્યારે તે બંનેમાં વકતા થાય છે. આ પ્રમાણે મનમાં ચિંતવી તત્કાલ તેણે નિમિત્તિયાને વેશ ધારણ કર્યો અને જમણા હાથમાં પોથી લઈ તે વેશ્યાના ઘરમાં ગ. ત્યાં શિખા સહિત (પતે ) આશિષ આપી, તેણુએ આપેલા આસન ઉપર બેઠો. જેમ મધને મક્ષિકાઓ વીંટાઈ વળે તેમ વેશ્યાઓ તેની આસપાસ વીંટાઈ વળી, તે વેશ્યાઓમાં જે તે સ્ત્રીને ઘરમાં લાવી હતી તે વૃદ્ધ અકા બેલી, “હે અકારણબંધુ! કહો, તમે શું શું નિમિત્તે જાણો છો ? ” તે છે . “હે અકઠા, સાંભળે – હું રૂછ થયેલાને સંતુષ્ટ કરું છું, અવશ મનુષ્યને વશ કરી શકું છું અને જે દૂર રહેલ હોય તેને પાસે લાવું છું, એટલું જ નહીં પણ વૃદ્ધને યુવાન, રોગીને નીરોગી, મુંગાને સારો વક્તા, કુરૂપને સુરૂપી, અભાગીને સુભાગી, અને પંગુને સારા પગવાળા બનાવી શકું છું. વળી તે તેને જેવા હોય તેથી ઉલટા પણ ઇરછા પ્રમાણે કરી શકું છું.” તેના આ વચન સાંભળી તે અકકા ખુશી થઈ અને તેણીએ કહ્યું કે, “મારે એક પ્રશ્ન છે તેનું નિરાકરણ કરે.” નિમિત્તિયાએ કહ્યું. “શુભે, એક કઇ જાતનું ફલ સત્વર લાવે.” અકાએ તરત જ એક ફલ લાવી આપ્યું. પછી તે ધ્યાન કરીને પુનઃ બો. “તમારા મનમાં કઈ જીવ સંબંધી ચિંતા છે અને તે ચિંતા મનુષ્યજીવ સંબંધી છે. આ વચન સાંભળી તે અકડાને વિશ્વાસ આવી ગયો. તેણીએ ખુલી રીતે કહ્યું કે, “મારે એક પુત્રી છે, તે મન ધરીને રહી છે. તે તેવી રીતે શા માટે રહી છે ? તે કાંઈ જાણવામાં આવતું નથી. તેણીને * ૧ દ્રવ્યલમી-ધન. ભાવલમાં-જ્ઞાન, દર્શન અને ચારિત્ર. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી વિમલનાથ ચરિત્ર. કાંઈક છળ છે અને તે છળ ઉત્પાતથી થયેલું હોય એમ લાગે છે. તો તમે કાંઈક એવો ઉપાય કરે છે, જેથી તે દ્વાર ઉઘાડે અને બેલે. ” આ સાંભળી મંત્રીએ કહ્યું કે-“મને તે સ્થાન બતાવે કે જ્યાં હું તેને ગ્ય ઉપાય કરું.” વેશ્યાએ તેને તે ઓરડો બતાવ્યું. એટલે જાણે ૧દર્શનને ઉચિત એવું મુકિતદ્વાર હોય તેવા તે અઘરહિત દ્વાર આગળ મંત્રી સાવર આવ્યો. ત્યાં આવી તેણે કહ્યું કે, “આ સર્વ વેશ્યાએને આ સ્થાનમાંથી કાઢી મુકો, કારણ કે જે તેઓ અહિં રહે તો તેમને પણ કાંઈક છળ થઈ આવશે.” તે અષ્કાએ તે પ્રમાણે કર્યું, એટલે તે મંત્રીઓ દ્વાર ઉપર ચંદનનું મંડલ કરી અને “ શું ? વા વાદ” એ મંત્ર ઉચ્ચારી આ પ્રમાણે કહ્યું, ધારાવાસ નગરમાં મહીપાળ નામે રાજા છે અને સુબુદ્ધિ નામે પ્રધાન છે, તે રાક્ષસને જીતનાર અહિં આવ્યું છે. મેં તને આ સંકેત કહ્યા છે, તે ઉપરથી હવે દ્વાર ઉઘાડ, હર્ષથી અહિં આવ અને ઉંચે સ્વરે બેલ.” આટલું કહેતાં જ તેણી યથાર્થ ભાષણવડે પોતાના પતિને લખી સત્વર આવી અને તેણીએ વિશ્વાસથી તે દ્વાર ઉઘાડયું. પછી તે મંત્રીએ તેણીના કાનમાં જણાવ્યું કે-“હું તને કાંઈ પણ કરૂં તે બધું તારા હિતની ખાતર કરૂં છું, પતિમાં ભકિતવાળી એવી તારે તે માટે અપરાધ ક્ષમા કરો. ” તે સ્ત્રીએ રવીકાયું, એટલે મંત્રી તેને કેશથી પકડી બાહર લાવ્યા. પછી મંત્રીની શીખવણીથી તે સ્ત્રી બલી. અરે, મારા પેટમાં ક્ષુધા બહુ લાગી છે, તેથી હું રહી શકતી નથી, તો મને માદક અપાવ.” પછી બુદ્ધિમાન મંત્રીએ તત્કાળ અને બોલાવી ઉંચી જાતના મોદક મંગાવ્યા અને તે વડે તેણીને ભોજન કરાવ્યું. પછી તેને પાછો ઓરડામાં ૯ઈ ગયો. ત્યાં ધીમે સ્વરે કહ્યું કે-“ભદ્રઆ અઝા તને અહિં શી રીતે લાવી? તે બોલી. સ્વામિન, તમે મને છેડીને જયારે બહેર ગયા, ત્યારે આ વૃદ્ધ વેશ્યા મારી પાસે આવી અને મને કહ્યું કે “તું કોણ છે ? કેની મીજમાન છે અને કયા સ્થાનમાંથી આવે છે? ભેળપણને લઈને મેં તેને માટે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે ઉપરથી તેણીએ મને કહ્યું કે, “ભકે, હું તને તેડવા આવી છું અને તારા સ્વામીએ મને મોકલી છે. તેથી જલદી મારે ઘેર આવ.” તેણીના આ વચન ઉપરથી હું ખટલા સહિત તેણીની સાથે અહિં આવી. મેં અહિં તમને જોયા નહીં પણ બધું વિપરીત જોયું, એટલે તત્કાળ મારા શીળનું રક્ષણ કરવા એારડાના બંને કમાડ બંધ કરી હું અંદર રહી. પિતાની પ્રિયાને આ વૃતાંત સાંભળી મંત્રીએ કહ્યું. “હે પ્રિયા, હવે તું કેટલેક વખત અહિંજ રિથર રહે. પછી બધું રાજની સમક્ષ સારૂં થશે” આ પ્રમાણે સૂચવી તે મંત્રી બાહેર આવ્યું, એટલે તેણુએ પાછા કમાડ બંધ કરી ૧-મુક્તિ દ્વાર દર્શનાચિત એટલે સમગ-યથાર્થ દર્શન ઉચિત અને અઘહિત-પતિછે અને તે ઘરનું દ્વાર દર્શનેચિત-દર્શન કરવાને પ્ય અને દુઃખ હિત છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ મ'ત્રી સુબુદ્ધિની કથા. ૩૫ દીધા. અક્કાએ નિમિત્તિયાને પૂછ્યું કે-“ હે પાપ રહિત પુરૂષ ! આ સ્ત્રીને કયા દેષ લાગુ પડયા છે ? નિમિત્તિએ ખેલ્યા. આ સ્ત્રીને શાકિની વળગી છે, તેથી તમારે તેનાથી દૂર રહેવું, પરંતુ તમારે તેને ભય રાખવા નહી; કારણ કે, તે શાકિની મારે સાધ્ય છે, છેવટે બધું સારૂ થઇ જશે, મેં તે દોષ દુર કરવા માટે મંત્રની પૂર્ણ સેવા કરી છે. હવે તેની ઉત્તર સેવા કરી પાછા હું ચાલ્યા આવીશ ” આ પ્રમાણે કહી તે ગભીર મંત્રી ઘરની બાહેર ગયા તેવામાં તેણે બતાવેલા ચમત્કારની પ્રતીતિ જોઈ રાજી થયેલા લોકો ત્યાં એકઠા થઈ ગયા. મત્રી પાતે કોઇને ઘેર જતા નથી અને કોઇની સાથે ખેલતા નથી, ત્યાંથી બાહર નીકળી ઘણા લેાકેાથી વીંટાએલા તે પેલા ક્રાણુ લેનારા અધિકારીના ઘર આગળ આવ્યા. તે દાણના અધિકારીએ લોકોને પૂછ્યું કે, ‘ આ શું છે ? ' ત્યારે લોકોએ તે વસ્યાને અદ્ભુત વૃત્તાંત મૂળથી માંડીને તેને કહી સંભળાવ્યા. તે સાંભળી તે દાણુલેનાર જ્યાં તેની પ્રિયા માન ધરીને રહી હતી, ત્યાં તેને સન્માનપૂર્વક લઇ ગયા. તેણીને પણ પૂર્વની જેમ સકેત કરી મેલાવી. પછી રત્નદ્વીપના રાજાની પુત્રી કે જે તે મંત્રીની પ્રિયા હતી. તે સામરદત્ત શેડના ભયથી દ્વાર બંધ કરીને જ્યાં બેઠી હતી તે સ્થાને ઘણા લેાકેાથી વીંટાઇને મંત્રી ગયા. તેણીને પણ સાગરદત્ત શેડના કહેવાથી મેલાવી. પછી તેણે વિચાર્યુ કે, “ મે વિજ્ઞાનથી મારી ત્રણે સ્ત્રીઓના ઠેકાણાં સાક્ષાત્ જાણી લીધાં પણ રાજાના હુકમ વિના તે સ્ત્રીએ લઇ શકશે નહીં. ” આવું વિચારી તે પાછા વળ્યાને ઘેર આવ્યેા. અને ત્યાં ઇચ્છિત ગેાણી કરતા કપટથી રહેવા લાગ્યું. ** ** એક વખતે તે અાએ તેને આ પ્રમાણે કહ્યું. “ હું વિદ્રન, આ લેાકમાં સ પ્રાણીને વૃદ્ધાવસ્થા વિશેષ વિડંબના #રનારી છે. તેને માટે કહ્યુ` છે કે, પ્રાણીને લેપની જેમ મૃત્યુ સર્વાપહારી છે. તે વાત તે દૂર રાખા, પણ જરાવસ્થા તે આદેશની જેમ રૂપને જુદી જ રીતે કરી દે છે. તે જરાવસ્થા રાજા, મંત્રી, વૈદ્ય અને ચિત્તને અલંકારરૂપ છે, પરંતુ વેશ્યા, મલ્લુ, ગવયા અને સેવાને વિડંબનારૂપ છે, તેથી તમે પ્રસન્ન થઇને મને તત્કાલ સ` રીતે ચાવનવયવાળી બનાવી ઘા. ” આ પ્રમાણે તેણીના કહેવાથી તે મંત્રીએ પેલા કૃષ્ણાંજનવડે તેને સાંઢડી બનાવી અને પછી તે ઉપર પલાણ કરીને તે ચોટામાં આવ્યા. ત્યાં કઢારપણે ચાનુખના મારથી તેણીને મારવા માંડી. તે વખતે તે વેશ્યાને અધે। પિરવાર તેની ચારે તરફ ભમતા પેાકાર કરવા લાગ્યા, પણ ચિત્તમાં ચિન્તાયુક્ત એવા તે મંત્રીએ કાંઈ પણ ઉત્તર આપ્યાં નહીં. પછી “ આ ભાઇસાહેબને ૧ જેમ વ્યાકરણમાં જ્યાં લોપ થાય છે, ત્યાં તે સર્વાપહારી એટલે શબ્દના સર્વ રૂપને નાશ કરે છે, તેવી રીતે મૃત્યુ માણસના રૂપો સર્વ રીતે નાશ કરી દે છે. વ્યાકરણમાં જ્યાં આદેશ થાય છે, ત્યાં તે શબ્દનું રૂપ બદલાઇ જાય છે; તેવી રીતે જરાવસ્થાથી માણસનું રૂપ બદલાઇ જાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિમળનાથ ચરિત્ર. રાજા શિવાય બીજે કાઈ શિક્ષા આપવા સમર્થ નથી. ” આવું ચિતવી તે બધાં વેશ્યાવ રાજાની પાસે આવ્યેા. તે વેશ્યાઓએ રાજાની પાસે આવી આખા નગરમાં પ્રસિદ્ધ થયેલા તે સ વૃત્તાંત નિવેદન કર્યા, એટલે રાજાએ તે મંત્રીને પેાતાની પાસે ખેલાવ્યે અને સાંઢડીને ચાબખાવડે તાડન કરતા એવા તેને અટકાવ્યેા. પછી તેણે સાંઢડી ઉપરથી ઉતરી તે વેશ્યાનું અને તેની સાથે પેલા દાણના અધિકારી અને સાગરદત્ત શેઠનું અધુ અકાય. રાજાને જણાવ્યું. તે સાંભળી રાજા ચમત્કાર પામ્યા. પેાતાના ઘરમાં રહેલી તેની પ્રથમની પ્રિયા, વેશ્યાના ઘરમાં રહેલી બીજી પ્રિયા અને શ્રેષ્ઠીના ઘરમાં રહેલું પેાતાનું રત્ન તથા સુવર્ણ વિગેરે દ્રવ્ય તથા પ્રિયા તે બધુ રાજાના માણસો પાસે લેવરાવી પોતે સજાની સમીપ લાવ્યા. રાજાએ તે શ્રેષ્ઠીનું સ લઈ લીધુ અને તેના વધ કરવાની આજ્ઞા કરી. જે વિષયા અમૃતનું ભક્ષણ કરનારા દેવતાઓને પણ તેમનું ન, શ્રવણ, સ્મરણ અને સ્પર્શી કરવાથી મૃત્યુ આપનારા છે, તે વિષને સાથે વકાર મળવાથી વિષથી પણ અધિકતા પામ્યા છે. પછી મંત્રીના આગ્રહથી તે ક્રોધી શ્રેષ્ઠીને રાજાએ જીવતા છોડી મૂકયા, જેથી એ શ્રેણી મંત્રી ઉપર પીતા પીતા થઇ ગયા ( હર્ષઘેલેા અની ચા ). પછી રાજાએ પેલા દાણના અધિકારીના ચાયાગ્ય દંડ કર્યાં અને તેને ચિત્ત અને દ્રવ્યને અનુસારે ડહાપણભરી તેના સુધારા થાય તેવી વ્યાજબી) શિક્ષા આપી. પેલી વેશ્યાને ચૈત-અજનવડે પાછી શ્રી કરાવી રાજાએ પાતે તેણીના પણ ચેાગ્ય દંડ કર્યાં. ત્યારબાદ રાજાએ તે મંત્રીનુ આવું ભાગ્ય અને સાભાગ્ય જોઈ પેાતાની કન્યા ઘણાં દ્રવ્ય સાથે તેને અર્પણ કરી. તે પછી મત્રી ત્યાં કેટલાએક દિવસ સુધી રહ્યો. એક વખતે તેણે રાજાની પાસે આવી પાતાનું પૂર્વાંનું સઘળુ ધર્મના પ્રભાવનું વર્ણન કહી સંભળાવ્યું. તે સાંભળી ધર્મ-કર્મના સારા મને જાણનારા તે રાજાએ તેને કહ્યું કે-“હુવે તમારું જે કાંઇ ન્યૂન હોય તે પૂર્ણ કરો.” મંત્રી એલ્યા. “રાજન ! ધર્માંના પ્રભાવથી મારે કાંઇ પણ ન્યુન નથી. હવે જે પૂર્વ સતત રાજા પુન્યને માન્ય કરે તે હું સદા સુખી થાઉં.” તે પછી વહાણમાં આણેલા ઘેાડાઓને મંત્રીએ પોતાની વસ્તુઓથી ખરીદ કર્યા. તે ઘેાડાને લઇ અને રાજાના હુકમ મેળવી, ચાર પ્રિયાને સાથે લઇ અને આડ કાટી સુવર્ણ મેળવી, ધારાનગરથી સામા આવેલા પાતાના મિત્ર સેનાપતિએ સેવેલે, ત્યાંના રાજા અને મિત્રાના સમૂહે મેકલેલા અગણિત સૈન્યથી યુક્ત થયેલા, ચળકતા સૈન્યના બળથી પૃથ્વીને ચલાયમાન કરતા, ઠેકાણે ડેકાણે સારા રાજાઓને પ્રચંડ દડ લેતા અને દુદ રાજાના નિગ્રહ કરતા તે મંત્રી અનુક્રમે પાતાના નગર નજીક આવી પહોંચ્યા. ત્યાં રાત્રે પેલા ખાટલા ઉપર બેસી તત્કાળ પેાતાને કૃષિ શબ્દમાં કાર મળતાં વિષય શબ્દ બને છે. અને તે વિધ કરતાં ગુ અધિક દુઃખદાયક નવા પામે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ મંત્રી સુબુદ્ધિની કથા ૩e ઘેર આવ્યા. ત્યાંથી પિલા દંડ અને કામકુંભને નીતિના બળયુક્ત એવા પિતાના લશ્કરમાં તે લઈ આવ્યો. પછી પ્રભા યુકત એવા પ્રભાતકાલે તેણે સેનાપતિને પૂછયું કે, “હવે મારે આ રાજાને ભેદ કરવો કે દંડ કરે? તે કહો.“સેનાપતિ બે, “હે વિભુ! અન્યાચથી વર્તનારા આ રાજાને તે હમણા દંડ કરે ઘટિત છે, અથવા મર્મને ભેદનાર ભેદ કરો પણ ઘટિત છે.” સેનાપતિના વચન સાંભળી તે ગુણી મંત્રીએ લોક વૃત્તાંતને જાણનારા એક દૂતને વિશેષ શિક્ષા સમજાવી સત્વર રાજાની પાસે મોકલ્યા. દ્વારપાળે ખબર આપ્યા એટલે રાજાએ તે દૂતને પિતાની પાસે બોલાવ્યો. તે રાજાને પ્રણામ કરી પ્રથમ પિતાના સ્વામીના ઘણા ગુણે કહી સંભળાવ્યા. પછી તે પ્રજાપતિના બંને પ્રકારે બિલના ભેદ જણાવ્યા. તે સાંભળી રાજા ઘણો ગુસ્સે થયે અને કેધથી યુદ્ધ કરવા તત્પર થઈને છે. “અરે ! જે સુબુદ્ધિ પૂર્વે મારો એક નોકર હતો તે સુખ સહિત, કર્મ કરી કાંઈક દ્રવ્ય મેળવી અને તે દ્રવ્યના બલથી કેટલું એક સૈન્ય મેળવી અહિં આવ્યો છે, તે અત્યારે મારી પાસે દંડ માગે છે. જે નિર્ધન માણસ હોય તે ધન મેળવી જગતને તણવત્ માને છે, પણ તેને ખબર નથી કે જેમ જિહવા દાંતે ચાવેલી વસ્તુને સુખે ગ્રહણ કરે છે, તેમ હું પોતાની મેળે આવેલું તેનું સર્વસ્વ સુખેથી ગ્રહણ કરી લઈશ.” રાજાના આ વચન દતે આવી મંત્રીને કહ્યાં, ત્યારે જગતમાં એકજ સુભટ એવો સેનાપતિ આ પ્રમાણે શષ્ટ વચન છે. “આ જગતમાં સર્વત્ર ધર્મથી જય થાય છે. તે ધર્મને રાજા માનતો નથી, તો એ રાજાને પરાજય થવાનેજ આ બાબતમાં સૂર્ય સાક્ષી છે. બીજે પણ કેઇ દ્વેષી મનુષ્ય હોય, તેને રાજાએ પિતાના બળથી તત્કાળ છેદી નાખવું જોઈએ, તો આરાજા પિતે ધર્મને શ્રેષી છે અને તેથી કરીને આખા વિશ્વને શત્રુ અને અન્યાયી છે. તેને શા માટે છેદ નહીં? આચાર શબ્દમાં ના અક્ષરના શિરનું છેદન કરી તેમાં એક પાંખડી વધારતાં તે રણશુરા સુભટોને લેખમાં બતાવેલ આચાર તે આધારરૂપ થઇ પડે છે. આ પ્રમાણે સેનાપતિનું ન્યાય યુકત વચન સાંભળી તે ન્યાયી અને શ્રેષ્ઠ એવે મંત્રી વિશ્વની રક્ષા કરવાની ખાતર યુદ્ધને માટે તૈયાર થઈ ગયે. હવે શુદ્ધિ વગરને અને કુબુદ્ધિવાળે તે રાજા પિતાનું સન્મ તૈયાર કરી અપશકુનેએ વાર્યા છતાં પણ પોતાના નગરની બાહેર નીકળે. આ વખતે હૃદયમાં બંને પ્રકારે સદય એવા સુબુદ્ધિ મંત્રીએ આ પ્રમાણે વિચાર કર્યો. આ યુદ્ધમાં બીજા ઘણા પુણ્યવાળા અને સારા માણસો મરશે, તેથી મને મહા પાપ લાગશે. તે તે સર્વેને નકામા શા માટે મારવા? મારા પાપી અને દુષ્ટબુદ્ધિવાળા આ યુદ્ધમાં ઉદ્યત થયેલા રાજાને રવબુદ્ધિથી સમજાવું.” આવું વિચારી પ્રભાતકાળે દીનતા વગર ચડી આવેલા સન્યમાં જમણા હાથમાં પેલે દંડ લઈ તે રાજા પાસે આવી આ ૧ બલ એટલે સામર્થ્ય અને સૈન્ય તે બંને પ્રકારે. ર સદય એટલે દયા સહિત અને સત-અય શુભ પરિણમવાલો-સર્ભાગી તે બંને પ્રકાર Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીવિમલનાથ ચરિત્ર ' પ્રમાણે છે. “અરે રાજા! જે તું ધર્મને માનતે હેય તે હૃદયમાં ધર્મને ધારી રાખ; નહીં તે આ યુદ્ધમાં તારા હાસ્ય રહિત મુખમાં લીધેલું તૃણ (તરણું) તારી રક્ષા કરનારૂં થશે.” મંત્રીનાં વચન સાંભળી ધમ રહિત એવે તે રાજા જાણે અધોગતિના માર્ગને સાક્ષાત્ જેતે હોય, તેમ અધોમુખ થઈ ઉભા રહ્યા. તે પછી સંપૂર્ણ પુષ્યવાળા મંત્રીએ ઉપેક્ષા કરે તે અધમ રાજા પિતાને પ્રિય એવા પાપને લઈને તે પાપથી ઉત્પન્ન થયેલ અલહમી (નિર્ધનતા) ને પ્રાપ્ત થયું. પછી રાજ્ય ધર્મથી ભ્રષ્ટ થયેલ અને આ સંસારમાં રક્ત થયેલ તે જડાશય દ્વિજ દાંતે તૃણ લઈ કર્મફલ મેળવવાને વેનમાં ચાલ્યો ગયો. રાજા ગયા પછી તે સુબુદ્ધિ મંત્રીને મોટા ઉત્સવ સાથે નગરમાં પ્રવેશ થશે. સેનાપતિએ તેને વિધિપૂર્વક પટ્ટાભિષેક કર્યો. તે સમયે અલહમીરૂપ પર્વના નિકળવાથી અને લક્ષ્મીના આવવાથી લોકમાં દીપોત્સવી પર્વના જે ઉત્સવ થઈ રહ્યો. એક વખતે શ્રીગુરૂના મુખથી દ્વાદશ વ્રત લઈ તે મંત્રી જૈનશાસનને પ્રભાવક પરમ શ્રાવક બની ગયે. ધર્મવડે સૌધર્મદેવલેકના કરતાં પણ વધારે સુખ આપનારા મહાન રાજ્યને પ્રાપ્ત કરી તે મંત્રીએ ધર્મના સામ્રાજ્યને એકછત્રવાળું કર્યું. સત્વની રક્ષાથી રમણીય અને ગુણોથી ભરપૂર એવા શ્રીજિનભગવાનના ઉજવળ પ્રાસાદે જાણે ધર્મરૂપી રાજાના મહેલ હોય તેવા રચાવ્યા. “વિશાળ દાનસહિત, ત્રિપદીયુક્ત અને દુષ્ટ વારણના શબ્દને આપનારી પીધશાળાઓ તે ધર્મરૂપી રાજાની હરિતશાળાના જેવી તેણે રચાવી. સંઘને સાથે લઈ, જિનમંદિર સહિત તથા સાધુઓની ભકિતપૂર્વક તે પાપથી બચવા માટે પ્રતિ વર્ષ યાત્રા કરતો હતો. જાણે પાપરૂપી રાજાના સાત અંગો હોય તેવા દુર્વ્યસનને તેણે નિવાર્યા, અને તેને ઠેકાણે તત્કાળ સાત ક્ષેત્રોને રથયા. અનીતિની જેમ મારીનો સર્વથા તેણે અટકાવ કર્યો, અને અમારીના પટની અને ન્યાયઘંટાની ઘોષણા કરાવી. આ પ્રમાણે તે સુબુદ્ધિ રાજા ધર્મપરાયણ થતાં રાજ્યના તમામ લેકે પણ ધર્મધુરંધર થઈ ગયા. તે સર્વ રીતે ઘટે છે. કહેવાય છે કે, “યથા રાગ તથા પન્ના.' ૧ અહિં એ અર્થ પણ થાય છે કે-જે ધર્મથી ભ્રષ્ટ થયેલ અને સંસારમાં રકત થયેલો કોઈ જડ-હદયવાળો મિયાત્રી પુરૂષ બ્રાહ્મણને હાથે તૃણ-દર્ભ લઈ કર્મક્રિયાનું ફલ મેળવવાને વાનપ્રસ્થ થઈ વનમાં જાય છે. ૨ દીવાલી પર્વમાં લેકે અલમીને કાઢે છે અને લક્ષ્મીને બોલાવે છે. ૩ સત્વની રક્ષા એટલે જિનપક્ષે પ્રાણિરક્ષા અને રાજા પક્ષે બલરક્ષા. ૪ પધશાળા દાન સહિત, અને દુષ્ટવારશુના એટલે દુષ્ટજનને નિવારવાના ધર્મશિક્ષણ, દાન તથા પોષધના–એ ત્રણ રથાનયુક્ત શબ્દોને આપનારી હોય છે અને ગજશાળા, દાન-મદ સહિત, ત્રિપદી-ગાબંધનથી યુક્ત અને દુષ્ટ એવા વારણ-હાથીઓને વશ કરવાના શબ્દને આપનારી હોય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ મંત્રી સુબુદ્ધિની કથા. ૩૯ એક વખતે તે નગરની બાહેર ધર્મઘોષ નામના સૂરિ આવી ચડ્યા. વનપાળના મુખથી તે ખબર જાણી રાજા સુબુદ્ધિ ચતુરંગ સેના સહિત, છત્ર તથા ચામરથી સુશ- ભિત બની અને અંતઃપુરના પરિવારને સાથે લઈ તે ગુરૂને વંદન કરવાને ગ. પાંચ અભિગમ કરી અને ગુરૂને વિધિથી વંદના કરી રાજા યોગ્ય આસને બેઠે, એટલે ગુરૂ આ પ્રમાણે ધર્મ સંભળાવવા લાગ્યા–“આ જગત ઉપર જે ઇંદ્ર વગેરે રાજાઓ બનેલા છે તે બધા ધર્મથી જ બનેલા છે. જે ધર્મ કે ન હોય તે તેમને રાજ્યની પ્રાપ્તિ કયાંથી થાય? જેઓ આ જગતમાં તે ધર્મરૂપી મહારાજાની શુદ્ધ આજ્ઞા ઉઠાવે છે, તેઓને તે ધર્મરાજાને ભય કદિ પણ લાગતો નથી, અને જેઓ તે મહારાજાની આજ્ઞા માનતા નથી, તેમના રાજ્યને ક્ષય થઈ જાય છે અને સદા મૃત્યુના ભયને આપનારે વનવાસ કરે પડે છે. શુદ્ધ રાજામાં દેષારંભ હોય પણ તે તેને બે ઘડીવાર રૂચે છે, તેથી શુલપાક્ષિકતા કરવી જોઈએ, તે હે રાજા, તમે શુલપાક્ષિકતાને વધારે. તે ધમ યતિધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારે કહે છે. તે બંને ધર્મો મેરૂ પર્વત અને સર્ષવના દાણા તુલ્ય ગણાય છે.” ' ધર્મઘોષસૂરિને આ ઉપદેશ સાંભળી સુબુદ્ધિ રાજાને ભાવ હર્ષથી યતિધર્મ ઉપર થઈ આવ્યું. પ્રઢ પુરૂની બુદ્ધિ પ્રાંટ વસ્તુને ગ્રહણ કરવામાં જ પ્રવર્તે છે. પછી તે રાજા સુબુદ્ધિએ પિતાના પવિત્ર પુત્રની ઉપર રાજ્યને મહાન ભાર આરે પણ કરી દ્રવ્યના દાન આપી તે ગુરૂ પાસે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. તેણે રાજ્યને ત્યાગ કર્યો હતો, તો પણ તે ક્ષમાને ધારણ કરતે, “શુદ્ધ અંતઃપુર સાથે યુકત થતો, સદસિ પ્રીતિને વહન કરતે પિતાના હૃદયમાં તંત્ર, મિત્ર, નમસ્કારના મંત્રને સંભાર, દુરતની જેમ અંતરંગ-અરિનું ચિંતવન કરતે, ત્રણ ૧ રાજાપક્ષે-દષને આરંભ કરવામાં આવે તે પણ તે તેને બે ઘડીવાર રૂચે અને શુક્લપાક્ષિકતા એટલે શુભ-શુદ્ધ ક્રિયા રૂચિ તેને વધારે. રાજા-ચંદ્રપક્ષે-દોષારંભ–રાત્રિને આરંભ બે ઘડી રહે અને શુકલપક્ષ કરે. - ૨ યતિધર્મ મેરૂપવતના જે છે અને શ્રાવકધર્મ સર્ષવના દાણા જેવો છે. તે બનેમાં તેટલે તફાવત છે. ૩ રાજાપક્ષે ક્ષમા-પૃથ્વી મુનિપક્ષે ક્ષમાગુણ. ૪ રાજાપક્ષે શુદ્ધ અંતઃપુર અને મુનિપક્ષે શુદ્ધ હદયપ્રદેશ. ૫ રાજાપક્ષે સદસ પ્રીતિ-સુત-અસિ-સારા ખર્ક ઉપર પ્રીતિ અને મુનિપક્ષે સદસિ-પર્ષદામાં પ્રીતિ. ૬ રાજા પક્ષે તંત્ર-યુક્તિ, મિત્રોને નમસ્કાર અને મંત્ર-વિચારણું, મુનિપક્ષે તંત્ર (શાસ્ત્ર) યુક્તિ, મિત્ર–મંત્રી અને નમસ્કાર મંત્ર-નવકાર મંત્ર. ૭ રાજાપક્ષે-અંતરમાં પોતાના દેશના શત્રુઓનું ચિતવન. મુનિસે-અંતરંગ શત્રુ-અંતરના કામ ક્રોધાદિ શત્રુઓનું ચિંતવન. ૮ રાજાપક્ષે ત્રણ શક્તિ–પ્રભુતા, મંત્ર અને ઉત્સાહ. મુનિપક્ષે જ્ઞાન, દર્શન ચરિત્રરૂપ ત્રણ રત્ન. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમળનાથ ચરિત્ર, શક્તિની જેમ પ્રસિદ્ધિને આપનારી રત્નત્રયીને ધારણ કરત, સેનાના ચાર અંગોની જેમ ધર્મના ચાર ભેદ્રને દર્શાવતે, ગુણેની જેમ ષટકાનું ભાવથી પાલન કરતા અને સાત અંગોની જેમ સાત તને જાણતા તે આ પૃથ્વી ઉપર શોભતું હતું. તેણે સમગ્ર વિષય* સંયુક્ત શત્રુવર્ગને જીતી લઇ અનંત કેવળજ્ઞાનની લક્ષ્મી સંપાદન કરી. તે પછી તેણે કેટલાએકને હિતકારી સાધુત્વ, કેટલાએકને અમૂલ્ય રત્ન, કેટલાએકને નાના દેશ (વિવિધ આદેશ), તથા ક્ષમા, ભવ્ય પ્રાણીઓને કલ્યાણ, અભવ્ય પ્રાણીઓને શેક, કેટલાએકને ઘણું માન અને કેટલાએકને શુદ્ધિ આપનારું સ્થાન આપ્યું. આ પ્રમાણે તે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી અવ્યયપદક્ષને પ્રાપ્ત થશે. અને ત્યાં અનંત સુખને ભક્તા તથા જ્ઞાનીઓને શિરોમણું બની ગયો.” બ્રહ્મગુપ્તસૂરિ કહે છે. હે રાજા ! આ વાર્તા ઉપરથી તમારે સમજવાનું છે કે, ધર્મને ફકત પક્ષપાત કરે, તે પુરૂષને આ લેક તથા પાકમાં સુખદાયક થાય છે. તે પછી તે ધર્મ આચરવાથી શું ન થાય ? છાયા કરનાર, લેકના આધારભૂત અને સુમન શ્રેણીથી સુશોભિત એ ધર્મરૂપી કલ્પવૃક્ષ વાંછિત ફળને આપે છે. તે ધર્મ સુંદર શાલ-વૃક્ષ જેમ દાનાદિક ભેદથી ચતુઃશાલ (ચાર શાખાવાળા) છે અને તે સકળ સર્વજ્ઞ પ્રભુના વ્યાખ્યાન સમયે સંતાપને ૧૦ વારનારો છે. તે (ચાર પૈકી) એક શાળ૧૧ (દાનાદિ એક પ્રકારની) ધર્મની વિશાળતાનું વર્ણન કરવાને કોણ સમર્થ થઈ શકે તેમ છે કે જેને માર્ગે ચાલનારા અનંત પ્રાણીઓ પરમપદ–મેક્ષને પામ્યા છે. તે વૈરાગ્ય સહિત ધર્મના સર્વ ભેદ સર્વ પુરૂષાર્થોની સિદ્ધિને આપનારા છે, તે છતાં પણ દાતારપુરૂષને હાથ તે સર્વની ઉપર આવી શકે છે. આ જગતમાં પ્રથમ સર્વથી મેટો ૧ હાથી, ઘોડા, રથ અને પાયદલ–એ સેનાના ચાર અંગે અને દાન, શીલ, તપ અને ભાવ-એ ધર્મના ચાર ભેદ. ૨ રાજાપક્ષે સંધિ વિગેરે છ ગુણ. મુનિપક્ષે- સ્કાય ઇવનું પાલન. ૩ રાજાપક્ષે સાત અંગે. ( રાજ્યને આધારભૂત શ્રેણી પુરોહિત બધાનાદિક સપ્તાંગ ) મુનિપ (જીવ અજવાદિ ) સાત તા. ૪ રાજાપ-વિષય-સંયુક્ત-પોતપોતાના દેશ સહિત. મુનિપક્ષે વિષય સહિત શત્રુઓ. ૫ રાજા પક્ષે સજજનપણું અને મુનિપક્ષે સાધુપણું. ૬ રાજાપક્ષે અમૂલ્ય રત્નો અને મુનિપક્ષે જ્ઞાનાદિ રો. - છ જેમ કલ્પવૃક્ષ છાયા કરનાર છે, તેમ ધર્મ છાયા-કાંતિ અથવા શાંતિની શીતળતા આપનાર છે. ૮ કલ્પવૃક્ષ સુમનઃ શ્રેણી-પુષ્પોની પંકિતથી સુશોભિત છે. ધર્મ સુમનઃ શ્રેણી-વિદ્વાનો અથવા દેવતાઓની શ્રેણીથી સુશોભિત છે. ૮ જેમ વિશાળ શાલ-વૃક્ષ ચાર શાખાવાળો હોય છે. તેમ ધર્મ–દાન, શીળ, તપ અને ભાવ-એ ચાર ભેદવા હોય છે. ૧૦ જેમ વિશાળ શાલ-વૃક્ષ તેની છાયામાં રહેલા પ્રાણીઓના સંતાપને હરે છે તેમ ધર્મ, પ્રાણીઓના સંસાર સંબંધી સંતાપને હરનારો છે. ૧૧ ચઉ શાલદાન શીલ તપ અને ભાવ પૈકી ગમે તે એક શાલભેદ-પ્રકાર. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪ . દાન દેવા ઉપર-રત્નચૂડકુમારની કથા. મેરૂ પર્વત છે. તેનાથી મોટી પૃથ્વી છે. પૃથી મેટ સમુદ્ર છે. સમુદ્રથી માટે અગસ્તિ છે. અગસ્તિથી મેટું આકાશ છે. આકાશથી મેટ સુર્ય છે. સૂર્યથી મોટો અંધકાર છે. અંધકારથી મોટું સુદર્શન ચક્ર છે અને તેનાથી મટે વિપણને હાથ છે. તે હાથ પણ દાતારના હાથની નીચે આવે છે. એમ લોકોમાં સંભળાય છે. આ વિશ્વની અંદર સર્વ ગુણેના આધારરૂપ એવા પુરૂષનું પરાક્રમ ત્યાગ-દાનને અનુસરેલા માર્ગણોના સમૂહના મુખથી વિખ્યાતિ પામે છે. જેમ દીપથી અંધકારમાં રહેલે પણ વસ્તુઓને સમૂહ પ્રકાશમાન થાય છે, તેવી રીતે એક વાનના ગુણથી બીજા સર્વ ગુણે પ્રકાશમાન થાય છે. પણ દાનનો ગુણ બીજા ગુણોથી પ્રકાશમાન થતું નથી. જેમ વર્ષાઋતુમાં જ્યાં વરસાદ વર્ષે ત્યાં તે વરસાદ શસ્યની સંપત્તિને માટે થાય છે. તેવી રીતે પૃથ્વીમાં જ્યાં દાન અપાય ત્યાં તે દાન શયસંપત્તિને માટે થાય છે. જેમ વૃક્ષમાં કલ્પવૃક્ષપણું, ગામાં કામધેનપણું, મણિઓમાં ચિંતામણિપણું અને કુંભમાં કામકુંભપણું, રહેલું છે તેઓની તે યશવૃદ્ધિ પિતાપિતાની જાતિમાં દાનને લઈને થયેલી છે. તેવી રીતે મનુષ્યોને પણ સ્વજાતિ અને પરજાતિમાં દાનને લઈને યશવૃદ્ધિ થાય છે. જે મનુષ્ય શીલ વિગેરે ગુણોને ધારણ કરનારે હોય તે એકલ-પિતે જ આ સંસાર સમુદ્રને તરી જાય છે અને દાનના ગુણથી તો દાતા અને દાન ગ્રહણ કરનાર બંને આ સંસાર સમુદ્રને તરી જાય છે. તેથી સર્વથી દાનધર્મ અધિક છે. દાનથી વિપત્તિઓ દૂર થાય છે અને પગલે પગલે સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. તેમજ દાનથી શત્રુ મિત્ર થઈ જાય છે અને જે વિષમ-સંકટ હોય તે સમ–શાંત થઈ જાય છે. દાન આપવાથી રત્નચૂડકુમારની જેમ કીર્તિ, મહત્તા અને આનંદ અવશ્ય પ્રાપ્ત થાય છે તે સાથે આ સમગ્ર જગત્ પણ વશ થઈ જાય છે. રત્નચૂડકુમારની કથા. આ 8 ભરત ક્ષેત્રમાં મધ્યમંડને વિષે આભૂષણરૂપ તામલિની નામે એક ઉત્તમ ૪૭૦ નગરી સમુદ્રના તીર ઉપર આવેલી હતી. તેની અંદર સત્પના મનોરથના S જેવા ઉંચી જાતના, વિબુધના આધારરૂપ અને બહુ પ્રકારે સુધાથી ૧ પુરૂષનું પરાક્રમ ત્યાગને અનુસરે લા એટલે છોડેલા માગણ–બાણના સમૂહથી વિખ્યાત થાય છે. દાતારપક્ષે જેમને દાન આપવામાં આવે તેવા માર્ગણો–વાચકે તે દાતારની વિખ્યાતિ કરે છે. ૨ વર્ષાદ શસ્ત્રસંપત્તિ-ધાન્યની સંપત્તિને માટે થાય છે અને દાને શસ્ય–સંપત્તિ–પ્રશંસનીય સંપત્તિને માટે થાય છે. ૩ નિઃસ્વાર્થ પણે દાન દેનાર તેમજ લેનાર સાધુ બંને જન્મ મરણને અંત કરી શકે છે. ૮ પુરૂષોના મનોરથ ઉંચી જાતના, વિબુધ-વિદ્વાનોને આધારરૂપ અને બહુપ્રકારે સુધા-અમૃતના જેવા ઉજજ્વલ હોય છે. નગરીને પ્રાસાદો ઉંચા, વિબુધ-દેવતાઓના આધાર-આશ્રયરૂપ અને બહુ પ્રકા સુધા-ન્યુને લગાડવાથી ઉજજવળ હતા. Page #71 -------------------------------------------------------------------------- ________________ ફર શ્રી વિમલનાથ ચરિત્ર. ઉજજવળ એવા પ્રાસાદે આવેલા હતા. કમલામેાદથી ઉત્તમ અને સુવૃત્તવ યુક્ત એવી હવેલીએ અને જલથી ભરેલા સરાવા ત્યાં રહેલા હતા. કલ્પલતાની જેમ સુમન-જનના સ અને સાધનારી અને સાધુપુરૂષોએ સ્તવેલી ખજારા તે નગરીમાં શેભતી હતી. યંત્રમાં શાભતા દેવની જેમ ચાતરફ કાઠાવાળા અને અક્ષરાની પ્રકૃતિ વડે પ્રકાશમાન એવા કિલ્લે તેની આસપાસ રક્ષક તરીકે રહેલા હતા. તે નગરીમાં અજિતસેન નામે સાકનામવાળા રાજા હતા. તે વિષ્ણુની જેમ આ પૃથ્વીમાં લક્ષ્મીવાળે અને પ્રજાની રક્ષા કરનારા હતા. તે રાજા રણમાં શૂ, નમેલા માસમાં સામ, વાંકાની આગળ વર્ક, બુધ-વિદ્વાન આગળ મુધ, વાણીમાં બૃહ સ્પતિ, કાવ્યમાં કવિ અને નહીં કરવા ચેાગ્ય કાર્યમાં મઢ હતા. તે છતાં પણ કેટલાએક તેને ઈન-સ્વામી કહેતા. કેટલાએક રાજા ચંદ્ર કહેતા, કેટલાએક બુધ-વિદ્વાન કહેતા અને કેટલાએક કવિ કહેતા હતા, પણ તેને સવ ગ્રહમય કહેતા ન હતા. તે નગરીની અંદર. રત્નાકર નામે એક પ્રખ્યાત શ્રેષ્ઠી રહેતા હતા. તે મહેર અને અંદરથી રત્નાકર-સમુદ્રના જેવા હતા. જેમ રત્નાકર--સમુદ્ર રાજપ્રસાદથી એટલે ચંદ્રની પ્રસન્નતાથી સંપન્ન-સંપત્તિવાળા છે, તેમ તે શ્રેષ્ઠી રાજાના પ્રસાદથી સ ંપન્ન હતા. જેમ સમુદ્ર કમલેાદયથી એટલે કમલા-લક્ષ્મીના ઉદયથી પ્રકાશમાન છે, તેમ તે શ્રેષ્ઠી પણ લક્ષ્મીના ઉદયથી પ્રકાશમાન હતા. જેમ સમુદ્ર વિષુ-ચંદ્ર ઉપર રાગી છે, તેમ ૧ હવેલીઓ કમલા-લક્ષ્મી અને મેદ-હાથી ઉત્તમ અને સુવૃત્ત-ગાળાકાર અથવા સદાચારથી યુક્ત હતી. સરાવર પક્ષે-સરાવર કમલામેાદ-કમળાની ખુશમાથી યુક્ત અને સુશ્રૃત્ત-ગેળાકાર હતાં. ૨ કલ્પલતા-સુમનેાજન-દેવજનના સર્વ અને સાધનારી હોય છે. અબ્બર સુમન-વિદ્વાનેાના અથવા સજ્જનના સર્વ અને સાધનારી અર્થાત દરેક પદાર્થોને મેળવી આપનારી હતી. ૩. દેવતાને માટે સ્થાપન કરવામાં આવે છે. તે સ્થાપના યંત્રાકારે ગવાય છે. તેની આસપાસ કાડા-ખાના કરવામાં આવે છે, તેથી તે ચાતરક કોઠાવાળા હોય છે અને તે કાટામાં અક્ષર રચવામાં આવે છે. તેથી તે અક્ષરાની પ્રકૃતિ ઉંચી જાતની કૃતિ-રચનાથી પ્રકાશમાન હોય છે. કિલ્લાપક્ષે કિલ્લાને આસપાસ કાઠા હોય છે અને તે અક્ષર પ્રકૃતિ-એટલે ખરે નહીં તેવી પ્રકૃતિથી પ્રકાશમાન અર્થાત પડે નહીં તેવા મજ્જીન કિલ્લા હતા. ૪ અજિતસેનટેની સેના જીતી શકાય નહીં તેવા હતેા તેથી સાર્થક નામવાળે. ૫ વિષ્ણુ લક્ષ્મીવાળા અને સર્વ પ્રજ્ઞના રક્ષક કહેવાય છે. હું શ્રવરપક્ષે સૂર્ય. સામ-શાંતપક્ષે ચંદ્ર. વક્ર-વાંકા પક્ષે મંગળ અધ-ડાહ્યા પક્ષે મુધચંદ, કવિ-કવિતા કરનારપક્ષે શુક્ર, મદ-શિથિલપક્ષે નિ છ નો અર્થ સૂર્ય પણ થાય છે. ૮ રત્નાકર-સમુદ્ર બાહેર અને અંદર રત્નાની ખાણુરૂપ છે. સેના રીતે તે શ્રેષ્ઠી ઘણાં રત્નો સ્વામી હતા. ૯ ચંદ્રના કિરણોને લઇને સમુદ્રમાં ભરતી થાય છે, Page #72 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રચૂડ્ઝમારની કથા. તે વિધિ-ધર્મની વિધિ-ક્રિયામાં રાગી હતી. જેમાં સમુદ્ર જિન-વિષ્ણુ ઉપર આસક્ત છે હોય છે, તેમ તે શ્રેષ્ઠી શ્રી જિનભગવાનમાં આસક્ત હતો. જેમાં સમુદ્ર ગંભીર-ઉડે હોય છે. તેમ તે ગંભીર સ્વભાવનો હતો. જેમ સમુદ્ર પિત–વહાણેથી યુક્ત હોય છે, તેમ તે પિત-બાળકોથી યુક્ત હતા. જેમાં સમુદ્રમણિ તથા મુક્તાફળથી વ્યાપ્ત હોય છે, તેમ તે શ્રેષ્ઠી પણ મણિઓ તથા મુકતાફળથી ભરપૂર હતો. તે શ્રેષ્ઠીના ઘરમાં વિવિધ જાતના રત્ન હતાં. તથાપિ તે ગુરૂ પાસેથી મેળવેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોને હૃદયમાંથી છોડતો ન હતો. તે રત્નાકર શ્રેષ્ઠીને જાણે દેહધારી સરસ્વતીદેવી હોય, તેવી શીલગુણથી ઉજ્વળ અને વિચાર કરવામાં ચતુર એવી સરસ્વતી નામે પ્રિયા હતી. કામ નામના પુરૂષાર્થને સરખી રીતે સેવન કરતા એવા તે રત્નાકર શેડને ધર્મ તથા અર્થને ઉપાર્જન કરતાં કરતાં કેટલાક સમય વીતી ગયે. - એક વખતે શેઠાણી સરસ્વતી સંધ્યાકાળના પ્રતિકમણની ક્રિયા વિધિપૂર્વક કરી સુખે સુતી હતી. તેવામાં વમની અંદર એક રત્નને રાશિ તેણીના જોવામાં આવ્યું. તત્કાલ તેણી ધર્મ કર્મમાં તત્પર થઈને જાગતી રહી; કારણ કે ફલની ઈચ્છા રાખનારા મનુષ્ય શુભ સ્વપ્ન જોયા પછી સુવું ન જોઈએ. પ્રાતઃકાલ થતાં તે શેઠાણીએ તે સ્વપ્નની વાત પિતાના પતિને કહી. તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું. “હે ભકે, આ સ્વપ્નને લઈને આપણા બંનેનું કાંઈ પણ શુભ થશે” તે પછી શ્રેણી રત્નાકરે તે સ્વપ્નના જ્ઞાનને વિશેષ બોધ થવા માટે કઈ સ્વપ્નશાસ્ત્રને જાણનારા જેપીને ઘેર જઇ ઉંચી જાતના ફલાદિકની ભેટ ધરી સ્વપ્નશાસ્ત્ર વિષે પ્રશ્ન કર્યો. એટલે તે સ્વનવેત્તાએ કહ્યું. “હે શ્રેષ્ટિનું, સ્વપ્ન નવ પ્રકારના થાય છે. ૧ ચિંતાથી, ૨ વિકારથી, ૩ અનુભવથી, સ્વભાવથી, ૫સાંભળવાથી. ૬ જેવાથી, ૭ ધર્મ કર્મ (પુન્ય થી ૮ પાપથી અને દેવતાદિકના ઉપદેશથી એમ નવ પ્રકારે સંક્ષેપથી સ્વપ્ન ઉત્પન્ન થાય છે. તેમાં પહેલા જ પ્રકારે ઉત્પન્ન થયેલા સર્વ સ્વપ્ન નિરર્થક છે. અને પાછળના ત્રણ પ્રકારે ઉતપન્ન થયેલા રવો શુભ-અશુભ ફલને આપનારા છે. રાત્રિને પહેલે પહોરે આવેલું રવીન એક વર્ષે ફલ આપે છે, બીજે પહેરે આવેલું સ્વપ્ન આઠ માસે ફલ આપે છે, ત્રીજે પહેરે આવેલું રવન ત્રણ માસે ફલ આપે છે, ચોથે પહોરે આવેલું રવપ્ન એક માસે ફલ આપે છે, અરૂણોદયે આવેલું સ્વપ્ન દશ દિવસે ફલ આપે છે અને સૂર્યોદય વખતે આવેલું રવ તત્કાલ શુભાશુભ ફલ આપે છે. જે માલા સ્વપ્ન એટલે ઉપરા ઉપર રન જોવામાં આવે છે, તે મલમૂત્ર વિગેરની પીડાથી ઉત્પન્ન થાય છે તેથી તે નિચે કાંઈ પણ ફલ આપનારૂં થતું નથી. જે પ્રથમ શુભ સ્વપ્ન આવે અને પાછળથી અશુભ વન આવે અથવા પહેલું અશુભ અને પાછળથી શુભ સ્વપ્ન આવે તો જે પાછળનું સ્વપ્ન આવે તે પ્રમાણે ફક્ત મળે છે. એટલે પહેલું સ્વપ્ન નિરર્થક થાય છે. સ્વનામાં વૃક્ષ, બલદ, હસ્તી, પર્વત, મહેલ અને અશ્વ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમળનાથ ચરિત્ર - ઉપર ચડવાનું થાય, વિણાનો લેપ થાય, રૂદન અને મરણ થાય, તે સ્વપ્ન શુભ ગણાય છે. જે માણસ સ્વપ્નામાં સુવર્ણ, રાજા, હસ્તી, અશ્વ, બલદ, અને ગાયને જુવે છે, તે માણસને કુટુંબમાં ઉત્તમ પ્રકારની વૃદ્ધિ થાય છે. જે સ્વપ્નામાં તાંબુલ, મેતી, શંખ, વસ્ત્ર, દહીં, ચંદન, ડોલર તથા બોરસલીના પુષ્પ અને કમળ જોવામાં આવે તો ધનની વૃદ્ધિ થાય છે. જે માણસ સ્વપ્નામાં મહેલ ઉપર, કમળના પરા ઉપર અથવા સરેવરમાં બેસી ભજન કરે અને બે ભુજાથી સમુદ્રને તરી જાય તે માણસ રાજા થાય છે. જે સ્વપ્નામાં કન્યા, છત્ર, પાકેલું ફલ, દીવે, અત્ર એટલે ભાગ્ય વસ્તુ (ભાત-ઓદન) મેટી ધ્વજા અને અન્ન મેળવી શકે, તે માણસને ચિંતવેલા કાર્યની સિદ્ધિ થાય છે. જે મનુષ્ય સ્વપ્નામાં ઉપાન (પગરખાં) ચાખડી, અને નિર્મલ બગ જુવે છે, તેને ગ્રામાંતર જવું પડે છે. જે સ્વપ્નામાં પ્રથમ વહાણ ઉપર ચડે અને પછી તે વહાણ ભાંગી પડતાં ઉતરી પડે; તે માણસને મુસાફરી કરવી પડે છે અને મુસાફરીમાંથી ઘણું દ્રવ્ય લઇને તે પાછો આવે છે. સ્વપ્નમાં જેના દાંત પડી જાય અથવા મુખમાં સડી જાય તેને ધનને ક્ષય થાય અને તેના શરીરમાં પીડા ઉત્પન્ન થાય છે. જે સ્વપ્નમાં શય્યા અને દ્વારની ભુગળ ભાંગે તેવું જોવામાં આવે, તો તે પુરૂષની સ્ત્રીનું મરણ થાય છે અને જે સ્વપ્નામાં અંગનું છેદન જેવામાં આવે, તે માતા પિતા અને પુત્રને ક્ષય થાય છે. જે સ્વપ્નમાં સાંઢડી અને ભેંસ ઉપર બેસી દક્ષિણ દિશામાં જવાનું દેખાય તે દેહમાં વ્યાધિ ઉત્પન્ન થાય છે અને ગધેડા તથા ઊંટની સ્વારી કરી દક્ષિણ દિશામાં જવાનું દેખાય, તે મૃત્યુ થાય છે. જે સ્વપ્નમાં શરીરે તેલ ચાળવાનું જોવામાં આવે, તો રોગ થાય છે અને જે શીંગડાવાળા અને દાઢાવાળા પ્રાણીઓ ઉપદ્રવ કરતા દેખાય, તો રાજકુલ તરફથી ભય ઉત્પન્ન થાય છે. જે માણસ સ્વરમાં પીલા વસ્ત્રને ઘારણ કરનારી અને પીળા ચંદનના લેપવાળી સ્ત્રીને આલિંગન કરે તો તે માણસને કઈ હત્યા લાગે છે. જે માણસને રવમમાં કાળા તથા રાતા વસ્ત્ર ધારણ કરનારી અને કાળા તથા રાતા ચંદનના લેપવાળી સ્ત્રી આલિંગન કરે, તે માણસનું મૃત્યુ થાય છે. જે રવિગ્નમાં વેત વસ્ત્ર તથા શ્વેત (પુષ્પની) માલાને ધારણ કરનારી સ્ત્રીને આલિંગન કરે તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, જે સ્વપ્નમાં વિશેષ ભાગે ધોળો સર્ષ અથવા બીજી જાતને સાપ કરડે; તેમજ જળ કે વીંછી કરડે તે, તે મનુષ્યને વિજય તથા દ્રવ્યને લાભ થાય છે. જે શુભ આશયવાળો પુરૂષ સ્વપ્નામાં કુકડી, ઘડી કે ચપક્ષીની માદાને જુવે તે પુરૂષને ઘેર કન્યાની ઉત્પત્તિ થાય અથવા તેને પ્રિય સ્ત્રી મળે છે. જે રેગી માણસ રવમમાં ચંદ્ર કે સૂર્યનું મંડળ જુવે તો તેના રોગની શાંતિ થઈ જાય છે અને તે નીરોગી થઈ લક્ષ્મીને સ્વામી બને છે. દેવતાઓ, પિતૃઓ, ગાયે, રાજાઓ અને સારા ત્યાગી પુષે સ્વમમાં આવીને જે કહે છે, તે પ્રમાણે થાય છે. જે માણસને Page #74 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા. ૫ સ્વામાં દહીંના લાભ થાય, તે તેનામાં યા ઉત્પન્ન થાય છે, ઘીને લાભ થવાથી જય થાય છે, જે સ્વમામાં ઘીનું દાન કરે તે કલેશ ઉત્પન્ન થાય છે અને દહીંનું ભક્ષણ કરે, તે યશ વધે છે, જે માણસ સ્વમામાં દુધ, મદિરા અને રૂધિરનું પાન કરે, તેા તેને દ્રવ્યના સંચય થાય છે અને જો સૂનુ દર્શન કરે, તે અવસ્ય વિજયી થાય છે. જે માણસ સ્વસામાં વિકરાળ, વિકટ અને મુડ એવા કાળા પુરૂષને જીવે અથવા પીળા નગ્નપુરૂષને હસતા જીવે, તે માણસનું મૃત્યુ થાય છે. જે સ્વમામાં પેાતાનું આસન, વસ્ત્ર, ઘર અને શરીરને અગ્નિથી બળતું જીવે, તે માણસને સર્વને સંમત એવી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સ્વમામાં કપાસ, ભસ્મ, છાશ અને અસ્થિ શિવાયની બધી ધેાળી વસ્તુઓ શુભ સમજવી અને બળદ, અશ્વ, હાથી, દેવ અને ઋષિ શિવાયની બધી કાળી વસ્તુઓ અશુભ સમજવી. * આ પ્રમાણે કહી તે સ્વમશાસ્ત્રના વેત્તા ખેલતા બંધ થયા એટલે રત્નાકર શ્રેષ્ઠી બેલ્યા, “હું વિદ્વન, મારી સ્ત્રીએ સ્વમામાં રત્નાને રાશિ જોયા છે, તેનું ફળ કહે ” તે પુનઃ બેક્લ્યા, “ હું શ્રેષ્ઠી, તેનુ ફળ સાંભળેા. હે મહાશય, શાસ્ત્રમાં બધાં મળીને ખેાંતેર સ્વા કહેલાં છે. તેમાં બે તાળીશ સ્વસે મે કહ્યાં અને ત્રીશ મહાસ્વપ્તે છે. એમ ાસ્ત્રવેત્તાઓ કહે છે. તેમાં તીર્થંકર તથા ચક્રવર્તીની માતાએ ચૈાદ મહા સ્વÀા જીવે છે, વાસુદેવની માતાએ સાત અને બળદેવની માતાએ ચાર સ્વસેા જીવે છે. તે ચાદ વસોમાં મંડલિકની માતા એક સ્વસ જીવે છે. તમારી પત્નીએ રાજમાતાની જેમ તેમાંથી રત્નરાશિરૂપ તેરમું સ્વમ જોયું છે. તે શુભ સ્વપ્ત છે. તેથી તમારે રાજાના જેવા પુત્ર થશે, એ નિઃસશય છે.” સ્વવેત્તાના આ વચન સાંભળી રત્નાકર શેઠ પેાતાના હૃદયમાં સંતુષ્ટ થઇ ગયા અને તેને સ ંતાષકારી દાન આપી આદરપૂર્વક પેાતાને ઘેર આળ્યે. ત્યાં તેણે પેાતાની પત્નીને તે સ* વાત શાંતપણું નિવેદન કરી. શેઠાણી સરસ્વતી તે સાંભળી પેાતાના હૃદયમાં અધિક હર્ષ પામી. હવે તે દિવસથી સરસ્વતીએ હર્ષિતદયે ગભ ધારણ કર્યાં અને જેમ જેમ તેણીને ગર્ભ વધવા લાગ્યા. તેમ તેમ તેણીને હ પણ વધવા લાગ્યું. જ્યારે ત્રીજો માસ ખેડે, ત્યારે તેણીને દાનધમ કરવાના દોહદ ઉત્પન્ન થયા. અંગ ઉપર રામાંચ કચુકને ધારણ કરનારા શ્રેષ્ઠીએ તેણીનેા તે દેહઇ પૂરા કર્યાં. શેઠાણી સરસ્વતી ગર્ભને પથ્ય અને પુષ્ટિકારક એવા આહાર વિહાર ગર્ભના હિતની ઇચ્છાથી કરવા લાગી. અનુક્રમે નવ માસ અને સાડાઆડ દિવસે પૂરા થતાં અશ્લેષા, મૂલ અને ગ’ડાંગચેાગથી ર્જિત અને શુભ લગ્નના ખળવાળા શુભ દિવસે સરસ્વતીએ એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યા. તે સમયે રત્નાકર શેઠે એક વિદ્વાનુ દ્વેષીને મેલાવી આ પ્રમાણે પૂછ્યું. “ હે કુશળ જોષી, આ પુત્ર કેવા થશે ? તે કહેા.” જોષીએ તે સમયના લગ્નાદિકનું ઉત્તમ ફળ કહી સભળાવ્યું. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીવિમલનાથ ચરિત્ર. તે પછી શેઠે હર્ષોંથી દાન આપી સ્વજનેની સાક્ષીએ તે પુત્રનું રત્નચૂડ એવું નામ પાડયું. અતિ યત્નથી પાલન કરાતા તે પુત્ર માતાપિતાના મનારથાની સાથે વધતે વધતે આઠ વર્ષના થયા. તે પછી પિતાએ શુભ દિવસે મેટા ઉત્સવપૂર્વક કલાઓના સમૂહ શીખવવા માટે તેને પાઠશાળામાં મેકલ્યા. તે ચતુર બાળક જાણે પૂર્વે ભણેલી હાય તેમ સર્વ કળાએ પેાતાના સારા ગુરૂ પાસેથી હેલાઇથી શીખી ગયા. કારણ કે, ગુરૂની સાક્ષીએ જ્ઞાન મેળવવુ જોઇએ. માતાપિતાના પ્રસાદથી સવ ઈચ્છાએ પ્રાપ્ત કરતા તે બાળક સર્વત્ર મિત્રાની સાથે સ્વેચ્છાથી ક્રીડા કરવા લાગ્યા. એક સમયે તે રત્નચૂડ અહંકારપૂર્વક બજારમાં જતા હતા, તેવામાં એક સાલાગ્યમ’જરી નામની ચતુર વેશ્યાના જોવામાં આળ્યે, તે વેશ્યાએ તેનું ઉત્તરાસંગ વસ્ત્ર પકડીને કામલતાથી પૂછ્યું કે, “હે ચતુર ! કહે, તુ આવા દ્રવ્યને અહ કાર કેમ રાખે છે ? સત્ય પુરૂષ તા દ્રવ્ય વધે ત્યારે ફૂલ વધવાથી વૃક્ષોની જેમ અને જલ વધવાથી મેઘની જેમ ઉલટા નમ્ર થઇ જાય છે; પણ ગર્વિષ્ઠ થતા નથી. લેાકેામાં કહેવત છે કે, પૃથ્વી અને વિણક તે અન્ને આ પૃથ્વી ઉપર દ્રષ્યને જીરવી શકે છે; તે કહેવત તે હાલ મિથ્યા કરી છે.તેમ વળી જે માણસ પોતાના બાહુથી અતુલ દ્રવ્ય મેળવી દાનતથા ભાગ કરે તે માણસ કદિ અહંકાર રાખે તો તે ઘટિત છે, પણ હેઅનઘ ! તું જે પિતાના મેળવેલા દ્રવ્યથી અહં કાર રાખે છે, તે અહંકાર અઘટિત છે. માટે હું ઉત્તમ ! તારે અત્યારે અહંકાર ન કરવા જોઇએ’ આટલું કહી તે વેશ્યા ચાલી ગઈ. પછી રત્નચૂડે પોતાના હૃદયનાં વિચાર્યું કે, “અહા ! સારી બુદ્ધિવાળી આ વેશ્યાએ જે કહ્યુ તે સત્ય છે. હવેથી જયારે ઉપાર્જન કરેલુ ઘણુ દ્રવ્ય મારી પાસે થશે અને તે દ્રવ્યમાંથી હું દાન ભેગ કરીશત્યારે મારે અહંકાર રાખવા, તે શિવાય રાખવા નહી, ’ આ પ્રમાણે વિચારી તેણે પાતાના મિત્રાને એલાવીને પૂછ્યુ કે “ મીત્રા, લક્ષ્મી ક્યાં રહે છે ?” મિત્રાએ કહ્યું. “ લક્ષ્મી કમળમાં રહેતી નથી, પણ મોટા વેપારમાં રહે છે.” આ સાંભળી તેના હૃદયમાં વેપાર કરવા માટે દેશાંતર જવાની ઇચ્છા થઈ અને તે વિષેની ચિંતા કરતા તે પેાતાને ઘેર ગયા. તેને વ્યગ્ર થયેલા જોઇ પિતાએ કહ્યું. “ હે પુત્ર! કહે, તારા મનમાં કાંઇ આધિ છે કે તારે શરીરે કાંઇ વ્યાધી છે ? અથવા કાઇ કન્યાએ તારા ચિત્તમાં વાસ કર્યાં છે? વા ફાઈ મિત્રે અથવા રાજપુત્રે તારા પરાભવ તે નથી કર્યા ? અથવા શુ તારા શરીર ઉપરનું આભૂષણ આજે કયાંર્ક પડી ગયું છે ? તું ચિંતાતુર જેવા કેમ દેખાય છે ? ” શ્રેષ્ઠીએ આ પ્રમાણે પૂછ્યું, તા પણ જ્યારે તે મૌન ધરીને રહ્યા ત્યારે શેઠે ગાઢ આગ્રહથી પુનઃ તેને કહ્યું. “પુત્ર, તારી આવી મૌન રહેવાની ચેષ્ટાથી મારૂ હૃદય આજે ઘણુ ખેદ પામે છે તેથી તું યથા કહી દે * ઃઃ ૧. મનની પીડા આધિ કહેવાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નડકુમારની કથા કે હું તેને ઉપાય કરું.” પછી પિતાના પિતાને થતું દુઃખ દૂર કરવા માટે રચૂડે અંજલિ જેડી જણાવ્યું. “હે તાત, દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશાંતરમાં જવાની મારી ઈચ્છા છે.” પુત્રનું આ વચન સાંભળી તે ઉત્તમશેઠ બોલ્યો. “હે વત્સ, આપણી ઘરમાં ઘણું દ્રવ્ય છે, તેનાથી તું તારી ઈચ્છા પુરી કર. વિદેશમાં જનાર મનુષ્યોને હુમલો કરનાર, ચોર, શત્રુ, રાજા અને ધૂતારા લેકેથી સર્વ પ્રકારના ભયે ઉત્પન્ન થાય છે. વળી તું શરીર સુકુમાર છે અને વિદેશ તો કઠણ માણસને પ્રિય થાય છે. તું મુગ્ધબુદ્ધિવાળો (ભેળો) છે અને પરદેશ લુચ્ચા લેકેથી ભરપૂર છે. પૃથ્વી ઉપર સુવું, એકાસણું કરવું, બ્રહ્મચર્ય પાળવું અને ટાઢ વિગેરે સહન કરવા એ ઉપદ્રો મુસાફર અને મુનિને સરખા છે પરંતુ મુસાફરને અધર્મથી અને મુનિને ધર્મથી હોય, એટલે તેમાં તફાવત છે. હે વત્સ, તેથી મુસાફરને થતા દુઃખ અને અધર્મને જાણી એવી ઈચ્છાને છોડી દે.” પુત્ર ફરીવાર બોલે, હે પૂજ્ય, મારૂં વચન સાંભળે, હું વિદેશમાં જઈ નો વૈભવ મેળવીને આવીશ, ત્યારે જ હું દાન ભેગુ કરીશ. તે સિવાય કરીશ નહીં.” પિતા બોલ્યો. “હે વત્સ, જે તારે વિદેશમાં જવું હોય, તે હું તને જે શિક્ષા આપું, તે એકાંત ચિત્તથી સાંભળ:-પ્રથમ ચાલવાને કમ આ પ્રમાણે છે. તે ઉમે કેઈ ઠેકાણે કામ વગર જવું નહીં. ચાલતાં ચાલતાં એક તાંબુલ શિવાય બીજું કાંઈ ખાવું નહીં. સારી બુદ્ધિવાળા મુસાફરે પોતાના દેહની અને જંતુઓની રક્ષા કરવા માટે યુગમાત્ર દષ્ટિ રાખી પગલે પગલે જતાં ચાલવું. કાર્યને અર્થે ચાલનારા માણસે પોતાના સ્થાનથી ચાલતાં જે નાડી ચાલતી હોય, તે નાડી તરફ પગ પ્રથમ ઉપાડ કે જેથી કરીને ઇચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે. ડાહ્યા માણસે રોગી, વૃદ્ધ, અંધ, પૂજ્ય, બાળક, ગાય, રાજા, બોજાવાળે માણસ અને ગર્ભિણી સ્ત્રી જે સામે મળે, તે તેમને રસ્તો આપીને ચાલવું. ત્યાગ કરેલ નિર્માલ્ય, શુક, નહાવાનું પાણી, રૂધિર, વિષ્ટા, બળતો અગ્નિ, મુડડું, બડો, મૂત્ર, હથીઆર, સર્પ, વ્યંતર વિગેરેની શેષા, ધાન્ય, પુષ્પ અને ફળ વિગેરે જે ચિક વિગેરેમાં પડયા હોય તે શ્રીમાન પુરૂષે તેને ઓલંગીને ચાલવું નહીં. કુશળની ઈચ્છાવાળાએ રાત્રે વૃક્ષના મૂળમાં આશ્રય કરે નહીં. ઘરમાં ઉત્સવ ચાલતો હોય તે પૂર્ણ થયા પહેલાં અને સૂતકમાં દર દેશાંતર જવાને નીકળવું નહીં. દુધ પીને, રતિક્રીડા કરીને, ઘરની સ્ત્રીને મારીને, સનાન કરીને, વમન કરીને, થુંકીને, ઉગ્ર એવા નઠારા શબ્દને સાંભળીને, અશ્રપાત કરીને, મુંડન કરાવીને અને સારા શુકનને અભાવે કદિપણ ગ્રામાંતર જવું નહીં. નદીને સામેતીરથી, દૂધવાળા વૃક્ષથી અને જળાશયથી પાછળ વળેટાવા આવતા સ્વજનને પાછા વાળીને પછી ચાલવું. રસ્તામાં આવતા અજાણ્યા ઘરમાં વાસ કરે નહિ અને ગાઢ નિદ્રા લેવી નહી. હિતની ઈચ્છા રાખનારા મુસાફરે કેઈને પણ વિશ્વાસ કરે નહીં સદબુદ્ધિવાલા મુસાફરે ભાતા વગર. કેઈની સહાય વગર, વગર Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીવિમળનાથ ચરિત્ર, એલિખીતાની સાથે મધ્યાનડે અને રાત્રે માર્ગે ચાલવું નહિ. લક્ષ્મીને ઈચ્છનારે શ્રીમાન પુરૂષ શુભને પ્રાપ્ત થયું હોય તે પણ તેણે પાડા, ગધેડા ઊંટ અને બેલ ઉપર સ્વારી કરવી નહીં. હસ્તીથી એક હજાર હાથ, ગાડાથી પાંચ હાથ અને ઘોડાથી તથા શીંગડાવાળા પ્રાણીઓથી દશ હાથે દૂર ચાલવું. જીર્ણ થઈ ગયેલા વાહન ઉપર ચડવું નહીં, નદીમાં એકલા પેસવું નહીં, અને સહોદર બંધુની સામે કદિપણ રસ્તે ચાલવું નહીં. સારા હૃદયવાળા મુસાફરે રસ્તામાં શ્રમિત થયા છતાં પિતાનું કર્તવ્ય કર્મ ચૂકવું નહીં. તેમજ પોતાને પાળવા ગ્ય એવા નિયમો પાળવા; નહિ તે તે પુરૂષ ભ્રષ્ટ થઈ જાય છે. હવે મુસાફરને જોવા ગ્ય અને નહીં જેવા યોગ્ય વસ્તુ વિષેને કેમ કહે છે મુસાફરે તીર્થ, દેશ, વસ્તુઓ, પ્રાતઃકાળે પિતાને હાથ, પ્રોઢ પુરૂ, શુકને અને છાયાપુરૂષ (પડછાયે) વિલકવાવિદ્વાન પુરૂષે હમેશાં સૂર્યચંદ્રનું ગ્રહણ, જળ વર્ષવાને વખતે માટે યુવા અને સંધ્યાકાળે આકાશ જેવું નહિ. કન્યાની નિ, પશુઓની કીડા, અદ્ભુત રૂપવાલી નગ્ન સ્ત્રી, સભાગ અને શિતકાર જોવા નહિ. જળ, તેલ, હથીયાર, મૂત્ર અને રૂધિરની અંદર વિદ્વાન પુરૂ પોતાનું મુખ જેવું નહીં, કારણ કે તેથી આયુષ્યને ક્ષય થાય છે. હવે વિશેષ ઉપદેશને કેમ કહે છે. હે વત્સ, પ્રતિ વર્ષે પિતાના દ્રવ્યને અનુસરે સ્વગુરૂ, જ્ઞાતિના વૃદ્ધ માણસે અને સાધમિક બંધુઓની ભકિત કરવી, વિવેકી પુરૂષે પ્રતિવર્ષ તીર્થયાત્રા કરવી અને સદ્ગરૂની સમક્ષ આલોચના લેવી. હે પુત્ર, જ્યાં બાલરાજાનું, સ્ત્રીનું, બે રાજાનું અને મૂર્ખ રાજાનું રાજ્ય ચાલતું હોય, ત્યાં રહેવું નહિ. હે પુત્ર, જે રાજ્યમાં રાજા સારા હોય. વેપારીઓ સારા હોય અને બધા કે વ્યવહારપરાયણ હોય, તેવા રાજ્યમાં તારે રહેવું. આટલું કહ્યા પછી રત્નાકર શેઠ ફરીથી બોલ્યા. હે વત્સ, મેં તને જે આ શિક્ષા આપી છે, તે સર્વ માણસને સરખી રીતે લાગુ પડે તેવી છે. હવે તને ખાસ વિશેષપણે કહું છું તે સાંભળ. સમુદ્રની અંદર બધા મળીને સવાલાખ દ્વિીપ છે, તેની અંદર કેટલાએક પ્રગટ છે અને કેટલાએક અપ્રગટ છે. તેમાં પ્રગટ એવા દ્વિીપની અંદર ચિત્રક્ટ નામનો એક દ્વીપ છે, તે ધૂતારા લેકના સ્થાન રૂપ છે. તેમાં અનીતિપુર નામનું વિસ્તારવાળું નગર છે. તે નગરની અંદર અન્યાય નામે રાજા, અવિચારક નામે મંત્રી, સર્વગ્રાહિ નામે કેટવાળ અને અશાંતિ નામે પુરહિત છે. વળી તે નગરમાં ગૃહીતભક્ષક નામે નગરશેઠ, મૂલનાશક નામે તેને પુત્ર, યમઘંટા નામે અકકા અને રણવંટા નામે તેની પુત્રી વેશ્યા રહે છે. આ પ્રમાણે રાજા વિગેરે સર્વ યાં પિતયેતના નામ પ્રમાણે ગુણવાળા Page #78 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા. છે. તે સિવાય ચેર, જુગારી અને ધૂતારાલકે ત્યાં ઘણા છે. જો કેઈ અજાણ્યા માણસ તે નગરમાં કદિ આવી ચડે, તો ત્યાંના લોકો તેનું સર્વસ્વ લઈ લે છે. હે વત્સ, તારે તે નગરમાં જવું નહિ, તે સિવાય બીજે સ્થળે જવું. હે શુદ્ધ બુદ્ધિવાલા પુત્ર, તે બીજે સ્થળેથી લાભ મેળવીને તારે પાછા સત્વર આવવું. શેઠના આ વચને કબુલ કરીને રત્નડ કેટી સુર્વના મૂલ્યની સારી વસ્તુઓથી એક મોટું વહાણ ભરી વિદેશમાં જવાને તૈયાર થઈ ગયે. તિષને જાણનારા જોષીએ આપેલા શુભ ચંદ્રના બળવાલા સારે મુહ મંગળ સહિત, લેકાથી વીંટાએલા રત્નચૂડે પ્રયાણ કર્યું. જ્યારે તે ચાલે ત્યારે જલથી ભરેલો. ઘડે, દર્પણ, દહીં, વધામણા, મૃત્તિકા, ઘી, વસ્ત્ર, ધ્વજ મસ્ય, ફલ, હાથી, અશ્વ, રાજા ગાય, વત્સ, મિત્ર, વિષ્ણુ અને મધ એ વસ્તુઓ તેને સન્મુખ મલી. તે વખતે તેની ડાબી તરફ વિનાયક, ગરૂડ, ગધેડે, ઉંટ,દુર્ગા (કાલી દેવચકલી), ખચ્ચર, અશ્વ, બળદ, સારસ, અને ફેર (શિયાળુ) ના શબ્દ થયા. તે મહાશયને જમણી તરફ વૃદ્ધ વિનાયક (ગરૂડ) આગળ હસ્તી અને પાછળ ગીધપક્ષી બોલ્યા. કાલીયારમૃગ, શ્વાન, મધુર સ્વરવાલે કાગડો, તેની જમણી તરફથી ડાબી તરફ થયાં. ભમરા, હરિણ, દુર્ગા, નળીયે. બપૈયો અને ખંજન પક્ષી તેની ડાબી તરફથી જમણી તરફ ગયા. આવા શુભ શુકનથી હર્ષવાનું થયેલે તેને પિતા થોડેક દુર સુધી રત્નચૂડને વળાવીને ક્ષીર વૃક્ષ પાસેથી પાછા ઘેર આવ્યું. કહ્યું છે કે, “પિતા, સદ્ગુરૂ, મિત્ર, પુત્ર, શિષ્ય અને બાંધવ તેમાંથી જેનું સત્વર પાછું આગમન ઇચ્છવું હોય તેની પાછળ દૂરસુધી વલાવાને જવું નહિ.” તે પછી પુત્ર રત્નચૂડ પાંચ શદવાળા વાજિત્ર, છત્ર, પતાકા અને ચામર સહિત વહાણ ઉપર બેસી પિતાના નઝમાંથી ચા.સારા પવનને લઈને શીઘ ચાલતા એવા વહાણવડે તે રત્નચૂડ કેટલેક દિવસે સમુદ્રના કઈ દ્વિીપમાં જઈ પહોંચ્યા. તે દ્વીપને જોતાંજ વહાણના સર્વ ઉતારૂઓ ખુશી થઈ ગયા. પછી ખલાસી તે વહાણને કાંઠા ઉપર લાવ્યો. ત્યાં રત્નચૂડકુમાર તે વહાણને જળમાં રાખી તે ઉપરથી નીચે ઉતરી પડશે. પછી કાંઠા ઉપર એક તંબુ નખાવીને રહ્યા. તેવામાં સુબુદ્ધિકુમારે એક પુરૂષને સમીપે રહેલે દેખી પુછયું કે, “આ દ્વીપનું શું નામ છે? આ નગરનું શું નામ છે અને તેમાં રાજા કોણ છે?” તેનું આ વચન સાંભળી તે પુરૂષ બલ. “હે સુંદર, મારું વચન સાંભળો, આ દ્વીપનું નામ ચિત્રકૂટ છે અને નગરનું નામ અનીતિપુર છે. આ નગરમાં વિશ્વમાં વિખ્યાત એવો અન્યાય નામે રાજા છે.” તે પુરૂષના વચનો સાંભળી કુમારે હૃદયમાં ચિંતવ્યું કે, મારા પિતાએ મને જ્યાં જવા માટે ના કહી, તેજ સ્થળે હું દેવગે આવી ચડ્યો. તથાપિ મને અહિં ઘણો લાભ થશે, તેમાં કઈ જાતને સંશય નથી. કારણ કે, હું જ્યારે ચાલ્યું ત્યારે મારા હૃદયમાં ઉત્સાહ, સારા શુકને અને સમુદ્રમાં અનુકુળપવન એ સર્વ શુભ સૂચન થયું હતું. આ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી વિમલનાથ ચરિત્ર. * પ્રમાણે હૃદયમાં ચિંતવી તે રત્નકુમાર વિચાર કરતો હતો, તે સ્થલે નગરમાંથી ચાર વેપારી વણિકો આવ્યા. રત્નચૂડે તે ચારે વણિકનો આસન તથા માન વિગેરેથી ઘણો સત્કાર કર્યો, તે પછી પૂર્ણ બુદ્ધિના ભંડાર રૂ૫ એવા તે ચારે વણિકે મધુર આલાપથી આ પ્રમાણે છેલ્યા, “હે કુમારેન્દ્ર, તમે ક્યાંથી આવ્યા? તમારા પિતા કેણ છે અને તેમનું નામ શું છે ? તે કહે અને તે જાણવાની ઘણું ઉત્કંઠા છે. તમારા દર્શનથી અમારા ચિત્તમાં અચિંતિત સ્નેહ ઉત્પન્ન થયે છે. તેનું કાંઈ કલ્યાણના સ્થાનરૂપ કારણ તેવું જોઈએ.” કુમાર રત્નચૂડે તે સર્વના નામ મિત્રની મારફત સ્કૂટ રીતે કહેવરાવ્યાં. કારણ કે, વિવેકી પુરૂષે પિતાનું નામ જાતે ન કહેવું જોઈએ. તેને માટે કહ્યું છે કે, “પિતાનું નામ, ગુરૂ (વડિલ) નું નામ, સ્ત્રીનું નામ અને કૃપણનું નામ લેવાથી દ્રવ્ય અને આયુષ્યને ક્ષય થાય છે.” તે મહાનુભાવ કુમારની સર્વ વાર્તા સાંભળી તે ચારે વણિકે બેલ્યા “અમારા હૃદયમાં તમારે માટે નેહ ઉત્પન્ન થયેલ છે. તે યુક્ત છે, કારણ કે, તમે અમારા રવજન છે. તમે લઘુવયના છો, તેથી હમણું તમે ઓળખતા નથી, તો પણ હાલ જે તમે અહીં આવ્યા તે બહુ સારું થયું. હે કુમારેન્દ્ર, ઉઠે, આપણે ઘેર જઈએ. તમારા જેવા વજન પૂર્વના ભાગ્યથી જ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણ વિશ્વાસ પમાડી તેઓ રત્નસૂડને એક ઘરમાં લઈ ગયા અને ત્યાં સ્નાન, ભેજન તથા માન વિગેરેથી તેનું ગૌરવ કર્યું. ભેજન કરાવ્યા પછી તે ધુરંધર ધુતારાઓએ કુમારને કહ્યું, “હે કુમાર, તમારું શરીર ઘણું કમળ છે અને આ વેપારને વ્યવસાય કઠેર શરીરથી સાધી શકાય તે છે, એ વ્યવસાયને લઈને સમય પ્રમાણે ભજન તથા શયન પણ નહી થાયકે? આ વ્યવસાય કરતાં તમારા દેહની સ્વસ્થતા રહેશે નહિ. જે તમારી તબિયત બગડે પછી રત્નાકરશેઠને અમે શે ઉત્તર આપીએ? હવે તમારા વહાણમાં જે કાંઈ હોય, તે બધું અમને સોપી . અમો ઇચ્છિત વરતુઓથી તે તમારું વહાણ પૂર્ણ કરી દઈશું. આ પ્રમાણે સાંભળી કુમારે કહ્યું કે, વહાણમાં જેટલું હોય તે બધું લઈ જાઓ. પછી તે ચારે વણકે હર્ષથી તેનું સર્વસ્વ લઈ ગયા. તે ગ્રહણ કરીને સર્વ પિતપિતાને ઠેકાણે ચાલ્યા ગયા. આ વખતે તેમનું સૌજન્ય ક્યાં ગયું, તે કાંઈ જાણવામાં આવ્યું નહિં. બીજે દિવસે કુમાર રત્નડ તે નગરના રાજાને મળવા ચાહે, તે વખતે કઈ પાદુકા કરનાર પુરૂષે આવી બે પાદુકા તેને ભેટ કરી, કુમારે તે કારીગરને કહ્યું કે, “આ બંને પાદુકાની કીંમત શું છે? તે કહે.” ત્યારે તેણે કહ્યું કે, “તમને ખુશ કરવા માટે મેં આ પાદુકા તમને ભેટ કરી છે. ” કુમાર બે , “જે એમ હોય તો હું તને ૧અગ. Page #80 -------------------------------------------------------------------------- ________________ પર દાન દેવા ઉપર રત્નચૂકુમારની કથા. ખુશી કરીશ.” એમ કહી કુમાર આગળ ચાલે, એવામાં તે કેટલેક આગળ ચાલ્યો તેવામાં કઈ ધૂર્તબુદ્ધિવાળ કાણે જુગારી તેની પાસે આવી આ પ્રમાણે છે. કુમાર, મારી હકીકત સાંભળ. પૂર્વે તારે પિતા અહિં આવ્યું હતું. તે વખતે હું જુગારમાં એકહજાર સેનૈયા હારી ગયે. તે સમયે જેમ દિવસે કાગડાઓ ઘુડને ઘેરીને પજવે, તેમ બધા જુગારીઓ મળી મારી આસપાસ એકઠા થઈ કડવાં વચનેથી મને પજવવા લાગ્યા. ત્યારે તારા પિતાની પાસે આવીને મેં દ્રવ્યની માગણી કરી. તારા પિતાએ મને કહ્યું કે, “કાંઈ પણ ચીજ ઘરાણે મૂકીને ઘણું દ્રવ્ય લઈજા.” તેમને પુનઃ કહ્યું કે, “જુગારના વ્યસનથી ઘર, સુવર્ણ અને હેર વગેરે બધું મેં ગુમાવ્યું છે તો હવે તમને હું શું આપી શકું?” તારા પિતાએ કહ્યું, “જે એમ હોય તો ચાલ્યા જા, હું તને કાંઈ પણ આપીશ નહીં.” પછી પેલા જુગારીઓ મને મારવા લાગ્યા. તે વખતે મેં વિચાર્યું કે, “આ જુગારીઓ મને મારી નાખશે. તેથી મારા શરીરમાંથી કાંઈ પણ અંગ ઘરાણે મુકીને હું તે ઉપર દ્રવ્ય લઉં. બે પગ અને બે હાથ શિવાય તે કાંઈ પણ કામ થાય નહીં.” એવું વિચારી મેં મારી એક આંખ ઘરાણે મુકી, અને તારા પિતા પાસેથી દ્રવ્ય લીધું. તે શેઠ જ્યાં સુધી આ નગરમાં રહ્યા. ત્યાં સુધીમાં મને દ્રવ્ય મળ્યું નહીં. પછી તારા પિતા મારી એક આંખ લઈને પિતાને વતન ચાલ્યા ગયા, હવે મારી પાસે દ્રવ્ય થયું છે. તો તે દ્રવ્ય લઈ મને મારું નેત્ર સત્વર સોપીદે, કારણ કે, એક નેત્ર વિના મારું સુખ શોભતું નથી.” તે ધૃત્તના આવાં વચન સાંભળી રત્નસૂડે પિતાના મનમાં આ પ્રમાણે ચિંતવ્યું.-“આ માણસે જે કહ્યું. તેવું મેં પૂર્વે કદિ પણ સાંભળ્યું નથી, તો હવે શું કરવું ? અથવા આવી ચિંતા શામાટે કરવી ? જે ભાવી હશે તે થશે. હમણું પ્રાપ્ત થયેલું આ દ્રવ્ય શામાટે છેડી દેવું જોઈએ ? આવું મનમાં ચિંતવી તેણે તે દ્રવ્ય ગ્રહણ કરી પિલા ધુતારાને કહ્યું કે, “કાલે સવારે તમારે મારે ઉતારે આવવું.” તે પછી રત્નચૂડકુમાર ચોટામાં ફરતો હતો, તેને જોઈ બીજા ચાર ધુત્ત વણિકો આ પ્રમાણે વાદ-વિવાદ કરવા લાગ્યા. તેઓમાં એકે કહ્યું કે, “સમુદ્રનું જળ અને ગંગાનદીની વેળ માપી શકાય છે પણ સ્ત્રીનું ચરિત્ર માપી શકાતું નથી.” બીજાએ કહ્યું. હે મિત્ર, એમ ન બોલવું. જેવું સ્ત્રીનું ચરિત્ર માપી શકાય તેવું નથી, તેવું જ સમુદ્રનું જળ અને ગંગાનદીની રેતી પણ માપી શકાય તેમ નથી.” ત્રીજા એ કહ્યું, “અરે ! આમ ઉખળપણે કેમ બેલે છે? તું પ્રાચીન વિદ્વાનોના કરેલા સુભાષિતો જાણતા નથી. કહ્યું છે કે, “જેઓ સુખ, દુઃખ, જય, પરાજય, જીવિત અને મરણ જાણી શકે છે, તેવા તત્વવેત્તાઓ પણ સ્ત્રીના ચરિત્રની અંદર જરૂર મુંઝાઈ જાય છે. અપાર સમુકને પાર મેળવી શકાય છે, પણ સ્વભાવે વક એવી સ્ત્રીઓના દુષ્ટ ચરિત્રને પાર મેળવી શકાતો નથી. તેથી સમુદ્રના જળના અને ગંગાનદીની રેતીના માપના પારંગત એવા Page #81 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીવિમળનાથ ચરિત્ર. કેટલાએક બુદ્ધિમાન પુરૂષે આ પૃથ્વી ઉપર રહેલા છે. પણ સ્ત્રીચરિત્રના પારંગત વિદ્વાનો મળતા નથી.” તે વખતે ચોથા માણસે કહ્યું. “જુ, આ કઈ બુદ્ધિમાન આવ્યા છે. તે આપણા સદેહને દુર કરી આપશે. હવે ઉદ્ધત વાદ-વિવાદ કરશે નહીં.” પછી પેલા ત્રણ વણિકેએ સાથે મળીને ચોથા વણિકને ફરીવાર કહ્યું કે, “જે તે અમારું કહેલું માપ કહી આપે, તો તે ખરા બુદ્ધિમાન કહેવાય.” ચોથા વણિકે કહ્યું. “તમારે જે માપ કરવાની રૂચિ છે, તે માપ આ પુરૂષ પોતાની બુદ્ધિથી કરી આપશે. બુદ્ધિની આગળ મુશ્કેલ શું છે ?” પછી તે ત્રણે વણિકે બેલ્યા, ગંગાનદી તો અહીંથી દૂર છે. તેથી તે વિષે શું કહેવું? પરંતુ આ સમુદ્ર તો સમીપે રહેલ છે. તેના જળનું માપ આ પુરૂષની પાસે કરા દે.” પછી તે ચોથા માણસે કુમાર રચૂડને એટલે બધે ચડાવ્યો કે જેથી તેણે સમુદ્રના જળનું માપ કરી આપવા કબુલ કર્યું. એટલે ચારેજણ એક થઈ બોલી ઉઠયા કે, “જો તું સમુદ્રના જળનું માપ કરી આપીશ તો અમારી બધી લક્ષ્મી તારી, અને જો તું નહીં કરી શકે તો અમે બધા તારી લક્ષ્મી ગ્રહણ કરીશું.” આ પ્રમાણે કહી તે શઠહૃદયવાળા વણિકેએ તે વિષે સાક્ષીઓ કર્યા. તે સમયે રત્નચૂડે વિચાર્યું કે, “મારા પિતા રત્નાકર શેઠે પૂર્વે આ નગરના લોકો જેવા કહ્યા હતા. તેવા જ તેઓ નીવડ્યા. હવે હું મારે ઉતારે જાઉં. આ નગરને રાજા પણ તે જ છે. જે કદિ તે રાજા પણ મને સંકટમાં નાંખશે. તે પછી મારી શી ગતિ થશે?” આ પ્રમાણે ચિંતવી તે સરળહૃદયવાળે રત્નચૂડ પિતાને રથાને આવ્યું અને ત્યાં તે આવેલા સંકટમાંથી પોતાનો મોક્ષ (છુટકારો) શી રીતે થાય? તેનો આ પ્રમાણે વિચાર કરવા લાગે. “ કહેવત છે કે, જેમ દાવાનળને ઉપાય સામો દાવાનળ લગાડવાથી થાય છે, તેમ આ ધૃત્તલકનો પરાભવ અતિ વૃત્તબુદ્ધિવાળા માણસથી થશે અને તે અતિ ધૃત્તબુદ્ધિનું સ્થાન વેશ્યાનું ઘર હોય છે.” આવું ચિંતવી તે રણઘંટા નામની વેશ્યાને ઘેર ગયો. પેલા જુગારીએ આપેલા હજાર નૈયા તેણે વેશ્યાને અર્પણ કર્યા. તેથી સંતુષ્ટ થયેલી વેશ્યાએ તેનું ઉચે પ્રકારે સન્માન કર્યું. કીડાના કૌતુકથી રહિત એવા તેને જઈને રણઘંટા વેશ્યા બોલી કે, “હે સ્વામિન ! તમે ચિંતાતુર કેમ દેખાઓ છે ? તેનું કારણ કહે.” પછી રચૂડે બધી યથાર્થ વાત કહી તેને ઉત્તર પુછે. ત્યારે દાનને વશ થયેલી વેશ્યાએ તેને આ પ્રમાણે સત્ય વાત જણાવી. “હે સુંદર પુરૂષ, સાંભળેકદિ દેવગે કે પરદેશી માણસ આ નગરમાં આવી ચડે, તે તેનું ધન એ ધૂતારાઓ અવશ્ય પડાવી લે છે. તે પડાવેલા ધનમાંથી એક ભાગ રાજા લઈ લે છે, બીજો ભાગ મંત્રીને મળે છે, ત્રીજો ભાગ નગરશેઠને મળે છે, ચોથો ભાગ કાટવાળને મળે છે, પાંચમો ભાગ પુરહિત લે છે અને તેનો જ ભાગ મારી માતા ( અકા) ને મળે છે. કારણ કે તે તેને સર્વ પ્રકારની બુદ્ધિ આપનારી છે. હવે તમારે સ્ત્રીનો વેશ પહેર. Page #82 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા ૫૩ પછી આપણ બંને મારી માતા પાસે જઈએ. ત્યાં રહ્યા છતાં તમે મારી માતાના ઉત્તર સાંભળશે.” પછી રત્નચૂડે સ્ત્રીને વેશ પહેર્યો. વેશ્યા રણઘંટા તેની સાથે રાત્રે પોતાની માતાના ઘરમાં ગઈ. તે સ્ત્રીવેષ ધારી રત્નચૂડને દેખી યમઘંટા બેલી–“પુત્રી, આ બાળા કોણ છે ?” રણઘંટા બોલી. “માતા, આ બાળા રૂપવતી નામે શ્રીદત્ત શ્રેણીની પુત્રી છે, તે મારી સખી છે. એ મને એકવાર મળે છે. આજે તેણી મને દિવસે મળી ન હતી, તેથી અત્યારે રાત્રે મળવાને આવી છે. તેણીને લઈને હું તમારી પાસે આવી છું.” આ વખતે જેમણે કપટ કરી રત્નસૂડનું સર્વ કરીયાણું લઈ લીધું હતું, તે પેલા ચાર ધૂત્ત વણિક યમઘંટાને ઘેર આવ્યા. તેમને ઉત્તમ આસન ઉપર બેસારી યમઘંટાએ પુછ્યું. “હે વણિકે, મારા સાંભળવામાં આવ્યું છે કે કેઈ વિદેશી વહાણવટી વેપારી અહીં આવ્યું છે?” તેઓએ ઉત્તર આપ્યો, “હા, આવ્યું છે.યમઘંટા પુનઃ બોલી, “તે તેનાથી તમને લાભ થયો કે હવે થવાનું છે? તે કહી આપ.” તેઓ બોલ્યા, હજુ લાભ થયે નથી.” વેશ્યાએ કહ્યું, “શી રીતે ?” પછી તેઓએ પિતાનું સર્વ કપટચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળી યમઘંટા બેલી, એકથી તે તમને અવશ્ય હાની થશે.” તેઓએ પુછયું. “શી રીતે હાની થશે ? ” યમઘંટા બેલી, “તે ગુપ્ત વાત અત્યારે રાત્રે ન કહેવાય. કહ્યું છે કે, દિવસે છુપી વાત બરાબર તપાસીને બલવી અને રાત્રે તો બોલવી જ નહીં. કારણ કે, મહાન ધૂર્તલોકે રાત્રે ફર્યા કરે છે. તે વિષે વડના વૃક્ષ નીચે રહેલા એક વરરૂચિ નામના માણસને વીતી હતી.” તથાપિ તે ધૂર્તોએ અતિ આગ્રહ કર્યો, એટલે યમઘંટા ચોતરફ જોઈને બેલી. “તમેએ ઈચ્છિત વસ્તુઓથી તે મુસાફરનું વહાણ પુરી દેવા કબુલ કર્યું છે, તેથી તમને મેટી હાની થશે.” તે ધૂર્ત બોલ્યા, “અમારા ઘરમાં ઘણું બેટી વસ્તુઓ છે. તેનાથી તેના કહેવા પ્રમાણે તેનું વહાણ અમે પુરૂં કરી દઈશું.” બુદ્ધિવાળી યમઘંટા બોલી, “જે તે માણસ મચ્છરના અસ્થિથી પિતાનું વહાણ પુરવાનું કહેશે, તો તમે શું કરશે?” તેઓ બોલ્યા. “તેનામાં એવી બુદ્ધિ કયાંથી આવશે? કારણ કે, તે હજુ બાળક છે. લેકમાં વૃદ્ધ માણસને બુદ્ધિ હોય છે. કહ્યું છે કે, “એક વૃદ્ધ માણસ જેટલું જાણે છે, તેટલું કોટી યુવાને પણ જાણતા નથી. કદિ કોઈ રાજાને લાત મારે, તે પણ તે માણસ વૃદ્ધ વાક્યથી પૂજાય છે.” અકા યમઘંટા ફરી બોલી. “તે વાત એકાંતે સમજવી નહીં. કોઈ બાળક પણ બુદ્ધિમાન હોય છે. પુર્વે એક હક નામનો બુદ્ધિમાન બાળક હતો.” તે રેહક કોણ હતો?’ એમ તે ધૂર્ત વણિકોએ પુછ્યું એટલે તે વાચાલ વેશ્યા બોલી – Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીવિમળનાથ ચરિત્ર. રાહકની કથા. ઉજજયિની નગરીની પાસે નટ નામનું એક ગામ છે તેની અંદર કુશીલવ નામે એક નટ રહેતું હતું. તેને પ્રેમવતી નામે સ્ત્રી હતી. તેમને રેહક નામનો એક ભારે બુદ્ધિશાળી પુત્ર હતું. તે રેહક બાળપણાને લઈને સદા વિવિધ જાતની કડા કરતે હતે. તે ભેજન વખતે આવતે, ત્યારે તેની માતા તેને કહેતી કે વત્સ, તું વેલાસર ઘેર આવજે, નહીં તે તને ભેજન આપીશ નહીં, તે પણ તે અસૂર આવ્યા કરતે, તથાપિ છેવટે માતા તેને ભેજન આપતી. એકદા આ સંસારની અનિત્યતાને લઈને તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતા કુશીલ રુકિમણું નામની કન્યાને પરણે. પુર્વની જેમ કીડા કરી અસૂર આવતા રેહકને જોઈ તે અપરમાતાએ પણ તેને તેની સગી માતાની જેમ કહ્યું. રેહક પિતાની સગી માતાના જેવો વિશ્વાસ રાખી પૂર્વની માફક અસૂર આવ્યું, પરંતુ તે અપરમાતા તો ભેજન વેલા વીતી જતાં દ્વાર બંધ કરીને બાહેર ચાલી ગઈ અને તેને ભેજન ન આપ્યું. એવી રીતે તે રેહક બાળકને કઈવાર સવારનું ભોજન અને કેઈવાર સાંજનું ભોજન ન મળવાથી તે શરીરે દુર્બળ થઈ ગયો. એક વખતે તેને દુબળ થયેલે જે તેના પિતાએ પુછયું કે, “વત્સ, શું તુ તારી માતાને સંભારે છે? કે જેથી તું દુર્બળ થયેલે દેખાય છે.” રોહક છે . “હે તાત, સત્ય ભાષણ કરનારી માતા પ્રાપ્ત થતાં હવે અસત્ય ભાષણ કરનારી માતાનું સ્મરણ શી રીતે ઈછાય ?” પિતાએ કહ્યું, “તારી આ માતા સત્ય ભાષણ કરનારી શી રીતે છે ? તે કહે.” રેહક બે , “હે તાત, મારી તે પુર્વની માતા “હું તને ભેજન આપીશ નહીં. એવું કહીને પણ તે મને ભેજન આપતી હતી, તેથી તે અસત્ય બોલનારી હતી અને આ માતા “તને ભેજન નહીં આપું.” એમ કહીને પછી તે મને ભેજન આપતી નથી, તેથી આ માતા સત્ય ભાષણ કરનારી છે.” પુત્રના આ વચન સાંભળી તે કુશીલવ હકને પિતાની સાથે ભેજન કરાવા લાગ્યું. તે પછી તે અપરમાતા સ્નાન માન વિગેરેથી રેહકનો આદર કરતી નહિ. એક વખતે પોતાની અપરમાતાનું અપમાન કરવાને રાત્રે અસૂર આવેલા પિતાને હકે કહ્યું કે, “જુઓ, જુઓ, કેઈ આ પુરૂષ ઘરમાંથી ચાળે જાય છે. ” રેહકનું તે વચન સાંભળી કુશલવ તે નવી સ્ત્રી રુકિમણીની ઉપર રાગરહિત થઈ ગયું. પોતાના પતિ રાગરહિત થવાનું કારણ જાણી તે રૂકિમણીએ રેહકને કહ્યું કે, “હે વત્સ, તું હમણાં મને તારા પિતાનું માન અપાવ્ય.” રેહક છે. જે તું મારી બરાબર બરદાસ કરે, તે હું તને પિતાનું માન અપાવું. તે સિવાય કદિ પણ નહીં.” ત્યારે રુકિમણીએ કહ્યું, “વત્સ, હું તને હંમેશાં દિવસે ત્રણવાર ભેજન આપીશ અને એક Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૫ દાન દેવા ઉપર રત્નચૂડની કથા વાર સ્નાન કરાવીશ. જો તેમ ન કરૂ, તા મને દેવના સાગન છે. ’ તે પછી પેાતાની અપરમાતાને માન અપાવવા રાહકે એક વખતે પેાતાના પિતા પ્રત્યે પડછાયાને ઉદ્દેશીને કહ્યું કે, ‘ જીવા, આ કાઇ પુરૂષ આવ્યે છે. ’” તે સાંભળી પિતા કુશીલવે વિચાયું" કે, આ પુત્રે પ્રથમ જે પુરૂષ દર્શાવેલા, તે પણ આવા જ પુરૂષ હશે. તેથી મારી પ્રિયા રૂકિમણી સ` રીતે નિર્દોષ છે, ’આવું વિચારી ત્યારથી કુશીલવ પેાતાની પ્રિયા રૂકિમણી ઉપર રાગી થયા. બુદ્ધિને વશ થઇ ગયેલી રૂકિમણી તે પછી રાહકની ભક્તિ કરવા લાગી. 66 એક વખતે રાહક પેાતાના પિતાની સાથે ઉજ્જયિની નગરી જોવાને ગયા. ત્યાં પિતાએ તેને જણાવ્યું કે, “ હે વત્સ, ઉજ્જિયની નગરીમાં મને ઘણી વેળા લાગશે, તેથી તારે પાછા વળતાં સિપ્રા નદીની વચ્ચે રોકાવું, ” રાહક તે પ્રમાણે કબુલ કરી અતિ વિશાળ એવી ઉજ્જયિની નગરી જોઇ પિતાની રાહ જોવાને સિપ્રાનદીમાં જઇને બેઠો. તે નદીમાં બાળક્રીડાને વશ થઇ તેણે બધી નગરી નદીની રેતીવતી બનાવી. પછી જેવામાં ત્યાં તે રહ્યા હતા, તેવામાં અકેિશરી નામે રાજા ત્યાં આવી ચડયા. રાજાને નજીક આવેલા જોઇ રાહક ક્ષેાભરહિત થઇને મેલ્યા, “ હે નાથ, જાણે અનાથ હાય તેવી આ મારી નગરીને કેમ ભેદી નાખેા છે ? ” રાષકનું આવું ઉદાર વચન સાંભળી રાજાએ આગળ જોયું. ત્યાં રેતીની અનાવેલી પેાતાની રમણીય નગરી તેના જોવામાં આવી. તે રાહકનું સાČક વચન સાંભળી અને તેનું અદ્ભુત વિજ્ઞાન જોઇ ‘આ બાળક બુદ્ધિમાન છે ’ એમ જાણી તે ચિત્તમાં ચમત્કાર પામી ગયા. પછી રાજાએ પેાતાના સેવકાને પુછ્યું કે, “ આ બાળક કાણું છે અને કેનેા પુત્ર છે ? ” સેવકાએ કહ્યું કે, * આ કુશીલવ નામના નટના રાહક નામે પુત્ર છે. ” પછી રાજા બીજે માગે જઈ અને બહેર ક્રીડા કરી હષ પામતા પેાતાની નગરીમાં ગયા અને તે બાળક રાહક પણ પેાતાને ગામ ગયા. રાજા અરિકેસરીને ચારસા અને નવાણું મંત્રીએ પ્રથમથી હતા અને હવે તે એક મહામંત્રીને રાખવા ઈચ્છતા હતા. ચાલાક રાજાએ તે રાહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે કોઇ એક સેવકને નટગામમાં મેાકલી ત્યાંના લોકોને આ પ્રમાણે કહેવરાવ્યું. “ અમારે નિવાસ કરવા માટે એક વસ્તુને અનેલા, વિસ્તારવાળા, ઉંચા અને સ્તંભ વગરના એક પ્રાસાદ કરાવેા. ” આવેા રાજાને અશકય આદેશ માની નટગામના બધા લોકા એકઠા મળી વિચાર કરવા લાગ્યા, પણ કાઇને તેવી બુદ્ધિ સૂઝી નહીં; તે વખતે રાહકે આવી પોતાના પિતાને કહ્યું કે, “ હે પિતા, ભેાજન કરવા ઉઠે, અસૂર થઇ જાય છે. ‘* કુશીલવે કહ્યું, “ વત્સ, તને ભેાજન સાંભરે છે, પણ મને સાંભરતું નથી, કારણ કે રાજાએ આ ગામના વાસીઓને અઘટિત આદેશ કરેલા છે.રાહકે પુછ્યુ, “ હું તાત, રાજાના કેવા આદેશ છે ? કે જેથી આ ગામના બધા લેાકેા ચિંતાતુર જેવા દેખાય છે. ” પછી કુશીલવે રાજાના તે આદેશ કહી બતાવ્યેા. તે સાંભળી રાહકે સવ લોકોને કહ્યું ܕܕ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી વિમલનાથ ચરિત્ર. (6 આથી ሩ કે, “ તમે સર્વે પ્રથમ ભેાજન કરી લ્યા, પછી હું તમેાને તેના ઉપાય કહીશ. સ લેાકેાએ ભેાજન કરી લીધુ'. ભેાજન થઇ રહ્યા પછી રાકે પેલા રાજાના માણસને જવાબ આપ્યો કે, આ પત ઉપર તેવી લાંખી અને ઉંચી શિલા છે, તે શિલાંથી રાજાના કહેવા પ્રમાણે પ્રાસાદ થઇ શકશે; પરંતુ તેવા મહેલ બનાવવામાં જે દ્રવ્ય વિગેરે સવ વસ્તુઓ જોઇશે, તે રાજાએ આપવી પડશે. ” તે રાજસેવકે આવીને આ સવ વાત રાજાને કહી. પુનઃ એક વખતે રાજાએ એક ઘેટા રાહકની પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે, “ કાર્યને જાણનારા તમારે આ ઘેટાનું પ્રતિદિન પાષણ કરવું, પણ તે ઘેટા શરીરે જાડા થવા ન જોઇએ. ” રાહક તે પ્રમાણે તે ઘેટાનું પેાષણ કરવા લાગ્યા અને સાથે તેને વરૂ બતાવવા લાગ્યા, આથી તે ઘેટા જાડા થઇ શકયેા નહીં. આ વૃત્તાંત જાણી રાજાએ ફ્રીવાર રાહકની પાસે કુકડા મેાકલ્યા અને કહેવરાવ્યું કે, તે કુકડા બીજા કુકડા વગર એકલા યુદ્ધ કરે તેમ તમારે કરવું. ” કૃતજ્ઞ અને કલાવાન રાહકે તે કુકડાની સન્મુખ દÖણ ધર્યું". પેાતાના દેહનું પ્રતિબિંબ જોઇ તે કુકડા એકલેાજ ઘણા વખત યુદ્ધ કરવા લાગ્યા. પછી એક વખતે રાજાએ એક તલનું ગાડું ભરી મેકલાવ્યું અને કહેવરાવ્યું કે, 66 "" ઃ આ તલને પીલી તેનું તેલ કરી અમેને અર્પણ કરી; પરંતુ તમારે આ તલના દાણા ઊંધે માપે ગ્રહણ કરવા અને સવળે માપે તેનું તેલ આપવું. 'રાહકે દણના પાછલા ભાગથી તલ લઈ સવળે ભાગે તેનું થોડું તેલ આપ્યું. પછી રાજાએ એક માંદો પડેલા હાથી મેાકલાવી કહેવરાવ્યું કે, જ્યારે આ હસ્તીનું મૃત્યુ થાય, ત્યારે મને કહેવું નહીં, તેમ આદરથી કહ્યા વગર પણ રહેવું નહીં.” તે હસ્તી મૃત્યુ પામ્યા ત્યારે તે બુદ્ધિમાન રાહકે રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “ હે સ્વામિનુ ! આપે માકલાવેલે હાથી ઘાસ ખાતે નથી, પાણી પીતે નથી અને શ્વાસ-ઉચ્છ્વાસ પણ લેતા નથી. ” રાજા બાલ્યા. “ ત્યારે શું તે મૃત્યુ પામ્યા છે ? ”રાહકે કહ્યું. “ એ તે આપ ભલે કહેા, પણ હું મારા મુખે કહેનાર નથી.” આ પ્રમાણે કહી રાહક પાતાને ઘેર ચાલ્યા ગયા. બીજે દિવસે રાજાએ રાહકને એક રેતીની મેાટી વાટ બનાવવાને કહ્યું. રાહુકે તે બનવી અશકય જાણી રાજાને કહ્યું કે, “ પૂર્વાંની જુની વાટને એક ખંડ (કટકા) મોકલાવો કે જેથી તેના અનુમાનથી હું નવી વાટ અનાવું. પુનઃ રાજાએ એક માણસ મેકલી રાહકને કહેવરાવ્યું કે, ' ઃઃ અમારા નગરમાં મીઠા જળના કુવા નથી, તો તમારા ગામમાંથી કેઇ મીઠા જળના કુવા અહિં મોકલાવા.” રાહકે વિચારીને તે રાજસેવકને ઉત્તર આપ્યા કે, “અમારા ગામડાના કુવાઓ નગરીમાં લાવતા તેઓ ભયથી પાછા વળે છે, તેા તમે નગરીને એક કૂવા પ્રથમ અહિં માકલા કે જેથી ગામડાના કુવા તેની સાથે બાંધીને હું તમારી નગરીમાં લાવું.” રાહકનાં આ વચને સાંભળી રાજાએ વિચાયુ કે, “આ રાહક ખરેખર બુદ્ધિમાન છે.” Page #86 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા, ૫ એક વખતે રાજાએ પરસ્પર વિરૂદ્ધ એવી વ્યવસ્થાવડે રેહકને પિતાની પાસે સત્વર બેલા. તેને કહેવરાવ્યું કે, “તેણે ભુખ્યા આવવું નહીં, તેમ ભજન કરીને પણ આવવું નહીં. તર્યા આવવું નહીં, તેમ જળપાન કરીને પણ આવવું નહીં, મલિન શરીરે આવવું નહીં, તેમ સ્નાન પણ કરીને આવવું નહીં, કેઈ વાહનમાં બેસીને આવવું નહીં, તેમ પગે ચાલીને પણ આવવું નહીં, અમાગે આવવું નહીં, તેમ માર્ગે આવવું નહીં રાત્રે આવવું નહીં, તેમ દિવસે પણ આવવું નહીં, કૃષ્ણપક્ષ કે શુકલપક્ષમાં પણ આવવું નહીં, છાયે કે તડકે પણ આવવું નહીં અને ખાલી હાથે કે હાથમાં ભેટ લઈને પણ આવવું નહીં.” રાજાના માણસ પાસેથી આ સર્વ વચને સાંભળી તે હક શીતળ ફળને સ્વાદ કરી ક્ષુધા અને તૃષાની બાધાથી રહિત થઈ, દૂધ પી, શ્રીખંડચંદન ચળવાથી નિર્મળ બની, ઘેટા ઉપર ચડી બે પગે પૃથ્વીને ચોતરફ સ્પર્શ કરતો જેમાં ચંદ્ર દેખાતે નહી એવી શુકલપક્ષના પડવેને દિવસે સંધ્યાકાળે મસ્તક ઉપર ચાલી રાખી અને હાથમાં મૃરિકા લઈ રાજાની પાસે આવ્યું. તેની આગળ મૃત્તિકા જોઈ રાજાએ પૂછયું કે, “આ શું છે ? હકે કહ્યું. “જેના તમે પતિ છે, તે આ મૃત્તિકા હું ભેટ તરીકે લાવ્યો છું.” પછી રાજા રોહકને લઈ પિતાના વાસગૃહમાં ગયે. ત્યાં ગંગાના તટના જેવી કોમળ શય્યા ઉપર રાજા સુઈ ગયે. પછી રેહક નિદ્રાને પામેલા રાજાના ચરણ ચાંપતો ચાંપતે શાંતપણાને અને બાળપણને લઈને નિદ્રાને આધીન થઈ ગયે. થોડીવાર પછી રાજાએ જાગ્રત થઈ તેને બેલાવા માંડયો તો પણ તે બે નહીં, એટલે તેને લાત મારીને જગાડે. પછી રાજાએ કહ્યું. “તું કેમ સુઈ ગયો હતો?” રેહકે કહ્યું, “હું સુતો જ નથી.” રાજાએ કહ્યું, “ત્યારે તેં મને ઉત્તર કેમ ન આપે?” રાહક . “હું તે વખતે ચિંતાતુર હતો, તેથી મેં ઉત્તર આપે નહિં.” રાજાએ કહ્યું, “તારે શી ચિંતા હતી?” રેહક બે, “હે રાજા, સાંભળો મને એવી ચિંતા થઈ કે, બકરીના ઉદરમાંથી લીંડી નીકળે છે. તે કેણુ બાંધે છે?” રાજાએ કહ્યું, “તેને ખુલાસે તું પિતે જ કર.” રેહક બે, “તે બકરીના ઉદરમાં સંવર્તક નામનો વાયુ છે. તેથી હે રાજા, તેની વિષ્ટા ગોળાકાર થઈ જાય છે.” પછી રાત્રિને બીજે પહેરે પણ પ્રથમના પહોરની જેમ બન્યું એટલે રાજાએ તેને ચુંટી ભરીને જગાડયો. જાગ્રત થયા પછી રાજાએ રેહકને ચિંતાનું કારણ પૂછયું, એટલે રેહક બે, “હાથી કઠાનું આખું ફલ ખાઈ જાય છે અને તે પાછું આખું ને આખું છોડી દે છે, પણ તે ફળની વચ્ચેનો સાર (ગર) પછી દેખાતો નથી. તે કયાં જાતો હશે? એ ચિંતા મારા હૃદયમાં થાય છે.” રાજા બોલ્યો. “તેનું કારણ તે સારી રીતે જાણ્યું છે, માટે તું પિતે જ કહે.” હક , “હાથીના ઉદરમાં રહેલા અગ્નિથી તે સર્વ પચી જાય Page #87 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રીવિમળનાથ ચરિત્ર, છે, ” પછી ત્રીજે પહોરે પણ તે રેહક પ્રથમની જેમ સુઈ ગયો. રાજાએ તેને વિશ્વની ઝાપટ મારી જગાડે, તે વખતે તેણે ચિંતાનું કારણ પૂછતાં કહ્યું કે, “હે રાજેંદ્ર ખટાશને દેખી ઉજવળ દાઢમાંથી પાણી છુટે છે, તેનું શું કારણ હશે?” રાજાએ કહ્યું, “તેનું કારણ તું પિતે જ કહે.” હકે કહ્યું, “ દાઢ દૂધમાંથી ઉત્પન્ન થએલી છે, તેથી તે ખટાશને જોઈને જળ છેડે છે.” એવી રીતે ચોથે પહોરે પણ રેહકને નિદ્રા આવી. રાજાએ તેને શબ્દથી તર છોડીને જગાડ. પછી ચિંતાનું કારણ પૂછતાં રેહક બે, “હે રાજા, તમારે કેટલા બાપ છે,? તે વિષે મને ચિંતા થાય છે.” તે સાંભળી રાજા બેદાતુર થઈ બોલ્યો, “અરે! આ શું બોલે છે?” રેહક બેલ્યો, “હે રાજા, તમારે પાંચ બાપ છે. જો તમે ખાટું માનતા હે, તે તે વિષે તમારી માતા જ પ્રમાણરૂપ છે.” રાજાએ પૂછ્યું, તે પિતાઓ ક્યા? ત્યારે રેહક બે, “પહેલો કુંભાર, બીજે વીંછી, ત્રીજે ધોબી અને ચે અશ્વશાળાને પાળક.” પછી રાજાએ જઈને પોતાની માતાને પૂછયું કે, “મારે કેટલા બાપ છે, તે કહે.” રાજમાતા બને કાને હાથ દઈને બોલી, “વત્સ, તે આ શું કહ્યું? જગતમાં માન્ય એવા તારે એક જ પિતા હતા.” માતાએ આ પ્રમાણે કહ્યું, તે પણ રાજાએ કદાગ્રહ છેડો નહીં, એટલે તેને ણીએ તેને કહ્યું કે, “તુસ્નાન ર્યા પછી મને કુંભકાર વિગેરેનું દર્શન થયું હતું. આ સાંભળી તે ચમત્કાર પામ્યો. પછી તેણે પુનઃ આવીને રેહકને પૂછયું કે, “તેં એ શી રીતે જાણ્યું?” રેહકે કહ્યું કે, તમેએ ચારે પહોરે મને લાત વિગેરે મારીને જગાડે, તે ઉપરથી મેં તે ચારેનું અનુમાન કર્યું. કપાળની જેમ ઉત્તમ, સર્વ દિશાઓના સ્વામી અને પૃથ્વી ઉપર પ્રખ્યાત એવા શ્રી જિતશત્રુ રાજા તે તમારા પાંચમા પિતા હતા.” હકના આ વચન સાંભળી રાજાએ તે હકને પિતાના સર્વ મંત્રિઓમાં મુખ્ય મંત્રી બનાવ્યો અને રાજ્યની સર્વ ચિંતા તેની ઉપર આરેપિત કરી, મંત્રી હકની બુદ્ધિના બળથી તે રાજાએ મોટા પ્રઢ રાજાઓને પણ સહેલાઈથી સાધ્ય કરી લીધા તેથી શાર્થના કરતાં પણ બુદ્ધિનું બળ શ્રેષ્ઠ છે. વેશ્યા યમઘંટા કહે છે. “આ દષ્ટાંત પ્રમાણે કેટલાએક બાળકે પણ બુદ્ધિના બળવાળા થાય છે. તેથી તમારે બાળકમાં મુગ્ધતા હોય, એમ એકાંતે માનવું નહિં.' આ પ્રમાણે વેશ્યા યમઘંટાના વચન સાંભળી તે ચારે ધૂતારાઓ જેવામાં ઉઠીને ચાલતા થયા તેવામાં જ પેલે પાદુકા કરનાર કારીગર ત્યાં હર્ષ પામતે આવ્યું. યમઘંટાએ પૂર્વની જેમ તેને પૂછયું. એટલે તેણે પિતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી યમઘંટા બોલી કે, “તને તે લાભ થયો દેખાતો જ નથી.” તે કારીગરે કહ્યું, “મને તો આમાં ઘણો લાભ થશે. કારણ કે, તેનું સર્વસ્વ ગ્રહણ કરવાથી મને તો હર્ષ જ થવાનો.” યમઘંટા બેલી, “તારા જેવા હીનજાતિના માણસને આવી વધારે પડતી Page #88 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂકમારની કથા. વાંછાથી ઉલટે મૂળમાંથી જ વિનાશ થશે. તેવી રીતે સોમશર્માના પિતાને થયું હતું.' તેણે પુછયું, “તે મશર્મા કોણ હતા? અને તેના પિતાને મૂળમાંથી નાશ શી રીતે થયે? ” યમઘંટા બોલી–તે દષ્ટાંત કહું તે સાંભળ. સોમશર્માના પિતાની કથા. પુર્વે એક મોટા ગામમાં ખુશામતીઆ વચન બેલનારે એક બટુક બ્રાહ્મણ ફરતા હતું. એક વખતે નવા સાથવાના પર્વને દિવસે તેને ઘણે સાથો પ્રાપ્ત થશે. તે ઘણે સાથ લઈ સાયંકાળે કેઈ કુભારને ઘેર ગયે. ત્યાં તે સાથવાનો એક ઘડો ભરીને પોતે સુઈ ગ. તેણે સુતા સુતા વિચાર કર્યો કે, “આટલે બધે સાથ વેચીને હું એક કુકડી લઇશ. તે કુકડીને થોડા વખતમાં ઘણાં બચ્ચાંઓ ઉત્પન્ન થશે. પછી તે બચ્ચાંઓ વેચીને એક ગાય લઈશ. તે ગાયને વાછડાંઓ થશે, તે વેચીને એક ઘી લઈશ, તે ઘડીમાંથી મારે ઘણા ઘોડાઓ થશે, પછી તે બધા ઘોડાઓને વેચવાથી મને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થશે. તે દ્રવ્યવડે હર્ષ આપે તેવું એક સુંદર ઘર કરાવીશ. પછી શુદ્ધ બ્રાહ્મણના વંશમાં ઉત્પન્ન થયેલી રુકિમણું નામની કન્યાને પરણી તેણની સાથે ઉત્સાહથી વિષયસુખ ભોગવીશ. ત્યારબાદ કઈ સારા પુણ્યયોગે મને શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન થશે. તે પુત્રનું નામ ઉત્સવ સહિત મશર્મા પાડીશ. તે કાળે ઘોડાના કય-વિજયના વેપારને લઈને મને રાજાનું માન મળશે. તેને લઈને લોકો પણ મારી ભક્તિ કરશે. આવી રીતે બધે કાળ સુખમય થતાં કે ઇવાર મારા પ્રિય બાળક સેમશર્માને તે જોઈ હું મારી પ્રિયાને કહીશ કે, અરે આ બાળકને કેમ રેવરાવે છે? ત્યારે તેણે મને આ પ્રમાણે કહેશે કે, “જે એ બાળક તમને વ્હાલે હય, તે હાલ તમે જ તેને રાખો.” તેણીના આવા વચન સાંભળી મને જરૂર કેધ ઉત્પન્ન થશે. પછી હું મારી પ્રિયાને પગની પાટુ મારીશ. તે દુષ્ટબુદ્ધિવાળા બટુકે પ્રથમના બધા મને ચિત્તમાં જ ચિંતવ્યા પણ જે સ્ત્રીને પગની પાટુ મારવાનું હતું, તે તેણે પ્રત્યક્ષ કરી બતાવ્યું, તેથી પેલા સાથવાના ભરેલા ઘડાના સો કડક થઈ ગયા. તેમાંથી કેટલાએક સાથે પવને ઉડાવી દીધો. અને કેટલાએક ભસ્મરૂપ થઈ પૃથ્વીની રક્ષા ( રાખ) માં પડે. એવી રીતે તેનો બધો સાથ લોભના મૂળને લીધે સમૂળગે નાશ પામી ગયે. હે કારીગર ! તારી પણ એ બે પાદુકા હવે જવાની જ સમજજે કારણ કે, તને તે બંને પાદુકા ઉપર ઘણે લેભ થયેલો છે. ” વેશ્યા ચમઘંટાનાં આ વચને સાંભળી તે કારીગર બે —જે તે મને ખુશી કરીને મારી પાદુકા લેશે તો મને ઘણું લાભ થશે.” યમઘંટા બેલી, “અરે ! તે માણસ હમણા તે તને એક જ વાકયથી ખુશી કરશે. કારણ કે-હાલ આપણા અન્યાય રાજાને ઘેર પુત્રને જન્મ થાય છે. એટલે તે માણસ તને એટલું જ પૂછશે કે, “રાજાને ઘેર Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર. પુત્ર થવાથી તું ખુશી છે કે નહીં?” તે વખતે તારે ખુશી જ બતાવવી પડશે. યમઘંટાના આ વચન સાંભળી તે કારીગર પિતાને ઘેર ગયે. તેવામાં પેલે જુગારી આવ્યું. ચમઘંટાએ પુછવાથી તેણે પિતાનો વૃત્તાંત જણાવી દીધો. તે સાંભળી યમઘંટા બેલી, અરે ! તારી ક્રરબુદ્ધિ છે. તે પણ તે તે માણસને જે દ્રવ્ય આપી દીધું. તે એગ્ય ન ” જુગારી બોલે, “મેં તે તેનું સર્વસ્વ લઈ લેવાનો કેલકરારરૂપે ઠરાવ કર્યો છે.” યમઘંટા બોલી, “તે તારૂં દ્રવ્ય ગયું સમજજે.” જુગારીએ કહ્યું, “આ સમગ્ર ભુવનમાં હું કઈ એ મનુષ્ય જેતે નથી કે જે મારૂં દ્રવ્ય લહી શકે.” યમઘંટાએ કહ્યું, “અરે ! તું આ મહાનું ગર્વ શામાટે રાખે છે? આ પૃથ્વી ઉપર જે બુદ્ધિમાન પુરૂષ છે. તે વિધિ (વિધાતા) ની લક્ષ્મીને પણ લઈ શકે છે. એક સુબુધિ નામના પુરૂષે પિતાની બુદ્ધિથી તેવું કામ કર્યું હતું.” જુગારીએ પુછયું. “તે સુબુધિ કોણ હતો ?” યમઘંટા બોલી. સુબુદ્ધિ મંત્રીની કથા. “પૃથ્વીભૂષણ નામના નગરમાં પૃથ્વીચંદ્ર નામે એક રાજા હતો. તેને સબુદ્ધિના સમૂહથી પ્રકાશમાન એવો સુબુદિધ નામે મંત્રી હતો. તે હંમેશાં રાજ્યની ચિંતા કરનાર અને રાજા તથા પ્રજાને પ્રિય થઈ પડયો હતો. એક સમયે રાજાને ઘેર પુત્રજન્મ થતાં મોટે ઉત્સવ પ્રવર્તી રહ્યા. તે કુમારની ષષ્ઠી (છી) નું જાગરણ આવતાં, તે મંત્રી તેનું ભાગ્ય જેવાને ગયે. ત્યાં તાંબુલ આપી અને ધવલ-મંગળ કરી સ્ત્રીવર્ગ સુઈ ગયે, ત્યારે આકાશમાં આ પ્રમાણે વનિ થયું. “ આ રાજકુમાર કેટલાક કાળ ગયા પછી એક શિકારી ભીલ થશે અને તે સદા એક જીવને મારી શકશે,” આવો ધ્વનિ સાંભળી તે સુબુદ્ધિમંત્રીએ પોતાના હૃદયમાં ચિંતવ્યું કે, “આ કુમાર રાજાને ઘેર જન્મે છે, પણ તે રાજયને યોગ્ય દેખાતો નથી.” તે પછી પુનઃ રાજાને ઘેર બીજે કુમાર જન્મે. તેની ષષ્ટીનું જાગરણ આવતાં પણ તે સુબુદ્ધિ મંત્રી રાત્રે ત્યાં હાજર રહ્યો. તે વખતે તેણે આકાશમાં આ પ્રમાણે ધ્વનિ સાંભળ્યો. “આ રાજકુમાર કેળી થશે અને તેને ઘેર સદા એક બળદ રહેશે.” આ ધ્વનિ સાંભળી તે મંત્રીઓ હદયમાં ચિંતવ્યું કે, “આ કુમાર પણ ભાગ્યવાન નથી.” તે પછી એક સમયે રાજાને ત્યાં પુત્રીને જન્મ થયે. તેણીના પછીના જાગરણમાં પણ સુબુદ્ધિમંત્રી હાજર રહ્યા. ત્યાં તેણે આ પ્રમાણે આકાશમાંથી શબ્દ સાંભ. “આ રાજપુત્રી અનુક્રમે વેશ્યા થશે અને તેણીની પાસે પ્રતિ દિન એક પુરૂષ આવશે.” આ ધ્વનિ સાંભળી મંત્રીએ મનમાં વિચાર્યું કે, “જે આવી રીતે સર્વની દશા થશે, તે રાજ્યને ક્ષય થઈ જશે.” આવી ચિંતા કરતે તે મંત્રી ગંભીર હૃદયે રહ્યો હતો, તેવામાં અકસ્માત પશ્ચક ચડી આવ્યું. તે સમયે રાજ પૃથ્વી ૧ શત્રુઓનો હલ્લો. Page #90 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા. ૧ ચંદ્રને સેવકે ચેડા હતા, તેથી તે લાંબેાકાળ યુદ્ધ કરી ધારાતી ને વશ થઇ એકલા ૫ચત્વને પ્રાપ્ત થયા. તે કાળે અને રાજકુમારે મંત્રી અને કેટલાએક નગરજના જીવ લઇને ચારે દિશામાં નાશી ગયા. તેવામાં ઉચ્છ ખળ માણસે એ આળપણાને લીધે રાજપુત્રીને પકડી લીધી અને કોઇ બીજા નગરમાં જઈ જાહેરમાર્ગે તેણીને વેચવા મૂકી. અતિ અદ્ભુતરૂપવાળી તે રાજપુત્રીને દેખી એક વેશ્યાએ ઘણું ધન આપી તેણીને આગ્રહથી ખરીદ કરી. પેલા નાશી ગયેલા અને રાજકુમારે શિકારી અને કાળીના જેવાં કમ કરનારા થઈ પડયા. માણસા દુ:ખે પૂરાય એવું ઉદર ભરવાને માટે શું નથી કરતા ? કહ્યું છે કે દુઃખે પુરાય તેવા ઉત્તરને પુરવા માટે માણસ શું શું નથી કરેતા ? તેને માટે તે માન છેડી દે છે, શત્રુને સેવે છે, દીન વચન બેલે છે, કાર્યાકાના વિચાર કરતા નથી, નહારા કામની ઉપેક્ષા કરતા નથી, ભાંડાઈ કરે છે અને નાચવાની કળાનેા પણ અભ્યાસ કરે છે. ” તે પછી કેટલેક દિવસે સુબુદ્ધિમંત્રીએ પેાતાના સવ કુટુબને મેળવી હૃદયમાં આ પ્રમાણે ચિંતળ્યું કે, “ હવે મારે અને રાજકુમાર અને << રાજકુમારીની શેાધ કરવી ઘટે છે અને તેને માટે ચેાગ્ય ઉપાય લેવા જોઇએ. ” આવું ચિંતવી પેાતાના કુટુંબને કોઇ ઉત્તમ નગરમાં રાખી તે શહેરા, ગામડાઓ, દ્રોણા, ખેડુતાના ગામે અને કસ્બાઓમાં ફરવા લાગ્યા. એક વખતે તે કઈ નગરમાં ગયા. ત્યાં જીણુ વસ્ત્ર ધરનાર અને દુળ શરીરવાળા જયેષ્ઠ રાજકુમારને દેખી તે સુખી તથા દુઃખી બની ગયા. તે કુમાર પણ તેને જોઈ લજ્જાથી નમ્રમુખ થઇ ગયેા. પછી સુબુદ્ધિમંત્રી તેની પાસે આવીને એલ્યુ, “ હે રાજપુત્ર, તમારી આવી દુરાવસ્થા કેમ થઈ ગઈ ?” તે એલ્ચા, “ દૈવયોગે મારી બુદ્ધિ મૂઢ બની ગઇ અને તેથી મેં બીજા બધાં કામ છેડી શિકારીનું કામ કરવા માંડયું. ધ્રુવ ઘણું મળવાનુ છે. તેમાં પણ હું હુંમેશાં દિવસે એક જીવ મારૂ છુ, બીજો . જીવ મારતા નથી. તે કર્યાંથી મારી આવી વિષમ દુરાવસ્થા થઈ છે. પછી બીજે દિવસે મત્રી સુબુદ્ધિ તેની સાથે ખાહેર ગયા. તેવામાં તે રાજકુમાર એક શશલાને જોઈ તેની ઉપર ખાણ છેડવાને તૈયાર થયા. મંત્રીએ તેને અટકાવ્યે. તેવામાં અતિ પ્રૌઢ એવા હરિણુ વિગેરે તેના જોવામાં આવ્યા, એટલે પુનઃ તેમને મારવાને તે તૈયાર થયેા. મંત્રીએ તેને ફરી પણ અટકાવ્યેા. એવી રીતે જ્યારે જ્યારે તે હિંસા કરવા તૈયાર થતા, ત્યારે ત્યારે મંત્રીએ તેને અટકાવ્યેા. એમ કરતાં સધ્યાકાળ થયા. એટલે ત્યાં એક હાથીઓનુ યુથ ( ટાળુ ) આવી ચડયું. તે જોઈ સુબુદ્ધિ મત્રીએ તેને કહ્યું કે, “આ હાથીઓમાં જે વૃદ્ધ હાથી હાય, તેને પાડી દે” તેણે પેાતાના અમેઘર ખાણથી પ્રથમ તે વૃદ્ધ હસ્તીને મારી નાંખ્યા. પછી તે હાથીના કુંભસ્થ ૧ ધારાતી-ખની ધાર. ૨ દિ ખાલી ન જાય તેવું. Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમળનાથ ચરિત્ર, - ળમાંથી મુક્તાફળ લઈ તે બંને ઘેર આવ્યા. સુબુદ્ધિ મંત્રીએ તે મુક્તાફળમાંથી એક મુક્તાફળ વેચ્યું અને તેના દ્રવ્યથી સારું ભજન અને વસ્ત્રો ખરીદ કર્યા. બીજે દિવસે પણ તે રાજકુમારે અગાઉની જેમ વૃદ્ધ હાથીને મારી નાખે. પછી સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, “હે વત્સ, હું તારા બંધને શોધવા શહેર વિગેરેમાં જાઉં છું, તારે અહિં રહીને હમેશાં તેવા હાથીને શિકાર કરી નિર્વાહ કરે.” - પછી સુબુદ્ધિ મંત્રી પૃથ્વીમાં ફરવા લાગ્યા. ત્યાં કેઈ નગરમાં સાથે એક બળદ રાખી ઘાસને માટે જતાં રસ્તામાં પેલા બીજા રાજકુમારને છે. તે પછી વિધિપૂર્વક પરસ્પર વાર્તાલાપ કરી-ઓળખી ઘેર જઈ સુબુદ્ધિ મંત્રીએ તેને આદરથી આ પ્રમાણે કહ્યું, “વત્સ, આ બળદને વેચી તેના દ્રવ્યથી ઘેબર સહિત ભાત-દાળ વિગેરે સારૂં ભેજન ઘરમાં લાવ.મંત્રીનું આ વચન સાંભળી રાજકુમારે પિતાના હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું. “આ મંત્રી ઉંચી જાતનું ભેજન ખાઈને ક્યાંઈ ચાલ્યા જશે. પણ બળદ વગર મારે શિર બોજો ઉપાડવાનું આવી પડશે. મેહેમાને પારકી પીડા જાણતા નથી. એ સત્ય છે. કહ્યું છે કે, “ચેર, બાળકે, દુર્જનવૈદ્ય બ્રાહ્મણ, મેહેમાન, નાચનારી, ધૂર્ત અને રાજા પારકી પીડા જાણતા નથી.” તથાપિ આ પુરૂષનું વચન મારે ઉલ્લંઘન કરવું ન જોઈએ. કારણ કે, તે એક રીતે શ્રેષ્ઠ મંત્રી છે અને વળી બીજી રીતે આજે મારે ઘેર એ અભ્યાગત (પ -મહેમાન) થઈને આવેલ છે.” આ પ્રમાણે વિચારી તે રાજકુમારે તેના કહેવા પ્રમાણે બધું કર્યું. એટલે તે બળદ વેચી દીધે. બીજે દિવસે તેજ બળદને પિતાના ઘેર આવેલ જેમાં રાજકુમાર વિસ્મય પામી ગયો. તે મુગ્ધ બુદ્ધિવાળા કુમારે મંત્રીને તે વાત જણાવી. એટલે મંત્રીએ કહ્યું કે, “આ બળદને વેચી ઘે. ” રાજકુમારે તે પ્રમાણે કર્યું. પછી મંત્રીએ તેને આ પ્રમાણે શિક્ષા આપી, “વત્સ જે બળદ અહિં આવે તેને તમારે વેચી દે.” રાજકુમારે તેમ કરવાનું કબૂલ કર્યું. તે પછી મંત્રી પિલી રાજકુમારીની તપાસ કરવાને ગયે. કેઈ વેશ્યાઓના ઘરની શ્રેણીમાં તે રાજકુમારી તેના જેવામાં આવી. તેણુનું સ્વરૂપ સારી રીતે જાણું મંત્રીએ કહ્યું, “હે વત્સ, તું કોણ છે અને કેની પુત્રી છે? તેણીએ કહ્યું “ હું રાજાની પુત્રી છું. કેઈ કર્મવેગે શત્રુના સુભટોએ મને પકડીને વેચતાં આ વેશ્યા એ મને હર્ષથી ખરીદી છે, તેથી હું આવી બની ગઈ છું. તો પણ મને એકજ મહાદુર્ભાગી પુરૂષ પ્રાપ્ત થાય છે. ” એટલે “આ રાજપુત્રી છે. એ નિશ્ચય કરી સુબુદ્ધિમંત્રીએ તેને આ પ્રમાણે શિક્ષા આપી. “હે વત્સ જે પુરૂષ લક્ષદ્રવ્ય આપે હારે ઘરમાં દાખલ કર.” Page #92 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂડની કથા. આ પ્રમાણે સુબુદ્ધિ મંત્રી પિતાના રાજાના ત્રણ સંતાનની સારી આજીવિકા , કરી સુખી થયો. એક વખતે તે મંત્રી રાત્રે નિદ્રાવશ થઈ સુતા હતા. તેવામાં વિધિએ તેને જાગ્રત કર્યો. તે જાગ્રત થયે તો પણ તેણે જ્યારે કાંઈ ઉત્તર ન આપે, ત્યારે વિધિએ કહ્યું, “અરે ! તને હાલ આવી ગાઢ નિદ્રા કેમ આવી છે?” તે બે, “હમણાં હું નિશ્ચિત હૃદયવાળે થયો છું, તેથી સુઈ ગયે. હે સુંદર, તમે કેણ છો અને શા માટે અહિં આવ્યા છે?” તેણે કહ્યું, “હે ભદ્ર, મને મહાન વિધાતા સમજી લે. હું અત્યારે તારી બુદ્ધિના બંધનમાંથી મુક્ત થવાને આવ્યો છું.” મંત્રી સુબુદ્ધિ બે, “તમારા કહેવા પ્રમાણે મારા રાજાના બાળકને ભલે ફળ મળે. ” વિધિએ કહ્યું, “તે ખરૂં છે, પણ મારે તેમને માટે હાથી વિગેરે બનાવી દેવાનું શી રીતે કર્યા કરવું?” મંત્રીએ કહ્યું, જ્યારે તમે અમને રાજ્ય આપશે, ત્યારે તે સંકટમાંથી તમારે મેક્ષ ( છુટકારે) થશે, તે સિવાય કદિ પણ નહીં થાય.” વિધિઓ જણાવ્યું, “તું પેલા મોટા રાજકુમારની પાસે જા અને તેને પ્રાપ્ત થયેલા મુક્તાફળને સમૂહ વેચીને તેમાંથી એક સૈન્ય ઉભું કર્યું. હાથી, ઘોડા, રથ અને દિલએમ ચતુરંગ સેના લઈ તારા નગરમાં લઈ જઈ તે શત્રુઓને સદ્ય નસાડી મૂકી પુનઃ તારા રાજ્યને ગ્રહણ કર્યા. ” વિધિએ કહેલાં આ વચન સાંભળી મંત્રી સુબુદ્ધિ હૃદચમાં હર્ષ પામે અને તેણે તે પ્રમાણે કરી પુનઃ રાજ્યને પ્રાપ્ત કર્યું. પછી ત્યાં સ્વજન વિગેરે સર્વે એકઠા મળ્યા. તેઓએ મળી રાજાના મેટા કુમારને રાજ્ય ઉપર પટ્ટાભિષેક કર્યો. એમ તેણે સુબુદ્ધિ મંત્રીની બુદ્ધિથી લાંબે વખત રાજ્ય કર્યું. યમઘંટા કહે છે, “હે જુગારી, એવી રીતે બુદ્ધિમાન પુરૂ વિધિની લક્ષ્મીને પણ બળાત્કારે લઈ શકે છે, તો પછી તું શા હીસાબમાં ? તારું દ્રવ્ય ગયું જ છે. વળી દેવે તારું એક નેત્ર પહેલાં હરી લીધું છે અને આવી તારી ધૂત્તબુદ્ધિથી તારૂં બીજું નેત્ર પણ જશે.” જુગારી બોલ્યો, “હવે મારું બીજું નેત્ર શી રીતે જશે?” યમઘંટા બોલી, “તે માણસ એમ કહેશે કે, તેં જેવી રીતે મારે ઘેર એક નેત્ર ઘરાણે મૂકયું છે તેવાં બીજાં ઘણાં નેત્રો મારે ત્યાં ઘરાણે મૂકાયેલાં છે, તો તારું આ બીજું નેત્ર મને આપ, કે જે હું તેની સાથે તાળી અને મેળવીને તને તારૂં તે નેત્ર સેંપી દઉં.” તેથી મારે કહેવું પડે છે કે, આ તારી બેટી પેજના વૃથા થવાની છે.” તે પછી “ યમઘંટાની આ બુદ્ધિ સત્ય નથી.” એમ માનતા તે જુગારી ચાલ્યા ગયે. તે અરસામાં પિલા ચાર ધૂર્ત વણિકે સત્વર ત્યાં આવ્યા. તેમને પણ યમઘેટાએ પૂર્વની જેમ પૂછયું, એટલે તેઓએ તે મુસાફરની સર્વ હકીકત નિવેદન Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીવિમલનાથ ચરિત્ર, 66 22 કરી. યમઘંટા હૃદયમાં વિચારી તેમની આગળ આ પ્રમાણે એલી, “ તમેએ તમારા ઘરનું સસ્વ હઠ કરીને ફ્રગટ ગુમાવી દીધુ. ’ તેએ ખેલ્યા, સમુદ્રના જળનુ માપ કેઇ પણ રીતે થઇ શકેજ નહિ. તેથી તે મુસાફરની લક્ષ્મી અમારા ઘરમાં હવે પ્રાપ્ત થવાની સમજી લેજો. ” યમઘંટા ખાલી, “ તે મુસાફર પેાતાની બુદ્ધિથી સમુદ્રના જળનુ માપ કર્યા શિવાય પણ તમારી લક્ષ્મી લઇ લેશે. ” તેઓ મેલ્યા, એવી તે કેવી બુદ્ધિ હાય ? ” યમઘંટા બેલી, “તે માણસ તમને એમ કહેશે કે, મેં પૂર્વ સમુદ્રના જળનું માપ કરવાનું કબુલ કર્યુ છે પણ તે સાથે નદીના જળનુ માપ કરવાની પ્રતિજ્ઞા કરી નથી, ા તમે તમારી શક્તિથી પ્રથમ નદીએનું જળ જુદું કરી આપે, તે પછી હું કેવળ સમુદ્રના જળનું માપ કરી આપીશ. ’ તે એમ કહેશે તા તમે નદીઓનું જળ જુદું કરી શકશેા નહીં, એટલે સમુદ્રના જળનુ માપ કર્યાં વગર તે તમારી લક્ષ્મી લઇ લેશે.” તેઓએ કહ્યું, “ તે ખાલિશ-મૂખ મુસાફર પૂરૂ ખેલી પણ જાણતા નથી, તે તેનામાં એવી સમૃદ્ધિદાયક બુદ્ધિ કયાંથી હાય ? ” યમઘંટા એલી, વિદ્વાન્ પુરૂષા અતિ વાચાળ માણસની સાથે વાદ-વિવાદ કરતા નથી, પણ તે પેાતાની સત્બુદ્ધિવાળી વાણીથી તે અતિ વાચાળ માણસને પણ સત્વર જીતી લે છે; તેથી તે શ્રીમાન પુરૂષ બુદ્ધિવડે શુદ્ધ એવા ઘેાડા વચનથી તમેાને હરાવી દેશે. જેમ એક શેઠાણીએ સાઢીને જીતી લીધી હતી. તેઓએ પૂછ્યું, “ તે શેઠાણી કેણ હતી અને તેણીએ સેઢીને શી રીતે જીતી લીધી ? ” યમઘંટા એલી, “ તે વિષે હું જે કહું, તે સાંભળેઃ—— '' શેઠાણી અને સાઢીની કથા, 22 સુસીમ નામના ગામમાં સદા કજીયાખાર અને પાપ ઉપર પ્રીતિવાળી સાઢી નામની એક પ્રચંડ રડા રહેતી હતી. તેણી કેાઈની સાથે કજીએ થાય, તેમ ચાલતી, મેાલતી અને જોતી હતી. કાઇની સાથે કજીયેા કર્યા શિવાય તેણીને અન્ન પચતું નહીં. સ્વગૃહમાં, પરગૃહમાં ત્રિવાટે કે ચાવાટે જે કોઇ મળ્યું, તેની સાથે તેણી હંમેશાં અવશ્ય કજીયેા કરતી હતી. આથી તે ગામમાં તે કજીયાથીજ પ્રખ્યાત ગણાતી હતી. તેની રાડચથી ભય પામીને તે અપરાધ કરે; તે પણ કઇ માણસ તેણીને ખેલાવતું નહીં. કહ્યું છે કે, “ ઉદ્યમીને દારિદ્ર હાતુ નથી, જપ કરનારને પાપ લાગતુ નથી, મૌનથી કજીયા થતા નથી અને જાગૃત રહેનારને ભય લાગતો નથી. ” તે સેઢીને કજીયા કર્યાં શિવાય બીજે ક્યાંઇ પણ પ્રીતિ થતી નહતી, તેથી તે વઢવાડ કરવાને ઘણીવાર બીજા ગામેામાં પણ જતી હતી. એક વખતે તે કલહકારિણી સેઢી એક બળદ ઉપર પલાણ નાખી પરગામ જવાને માટે તૈયાર થઇ અને તે વખતે તેણીએ દાસીને આ પ્રમાણે આજ્ઞા કરી. “ અરે ! દાસી, ભાજનને માટે એક માણું વડીમાં પાંચ મણા લૂણ નાખીને તેને Page #94 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા રાંધી નાખ્ય.” આ વખતે પડખે પડેશીને ઘેર કેઈ સ્ત્રા મેહેમાન થઈને આવી હતી, તે આ કજીયાખોર સેઢીનું સ્વરૂપ જાગતી નહતી, તેથી તે સાંભળીને તેણીએ સોઢીને આ પ્રમાણે કહ્યું. “બહેન, તમોએ અન્નને પાક કદિ કર્યો નહીં હોય અથવા જે નહીં હોય, પણ શું કેહવાર સાંભળે પણ નથી કે જેથી આવું બોલે છે ?” તે મહેમાન સ્ત્રીને આ વચન સાંભળી સેઢીએ દાસીને કહ્યું, “દાસી, હવે બાહેર ગામ વઢવા જવાથી સયું. આપણું કાર્ય અહિંજ સિદ્ધ થયું. તું સત્વર સ્વસ્થ થા અને આ બળદ ઉપર નાખેલું પલાણ ઉતારી લે.” આ પ્રમાણે કહી તે સેઢી કૂકડાની જેમ શિખા ઉંચી કરી પ્રહાર કરવા ઉછળી. દાંત પીસવા લાગી, વાઘેણની જેમ ક્રૂર દેખાવ કરી લપડાક ઉગામી દડવા લાગી, ભેંસની જેમ આગળ અને પાછળ વારંવાર જવા લાગી. નૃત્ય કરવામાં આસક્ત એવી નદીની જેમ દેહને હલાવા લાગી, જાણે દુર્ગધ આવતી હોય તેમ નાસિકા મરડવા લાગી, શિરપર મારેલી કુતરીની જેમ જલદી ચીત્કાર શબ્દો કરવા લાગી અને દેડકીની જેમ ઠેકતી ઠેકતી વારંવાર પડવા લાગી. જાણે કરડવા આવેલી સર્પિણું હોય, નખવાળી નકલી હોય અને જાણે ગાંડી થઈ હોય તેમ તે રૂદન કરતી અને અફળાતી આ પ્રમાણે બોલી, “અરે રાંડ, શું મારા ઘરની પંચાત મેં તને સોંપી છે ? લાકે પિતાની પંચાત છેડીને બીજાની પંચાતજ કરવા જાય છે. હરડેએરંડાની જેમ લાંબી થઈ પારકા ઘરમાં પેસીને રહી શકતી નથી કે જેથી વૃદ્ધાની જેમ મને પણ શીખામણ આપે છે. જેનું માથું ભાંગ્યું છે. એવી હે શું સંડ, તું પંડિતાની જેમ મને શિક્ષા આપે છે, પણ અંદર કીડા પડવાથી સડી ગયેલી તારી જીભનેજ શિક્ષા આપ્યું. જે તું આવું બેલે છે, તે આજે હું તારું મુખ ભાંગી નાખશ, દાંત પાવ નાખીશ અને તાળવામાંથી જીભ ખેંચી લઈશ. અરે ચાવળી, પિતાના આત્માને પંડિત માનનારી એવી તે પહેલાં અનેક ભેળા લેકેને તર છેડ્યા હશે, પણ અહિં તે હું સેઠી છું. કહિ તે મને જોયેલી નહીં હોય, પણ લોકોની વાર્તાથી મારું નામ પણ શું નથી સાંભળ્યું ? જેથી તું બીજા સામાન્ય માણસની જેમ મને પણ તર છેડવાની ઈચ્છા કરે છે ? દરેક રાફટ ઘા હોતી નથી, કોઈ ઠેકાણે સર્પ પણ હોય છે.” સેઢીનાં આવાં કટુવાથી મહિમાન સ્ત્રી ભય પામી. તે પછી તે સેઢીના પગમાં પડીને તે સ્ત્રી આ પ્રમાણે બોલી, “ હેન. માટે આ એક અપરાધ માફ કર્યા, હવે હું આવું કદિ પણ બેલીશ નહિં.” તે વખતે વઢવાડ કરનારી સેઢી કેધથી તે સ્ત્રીને મજબૂત પાટુ મારીને બોલી “ અરે લવાર કરનારી રંડા, તું મને વ્હેન કહીને કેમ બોલાવે છે ? હું તારા બાપથી ઉત્પન્ન થયેલી છું, એમ તે હાલ શી રીતે જાણ્યું ? તું મને નાગરિકપણાની યુક્તિથી લેકોની 1 નેળીયાની માદા Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમલનાથ ચરિત્ર, આગળ માની જણ બહેન કહીને બોલાવે છે, પણ ધૂર્તના લક્ષણેથી મેં તને ઓળખી લીધી છે કે તું ગાયના મુખવાળી વાઘેણ છે. તારી જેમ અમે પણ શું દંભ નથી શીખ્યા? અરે મૂઢા, પ્રથમ મને ગાળથી વઢીને હવે ખમાવવાને આવે છે, તે તું પહેલાં પાણી પીને પછી ઘર પૂછે છે.” આવાં મલિન વચનેથી સેઢીએ તેની સાથે વારંવાર વઢવાડ કરવા માંડી. એટલે તે મહેમાન સ્ત્રીએ પિતાના હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું, “આ સ્ત્રી અમિને ભડકો જોઈ ભડકેલી ગધેડીની જેમ પ્રવર્તે છે. તે ગધે આગળ દાંતથી કરડે છે અને પછવાડે પગથી પાટુ મારે છે. તેથી આ બાઈના મુખમાં તો જે વિષ્ટાએ ભરેલું સળગતું ઉંબાડીયું નાખ્યું હોય, તે તેથી તે પ્રથમ બળે અને પછી વિષ્ટાથી લીંપાય. આ લાજ વગરની બાઈની સાથે કજી કરી શકાય તેમ નથી. લેકે ભાંડથી બીતા નથી, પણ ભાંડના ચરિત્રથી બીવે છે. કજીયે શમાવવા માટે આ સ્ત્રીને જે શાંતિનું વચન કહીએ છીએ, તે વચન તો એને ઉલટું તપેલા ઘીમાં પાણી નાખ્યા જેવું થાય છે. તેને માટે કહ્યું છે કે, “કોધી માણસને જે શાંતિનાં વચને કહેવામાં આવે, તે તપેલા ઘીમાં નાખેલા જળના બિંદુની જેમ ઉલટા કંધને ઉદ્દીપન કરનારાં થાય છે.” તેથી મુનિની જેમ મૌન ધરીને રહેવું સારું છે.” આ પ્રમાણે વિચારી તે સ્ત્રી મનમાં કચવાઈને મૌન ધરી બેસી રહી. પિલી સેઢી લાંબે વખત કુતરીની જેમ ભસી ભસતી પોતાની મેળે શાંત થઈ ગઈ. ઈધણું વગરને અગ્નિ એની મેળેજ શમી જાય છે. ત્યારથી તે દેશમાં કોઈ પણ તે વઢકણ સોઢીને બોલાવતું નહી, તેથી શરીરે જાણે કચાના ફળ લગાડ્યા હોય, તેમ તેને વઢવાડ વિના ચેન પડતું નહીં. જાણે અરૂચિને રેગ થયે હય, તેમ કજીયા વિના તેણીને ખોરાકમાં સ્વાદ આવતો નહીં અને જાણે મોટો રોગ થયો હોય, તેમ રાત્રે નિદ્રા પણ આવતી નહીં. એક વખતે તે સેઢી બળદ ઉપર ચી મહારાષ્ટ્ર દેશમાં પ્રખ્યાત અને તેણીના સ્વભાવથી અજાણ્યા એવા પ્રતિષ્ઠાનપુરમાં ગઈ. ત્યાં રાજદ્વારમાં બળદને ઘાસ અને જળ મૂકી રાજાની પાસે આવી તેણીએ આ પ્રમાણે કહ્યું, “હું કજીયાખેર સેઢીના નામથી ઓળખાઉં છું. બીજા સર્વ દેશમાં કલેહ કરવામાં કુશળ એવા સર્વ જનેને મેં જીતી લીધા છે. હવે આ નગરને વીરક્ષેત્ર જાણીને હું કછ કરવા આવી છું. તમારા નગરમાં જે કંઈ કજીયે કરવામાં શક્તિમાન હેય, તો તે આ સભાસ્થાનમાં મારી સાથે કયો કરવા આવે. જો કે તેવું ન હોય, તો તમે બધા ઘાસને આહાર કરી અત્યંત પાણી પીનારા છે, અર્થાત્ પશુ જેવા છે, એમ સમજવું.” સેઢીના આ વચને સાંભળી ૧ કચાના ફળ શરીરે લાગવાથી ચટપટી ઉપડે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા. રાજાએ આ પ્રમાણે ચિંતવ્યું, “આ પ્રતિષ્ઠાનપુરમાં આ વઢકણે સ્ત્રીને યોગ્ય એવું કેઈ હશે ખરું, પણ વઢવાડ કરવા માટે કેઈને કહી શકાય નહીં, તેથી જે નગરમાં પડો વગાડવામાં આવે, તો તેને શબ્દ સાંભળીને નાટયમાં કુશળ એવા નટની જેમ કઈ પ્રત્યક્ષ થઈ બહેર આવશે.” આવું વિચારી રાજાએ આજ્ઞા કરી, એટલે પટહ વાગ્યે અને તે વાતે વાગતો પુથસિંહ નામના કે વેપારીના દ્વાર આગળ આવ્યું. પટને વૃત્તાંત જાણ તે પુણ્યસિંહ વેપારીની પુત્રવધૂએ તરતજ તે પહને સ્પર્શ કર્યો. જેથી પડે વગાડનારા પુરૂએ તે વાત રાજાને જાહેર કરી. તે સાંભળી રાજા ખુશી થઈ ગયે. તરતજ તેણે પુણ્યસિંહ શેઠને રૂબરૂ બોલાવી મધુર વાણીથી કહ્યું, “શેઠ, તમારી વધુ પરહને સ્પર્શ કર્યો છે, તો તેણીને અહિં વઢવાને માટે બેલા.” પુણ્યસિંહ શેઠે કહ્યું, “સ્વામી, આ શું કહે છે? મારી પુત્રવધૂ તે ઉચે સ્વરે બેલી પણ જાણતી નથી. કેઈએ આપને નિ છેટું જ જાહેર કર્યું છે.” રાજાએ કહ્યું, “શેઠ, જે તમને મારા વચન ઉપર પ્રતીતિ ન હોય, તો હમણા ઘેર જઈ તમારી પુત્રવધૂને પૂછે અને પછી તેને અહિં લાવે.” પછી પુણ્યસિંહ શેઠ ઘેર આવ્યા અને તેણે પોતાની પુત્રવધૂને રાજાના કહેવા પ્રમાણે પૂછયું, ત્યારે તેણીએ તે કબુલ કર્યું. તે સાંભળી પુણ્યસિંહ બો, “વસે, તે અનર્થ કરનારા રાજાના પટને સ્પર્શ કેમ કર્યો?” વધૂ બેલી, એથી જરા પણ અનર્થ થશે નહિં.” પછી પુણ્યસિંહ શેઠ પિતાની પુત્રવધૂને લઈ રાજસભામાં આવ્યું. રાજાએ તેણીને પૂછ્યું કે, “તું આ કજીયાખોર સેઢીની સાથે વાદથી વઢી શકીશ ?” તે વધૂ શાંત સ્વરે બોલી, “મહારાજા, આપ પ્રથમ આ સ્ત્રીને છે કે, “કજીયાના કેટલા ભેદ છે અને તે કજીયાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? ” પછી રાજાએ તેવી રીતે રહીને પુછયું એટલે સદી બોલી કે, “ આવા વિકલ્પની વાત તે મેં પુર્વ સાંભળી જ નથી. હવે હું હારી ગઈ. હવે આપ તે કજીયાના પ્રકારનું ગૂઢ ત્વ તેની પાસે કહેવરાવે.” પછી રાજાએ આજ્ઞા કરી, એટલે તે વણિક વધૂએ કજીયાના પ્રકાર વિષે વિસ્તારથી કહેવા માંડ્યું, “પ્રથમ કલહ-વઢવાડ ચાર પ્રકારની છે. એક દેવગિકી એક દિવસ પહોંચે તેવી છે. બીજી બામાસિકી (છ માસ સુધી ચાલે તેવી), ત્રીજી વાર્ષિકી (એક વર્ષ સુધી ચાલે તેવી અને ચોથી યાવાજજીવિકા ( જીવે ત્યાંસુધી ચાલે તેવી છે. આ સંસારમાં તે ચતુર્વિધ વઢવાડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે તમારા હૃદયને સંદેહ દૂર કરવા કહું છું, તે સાંભળે –“હે રાજા, જે એક સાથે ગાડાનું ભાડું કરીએ, તેમાંથી જે વઢવાડ થાય, તો તે એક દિવસ સુધી ચાલે છે એટલે તે દેવસિક કહેવાય છે. તે ગાડામાં બેઠેલી એક સ્ત્રી કહેશે કે, “તેં એક પગ લેબે કર્યો છે, ત્યારે બીજી કહેશે કે, તે બધું ગાડું રોકી પાડ્યું છે. આ પ્રમાણે રસ્તામાં જ થાય છે અને જ્યારે તે બંને ઠેકાણે પહોંચે છે, ત્યારે પુનઃ તેઓની Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર. વચ્ચે પાછી પ્રીતિ થાય છે. જો કેઇની સાથે ખેતરમાં અર્ધો ભાગ કરીએ, તે તેમાંથી પામાસિકી વઢવાડ થાય છે. જ્યારે ખેતરમાંથી ધાન્ય લઇ લેવામાં આવે ત્યારે પુનઃ બંનેની વચ્ચે પ્રીતિ થઈ જાય છે. હે રાજા, જે કઈ કામ અર્થે પદ્ધ સાથે લેવામાં આવે તો તે બંનેની વચ્ચે જ્યાં સુધી વર્ષ ચાલે ત્યાં સુધી વાર્ષિકી વઢવાડ ચાલે છે. હું રાજા, બંને સપત્ની શક્ય) વચ્ચે જે વઢવાડ હોય છે, તે યાજજીવિકાજીવે ત્યાં સુધી ચાલે તેવી હોય છે.” કજીયાના આ ચાર પ્રકાર સાંભળી રાજા ચમકાર પામી ગયે. પછી તે વધૂની બુદ્ધિથી રાજી થયેલા તેણે પુણ્યસિંહ શેઠનો તેની પુત્રવધૂ સાથે વાલંકારોથી સત્કાર કરી તેમને ઘેર મોકલ્યા. એમ વધૂએ તે ઘાસ તથા પાણી સેઢીનાજ ગળા ઉપર મૂકાવ્યાં. પછી રાજાએ તે સોઢીને બાંધીને પોતાના દેશમાંથી બાહેર કાઢી મૂકી.” યમઘંટા કહે છે “ આ ઉપરથી સમજવાનું છે કે, જેમ શેઢી વાચાળ હતી, તે પણ તેણીને તે વણિક વધુએ ઘડી વાણીથી જીતી લીધી, તેમ તે મુસાફર તમોને કી વાણીથી જીતી લેશે એમાં કઈ જાતને સંશય રાખશો નહીં.” આ પ્રમાણે યમઘંટાના વચન સાંભળી તે ચારે ધૂર્ત વણિકો માન સહિત તિપિતાને ઠેકાણે ચાલતા થયા. કુમાર રત્નચૂકે સ્ત્રી ગુરૂના વાક્યની જેમ તે બધું હૃદયમાં ધારણ કરી લીધું. પછી રત્નચંડ ત્યાંથી ઉડી રણઘંટા સાથે તેણીને મંદિર આવ્યા અને ત્યાં રણઘંટાની રજા લઇ તે પિતાના સ્થાનમાં આવ્યો. ત્યાં નિશ્ચિત હૃદયે તેણે નિદ્રા લીધી. પછી પ્રાતઃકાળે પેલા બધા ધૂર્ત જેને આવ્યા, તેમને રત્નચંડે સામવાથી ઘણીવાર સમજાવવા માંડ્યા: તથાપિ તેઓ સમજ્યા નહીં. એટલે તેઓને લઈ રત્નડ રાજસભામાં આવ્યું. રત્ન ચૂડને બત્રીશ લક્ષણવાળ જોઈ રાજા વિસ્મય પામી ગયે. પુરૂષનાં બત્રીશ લક્ષણે. જે પુરૂષ શરે ત્રણ અંગોમાં વિશાળ, ત્રણમાં ગંભીર છે અંગમાં ઊંચા, ચારમાં ટુંકે, સાતમાં તો અને પાંચમાં લાબ તથા સૂકમ હોય, તે પુરુષ બત્રીશ લક્ષણવાળે રાજારૂપ ગણાય છે. પુરૂષની છાતી, મુખ અને લલાટ-એ ત્રણ વિશાળ હોય તે વખણાય છે. નાભિ, સત્વ અને વર-એ ત્રણ ગંભીર હોય તે વખાણવા યોગ્ય છે. કંડ, પ્રણ, લિંગ અને એ જંઘાએ ચાર જે પુરૂષના ટૂંકા હોય, તે પુરૂષ હંમેશા પુજાય છે. જેમના આંગળીના પર્વ ( અગ્રભાગ) કેશ, નખ, દાંત અને ત્વચા-એ પાંચ jમ હોય તે મનુષ્ય દીર્ઘજીવી ( લાંબી આવરદાવાળા) થાય છે. જે પુરૂષને એ સ્તનને તથા બે નેનો મધ્યભાગ, બને ભુજ (હાથ), નાસિકા અને હડપચી ૧ કંન્ટ્રાક્ટ-કંતર.. Page #98 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચંડકુમારની કથા. પાંચ લાંબા હેય તે પુરૂષ ઉત્તમ અને ધન્ય ગણાય છે. નાસિકા ગ્રીવા (ડેક છે, નખ , કાખ, હૃદય અને મુખ–એ છે જેના ઉન્નત હોય, તે મનુષ્ય સદા ઉન્નતિવાળા થાય છે. નેત્રેના ખૂણા છડા, તાળવું, નખ, હેડ અને પગના તળીયા–એ સાત રાતા હોય તે સિદ્ધિ માટે થાય છે.” આવા બત્રીસ લક્ષણવાળા ‘તે રતનચૂડે રાજાની આગળ પિલા સર્વ ધૂર્ત જનની પાસે પિતાપિતાને વૃત્તાંત મૂળથી તે અંત સુધી કહેવરાવી યમઘંટા વેશ્યાએ કહેલી સારી યુક્તિથી તેમને જીતી લીધા. પછી સમુદ્રના જળનું માપ કરાવનારા તે ધૂર્ત વણિ કોની બધી લક્ષ્મી તેણે લઈ લીધી. તે વખતે પેલો જુગારી નાશીને ક્યાંક ચાલ્યો ગયો. પેલે પાદુકા કરનારે કારીગર કે જે “ હું ખુશ છું.” એમ ઉંચે સ્વરે બોલતાં પણ તે શ્યામવદન થઈ જે આવ્યો. તેજ ચાલ્યો ગયો. પેલા વહાણની સર્વ વસ્તુ લેનારા ધૂર્ત વણિકે પહેલાં ત્યાં હાજર થયા હતા, તેમને રાજાના માણસો મોકલી બેલા અને પછી તેણે તેમને પિતાની બુદ્ધિવડે હરાવી દીધા. તે વખતે રાજાના કહેવાથી ચાર લાખ દ્રવ્ય લઈ તે દયાળુ રત્નચૂડે તેમને સંકટમાંથી મુક્ત કર્યા. આથી રાજા જે કે અન્યાય કરવામાં તત્પર રહેનાર હતા, તે પણ તેણે રત્નચૂડને ઉચ્ચ સ્વરે કહ્યું કે, “તારી વય કરતાં વધારે બુદ્ધિ જઈ હું તારી ઉપર સંતુષ્ટ થ છું, તેથી મારી પાસે કાંઈ પણ તું વર માગી લે.” રત્નચૂક છે, “સ્વામી, જે આપ મારી ઉપર ખુશ. થયા છે, તે આ તમારા નગરમાંથી લક્ષ્મીના નાશની કારણરૂપ એવી અનીતિને સત્વર તાવી . કારણ કે કહ્યું છે કે, “નીતિ વગરનો રાજા, વિનય વગરને શિષ્ય, શીલ જગરને યતિ, પ્રશમ વગરને સાધુ, જીવ વગરને દેહ, પુણ્ય વગરને જીવ અને બે વગરનો ગૃષ્ઠસ્થ કાંઇપણ હીસાબમાં ગણાતું નથી.” જે માણસ ન્યાયથી પ્રવર્તે છે, તેને તિર્યંચ પણ સહાય આપે છે અને જે કુમાર્ગે ચાલે છે, તેને સગા ભાઈ પણ છે દે છે. સપના મુખમાં રૂધિર હેતું નથી, નિજીવ કલેવરમાં શબ્દ હેતું નથી અને દુર અધિકારીવાળા રાજા અને પ્રજામાં દ્રવ્ય હેતું નથી.” આ પ્રમાણે અનેક કવિઓના ચેલા સુવાક્યોથી તેણે એ પ્રતિબંધ આપે કે જેથી રાજાએ ન્યાય અંગીકાર કરવાનું કબુલ કર્યું. પછી પુનઃ રાજા જે, “કુમાર, મેં જે ન્યાય કરવાનું કબુલ કર્યું, તેથી તે મારું જ હિત થયું, પરંતુ તારા પોતાના હિતને માટે કાંઈ કહે.” ત્યારે રત્નચૂડ બોલ્યા, “જે મારું હિત કરવું હોય તો મને આ રણઘંટા વેશ્યા અર્પણ કરે. પછી રાજા કહેવાથી તે રણઘંટા વેશ્યા રત્નચૂડની ઉત્તમ પત્ની થઈને રહી. હવે કુમાર રત્નચૂડે તે નગરીમાં રહી છેડાજ દિવસમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી ઘણી વસ્તુઓથી પિતાનું વહાણ ભરી તે કુશળતાથી પિતાની નગરીમાં આવી પહોંચે. તે સમયે તેને પિતા વિગેરે સર્વ સ્વજનવ અતિ હર્ષ પામે. પિલી Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમળનાથ ચરિત્ર, વેશ્યા સૌભાગ્યમંજરી પણ હર્ષથી તેને મળવા માટે આવી. તેણને રત્નચૂડે સત્કારપુર્વક આ પ્રમાણે કહ્યું. “હે ભકે, મેં જે આ ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેનું કારણ તારું વચન જ છે.” તે વેશ્યા બેલી, “ઉત્તમ શેઠજી, તમેએ જે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું, તેનું મૂળ કારણ તમારું સદ્ભાગ્ય છે, પણ હવે સજાની આજ્ઞાથી હું તમારી ગૃહિણ થઈશ.” પછી રત્નચૂડે મેટી ભેટ અને બુદ્ધિથી રાજાને ખુશ કરી દીધું. જેથી રાજાએ તેને મુખ્ય નગરશેઠ બનાવ્યું અને તે સંભાગ્યમંજરી વેશ્યા તેને અર્પણ કરી. એક વખતે ચતુર્નાની એવા ધર્મશેષ સૂરિ સાધુઓના પરિવાર સાથે બાહેરના ઉદ્યાનમાં આવી ચડયા. ત્યાં રાજા વિગેરે સર્વ જન તેમને વંદના કરવાને આવ્યા. રત્નાકર શેઠ પણ પિતાના રચૂડ પુત્રને સાથે લઈને ઉદ્યાનમાં ગયે. તેણે વંદના કરી સમય જોઈ ગુરૂને આ પ્રમાણે પુછયું, “ભગવન, કયા પુણ્યથી મારે પુત્ર રત્નચૂડ સંકટમાં પડયા છતાં તેમાંથી બચીને ઘણું લક્ષ્મી લઈ આવ્યો?” ગુરૂએ ઉત્તર આપે, “શેઠ, તમારા આ ભાગ્યવાન પુત્રને પુર્વભવે કરેલા પુણ્યથી વિપત્તિ પણ સંપત્તિ રૂપ થઈ છે.” રત્નાકર શેઠ બોલ્યા, “હે પૂજ્ય. એને પુર્વભવ કેવો હતો ?” આ પ્રમાણે પુછવાથી ગુરૂએ રત્નચૂડકુમારના પુર્વભવની કથા કહેવા માંડી. રત્નચૂડકુમારના પૂર્વભવની કથા. નંદિગ્રામમાં પૂર્વે એક વૃદ્ધડોશી રહેતી હતી તે ઘણીજ ગરીબ સ્થિતિની હતી. તેને સ્થાવર નામે એક પુત્ર હતું. એક વખતે કઈ પર્વને દિવસ આ તે વખતે ગામમાં ઘેર ઘેર સારા ભેજન થતાં જે તે સ્થાવરે પિતાની માતા પાસે તેવા ભેજનની માગણી કરી. વૃદ્ધ માતાએ કહ્યું, “વત્સ, દ્રવ્ય વગર સારું ભજન કયાંથી થાય? તેથી હે પુત્ર, સદા સંતોષ પામીને રહે.” માતાએ આ પ્રમાણે કહ્યું તે પણ બાલપણાને લઈને તે પુત્રે આગ્રહ કરવા માટે, ત્યારે તે વૃદ્ધ સ્ત્રી રૂદન કરવા લાગી. કારણ કે, સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે. તેણીનું રૂદન સાંભળી બે પડોશણે તેની પાસે આવી અને રોવાનું કારણ જાણી તેઓ બંને પણ દુઃખ પામી, પછી એક પડોશણ બેલી, હે શુભે, મારા ઘરમાં ઉચી જાતનું અન્ન છે તે તે ગ્રહણ કરે.” બીજી બોલી, “મારે ઘેર ઘણું ઘી છે, તે .” આ પ્રમાણે કહી તેઓ બંને પોતપોતાને ઘેર આવી અને તત્કાળ તેમણે પિતાની જાતે તે બાળકને માટે ઊંચી જાતનું ધાન્ય અને શ્રેષ્ઠ જાતનું ઘી હર્ષથી લાવી આપ્યું. તે જે તે દ્રવ્યના લાભ વગરની વૃદ્ધ માતાનું ચિત્ત જરા હર્ષિત થયું અને તેણએ પિતાના પુત્રને માટે તેનું પકવાન્ન બનાવ્યું. પુત્ર સ્થાવર તે પકવાશ જમવાને જોવામાં બેસતા હતા, તેવામાં કોઈ માપવાસ મુનિ પારણાને માટે તેને ઘેર આવી ચડ્યા. તે બાળકે મુનિને જોઈ આ પ્રમાણે દયમાં ચિતયું, “અરે ! મારે આવું ભેજન કયાંથી? અને આવા મુનિ પણ કયાંથી ? Page #100 -------------------------------------------------------------------------- ________________ દાન દેવા ઉપર રત્નચૂડની કથા. ગુણુના વિસ્તારવાળે એ હું દાતા અને ભજન એ બેનો યોગ પ્રાપ્ત થયો છે. હવે તેની અંદર મારા ચિત્તને સત્વર જો દઊં. હું આ પાત્રને દાન આપું કે જેથી ત્રણને વેગ " થાય. કારણ કે, દાતા દાન અને પાત્ર–એ ત્રણને વેગ ઘણે દુર્લભ છે. આવું ચિત્તમાં વિચારી તેણે તે મુનિને નિદાનનિયાણ રહિત થઈ તે દાન આપી દીધું. મુનિએ તે શુદ્ધ અન્ન જાણી તેના આગ્રહથી ગ્રહણ કરી લીધું. પેલી બે પડેશોએ ઘી તથા અન્ન દાનના અનુમોદનથી પુણ્ય ઉપાર્જન કર્યું, પણ તે બંનેને એક વખતે જાતિમદ્દ થઈ આવ્યું, દાનના પ્રભાવથી તે સ્થાવરના ઘરમાં કાંઇક દ્રવ્ય વિગેરેની પ્રાપ્તિ થઈ આવતાં તેણે ફરીવાર પણ પાત્રદાન આપ્યું હતું. હે રત્નાકરશેઠ, પછી તે સ્થાવર આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી વીને તમારે આ રત્નચૂડ પુત્ર થયું છે. પેલી જે બે પડોશણ સ્ત્રીઓ હતી, તે જાતિમદ કરવાચી, બે મહાવેશ્યા થઈ છે. પૂર્વના દાનના પુણ્યના પ્રભાવથી તે રચૂડને વિપત્તિને આશ્રય થતાં પણ સંપત્તિ થઈ છે. ધર્મના મહાસ્થી શું થતું નથી તેને માટે કહ્યું છે કે, “ધર્મથી સારા કુળમાં જન્મ શરીરે આરોગ્ય, સૌભાગ્ય આયુષ્ય અને બળ પ્રાપ્ત થાય છે, ધર્મથી નિર્મળ યશ, વિદ્યા, અર્થ અને સંપત્તિ થાય છે. ધર્મ મોટા જંગલમાંથી અને મેટા ભયમાંથી સદા બચાવી લે છે. સમ્યફ પ્રકારે આરાધે ધર્મ સ્વર્ગ તથા મેક્ષને આપનાર થાય છે.” બીજી રીતે આ રત્નચૂડની કથા ઉપર ઉપનય ઘટાવે છે. હે રત્નાકરશેઠ, જે આ તમારે પુત્ર રત્નચંડ છે, તે સંસારી જીવ સમજવા, જે ઉપદેશ આપનારી વેશ્યા છે, તે સર્વ કર્મોની અંદર પ્રેરણ કરનારી કમપ્રકૃતિ સમજવી. જે રત્નચૂડનું વહાણ ઉપર ચડવું, તે જીવન ગર્ભવાસમાં પ્રવેશ જાણ. જે અનીતિનગરની પ્રાપ્તિ તે હનકુલમાં જન્મ સમજવો. જે સર્વસ્વને લઈ લેનારા ચાર ધૂર્તા વણિકે કહ્યા, તે ધર્મરૂપી દ્રવ્યને હરી લેનારા ક્રોધાદિક ચાર કષાયો જાણવા. જે પેલે પાદુકા કરનાર કારીગર તે રેગ સમજે. જે જુગારી હતી તે ષ સમજ. જે ચાર વાદ-વિવાદ કરનારા હતા, તે ચાર પ્રકારની વિકથા સમજવી. જે રઘંટા વેશ્યા હતી, તે પિતાની (ભવ્યજીવની) સારી બુદ્ધિ સમજવી અને જે યમઘંટા અક્કા તે કપટના સ્થાનરૂપ મિથ્યાષ્ટિ સમજવી. એવી રીતે એ સર્વ વૃત્તાંત અંતરંગરૂપે પણ સમજવાનું છે. એ રત્નચૂડરૂપ જીવને વિકટ એવી યમઘંટા રણ ઘંટાની દ્વારા સખીરૂપ બની જે સત્યમય થઈ હતી, તે પુર્વના પુણ્યના પ્રભાવથી જ થઈ હતી. કારણ કે, જીવને જે અનુકૂલ બુદ્ધિ ઉત્પન્ન થાય, તે તે મિથ્યાદિ હોય, તો પણ પ્રાયે કરીને સમ્યગદષ્ટિ થઈ જાય છે. તે પછી જીવ તે સર્વ જીવોને જીતી લઈ અને પુનઃ અનંતલક્ષ્મી પ્રાપ્ત કરી રત્નની જેમ વિશ્વમાં સન્માન્ય થઈ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રીવિમળનાથ ચરિત્ર, સુખી થાય છે.” આ પ્રમાણે ધર્મશેષ ગુરૂ પાસેથી આ વૃત્તાંત સમ્ય પ્રકારે સાંભળી રત્નાકર શેઠ વિષય ઉપર વિરક્ત થઈ ગયું અને તેણે પિતાની સ્ત્રી સરસ્વતીની સાથે દીક્ષા ગ્રહણ કરી રત્નચૂડ પણ સમ્યકત્વ મૂવ ગૃહસ્થના બાર વતે ગ્રહણ કરી પોતાના જન્મને સફળ માનતે ઘેર આવ્યું. ત્યારથી રત્નચૂડ સાત ક્ષેત્રોની અંદર ઘણું દ્રવ્ય વાવતે દુઃખી તથા દીનજનેને હર્ષથી દયા દાન કરવા લાય તે બંને વખતે શુદ્ધ આવશ્યક ક્રિયા, ત્રિકાળ દેવપૂજા અને પર્વના દિવસોમાં પૌષધ વિધિવત આચરવા લાગ્યો. તે પ્રતિ વર્ષે સંઘયાત્રા, સંઘભક્તિ અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ સર્વદા કરતે હતો. એવી રીતે ધર્મ, અર્થ અને કામની આરાધના કરતાં તે રત્નચૂડને એક પુત્ર થયો, એટલે ચતુર્થવર્ગ–મેક્ષ સાધવા માટે તેણે દીક્ષા ગ્રહણ કરી. તે પછી સારી રીતે સંયમની આરાધના કરી અને દષ્ટિવાદને અભ્યાસ કરી છેવટે રત્નચૂડમુનિ કાળ કરી સાતમા દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેઓ ઉત્કૃષ્ટ ભેગ તથા ઉત્કૃષ્ટ સ્થિતિ જોગવી ત્યાંથી આવી ઉચ્ચ કુલમાં જન્મ પામીને છેવટે મેસે જશે.” શ્રી બ્રહ્મગુપ્તસૂરિ પદ્ધસેન રાજાને કહે છે, હે રાજા, મેં તને આ અન્નના દાન વિષે અષ્ટાંત આપી દર્શાવ્યું તેમ બીજાં વસતિ વિગેરેનાં જે દાન છે, તે જિનશાસનમાં સાત પ્રકારનાં કહેલાં છે. કેઈ ઠેકાણે પાત્રદાન, અભયદાન, દયાદાન, કીર્તિદાન કહેલાં છે. અને કઈ ઠેકાણે જ્ઞાનદાન વિગેરે પણ કહેલાં છે. તેમાં અભયદાન અને સત્પાત્રદાન આપવાથી મોક્ષ થવાને સંભવ છે અને અનુકંપા વિગેરે દાને પૂર્ણ રીતે સ્વર્ગાદિ ફળને આપનારાં છે. જેઓએ “ઋણ સત્વરે છેદી નાખ્યું” એવી વાણી વણીની અંદર સત્ય કરી હતી, જેમનું સુવર્ણનું દાન વિદ્વાનોએ કલ્પવૃક્ષ વિગેરેના જેવું પણ કહેલું છે અને જેમણે કાંઈ પણ છેદન કર્યા વગર અદભુત રીતે સદ્વર્ણ નાશ કર્યો હતે, એવા નિર્મળ વાણીવાળા શ્રી વિમળનાથ પ્રભુ તમને સદા હેને માટે થાઓ. ઇતિ શ્રી તગણના નાયક શ્રીરત્નસિંહસૂરિના શિષ્ય ભકારક શ્રી જ્ઞાનસાગરસૂરિના રચેલા શ્રીવિમળનાથ ચરિત્ર મહાકાવ્યને દાનધર્માધિકારરૂપ પ્રથમ સર્ગ સમાપ્ત. Page #102 -------------------------------------------------------------------------- ________________ द्वितीय सर्ग. છે ( શીલધર્માધિકાર. ) પ્રમાણે શ્રીધર્મરૂપી કલ્પવૃક્ષની દાનશાખા કહેવામાં આવી, હવે તેની શીલશાખા કહેવામાં આવે છે તે સાંભળે. જે મનુષ્ય આ શ્ચર્યપણે શીલનું પાલન કરે છે, તેમને સુંદર સુંદર થાય છે, વિપત્તિઓ સંપત્તિ થઈ જાય છે, શત્રુપક્ષ સ્વજન થઇ રહે છે, કાનન-જંગલ જન-મનુષ્યનું સ્થાન થાય છે, દેવતાઓ દેવપણાને આપનારા થાય છે. અસુરે અસુ–પ્રાણ તથા રાજ્ય આપનારા થાય છે, શ્વાપદ-શિકારી પ્રાણુઓ સ્વ–પિતાની આપત્તિમાં આધારરૂપ થઈ પડે છે પ્રધન-યુદ્ધ મધન-ઉત્કૃષ્ટ ધનને આપનારું થાય છે, પિતૃગૃહ-રમશાન પિતૃગૃહ-પિતાના ઘરના જેવું થાય છે, વિભાવસુ-અગ્નિવિભાવસુ થાય છે અને રત્નગર્ભા-પૃથ્વી રત્નગર્ભા–રને આપનારી બને છે. જેમાં નિર્મળ સૂર્ય એકલેજ સર્વ અંધકારના સમૂહને નાશ કરે છે. જેમ શૂરવીર એકલે રણભૂમિમાં રહેલા શત્રુઓના સમૂહને જીતી લે છે અને જેમ એક સિંહ હાથીઓના ટેળાને પૂર્ણ રીતે હરાવી દે છે, તેમ નિર્મળ જળ એકલુંજ સર્વ કાર્યોને કરનારું થાય છે. તેને માટે કહ્યું છે કે, તેને પતિ સૂર્ય અને સુશીલ મનુષ્ય-એ બંનેનું તેજ સમાન છે. જે તેજથી બીજા તેજોનું અને અંધકારનું નિમીલન થઈ જાય છે.” પહેલાં અહિંસા વ્રતમાં સંઘ વગેરેના કાર્યમાં જેની હિંસા કરવામાં કઈ પ્રકારે સંમતિ આપી છે. બીજા મૃષાવાદ પરિત્યાગમાં જીવરક્ષા કરવા વિગેરેના કામમાં મૃષા બોલવાનું પણ કહ્યું છે. ત્રીજા અદત્તાદાનમાં રાજાઓ લઈ લે છે અને આપે છે તેમાં શત્રુઓના હૃદયમાં તેમને માટે મહત્ત્વ રહેલું છે. પાંચમા અપરિગ્રહવ્રતમાં ગૃહસ્થને પરિગ્રહ રાખવામાં એકાંતે નિષેધ કરેલ. નથી, તેમ દિશાગમન તથા ભેગે પગ પણ નિંદેલ નથી અને દાક્ષિણ્યતા રાખવામાં અનર્થદંડ પણ અંગીકાર કરેલો છે. પરંતુ ચેથા બ્રહ્મત્રતમાં તે પરસ્ત્રીને સંગ વિવિધ શાસ્ત્રોમાં સર્વ પ્રકારે નિષિદ્ધ કરે છે, એથી સર્વ તેમાં ઉત્તમ એવું શીલત્રત ૧ સુંદર એટલે કામ ૨ વિભાવ-શીતળ હાર અથવા વિશેષ કાંતિરૂપ દ્રવ્યને આપનાર થાય છે. ૩ આછાદન. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર. આસ્તિક મનુષ્યોએ સદા પાળવાયેગ્ય છે. પિશુન-ચાડી મનુષ્ય પણ જે (નારદની પેરે) સુશીલ હોય, તે પરમપદને પામે છે અને ખરાબ સ્વભાવની સ્ત્રી પણ જો મહાસતી હોય તે તે પરમપદને પામે છે, તેથી સદા શીલને આશ્રય કરે. શીલ પાળવાથી પુરૂષ અને સ્ત્રીઓ અકામ-કામરહિત હોય, તે પણ સત્કામ-સારી કામનાએ યુક્ત થાય છે, અપ્રિય હેય તે સપ્રિય થાય છે અને રેગી હોય તે નીરોગી થાય છે. જે શીલ વગરનો હોય તે શૂર હોય તે પણ મંદ તેજવાળો થઈ જાય છે, શંભુ હેય, તે પણ અંગના ભંગવાળા થાય છે “રાજા પણ કલંકિત થઈ જાય છે અને હરિ પણ કુદષ્ટિવાળો થાય છે. જેઓ શીલવતીની જેમ સદા હર્ષથી શીલ પાળે છે, તેઓને આલેકમાં કીર્તાિ અને પરલોકમાં સ્વર્ગ તથા મોક્ષ પ્રાપ્ત થાય છે. રાજા પાસેને પ્રશ્ન કર્યો, “ભગવન, તે શીલવતી કોણ હતી?” ત્યારે ગુરૂએ નીચે પ્રમાણે કહ્યું--- શીલવતીની કથા. દિપકની જેમ સુવૃત્તપાત્રરૂપ એવા શ્રી જંબુદ્વીપમાં ક્ષેત્રના જેવું ભરતક્ષેત્ર આ વેલું છે. ક્ષેત્ર જેમ સીરિ-હળવાળા ખેડુત તથા વૃષ-બળદેથી વિરાજિત હોય છે, તેમ ભરતક્ષેત્ર સીરિ–સૂર્ય જેવા વૃષ-ધર્મથી અથવા ઉત્તમ પુરૂષથી વિરાજિત છે. ક્ષેત્ર જેમ કૌટુંબિક-કણબી લકેથી યુક્ત હોય છે, તેમ ભરતક્ષેત્ર સારા કુટુંબવાળા લોકોથી યુક્ત છે અને ક્ષેત્ર જેમ કૃષિકર્મ કરનારાને ઉપગી હોય છે, તેમ ભરતક્ષેત્ર આઠ પ્રકારના કર્મો કરનારા પ્રાણુઓથી યુક્ત છે. તેવા ભરતક્ષેત્રમાં નંદનવનના જેવું નંદન નામે એક નગર છે. જેમ નંદનવન વિબુધ-દેવતાઓના આધારરૂપ છે, તેમ તે નગર વિબુધ-વિદ્વાનેને આધારરૂપ હતું. જેમ નંદનવન રંભા સહિત અપ્સરાઓનું સ્થાનરૂપ છે, તેમ તે નગર સરંભા-કદલી સહિત તથા સજળ સરોવરોના સ્થાનરૂપ હતું અને નંદનવન જેમ સારી છાયાવાળું છે, તેમ તે નગર સારી કાંતિથી યુક્ત હતું. તે નગરમાં પુન્નાગ-ઉત્તમ પુરૂષ ગજેંદ્રના જેવા ભદ્ર જાતિના હતા. જેમ ગજેકો દાનશાલી–મદથી ભવનારા હોય છે, તેમ તે પુરૂષે દાનકમ કરવાથી શોભતા હતા. પણ તેમાં એટલું આશ્ચર્ય હતું ૧ જેમના કામ-ઈચ્છાઓ પૂરી ન થાય તેવા અથવા નિષ્કામ. ૨ પુરૂવપક્ષે અપ્રિય-પ્રિયા રહિત અને સ્ત્રીપક્ષે પ્રિય રહિત. ૩ શર એટલે શુરવીરપક્ષે સૂર્ય. ૪ શંભુ-શંકર. ૫ ચંદ્રપક્ષે રાજા. ૬ હરિ–વિષ્ણુ અથવા ઇદ્ર. ૭ દીપકપણે સુવૃત્તપાત્રરૂપ એટલે સારા ગોળાકાર પાત્રરૂપજંબદીપ પક્ષે સુવૃત્ત-સારા આચરણવાળાં પુરૂષોના પાત્રરૂપ-સ્થાનરૂપ. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭પ શીલવ્રત ઉપર શીલવતીની કથા. કે, તેમની સ્ત્રીઓ પણ દાનકરી હતી. તે નંદન નગરમાં અરિદમન નામે રાજા હતા, તે ચંદ્રની જેમ કનકપ્રભ-વિગ્રહવાળે, જગને પ્રિય અને પ્રેમનું પાત્ર હતે. તે રાજનો યશરૂપી રાજહંસ માનસમાં વસતો પણ તે દૂધ અને જળની એકતા કરતો તે ઘટિત નહતું. તેને પ્રતાપરૂપી સૂર્ય વર્ષાકાળમાં પ્રદીપ્ત થઈ પિતાના કિરણોથી શત્રુઓના નગરમાં રહેલા કીલાલનું શોષણ કરતો, એ આશ્ચર્યની વાત હતી. તે નગરમાં સારી સ્થિતિ જેને પ્રિય છે, એ “રત્નાકર નામે એક શેઠ રહેતા હતે.. જે રત્નાકરે વેળા પ્રાપ્ત કરી અવનઘનની ઉત્કંઠાને સારી રીતે આદર કર્યો હતે. તે શેઠને લક્ષ્મીના જેવી શ્રી નામે સ્ત્રી હતી. જેમ લક્ષમી પ્રદ્યુમ્ન નામના કુમારવડે યુક્ત હોય છે, તેમ તે પ્રદ્યુમ્ન–સુવર્ણ–ધન અથવા સારા વર્ણવડે યુક્ત હતી, લક્ષમી જેમ નાલીક-કમળના ગુરૂ-મોટા નિવાસવડે શોભતી હોય છે, તેમ તે નાલીકન–અલીકઅસત્ય રહિત એવા ગુરૂ સમીપે વાસ કરી શોભતી હતી, અને લક્ષ્મી જેમ જિનવિષ્ણુની ભક્તિ કરવામાં તત્પર હોય છે, તેમ તે જિન ભગવાનની ભક્તિ કરવામાં તત્પર હતી. તે શેઠને શ્રીદેવી પ્રિયા હતી, તેમાં કઈ જાતનું આશ્ચર્ય માનવાનું નથી, કારણ કે,. લક્ષ્મી અંગજા છે, તે પણ તેને વિવિધ જનો ભેગવે છે. પરસ્પર રાગી અને વિયોગ, રહિત એવા તે રત્નાકર શેઠ અને શ્રીદેવી શેઠાણી–બંનેને ધર્મ, અર્થ તથા કામને સેવન કરતાં શ્રમને હરનારા શુભ દિવસે નિર્ગમન થતા હતા. એવી રીતે સુખમય અને ધર્મમય કેટલે એક સમય ગયા પછી એક વખતે રત્નાકર શેઠ રાત્રે જાગ્રત થઈ આ પ્રમાણે ચિંતવન કરવા લાગે –“મારા વાસસ્થાનમાં ઘણા સેવકે છે, મારી પાસે શોભાના કારણરૂપ લક્ષ્મી છે, મારે શીલગુણવતી પત્ની છે, ઉજ્વળ મુખવાળા મારે સ્વજને છે, ૧ હરતીઓની સ્ત્રીઓ હાથઓને દાન–મદ ઝરતો નથી છતાં પણ તે દાનકરા કહી, તે વિરોધ છે, પણ પુન્નાગ–ઉત્તમ પુરૂષરૂપી ગજેની સીઓ પણ દાન કરતી હતી, તેથી વિરોધને પરિહાર થાય છે. ૨ ચંદ્ર કનકપ્રભ-સોનેરી ભાવાળા શરીરવાળો, ગતને આહાદ વિગેરે ધર્મોથી પ્રિય અને પ્રેમપાત્ર હોય છે. રાજા સુવર્ણકાંતિ શરીરવાળો હતે. ૩ રાજહંસ માનસ સરોવરમાં રહે છે અને દૂધ તથા જળને જુદાં કરે છે. આ રાજનો યશરૂષીરાજહંસ માનસ-હૃદયમાં રહેતા અને દૂધના જેવો ઉજવળ અને જળના જે નિર્મળ હતો. અર્થાત તેનું યશ સર્વ જનના હૃદયમાં રચતું અને ઉજવળ તથા નિર્મળ હતું. ૪ સુર્ય વકાળમાં ઝાંખો હોય છે અને નગરના જળોને શેપ નથી. અને આ રાજાને પ્રતાપભાનું સદા પ્રદીપ્ત રહેતા અને કર-કિરણથી–હાથથી શત્રુઓને પુર-શરીરમાંથી કીલાલ-ધરને શોધી રહેતા હતા. ૫ રત્નાકર સમુદ્ર વેળા-મર્યાદાને પ્રાપ્ત કરી વનઘન-જળવૃષ્ટિ કરવાની ઉત્કંઠા ધરે છે. આ રતનાકર શેઠ વેળા-સારો વખત પ્રાપ્ત કરી અવન-જીવરક્ષા માટે ધનવૃષ્ટિ કરવાની ઉત્કંઠા ધરાવતા હતા. ૬ અંગજા-વશરીરે ઉત્પન્ન કરેલી પક્ષે અંગમાંથી ઉત્પન્ન થયેલ પુત્રીરૂપ છે, છતાં તે ભોગવે છે એ વિરોધ. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર, સારા નગરમાં મારે વાસ છે, ગુણોમાં મારે અભ્યાસ છે અને મેટો ઉદ્યોગ પણ છે, પરંતુ જેમ તેજ વિનાને રાજા, ઘી વિનાનું ભોજન નેત્ર વિનાનું મુખ, મંત્રી વિનાનું રાજ્ય. રાજા વિના રાજ્યના સાત અંગે, ધર્મ વિના મનુષ્ય, દાન વિના ધન અને શીલ ધિના સ્ત્રી શોભે નહીં, તેમ એક પુત્ર વિના મારું કુળ શોભતું નથી.” પ્રભાતકાળે એ રાત્રિની ચિંતાથી શ્યામ મુખવાળા પિતાના સ્વામીને જઇ પ્રિયા શ્રીદેવીએ પૂછ્યું, સ્વામી, શું તમારે કઈ સુવર્ણ ભંડાર અંગારામય થઈ ગયું છે? શું તમારા હાથમાંથી અમૂલ્ય અથવા ઘણું મૂલ્યવાળું રત્ન પ ગયું છે? શું ચોપડામાં કોઈનું નામું લખતાં ભૂલી ગયા છે? શું તમારા હૃદયમાં કોઈ કન્યા વસી છે ? અથવા કઈ જાતના વ્યવસાયમાં પડ્યા છો? કે જેને લઈને સ્વજાતિમાં વિખ્યાત એવા તમે ચિંતાતુર બની ગયેલા લાગે છે.” પ્રિયાનાં આ વચનો સાંભળી રત્નાકર શેઠ બે, “ભ, મને ચિંતા થવાનું બીજું કાંઈ પણ કારણ નથી, પરંતુ મને હાલ પુત્રના વિષયની ચિંતા થઈ આવી છે. તે સાંભળી શ્રીદેવી બેલી, “સ્વામિન, એ ચિંતા તે આપણ બંનેને સરખી છે. તો તમે પુત્રની પ્રાપ્તિને માટે કે બીજી કન્યા પરણે.” તે સાંભળતાં જ કાને હાથ દઈને શેઠે કહ્યું, “હે પાપરહિત પ્રિયા, આ તેં શું કહ્યું? મારે પુત્ર થાઓ કે ન થાઓ, પણ હું એવું કદિ પણ કરવાને નથી.” પછી પતિની ચિંતા દૂર કરવા માટે શ્રીદેવી ગદ્ગદ્ સ્વરે બેલી, “હે નાથ, તમે અજિતસ્વામીની સેવિકારૂપ અજિતબલા નામની યક્ષિણીની આરાધના કરે. તે યક્ષિણી સંતુષ્ટ થઈ આપણને સુખદાયક અને કુળનાયક એ અભુત પુત્ર આપશે. કારણ કે, તે યક્ષિણ અપુત્રને પુત્ર આપનારી, દુઃખી જનેને સુખ આપનારી, આંધળાને આંખ આપનારી અને નિર્ધનને ધન આપનારી છે.” શ્રીદેવીના આ વચન સાંભળી રત્નાકર શેઠે પુર્વ દિશાની સન્મુખ રહી દાતણ કર્યું, પશ્ચિમ દિશા તરફ રહીને સ્નાન કર્યું અને જળમાં રહીને જ પવિત્ર છેતીયા પહેર્યા પછી પિતાના ઘરમાં જઈ ડાબી તરફના ભાગમાં રહેલા અને સાકપાંચ શાખા પ્રમાણે ઉંચા પુજેલા દેવમંદિરમાં તે પુર્વાભિમુખે બેઠે. પછી ઉત્તર દિશા તરફ ઘરમાં રહેલી પ્રતિમાઓને આદરથી વિધિપૂર્વક જળવડે તેણે સ્નાન કરાવ્યું. તે પ્રતિમાઓને હૃદય, કંઠ, ઉદર અને લલાટ વિગેરે નવ અંગે ચંદન તથા પુપિવડે તેણે અર્ચા કરી. તે પ્રતિમાના વામભાગે ધૂપ, દક્ષિણભાગે દીપ અને અગ્રભાગે અક્ષત વિગેરે અર્પણ કર્યા. ચિત્ત, વસ્ત્ર, વાણી, કાયા, પુજા, ભૂમિ અને સ્થિતિની શુદ્ધિ કરી ભવ્ય અલંકારો ધારણ કરી તે દેવગૃહ (ચૈત્ય) માં ગયા. ત્યાં ચૈત્ય ( પ્રવેશ) દ્વારમાં પ્રથમ નધિકી ક્રિયા કરી તેણે અંદર પ્રવેશ કર્યો. તે સમયે તેણે બીજા કર્મોની ચિંતા છે દઈ પ્રાસાદની ચિંતા કરવા માંડી. પછી ગર્ભદ્વાર-ગભારામાં જઈ પુનઃ નૈધિકી કરી વિધિપૂર્વક જિન પ્રતિમાની હર્ષવડે વિશેષ પૂજા કરી. ત્યાંથી પાછલે પગે ગર્ભગૃહના Page #106 -------------------------------------------------------------------------- ________________ શિલવ્રત ઉપર શીલવતીની કથા દ્વાર આગળ આવી, ધિકી કરી, સાઠ હાથ એગ્ય સ્થાને રહી અને ગમુદ્રા કરી શ્રી અજિતબલા યક્ષિણી સહિત શ્રી અજિતસ્વામીની તેણે નીચે પ્રમાણે સ્તુતિ કરવા માંડી દેવતાઓના ઈકોએ સ્તવેલા, જનસમૂહે માન્ય કરેલા, દિવ્ય પ્રભાવથી યુક્ત, વિદ્વાનના વંદેએ નમેલા, મહદયવાલા, પ્રઢપ્રભાવથી અદ્ભુત, નિત્યે ભાયુક્ત, મનુ એ પૂજેલા, સર્વ દેથી રહિત અને હિતકારી આ શ્રીપ્રાસાદમાં રહેલા સર્વજ્ઞ શ્રી અજિતસ્વામીને હું સ્તવું છું. કલ્યાણની લક્ષ્મીના સુખને આપનારા, રેગોને નાશ કરનારા, સદ્દબ્રહ્મ (બ્રહ્મચર્ય અથવા તત્વજ્ઞાન) રૂપજલના કહરૂપ, અગણિત હર્ષ આપનારા, સમસ્ત પ્રાણુઓના મિત્રરૂપ, મેક્ષના સ્થાનને પ્રાપ્ત કરનારા, અત્યંત મદને ત્યાગ કરનારા, સ્વભાવથી ઉજ્વળ, સમગ્ર આપત્તિઓને હણનારા, શાશ્વત પૂજ્ય ( અહેતુ) પદને ધરનારા, અજ્ઞાનરૂપ શત્રુને છેદનારા, દુષ્ટ આઠ કર્મોને ભેદનારા, સુખની શ્રેણીના સદનરૂપ, કામદેવને પરાસ્ત કરનારા, મેહરૂપી ગજેંદ્રને હણવામાં સિંહરૂપ, અસારરૂપ દ્રવ્યને છોડી દેનારા, મરણને અટકાવનારા, સંતેષને સારી રીતે જીવાડનારા, અનેક જનેને પ્રસન્ન કરનારા, શમતારૂપ વૃણેના વનરૂપ, ત્રણ જગતને પવિત્ર કરનારા, અસને દૂર કરનારા અથવા પાપ રહિત, અને સંસારીજીનું રક્ષણ કરનારા એવા શ્રી અજિતપ્રભુને હું વંદના કરું છું. અંતરના કામકોધાદિ શત્રુઓને જીતનારા, સાતનયની પ્રરૂપણ કરનારા, જીને અભય આપનારા, અપારલય ધ્યાનને પ્રાપ્ત કરનારા, દયાને પ્રકાશ કરનારા, સજ્ઞાનરૂપી ભાનુને ઊદય કરનારા, કાંતિના સમૂહથી ચળકતા, શુદ્ધ સિદ્ધાંત પ્રરૂપનારા, પુષ્ટ એવા દર્પઅહંકારને દૂર કરનારા, સર્વ અતિશયવાલા, પ્રસિદ્ધિના સ્થાનરૂપ, વિવિધ વ્યાધિને ટાળનારા, ભવ્ય પ્રાણીઓને આનંદ કરનારા, આશ્રિતના ભયને હરનારા, વિજ્ઞાનના સમુદ્રરૂપ, પાપની પ્રવૃત્તિને હરનારા, કલ્યાણના ઊદયને ધરનારા, પુણ્યવંત પ્રાણીઓની દષ્ટિએ આવનારા, સંસારરૂપી સમુદ્રને તરનારા અને તારનારા, ઉત્કૃષ્ટ કેવલી ભગવાને માં શ્રેષ્ઠ, ત્રણ વિશ્વ ને પ્રગટ કરનારા, અનેક દેવતાઓએ નમેલા, પીડાઓના સમૂહને હણનારા, ચારે તરફ પ્રસરેલા અજ્ઞાનરૂપ અંધકારને હરવામાં સૂર્યરૂપ, ચંદ્રની કળાની જેમ ચળકતા, કલંકરહિત, ઉત્તમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનારા, શ્રેષ્ઠ અનંત બલને ધરનારા, અજિત બળને આશ્રય કરનારા, ને સારી રીતે પ્રસન્ન કરનારા, આનંદના મળ-દેવને છોડનારા, યુદ્ધને નાશ કરનારા, સંપૂર્ણ વિશ્વમાં ઉપમા રહિત, પ્રાણીઓના ફલને પ્રાપ્ત કરનારા, માંસજનને નિષેધ કરનારા, અપાર સુખથી ઊજવળ, અખંડ સંસારને ખંડિત કરનારા, સર્વ પ્રકારના કલ્યાણ કરનારા, કલ્યાણકારી સ્તવનવાલા, ધરૂપી દાળાનળને શાંત કરનારા, પુણ્યથી અદ્ભુત શબ્દ બોલનારા, સારા મનુષ્યને તૃપ્તિ આપનારા, સ્વ–આત્માને અનુભવ કરનારા, જગાતા જીવેને નવીન દેખાતા, સર્વ પ્રકારના ગૌરવનો ત્યાગ કરનારા, તીર્થો Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી વિમલનાથ ચરિત્ર, ની ઉત્પત્તિના સ્થાનરૂપ સુર તથા અસુરએ તવેલા, સદા ઉપદ્રને નાશ કરનાર, સદા હસતે મુખે રહેનારા, ચંદ્ર જેવા મુખવાલા, ધર્મની દેશના આપવામાં સન્મુખ રહેનારા, કામદેવને દવંસ કરનારા, અરૂણોદય જેવા રકત નખવાલા, વાણી બેલવામાં દુર્મુખ એવા વાદીઓનો નિરોધ કરનારા, સ્યાદ્વાદીઓમાં પ્રમુખ, સર્વદા ઇંદ્રિયને જીતનારા, દેવતાઓ જેની પાસે અત્યંત નમ્રતા કરે છે, તથા કેશરીસિંહની પાસે ભે ચાટે છે એવા અને યમ તથા વિષમ સ્થિતિવાળા સુખીદુઃખી સહના મિત્રરૂપ એવા ' શ્રીજિનેંન્દ્ર ભગવાનને હું સુખે સેવું છું.” ( આ પ્રમાણે શ્રી જિનેશ્વરની સ્તુતિ કરી અને તેવી જ રીતે યક્ષિણી અજિતબલાની પણ સ્તુતિ કરી રત્નાકર શેઠ બે હાથ જો તે દેવીની આગળ આ પ્રમાણે હર્ષથી બે, “હે દેવિ, જે તમારા પ્રસાદથી મારે ઘેર પુત્રની ઊત્પત્તિ થશે તે હું મારા મુખથી તે પુત્રનું સુંદર નામ તમારે નામે પાડીશ. તેમ વળી હે કૃપાવતિ, તમારે એક નવીન પ્રાસાદ કરાવીશ અને તેની અંદર હંમેશાં પુષ્પ વગેરેથી તમારી વિવિધ પ્રકારની પૂજા કરીશ, તમારે પ્રાસાદ કરવાથી તમારી ગુરૂતા (માહાસ્ય) સર્વ સ્થળે વધશે. નહીં તો પ્રભાવવગરના અમારા બંનેની સાથે તમારે પ્રભાવ પણ-હીન ગણશે.” એમ કરતાં જિન પ્રજાના પ્રભાવથી અને તે દેવીના અનુભાવથી તે રત્નાકર શેઠને ઘેર થોડા જ સમયમાં શુભદિવસે પુત્રને જન્મ થયો. તે સુખશાળી શેઠે પુત્ર જન્મને ઉત્સવ કર્યો અને દાન તથા સન્માનપૂર્વક પિતાના કુલને આચાર પણ કર્યો. તે પછી જ્યારે તે પુત્રને હર્ષના સ્થાનરૂપ એ એક માસ થયે એટલે તે પુત્રને લઈ તેણે સરળ હૃદય- . થી દેવીનું સુંદર વર્ધાપન (વધામણું) કર્યું. ભગવાન જીનેશ્વર અને દેવીની પૂજા કરી તથા સ્વજનવગને સંતોષી શેઠે પોતાના પુત્રનું નામ અજિતસેન પાડયું. હર્ષને ઉત્કર્ષને ધારણ કરનારા તેણે પિતાના દ્રવ્યને ખર્ચ કરી એક પ્રાસાદ કરાવ્યું અને તેમાં તે શેઠ હંમેશાં વિધિથી પૂજા કરવા લાગ્યો. ધાવ્યમાતાઓથી પાલન કરાત અને સર્વ જનાથી લાલન કરાતે પુત્ર અજિતસેન મહાન ભાગ્યવાનું થઈ માતાપિતાના મનોરથની સાથે વધવા લાગ્યો. જેમ શુકલ પક્ષને ચંદ્ર નવીન કલા ગ્રહણ કરે, તેમને કાકપક્ષને ધારણ કરતા તે છતાં પણ દિવસે દિવસે ભવ્યકલાને ગ્રહણ કરવા લાગ્યું. અનુક્રમે તે સિભાગ્યના સમૂહથી પ્રકાશમાન એવા વનવયને પ્રાપ્ત થયે, તે વિનવયં પુણ્યવાનું અથવા કૃતાર્થ મનુષ્યનું સ્વાભાવિક દેહભૂષણ કહેવાય છે. પુત્રને તેવા વનવયવાલો જોઈ કેટી જનેમાં ચતુર ગણાતો રત્નાકર શેઠ વિચાર કરવા લાગે ૧ કાકપક્ષ-કેશની શોભા-કાનશીયા પક્ષે કાક-પક્ષ-કાગડાની પાંખ અર્થાત્ કૃષ્ણપક્ષ અહિં વિરોધાભાસ અલંકાર છે. શુકલપક્ષ અને કાપક્ષ-કૃષ્ણપક્ષનો વેગ સાથે ન હૈય, એ વિરોધ. Page #108 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત ઉપર શીલવતીની કથા. - કે, “ હવે આ પૃથ્વી ઉપર પુત્રને ચેાગ્ય એવી કેાઇ ધન્ય કન્યા મળવી જોઇએ. જેણીનું - શીળ જાગ્રત હાય, સદાચારવડે અતુલ એવુ કુલ હાય ચાગ્યરૂપ હાય, ધર્માંકમ માં તત્પરતાં હોય, વય તથા વિદ્યાના ચાળ હોય, શરીરનું માન ગુણેાનુ સ્થાનરૂપ હોય, લજા અને વિનયથી નમ્રતા હોય અને વિષદ્વેષ વિગેરેના ત્યાગ હાય, તેવી કન્યા જો મળે તે તેણીની સાથે વિવાહ કરવા ઉત્તમ છે. નહીં તેા નિશ્ચે મારા પુત્રના અને ભવ બગડી જાય તેથી આ પુત્રને માટે મારે નીતિપૂર્વક તેવી સદ્ગુણી કન્યા કોઇ સ્થળેથી શોધી કાઢવી જોઈએ. v રત્નાકર શેઠ આ પ્રમાણે વિચાર કરતા હતા, તેવામાં એક વિણકના પુત્ર ત્યાં આવી ચડયા. તેણે આ પ્રમાણે કહ્યું. ‘ શેઠજી, આપની આજ્ઞાથી હું... કૃતાંગલા નામની નગરીમાં ગયા હતા ત્યાં હુ સ્થિર હૃદયે વેપાર કરતા રહ્યા હતા તેવામાં તે સ્થળે જિનદત્ત નામના એક વેપારીની સાથે મારે વેપાર કરવાના પ્રસંગ આવ્યે, તેથી કેઇવાર તેણે મને લેાજન કરવાનુ આમ ત્રણ કર્યું" હું તેના ઘેર ગયા. ત્યાં એક દિવ્યરૂપવાળી ઉત્તમ કન્યા મારા જોવામાં આવી. તેણીને જોઇ મેં તે શેઠને પૂછ્યું કે, “ આ કેાની પુત્રી છે અને તેણીનુ શુ નામ છે ? ” તે શેઠ મેલ્યા, “ આ કન્યા મારી પુત્રી છે. તે સવ લક્ષણેાથી યુકત છે. પીંગળ, વ્યાકરણ, સાહિત્ય, અને અલંકાર વિગેરેમાં તે ઘણી પ્રવીણ છે. ક્ષેત્રસમાસમાં કહેલાં ક્ષેત્ર. સંગ્રહિણીને સંગ્રહ, કર્મોની પ્રકૃતિના સ્વરૂપ અને બીજાં તેને લગતાં શાસ્ત્રાએ જાણે છે. તે ઊપરાંત નિમિત્તજ્ઞાન અને લેાકેાએ માનેલી લિખનથી માંડીને પક્ષીએના શબ્દો એલખવા સુધીની કલા એ જાણે છે. એ કુમારી સરસ્વતીની જેમ હાથમાં પુસ્તક ધરનારી સદા કમળહસ્તા અને વિચાર કરવામાં ચતુર હૃદયવાળી છે. એનુ નામ શીલવતી અને એ અથી પણ શીલવતી સતી છે, પરંતુ આ પૃથ્વી ઉપર એને ચેાગ્ય એવા કોઇ વર મારા જોવામાં આવતા નથી, તેથી મારા હૃદયમાં ચિંતારૂપી ચિતા હુંમેશાં અળ્યા કરે છે, તેના સંતાપથી તપ્ત થયેલા હું હૃદયમાં શાંતિ મેળવી શકતા નથી. ” "" ** તે જિનદત્તના આવાં વચન સાંભળી મેં હૃદયમાં દયા લાવી આ પ્રમાણે કહ્યું, હે ચતુર શેઠજી, જો બાહુબંધ આભૂષણ હોય, તે પછી હાથના આભૂષણની શી ચિંતા હોય ? તે કહે. ૨ કૌમુદીની જેમ સિતાંશુકા એવી આ પુત્રી રત્નાકર શેઠના ૧ સરસ્વતી હસ્તકમળ-હાથમાં કમળ રાખનારી છે અને આ કુમારી કમળના જેવા કામળ હાથવાળી છે. ૨ કામુદી-ચંદ્રકાંતિ સિતાંશુકા-સિત-ઉજ્વળ-અશુ-કિરણાવાળો હાઇ મનુષ્યના તાપને પોતાની શીતળતાથી ટાળે છે. કન્યાપક્ષે સિત–ઉજવળ-અશુક-વસ્ત્રને ધરનારી અને ચિંતાના સ ંતાપને ટાળનારી થશે. Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમળનાથ ચરિત્ર, પુત્રનું પાણિગ્રહણ કરી, હર્ષિત થઈ તમારા સંતાપને દૂર કરશે.” “તે રત્નાકર શેઠ કેણ છે? અને તેને પ્રખ્યાત પુત્ર કે છે?” આ પ્રમાણે જિનદત્તના પુછવાથી મેં તેની આગળ બધે વૃત્તાંત યથાર્થ રીતે નિવેદન કર્યો. ૧ધિસ્યના મધ્યભાગે રહેલી, સદ્વિતીય અને સ્થિર એવી આ કન્યા તે રત્નાકરના પુત્રની સાથે મળીને તમને સિદ્ધિકેગ કેરે.” મારા આ વચન સાંભળી તત્વબુદ્ધિની સંપત્તિઓના ભંડારરૂપ એ તે જિનદત્ત શેઠ આદરથી પિતાના હૃદયમાં તે શુભ પરિણામને આ પ્રમાણે વિચાર કરવા લાગે, “ એ રત્નાકર શેઠને નિવાસ શહેરમાં છે, તેનું કુળ નિર્મળ છે, તેની પાસે દ્રવ્ય ઘણું છે, તેનું હદય ઉત્તમ વિચારે કરવામાં ચતુર છે પિતાની સ્ત્રી તરફ તેની ઉદારતા છે, તેનામાં સંતેષ, ઉત્કૃષ્ટ, દયા અને પરોપકારિપણું રહેલું છે અને તેને વ્યવહાર શુદ્ધ છે. વળી તેને કુમાર અજિતસેન યુવાન, સારી ઇદ્રિવાળે, અતિ ચતુર, વિવેકી, સ્વભાવે સુશીલ, માતાપિતાવાળ, શ્રીમાન, દેહના દૂષણેથી રહિત, વિદ્યા તથા વિનયથી સંપન્ન, નીતિજ્ઞ અને બે રીતે સકળ શાસ્ત્રમાં જે વરના ઉચ્ચ લક્ષણે કહ્યાં છે, તે વડે યુક્ત, શ્રેષ્ઠ અને તે કામદેવના જેવા રૂપવાળો છે, એમ સાંભળવામાં આવે છે. કારણ કે કહ્યું છે કે, જેને સારું શરીર શીલ, કુળ, દ્રવ્ય, વય અને વિદ્યા હોય અને જે રસનાથ હોય, તેને કન્યા આપવી, અને જે મૂખ, નિર્ધન, દર દેશમાં રહેનાર, (લ ), મેક્ષની ઈચ્છાવાળે, અને કન્યા કરતાં ત્રણ ગણું વધારે વર્ષની વય હાય, તેવા વરને કન્યા આપવી નહિં.” આ પ્રમાણે હૃદયમાં ચિંતવી જિનદત્ત શેઠે મને વિનયથી કહ્યું, “ભદ્ર, તેં મને દુસ્તાર એવા ચિંતાના સાગરમાંથી સત્વર પાર ઊતારી દીધો છે. હવે તું મારા પુત્ર જિનશેખરને તે વિવાહ સંબંધ જોડવા માટે સાથે લઈ અવિલંબે તારા નગરમાં જા.” પછી હું તે જિનશેખરને સાથે લઈ અહિં આવ્યો છું. હવે જે આજ્ઞા હોય તે કહે ” રત્નાકર શેઠ તેના આ વચન સાંભળી હર્ષિત થઈ આ પ્રમાણે બોલે, “આ પૃથ્વીમાં તારા જેવા વણિકપુત્રે સારે ભાગ્યેજ મળી આવે છે. તેને એક કાર્ય કરવા માટે મોકલ્યો હતો. તેમાં તું અનેક કાર્યો કરી આવ્યો. હવે તારી સાથે આવેલા તે જગતના મિત્ર જેવા શેઠના પુત્ર જિનશેખરને સત્વર અહિં લાવ. વિવાહના કામમાં વિલંબ કરો ૧ રોહિણી નક્ષત્ર ધિણ્ય-નક્ષત્રના મધ્યભાગે રહેલ છે અને તે સ્થિર સ્વભાવી છે તે સદ્વિતીય-દ્વિતીયા–બીજને દિવસે આવે તે સિદ્ધિયોગ થાય છે. કન્યાપક્ષે તે ધિષ્ય-ગૃહના મધ્યભાગે રહેલ છે અને સ્થિર એટલે દરેક પ્રકૃતિવાળી છે, તે અજિતસેનની સાથે મળ-વિવાહિત થાય છે તે સદ્વિતીય-જોડી બની છનદત્તશેડના કાર્યની સિદ્ધિ યોગ ઉત્પન્ન કરે. ૧ એક રીતે સકલ-કલા સહિત અને બીજી રીતે સકળ-સર્વ પ્રકારે પરિપૂર્ણ. ૨ સનાથમાથે ઘણીવાળે. અહિં માતાપિતાવાળો એમ સમજવું. Page #110 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર શીલવતીની કથા. તે યુક્ત નથી. ” શેઠના કહેવા ઉપરથી તેણે જિનશેખરને બોલાવ્યો. એટલે તે ઘરમાં - આવ્યો અને યોગ્ય વિનય કરી સારે રથાને બેઠે. રત્નાકર શેઠે હૃદયમાં આનંદ પામી તેને આસન આપવા વિગેરેનું માન આપી જિનદત્ત શેઠના ઘરની કુશળતા પુછી. જિનશેખરે તે બધું કહ્યા પછી પિતાના પિતાએ કહેલી અને માનેલી વિવાહ સંબંધની વાત નિવેદન કરી. તે સાંભળી તરત રત્નાકર શેઠે પોતાના સ્વજનવર્ગને એકઠો કરી તેની સાથે તે વિવાહ સંબંધી વિચાર કર્યો. પછી સર્વની સંમતિ મેળવ્યા બાદ તેણે જોષીને બોલાવી અને જન્મપત્રી બતાવી તે બંને વરકન્યાના લગ્ન લીધા. સારા ચારિત્રવાળો શ્રેષ્ઠિપુત્ર જિનશેખર પછી પોતાના નગરમાં ગયા અને તે શ્રેષ્ઠ હૃદયવાળા પુત્રે તે બધો વૃત્તાંત પિતાના પિતાને કહી સંભળાવ્યું. તેનું કહેલું આદરથી સ્પષ્ટ રીતે સાંભળી જિનદત્તશેઠે વ્યગ્ર મને (ઉતાવળે) વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી દીધી. જ્યારે લગ્નને દિવસ નજીક આવ્યો, એટલે રત્નાકર શેઠ જિનદત્ત શેઠના નગરમાં (જાન લઈને) આવ્યો. સ્વજનોની સાથે વિવાહના સર્વ કામ હર્ષપૂર્વક થયાં. લેકમાં વિવાહનો પ્રસંગ હંમેશાં આનંઢ સહિતજ વર્ણવાય છે. પછી રત્નાકર શેઠે, જિનદત્તશેઠે આપેલી અમૃતમાંથી થયેલી લક્ષ્મી (પહેરામણી) ગ્રહણ કરી, તથાપિ તે કળિથી રહિત થયો એ આશ્ચયની વાત છે. એવી રીતે પિતાના પુત્રને હર્ષ સહિત વિવાહ કરી રત્નાકરશેઠ પોતાના નગરમાં આવ્યું. અને શુભ દિવસે પુત્રને ગૃહપ્રવેશ કરાવ્યું. કુમાર અજિતસેન તે શીલવતી વધુની સાથે રહી પૃથ્વીમાં વિષ્ણુની જેમ શેષભેગીથી યુક્ત થઈ રત્નાકરના સ્થાનમાં ગ, તે તેને સર્વથા ઘટે છે. પછી રત્નાકરશેઠ પિતાના પુત્ર અજિતસેન ઉપર ઘરના બધા વ્યાપારનો ભાર મૂકી પિતે નીતિને આશ્રય કરી મનમાં નિશ્ચય રાખી શ્રી જૈનધર્મ આચરવામાં તત્પર બની ગ. તે એકચિત્તે શ્રી જિનભગવાનનું ધ્યાન કરતો, બે વખત આવશ્યક (પ્રતિકમણ) ક્રિયા કરતો, ત્રિકાળ જિનપૂજા કરતે, ચતુર્વિધ ધર્મને આચરતે, પાંચ પ્રકારના શુદ્ધ આચ રને પાળતો, કાયજીની રક્ષા કરતો, સારા દ્રવ્યરૂપી જળના પુરથી સાત ક્ષેત્રને પુર, આઠ પ્રકારના મદનો સંસર્ગ છેડતે. નવ તત્વનો જ્ઞાતા થ, દશ પ્રકારના યતિધર્મ ઉપર શ્રદ્ધા રાખતે, ચિત્તને સમાધિમાં રાખ, શ્રાવકની અગીયાર પ્રતીમાને વહન - ૧ લક્ષ્મી અમૃતમાંથી ઉત્પન્ન થયેલી કહેવાય છે. પણ જ્યાં લમી હોય, ત્યાં કલિ-કલહ ઉત્પન્ન થાય છે. પણ અહિં રત્નાકરડે પહેરામણીની લમી લીધી, તો પણ તે કલહથી રહિત હતા. ૨ વિષ્ણુ-શેષ ભોગી-શેષનાગથી યુક્ત થઈ રત્નાકર-સમુદ્રના સ્થાનમાં રહેલા છે કુમાર અજિતસેન શેપભોગી-અવશેષ ભાગવાળા પુરથી અથવા પદાર્થોથી યુક્ત થઈ રત્નાકરશેડના ઘરમાં રહે છે. તે સર્વ રીતે ઘટે છે. ૧૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રાવિમળનાથ ચરિત્ર, કરતે, ગૃહસ્થના બાર વ્રતોને અને બીજા ઉગ્ર નિયમોને પાળતો (તે રત્નાકરશેઠ ) ખરેખર ઉત્તમ શ્રાવક બની ગયે. એક વખતે રાત્રે કુટુંબ બધું પિતપતના કામમાં અતિશય લાગેલું, તે વખતે શીલવતી મધ્યરાત્રે એક ઘડે લઈ કોઈ ઠેકાણે ચાલી ગઈ. ઘણું વેળા સુધી બહેર રહી તે પાછી પિતાને ઘેર આવી. તે કાળે જાગ્રત થયેલા અને બાહેર દષ્ટિ કરનારા રત્નાકર શેઠના તે જોવામાં આવી. તેને જોતાં જ તેણે વિચાર્યું કે, “આ વધૂ કુશીલા–દુરાચારી લાગે છે, માટે તેણીને હવેથી ઘરમાં રાખવી એગ્ય નથી. કારણકે, કહ્યું છે કે, “કુળને માટે એકને ત્યાગ કરે, ગામને અર્થે કુળને ત્યાગ કરે, દેશની ખાતર ગામનો ત્યાગ કરે અને પિતાની ખાતર પૃથ્વીને ત્યાગ કરે.” તેમ વળી આવી હલકી વાત બીજાની આગળ પણ કહિ શકાય નહીં. તેને માટે પ્રાચીન કવિઓએ કહ્યું છે કે, “દ્રવ્યની નુકશાની, હૃદયને પરિતાપ, ઘરમાં બનેલાં નઠારાં આચરણ, વંચના-છેતરાણ અને અપમાન, એટલાં વાનાં બુદ્ધિમાન પુરૂષે પ્રગટ કરવાં નહીં. ” હવે આ વૃત્તાંત પુત્રને જણાવી હું તેણીને ઘરમાંથી બાહેર કઢાવું.” આ પ્રમાણે વિચારી રત્નાકર શેઠે રાત્રિને બધે વૃત્તાંત પુત્રને જણાવ્યું. તે સાંભળી શ્રેષ્ઠિપુત્રે આ પ્રમાણે વિચાર્યું, “જે આ પૃથ્વી ઉપર ચંદ્રની કળામાંથી અંગારાની વૃદ્ધિ થાય, અમૃતમાંથી ઉગ્ર ઝેર ઊત્પન્ન થાય. પશ્ચિમ દિશામાં સૂર્યનો ઉદય થાય, સમુદ્ર મર્યાદા મૂકે અને કુલપર્વની શ્રેણિ ચલિત થાય તે આ શીલવતી કુશીલ બને. પરંતુ ગુરૂની જેમ આ પિતાનું વચન અમેય (અકળ-ન કળી શકાય એવું) અને ઉલ્લંઘન કરી ન શકાય એવું છે, તેથી હાલ મારે મન રાખીને રહેવું યુક્ત છે. જે હું આ સ્ત્રીને પક્ષપાત કરીશ, તે મારા પિતા લજજાને ધારણ કરનારા એવા મને સ્ત્રીના મુખને જેના અર્થાત્ તેણીને વશ થઈ ગયેલે (બાચલો) જાણશે. જેમ શીલસેવનથી સુમનસૂ-પુને લાનિ થાય છે, પરંતુ સુમનસ–દેવતાઓને ગ્લાનિ થતી નથી. તેવી રીતે સુમનસ-સારા મનવાળા મનુષ્યોને પણ શીલથી કયાં ગ્લાનિ થતી નથી જ. સુવણને જેમ તપાવે તાપ આપે, તો પણ તે પિતાના વાનને સત્વર આશ્રય કરે છે, તેમ સુવર્ણ-સારા વર્ણ—કુળમાં ઉત્પન્ન થયેલે મનુષ્ય સંસારમાં કષ્ટ-તાપ પામ્યું છતે પિતાના ક્ષમારૂપી સ્વરૂપને પ્રાપ્ત થાય છે. ” આવું વિચારીને કુમાર અજિતસેન માન ધરીને રહ્યા. પછી રત્નાકર શેઠ બાહેર ગયે, અને ઘણીવારે બાહેરથી આવી તેણે પિતાની સ્ત્રીને આ પ્રમાણે કહ્યું,-“પ્રિયે, આજે કૃતાંગલા નગરીથી એક માણસ આવ્યા છે, તેણે મને એક દુઃશ્રવ સંદેશે કહ્યા” સ્ત્રીએ કહ્યું, “એ કે સંદેશ છે?” ત્યારે રત્નાકર શેઠે કહ્યું કે, “જિનદત્ત શેઠને શરીરે મંદવાડ છે અને તેણે પિતાની પુત્રી શીવતીને બોલાવી છે. ” સ્ત્રીએ કહ્યું, “ભલે ત્યારે તેમ કરો.” તે ઉપરથી રત્નાકર શેઠ પુત્રવધૂ શીલવતીને લઈ રાત્રે ચાલ્યા. શીલવતી તે કારણ Page #112 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત ઉપર શીલવતીની કથા. ૮૩ 66 66 6. સમજી ગઇ પરંતુ તે કાંઇ એટલી નહીં થાડેક દૂર માર્ગે ચાલ્યા પછી રસ્તામાં એક નદી આવી ત્યારે શેઠે વધૂને કહ્યું, “ તમારા પગમાંથી ઉપાન ઉતારી નાખા. ’ પણ શીલવતીએ ઉપાન ઉતાર્યા નહીં. તે વખતે રત્નાકર શેઠે ચિંતવ્યુ કે આ વધૂમાં એક તા કુશીલપણું છે અને વળી અવિનય પણ છે. “ એક તા રામ કહી ગઈ અને વળી તેમાં કંસારીએ પડી.” એ કહેવત આ વધૂને માટે સત્ય ઠરી. જો હું આ એકલીને કાંઇ કહું તેા મને લાકાપવાદ લાગે, માટે એના પિતાને ઘેર જઇ હું અને ત્યાં સત્વર મૂકી આવું.” આવું વિચારી રત્નાકર શેડ આગળ ચાલ્યા, ત્યાં એક મગનું ખેતર પાકેલું જોવામાં આવ્યું, તે ખેતરને જોઇ રત્નાકર શેડ બેસ્થેા. ‘ આ ખેતરમાં ઘણા મૂડા મગ થશે. ” તે સાંભળી શીલવતી બોલી, “ આ મગ જો ખાઈ જવામાં નહીં આવ્યા હાય તેા (તેમ) થશે, પર ંતુ જે તે ખાઇ જવામાં આવ્યા હશે, તેા એ ખેડુતના ઘરમાં કઇ આવશે નહીં.” વધૂનાં આ વચને સાંભળી રત્નાકર શેઠે ખેદ પામી પેાતાના હૃદયમાં વિચાયુ કે આ વધુ પ્રત્યક્ષરીતે ખેાટાબાલી છે, હવે તેણીને વધારે શું કહેવું ? ” તે પછી રત્નાકરશેઠ ત્યાંથી આગળ ચાલ્યા, ત્યાં એક સારા નિવાસ સ્થાનાએ સહિત એક નગર જોવામાં આવ્યું. તે જોઇ શેઠે અતિ હર્ષ પામીને કહ્યું કે, ' અહૈ। ! આ નગરમાં ઘણાં લેાકેા છે. ” શીલવતી મેલી. “ આ તે શૂન્ય નગર છે. ” તાપણુ રત્નાકરશેઠે તેમાં વાસ કરવાને પ્રવેશ કર્યા, પરંતુ તે નગરના લે કાએ તેને ઉતારો આપ્યા નહિ. પછી રત્નાકરશે. અગળ ચાલતાં એક ઝાડ નીચે બેઠા અને શીલવતી ખુલ્લી જગામાં દૂર બેઠી. પ્રભાતકાળે ત્યાંથી આગળ ચાલતાં શસ્ત્રાના ઘાથી અંકિત થયેલા કોઇ એક પુરૂષ રત્નાકરશેઠના જોવામાં આળ્યા. તેને જોઇ શેઠે કહ્યું કે, “ આ કેઇ સુભટ સ્પષ્ટ રીતે ચેાર લાગે છે.'' શીલવતીએ કહ્યુ, “એ ચાર ( સુભટ ) નથી પણ કેઇએ ઘાયલ કરેલા છે. ” પછી ત્યાંથી રત્નાકરશે કોઇ એક ગામમાં આવ્યેા. ત્યાં ઘેાડા લેાકેાને જોઈ શેઠે કહ્યું કે, “ આ ગામ ઉજડ લાગે છે. ” શીલવતી બેલી, “ આ ગામ ઉજડ નથી પણ અહિં સાત પાડા સાથે લેાકેા વસે છે. ’ ત્યાંથી આગળ ચાલતાં શીલવતી રત્ન'કરશેઠને તે ગામમાં આવેલા પેાતાના મામાને ઘેર લઇ ગઈ. ત્યાં રત્નાકરશેઠ સ્વસ્થપણે રહ્યા અને ત્યાં જમવાને ભેજન મળ્યું. મેાશાળના લેાકેાએ સ્નાન, તથા માન આપવાને શીલવતીને તે દિવસે રાકી. બીજે દ્વિવસે ચાલતી વેળાએ તેણીને કર બાનુ ભાતુ આપ્યું. મા માં કુવા પાસે આવેલા એક વડની પાસે આવી તેણી ભાતું ખાવાને બેઠી. તેવામાં વડની ઉપર રહેલા એક કાગડા આ પ્રમાણે એણ્યે. “ જો તું મને આ કરંબાના ભાતામાંથી કાંઇક આપે, તે હું તને દ્રવ્યના ભંડારની ભૂમિ બતાવું.” કાગડાના આ શબ્દો સાંભળી ૧ પાડે મ્હાલે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રીવિમલનાથ ચરિત્ર. તે ગુણાના સ્થાનરૂપ શીલવતી આ પ્રમાણે ખેલી.-“ એક અપરાધને લઇને મને ઘરની મહેર કાઢવામાં આવી, હવે જો હું બીજો અપરાધ કરૂં તે। મારા પિતાના ઘરને પણ મેળવી શકું નહીં; તેથી હું કાગડા, તું મૌન ધરીલે, ફરીવાર બેલીશ નહીં. જ્યાં ગુણ તથા અવગુણને વિચાર ન હેાય, ત્યાં રહેવું ન જોઈએ. કર્દિ કાઇ કમ યાગે તેવુ સ્થાન મળે, તે ત્યાં માન રાખવું વધારે સારૂં' છે. કારણકે, તેવા સ્થાનમાં સત્પુરૂષના ગુણ પણ નિશ્ચે અવગુણરૂપ થઇ જાય છે.” શીલવતીનાં આવાં વચન સાંભળી રત્નાકરશેઠે કહ્યું. “ વધૂ, તમે એ શું કહ્યું ? ” “જે મેં કહ્યું છે, તે સત્યજ છે અને તેવું મારામાં પ્રત્યક્ષ જોવાય છે. ’’ શીલવતીએ ઉત્તર આપ્યા. વિશેષમાં જણાવ્યું કે, “ શુકપક્ષી વાણી બેલવાના– વઢવાના ગુણથી પાંજરામાં પુરાય છે, રત્નાના ગુણને લઇનેજ રત્નાકર-સમુદ્રનું મથન દેવતાઓએ પણ કર્યું હતું; અગરૂ ચંદન સુગંધના ગુણને લઇને અગ્નિા સંતાપ પામે છે, તેજ ગુણને લઇને ચંદનનું વૃક્ષ અતિ દેદન તથા ઘણું પામે છે અને મુક્તાફળ પણ ગુણને લઇનેજ લેાકમાં વીંધાય છે, તેવી રીતે પ્રાણી પણ ગુણને લઇને પરાભવ પામે છે. મને પણ જ્ઞાનગુણને લઇને અનાદરપણું પ્રાપ્ત થયું, કારણકે રાત્રે હું સુતી હતી, તેવામાં શીયાણીના શબ્દ મારા સાંભળવામાં આવ્યે. તેમાં કહ્યું કે, “ નદીમાં એક સુંદર સ્ત્રીનુ અલંકાર સહિત મુડદું તણાતુ જાય છે, તે મુડદુ ખેંચી તેના આભુષણે લઇ, પછી તે મુડદું મને આપેા.” આ પ્રમાણે સાંભળી હું ધડેા લઇને ગઇ અને વેગથી મે તે મુડદાને ખેંચી તે શખ શીયાળણીને આપ્યુ અને અલંકારે મેં લઇ લીધા. તે ગુણને લઇને તમારા જેવાએ મને આ સ્થિતિએ પહોંચાડી. વળી આ કાગડા પણ કહે છે કે, “તમે મારી પાસેથી દશલાખ સુવર્ણના ભંડાર ગ્રહણ કરી અને આ કર બે! મને આપે. ” તે ઉપરથી હું આ કાગડાને નિવેદન કરૂં છું કે, “ હું તે સુવર્ણના ભંડારને ગ્રહણ કરીશ નહી, કારણકે આ શેઠે મને વિનાઅપરાધે સ્થાન–ધરને ત્યાગ કરાવ્યેા છે. કહ્યુ છે કે, ‘‘એકવાર અપરાધ કરનાર સવને (સુધારવાના સાધનરૂપ) સ્થાન આપવું. દાંત બીજીવાર પડે છે, ત્યારે તેમને મુખ પણ છેડી દેછે.” વધૂ શીલવતીનાં આ વચને સાંભળી જેનાં અનેક રૂવાડાં ખડાં થયાં છે એવા તે રત્નાકર શેઠ આ પ્રમાણે ખેલ્યા, “વત્સે, તમે જે રાત્રીના વૃત્તાંત કહાં છે, તે શું સત્ય છે ?’” શીલવતી એલી, “હા, તે સત્યજ છે. જો તમે તે માનતા ન હેા, તે આ કાગડાના વચનની ખાત્રી કરે, જેથી તમેાને પાછળના વૃત્તાંતને પણ નિશ્ચય થાય. ’” પછી રત્નાકર શેઠે તે કાગડાને કર એ આપ્યા, એટલે તે પક્ષીએ જ્યાં ભડાર હતા, તે ભૂમિ બતાવી. તે પૃથ્વીમાંથી ખાદી કાઢેલા દ્રવ્યને નિધિ શેઠે હર્ષિત હૃદયે ગ્રહણ કરી લીધેા. પછી જાણે લક્ષ્મી હેાય અથવા પેાતાની કુળદેવી હાય તેવી શીલવતીને માનતા રત્નાકર શેઠ તેણીને રથમાં બેસારી ચાલતા થયા અને તેણે રસ્તામાં પ્રથમના સશયે પૂછ્યા. શીળવતીએ તે બધા સશચેના ખુલાસા આ પ્રમાણે 66 Page #114 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર શીલવતીની કથા. કર્યા. “જે ગામમાં આપણ બંનેને ભેજન વિગેરેની બધી સામગ્રી મળી, તે ગામને ઉજડ કેમ કહી શકાય? જે ઘાયલ થયેલા પુરૂષને તમે શેર કહ્યા હતા, તે પુરૂષ કુટાએલે હતો. કારણકે જે પુરૂષ ભયથી પલાયન કરે છે, તેવા સત્વહીન પુરૂષના પૃષ્ટ ઉપર પ્રહારે લાગે છે. તેથી તે પુરૂષ કુહિત-કટાએલો કહેવાય છે. જે નગરને મેં ઉજડ કહ્યું હતું, તેનું કારણ તે નગરમાં રવજને ન હોવાનું હતું. જ્યાં કઈ રવજન ન હોય, ત્યાં વાસ કરે ન જોઈએ. તમે વૃક્ષ નીચે રહ્યા હતા, પણ ડાહ્યા પુરૂષે રાત્રે વૃક્ષ નીચે રહેવું ન જોઈએ. કારણકે, ત્યાં રહેનારા માણસોને પ્રાયે સર્પ અને ચાર વિગેરેનો ભય ઉત્પન્ન થાય છે. પેલા ખેડુતના સંબંધમાં એવું હતું કે, જે ખેડુત વધારો આપવાના ઠરાવથી ધાન્ય લઈને ખેતરમાં વાવે, તો તેનું ખેતર ભક્ષિત થઈ ગયેલું સમજવું. તેમાંથી કાંઈ ધાન્ય ઉત્પન્ન થયેલું માનવું નહિ. પિલી નદીમાં મેં મારી પાદુકા પગમાંઉતારી ન હતી, તેનું કારણ એ હતું કે, નદીમાં પગને પીડે તેના કાંટા તથા કાંકરા રહેલા હોય છે.” વધૂ શીલવતીના આ ખુલાસા સાંભળી વિદ્વાન રત્નાકર શેઠે આ પ્રમાણે ચિંતવ્યું કે, “વધૂ સામાન્ય નથી, પણ માન આપવાને યોગ્ય છે. અને જાણે કોઈ જુદીજ (વિલક્ષણ ગુણવાળી) થઈ ગઈ હોય તેમ મને ખાત્રી પૂર્વક લાગે છે.” પછી તે ગેડ ઘરે આવ્યા ત્યાં શીલવતીએ તેને પિલા અલંકાર બતાવ્યા. તે અંલકારો સોનાના જોઈ રનાકર શેઠ મધુર અક્ષરે બોલે, “વત્સ, ચકવતીને ગંગાનદીની જેમ તું મને સ્વચ્છતાથી પવિત્ર કરનારી અને નવનિધિને આપનારી થઈ છું, પણ તે ગંગાનદી જડ (લ) વાળી છે અને તું જડ રહિત છે, એટલું તારામાં વિશેષ છે. “સુમનસુથી ભીતી એવી તું મારા ઘરમાં કલ્પવઠ્ઠીની જેમ સદા સત્વર ફળ આપનારી થઈ. હવે તું સારા સ્થાનમાં સ્થિર થઈને રહે. હે નિર્દોષ વધૂ, અવિચારી કામ કરનારા મેં ઉસુકતાને વશ થઈ જે કાંઈ તારી વિરૂદ્ધ કર્યું છે. તે ક્ષમા કરજે.” પછી રત્નાકર શેઠે પિતાની સ્ત્રી અને અજિતસેન પુત્રની આગળ રસ્તામાં જે વૃત્તાંત બનેલો તે કહી સંભળાવ્યું, તે સાંભળી તેઓ બંને પોતાના હૃદયમાં પરમ આનંદ પામ્યા, વધૂના ગુણથી મનમાં રાજી થયેલા તે સાસૂ સસરાએ દ્રવ્યના ભંડારને આપનારી શાલવતીને ઘરની મુખ્ય નાયિકા કરી. તે દ્રાક્ષાની જેમ કમળ, રસવાળો, તાપને વારનારી, રવચ્છ અને લઘુ છતાં પણ લેકેને સદા રવરતા આપનારી થઈ પડી. તે પછી કેટલેક દિવસે રત્નાકર શેઠ પિતાનું આયુષ્ય પૂર્ણ કરી વિધિથી અનશન લઈ, ક્ષામણ કરવામાં આદરવંત છત પંચનમસ્કાર પ્રીતિવાળો થઈ, દેવ તથા ગુરૂનું સ્મરણ કરતો, અને ત્રચ્ચાર કરવામાં સાવધાન છતો પરમશાંત થઈ સ્વર્ગે ગો. પતિના વિયોગથી વિધુર થયેલી શ્રીદેવી વિશેષ શ્રેષ્ઠ આચાર ૧ સુમનસ-સારા મનનથી અને કલ્પલતા પક્ષેપુપોથી. ૨ વાલા લઘુ-નાની અને શીલવતી પણ ઘરમાં સર્વથી નાની છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી વિમલનાથ ચરિત્ર. વાળી થઈ અને ધર્મ કરી થોડા જ દિવસે તેની પાછળ મૃત્યુ પામી. જ્યારે ભક્તા દીર્ઘનિદ્રાને પામે છે, ત્યારે નિત્યતાથી ભ્રષ્ટ થયેલી અર્થાત્ અનિત્ય થયેલી શ્ર પરલોકને જલદી પામે, એ સ્ત્રીઓને સ્વભાવજ છે. ત્યારથી કુમાર અજિતસેન પણ આ સંસારની અસારતા જાણી હંમેશાં જૈનધર્મમાં તત્પર રહી પરમ શ્રાવક બન્યું. આ સમયે રાજા અરિદમનના મનમાં વિચાર આવ્યું કે, આ નગરમાં જે પુરૂષ બુદ્ધિમાન હોય, “તેને હું મારો મુખ્ય મંત્રી બનાવું.” આવું વિચારી તેણે તેવા પુરૂષની પરીક્ષા કરવા ચૌટાની વચ્ચે એકમટે ગાઁદ્ર બાંધી આખા શહેરમાં આ પ્રમાણે આઘાષણ કરાવી. કે “જે કોઈ ઉત્તમ પુરૂષ આ ગજેંદ્રને તળી તેનું માપ સત્વર કરી દે, તે પુરૂષની ઉપર રાજા પિતાના રાજ્યની ચિંતા માનપુર્વક આરેપણ કરશે અર્થાત તેને પિતાને મહાન મંત્રી બનાવશે.” આવી ઊષણનો પટહ કેઈએ સ્પ નહીં, તેવામાં સ્પષ્ટ બુદ્ધિવાળા અજિતસેને આદરથી તે ગજેનું માપ કરવા કબુલ કર્યું અને પટને સ્પર્શ કર્યો. પછી તેણે તે હાથીને વહાણ ઉપર ચડાવી જલની બાહેર રેખા કરી. પછી ગજેંદ્રને વહાણ ઊપરથી ઉતારી લીધો અને તે વહાણમાં પાષાણો મૂકયા. પેલી જળમાં કરેલી રેખા પ્રમાણે વહાણ બુઢ્યું, એટલે તે પાષાણો લઈ લીધા અને તેઓનો તોલ કરી તે ઉપરથી ગજેનું માપ કાઢયું અને તે રાજાની આગળ જાહેર કર્યું. તેથી સંતોષ પામી રાજાએ તે અજિતસેનને પિતાને મુખ્ય મંત્રી બનાવ્યો. રાજાએ, સદ્ય ફલ આપવાથી દેવતાઓ કરતાં પણ અધિક લેખાય છે. કુમાર અજિતસેન મંત્રીશ્વરના બુદ્ધિબળથી રાજા અરિદમને ઘણા અહિ-શરુઓનું દમન કરી રાજાઓના સમૂહમાં પ્રતાપવડે પિતાનું અરિદમન એ નામ સાર્થક કર્યું. આ અરસામાં તે દેશની અંદર કઈગામમાં કોઈ એક દુર્બળ ખેડુત રહેતો હતો. તે શ્રીમંતોના આશ્રયથી પિતાની આજીવિકા ચલાવતો. એક વખતે તે ખેડુત કેઈની પાસેથી બે સારા બળદે લઈ લાબો વખત ખેતર ખેડીને સંધ્યાકાળે પોતાને ઘેર આવ્યો. તે બળદેએ ભભરવા માંડયું, એટલે તેમને પેલા તેમના ધનવાન ધણીને ઘેર તે લઈ ગયે. તે વખતે તે ધનવાન કેઈ કામમાં વ્યગ્ર થઈને લાગેલો જોવામાં આવ્યું, એટલે તે ખેડુતે તેને બંને બળદે સોંપ્યા નહીં. તે ખેડુતના પાપના સમુહથી તેજ રાત્રે ચેરેએ આવી તે બંને ધોળા બળદે હરી લીધા. પૂર્વના સત્કર્મથી રહિત એવા તે ખેડૂતને પિલા ધનવાન પુરૂષે આવી બળદેને માટે પકડ, તેમાં મોટો કજીયે થયે, એટલે તે ગરીબ ૧ શ્રી-લમી જ્યારે તેને ભોક્તા દીર્ધનિકા-અતિ પ્રમાદ-આળસને દશ થાય છે ત્યારે તે અનિત્ય-અરિથર હતી પરલોક-અન્યજનને પ્રાપ્ત થાય છે. શ્રીદેવીપક્ષે દીર્ઘનિદ્રા-મૃત્યુ પરલેકસ્વર્ગાદિ સ્ત્રી પણ પામે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર શીલવતીની કથા ૮૭ ખેડુત નાશી ગયે. ગરીબોનું બળ રાજા છે. એમ જાણી તે રાજાની પાસે જવા નીકળ્યો. તે રાજા પાસે નંદનનગરમાં જતો હતે, તેવામાં કેઈએ રસ્તામાં તેને કહ્યું કે, “આ મારો ઘડો નાશી જાય છે, તેને લાકડી મારીને પાછો વાળ.” તે સાંભળી તે ખેડુતે તે ઘોડા ઉપર લાકડીનો ઘા કર્યો. મર્મસ્થળમાં ઘા લાગવાથી તે ઘડો તત્કાળ મરી ગયે, તરતજ તે ઘોડાના ધણીએ પણ તેને વિશેષપણે પકડયો. પરસ્પર કજીયો કરતાં તેમને ઘણી વેળા થઈ ગઈ. પછી તેઓ બધા એક વડના વૃક્ષ નીચે સુઈ ગયા. ત્યાં એક નટલેકેનું અદભુત પેડું આગળથી રહેતું હતું. તે નાટય કરી સુઈ ગયું હતું અને નિદ્રા લેતું હતું. જવા આવવાના શ્રમને લીધે બીજા સવને ગાઢ નિદ્રા આવી ગઈ, પરંતુ તે ખેડુતનું મન ક્ષુધા, તૃષાનાં દુઃખના ભારથી દબાઈ ગયેલું હોવાથી તેને નિદ્રા આવી નહીં, તેથી તેણે આ પ્રમાણે ચિંતવવા માંડ્યું, “આ જગતમાં નિર્ધન અને મરેલા માણસની વચ્ચે કાંઈ તફાવત નથી. નિર્ધન માણસ જે (કાય) ચેષ્ટા કરે છે તે પ્રાણવાયુનેજ લઈને તેથી મારા આયુષ્યને ક્ષય થવા જોઈએ. વળી ઘણી રીતે અન્યાય કરનાર એવા મને રાજા વિવિધ જાતના કેવા કેવા વધથી હેરાન કરીને મારશે, તે કાંઈ જાણવામાં આવતું નથી, માટે આ વડની શાખા ઉપર મારા શરીરને પાલવડે બાંધી કઈ ધણી શિવાય રક્ષણ વગરના મારા પ્રાણને હું ત્યાગ કરી દઉં.” આ પ્રમાણે ચિંતવી અવિચારી, બુદ્ધિવગરના તે ખેડુતે ગળે ફાંસે નાખ્યો. ત્યાં ભાર લાગવાથી ફાંસાનું વસ્ત્ર તુટી ગયું, તેથી નીચે સુતેલા કેઇ નટની ઉપર તે પડ્યો અને તેથી તે નટ દબાઈને મૃત્યુ પામ્યો. એટલે તત્કાળ તે બીજા ઉગ્રનટએ તે શરણુરહિત, નિંદનીય કામ કરનાર અને બંધુ વગરના ખેડુતને બાંધી લીધે. પ્રાતઃકાળ થયો એટલે પવન જેમ આકડાના રૂને લઈ જાય, તેમ તે વિનીત એવા પણ ખેડુતને બળાત્કારે તેઓ રાજાની સભામાં લઈ ગયા. તે વખતે બધાએ મળીને તિપિતાની પ્રખ્યાત બનેલી હકીકત જણાવી, ત્યારે તેમને વાદ દૂર કરવા માટે રાજાએ મંત્રી અજિતસેનની સામે જોયું. એટલે દુઃખી જનના આધારરૂપ, દયાળુ, પરની પીડાને છેદનારા, વિચારવાળા અને સદાચારી એવા અજિતસેને આ પ્રમાણે ચિંતવ્યું, “જેમ કાગડાઓ અંધ બનેલા એવા ઘુડપક્ષીને પજવે, તેમ અજ્ઞાનરૂપ અંધકારથી અંધ બનેલા આ બીચારા ગરીબ ખેડુતને આ ઘણું લોકે પજવે છે, એ નકકી છે. દીનવદનવાળા, પાપની શરમના સ્થાનરૂપ અને ક્ષુધાથી દુર્બળ પિટવાળા આ માણસની રક્ષા હું હમણાંજ મારી બુદ્ધિથી કરું.” આવું વિચારી તેણે પ્રથમ પિલા બળદના ધણીને પૂછયું. “તેં તારા તે બંને બળદો દૃષ્ટિથી જોયા હતા કે નહીં?” તેણે કહ્યું, “હા, મેં દૃષ્ટિથી જોયા હતા.” અજિતસેને કહ્યું, “ત્યારે તું તેને દષ્ટિ આપી તારા બંને બળદ લઈજા.” પેલા ઘોડાવાળાને પુછ્યું કે, “તે આ ખેડુતને “ઘોડાને માર્ય” એમ કહ્યું હતું કે નહીં?” તેણે હા કહી એટલે કહ્યું કે, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રીવિમળનાથ ચરિત્ર, હે માગને જાણનારા, તું તે ખેડુતને તારી જીભ આપીને ઘોડે માગી લે.” પછી પેલા નટ લોકેને કહ્યું કે, “તમારામાં કે ઈ સારે માણસ હોય તે ગળે મજબુત ફાંસ બાંધી આ ખેડુતને વડની નીચે સુવારી તેની ઉપર પડે, એટલે તમારું વેર લેવાશે અને તમારા સારે યશ કહેવાશે. ” આ વચન સાંભળી તે નટલોકો અને બીજાઓ મન મૂકીને પિતાને ગ્ય સ્થાને ચાલ્યા ગયા. આવી રીતે બીજા પણ ન્યાય ચૂકવતે મંત્રી અજિતસેન રાજ્યની ધુરાને ધારણ કરવા લાગ્યું. એક વખતે રાજા અરિદમનના રાજ્યની પડોશમાં રથી એવો એક સિંહરથ નામે શત્રુ રાજા હતા. તેની ઉપર રાજા અરિદમન મોટું કટક લઇને ચાલ્યું. તે વખતે મંત્રી અજિતસેન વિયેગના દુખથી ચિંતાતુર થઈ ગયું. તેને ચિંતાતુર જોઈ સતી શીલવતીએ પુછયું, “સ્વામી, તમારા હૃદયમાં શી ચિંતા છે?” અજિતસેને કહ્યું, “હે પ્રણવલ્લભે, આજે રાજા નગરમાંથી ચાલે છે, તે મારે તેની સાથે જવું પડશે. હે ભદ્ર, જે હું તને સાથે લઈને જાઉં, તે ઘર શૂન્ય થઈ જાય અને તેને ઘરમાં મૂકીને જાઉં, તો મને શાંતિ રહે નહીં. “તે એક તરફ નદી અને બીજી તરફ વાઘ ” એના જેવો ન્યાય બન્યો છે. તેથી જ હું ચિંતાતુર થયો છું. તે સિવાય બીજું કાંઈ પણ કારણ નથી.” પતિનાં આ વચને સાંભળી શીલવતી બોલી, “સ્વામિન, હું અહિં ઘરમાં રહું, તે ઈચ્છિતફળને આપનારી નિવૃત્તિ તમને કેમ ન રહે?” અજિતસેન બે, “હે પ્રિયા, મારા ઘરમાં બીજું કઈ વૃદ્ધ કે નાનું માણસ નથી, તે તારા જેવી નાની વયની સ્ત્રી કદિ વિનાશ પામી જાય. કહ્યું છે કે, “જે વૃક્ષે નદીને કાંઠે રહ્યા હોય, જે સ્ત્રી નિરાશ્રય-એકલી રહી હોય અને જે રાજાઓ મંત્રી વગરના હોય, તે લાંબું આયુષ્ય ભોગવી શકતા નથી. ” હે શુભે જેમ પાકી ગયેલા અન્નને બગડતાં વાર લાગતી નથી, તેમ સ્ત્રીને બગડતાં વખત લાગતી નથી. તેથી સ્ત્રીઓને આ લેક અને પલેકમાં હાનિ થાય છે અને પુરૂષને લાનિ થાય છે. એથી કરીને હમણાં મારા મનમાં ચિંતાનો સંતાપ થાય છે. આ સાંભળી શીલવતી બોલી, “સ્વામી, આ તમારી વાત તદ્દન વૃથા છે. સીતા રાક્ષસના ઘરમાં હતા, ત્યારે ત્યાં તેને રક્ષક કોણ હતો ? હે પ્રાણનાથ. રાજમતી, દમયંતી, મૃગાવતી, કળાવતી, નંદા, ભદ્રા, સુભદ્રા અને મલયસુંદરી એવી અનેક મહાસતીએ આ પૃથ્વી ઉપર થઈ ગઈ છે. તેમને રક્ષક કોણ હતો ? તેને તમે વિચાર કરો. જે સ્ત્રીઓનું મન શુદ્ધ અને વિશેષ પ્રબેધવાળું છે, તેવી સ્ત્રીઓ વિકટ એવા સંકટમાં પણ પિતાના શીલનું પાલન કરે છે અને જો તેઓનું મન અશુદ્ધ હોય છે, તો તેઓ પિતાના શીલનું ખંડન કરી નાખે છે. કારણકે, તે શીલ પાળવું અને ન પાળવું, તેનું મુખ્ય કારણ મન છે. ૧ સુખશાંતિ. Page #118 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર શીલવતીની કથા અને તેમનામાંથી કામદેવ ઉત્પન્ન થાય છે. ત્રિશૂલને ધારણ કરનાર શંકરે પોતાના જટાજૂ માં ગંગાને કબજામાં રાખી છે, પણ તે વિષ્ણુના ચરણમાં જાય છે તેનું કારણ તે સ્વભાવથી નિનગા-નીચી તરફ જનારી છે. બ્રહ્માએ લમીનું સ્થાન કમળ બનાવ્યું અને તે કમળ એક સ્તંભવાળા જળના કિલામાં રાખ્યું અને પિતાના (ચાર મુખવડે ) તેની રક્ષા કરી, તોપણ તે લક્ષ્મી રાત્રે કમળને છોડી બીજે ચાલી જાય છે. તેથી ડાહ્યા પુરૂષ પણ જે સ્ત્રી ચંચળ હોય તેની રક્ષા શી રીતે કરી શકે ?” શી લવતીનાં આ વચનો સાંભળી અજિતસેન બોલે “પ્રિયે, તે જે હિત કરનારી મહાસતીઓ કહી, તેઓની સાથે બીજી સ્ત્રીઓ સ્પધી કરે, તો તે માનની લાનિને જ પામે તે નક્કી સમજવું. સુખ પ્રાપ્ત થતાં ચડી પણ સુવર્ણ સાથે તુલનાને પામે છે, પરંતુ જે તે અગ્નિને સંતાપ પ્રાપ્ત કરે, તો તે ભસ્મ થઈ જાય.” શીલવતી બોલી, “હે સ્વામી, તમે જે કહ્યું, તે ઉપમાન છે, પણ જે તેને ઉપમેય સાથે તપાવીએ તો તે અમાન કહેવાય છે. એક તો મારા પિતાએ મને આપેલ છે અને બીજી તમે મને આપેલ છે. એ રીતે અમૂલ્ય રત્નનો ગ થવાથી મારામાં બે રીતે સુવર્ણતા રહેલી છે. જે વિષગર્ભા છે. જેનું મુખ કાળું છે, બીજે બધે જેનામાં રક્તતા છે અને જાયરક્ષાને માટે વા–નરોની સાથે જેની સંગતિ છે, તેવી ચઠી મારી સમાન હોઈ શકે નહીં. અથાત્ મને ચઠીની ઉપમા ઘટે નહીં. જેમ શેષનાગની ફણામાંથી રત્ન લેવાને સમર્થ કેણ છે? તેમ મારા અંગને સ્પર્શ કરવાને સમર્થ કોણ છે? લક્ષમીના લાભવાળા અને સુખ સમૃદ્ધિને અનુભવતા એવા તમારે એ વિષે શરીરને સદા પીડા આપનારી ફિકર કરવી નહીં. હે વિભુ પુરૂષ એવા તમને જે મારી વાણી ઉપર વિશ્વાસ આવતો ન હોય; તો આ એક વિશાળ પુષ્પમાળા ગ્રહણ કરે. જે સસૂત્ર અને સુમન ને આશ્રિત એવું મારું શીલ પ્લાનિ વગરનું—અખંડિત રહેશે, તે આ માળા પણ ગ્લાનિ ૧ અમાન-માન રહિત અથવા અપ્રમાણ. ૨ સુવર્ણ સારવર્ણ– રંગ અથવા ઊંચી જાત. કહેવાને અશય એ છે કે, હું પિતા તરફથી પણ સારા વર્ણ-ચા કુળવાળી છું અને તમારા તરફથી પણ સારા કુળવાળી છું. તે બંને રીતે મારામાં સુવર્ણતા છે. પક્ષે સુવર્ણ–સોના પણું છે. તે અમૂલ્ય રત્નની યુકિતથી એટલે અમુલ્ય રત્નરૂપ એવાં તમારી સાથે જોડાવાથી મારી સુવર્ણતા સાર્થક થઈ છે. રત્નની સાથે સુવર્ણ જડાય છે. ૩ ચણોઠી-વિષગર્ભા–અંદર ઝેરવાળી છે. તેનું મુખ કાળું છે અને બીજે બધે રાતી હોય છે, વાનર-વાંદરાએ જાય રક્ષા-ટાઢમાંથી પોતાનું રક્ષણ કરવાને તેને અગ્નિરૂપ ધારી તેની પાસે તાપવા આવે છે, પક્ષે જે સ્ત્રી અંદર હદયમાં વિષગર્ભા-ઝેરના જેવી, કાળું મોટું કરનારી અને બીજા નરની ઉપર રક્ત થઈ પિતાની જડતા રાખવાને સંગતિ કરનારી છે, તેવી સ્ત્રીના જેવી હું નથી. ૧૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમળનાથ ચરિત્ર. વગરની-કરમાયા વગરની જ તમારા કંઠમાં સદા રહેશે.” આ પ્રમાણે કડી સદા શીલમાં અમ્યાન અને અશીલમાં મ્યાન થનારી તે માળા શીલવતીએ પિતા સ્વામીન કંઠમાં પહેરાવી દીધી. પછી કંઠમાં રહેલી તે અમ્યાન પુષ્પમાળાથી જેને દેહ અલંકૃત છે એ મંત્રી અજિતસેન નિતિ થઈ રાજાની સાથે ચાલી નીકળ્યા. રાજા અરિદમન કેટલેક દિવસે પ્રત્યંત દેશની પાસે આવ્યું. તે દેશમાં જાતિ વગેરેનાં પુખે થતાં ન હતાં. એક વખતે મંત્રી અજિતસેનના કંઠમાં અમ્યાન પુષ્પમાળા જોઈ રાજાએ પુછયું, “મંત્રિન, આ ચંપા વિગેરે પુની માળા તમે કયાંથી મેળવી ? મેં ઘણી શોધ કરાવી તો પણ આ દેશમાં કેઈ ઠેકાણેથી મને તેવાં પુષ્પો મળ્યા નહીં અને તમારા કંઠમાં તે ૫ પની માળા દેખાય છે તેનું શું કારણ?” અજિતસેન બે, “રાજેંદ્ર, આ દેશમાં આવા ભવ્ય પુ િમળતાં નથી, પરંતુ જ્યારે મેં ઘેરથી પ્રયાણ કર્યું, તે દિવસે મારી ૫ત્નીએ આ પુ િમાણ કંઠમાં આરાયાં છે.” “મંત્રિનું તે દિવસના પુપિ અમ્યાન કેમ રહ્યાં છે ?” ૨.જાએ પુનઃ પ્રશ્ન કર્યો. મારી પત્નીના વિશ્વના મનને હરનારા શીવના પ્રભાવથી તે અમ્યાન રહ્યાં છે. ” અજિતસેને ઉત્તર આપે. આ સાંભળી રાજાએ વિચાર્યું કે અહા ! જરૂર તે સ્ત્રી દેતા હેવી જોઈએ, તે સક્ષમાચારણા છે. પરંતુ સુરાલય-સ્વર્ગથી દૂર રહેનારી છે. રાજા અરિદમનને તેના ઉત્કટ રાજ્યની અંદર સેંકડો મંત્રિઓ રહેલા છે, પરંતુ તેઓની અંદર ચાર મંત્રિઓ ચતુર કહેવાતા હતા તે ચારેમાં બુદ્ધિવડે અજિતસેનથી ચડી આતો પહેલે મંત્રી ક માંકર, બીજે લ સીતાંગદ, ત્રીજે રતિકેલિ અને ચા અોક હતો. તે વખતે કાર્ય કરનારા રાજાએ તે ચાર મંત્રીઓને એકાંતે બોલાવી જાણે પોતે વાદી હેય તેમ આ પ્રમાણે કહ્યું. “ સાહસિક અને કઠેર એવા હજારે પુરૂ છે, પરંતુ તેઓ કામદેવના પ્રસંગમાં અબળા ઓ આગળ પણ નિર્બળ દેખાય છે, આપણે મંત્રી અજિતસેનને એવી પત્ની છે કે જે સાર્થ-સમૂહ વગરની છે, તે છે તેકામદેવરૂપી યોદ્ધાથી જીતી શકાતી નથી, અહે ! કેવું આશ્ચર્ય ! તે ચાર મંત્રીઓ બોલ્યા “કામદેવરૂપી દ્ધાથી તે અજિતસેનની સ્ત્રી કેમ ન જવાય? જળની અંદર કદિ માછલું રહ્યું હોય તો તેને કોણ જાણી શકે ? તે વિષે પ્રત્યક્ષપ્રમાણ હોય તો અમે માનીએ. જે અનુમાન પ્રમાણ છે, તે પ્રત્યક્ષપ્રમાણને અનુસરીને રહેલું છે, એમ કહેવાય છે.” તે ચારે મંત્રીઓનાં આવા વચન સાંભળી વિદ્રાની શેભાને ધારણ કરનાર અને ગૌરવ-માનના સ્થાનરૂપ એ રાજા આ પ્રમાણે છે -“એ ૧ પ્રત્યંતદેશ-પડોશનો દેશ. ( નજદીકને દેશ ) ૧ જે દેવતા હોય તે ક્ષમાચારણ પૃથ્વી ઉપર ચાલનાર ન હોય અને તે સ્વર્ગથી દૂર ન હોય, પરંતુ આ સ્ત્રી સમાચાર–પૃથ્વી ઉપર ચાલનારી પાસે ક્ષમાના આચરણવાળી છે અને રવર્ગથી દૂર રહેનારી છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર શીલવતીની કથા. અજિતસેનની સ્ત્રીનું કાયાણકારી પ્રત્યક્ષ લક્ષણ એ છે કે, તેણના શીલના પ્રભાવથી સદા અજ્ઞાન રહેનારી પુષ્પમાળા તે મંત્રી અજિતસેનના સુંદર કંઠમાં ઉંચે પ્રકારે રહેલી દેખાય છે.” એક દ્રવ્ય તરફની અભિલાષાને લઈને અજિતસેન ઉપર શત્રુભાવ કરનારા તે ચારે મંત્રીઓ બેલી ઉઠયા કે, “ સ્ત્રી જાતિની વિષમતા કોણ જાણી શકે?” તે પછી તેમાંથી ચોરી અશોક મંત્રી છે કે “આ કુરિત બુદ્ધિવાળા ત્રણે મંત્રિઓ અહિં રહે અને હું એકલો જવા-આવવાનું કષ્ટ સહન કરીશ. જે કે હું ૧ અશક છું. તે છતાં તે બંને રીતે સુમનને ગ્લાનિ પમાડી દઇશ. માટે તમે મને હર્ષ કરવામાં હિતકારી એવી આજ્ઞા આપો.” અશોકનાં આ વચનો સાંભળી રાજાએ તે કૌતુક જોવા માટે તેને આજ્ઞા અને દ્રવ્ય બંને આપ્યાં. પછી તે આત્માને વશ રાખનારી સ્ત્રીની તરફ આજ્ઞા અને દ્રવ્ય મેળવી અશોક મંત્રી ત્યાંથી ચાલે. કેટલેક દિવસે ભવ્યજોને આનંદ આપનારા નંદનનગરમાં આવી પહોંચ્યા. ત્યાં પરિવાર સહિત અને સંતાપથી મુકત થઈ દિવ્ય અલંકારો પહેરી અને ઉંચી જાતના વસ્ત્રોથી મંડેત થઈ શીલવતીના ઘરની નજીક એક શૂન્ય ઘરમાં તેણે વાસ કર્યો. ત્યાં રહી હમેશા ગોબ ઉપર બેસી અનુરાગવાળી દાણથી શીલવતીને જોતા જોતો ઉંચે સ્વરે મધુર ગાયન ગાવા લાગ્યો અને હાવભાવવાળી વિવિધ જાતની ચેષ્ટા કરવા લાગ્યો, તથાપિ વડુમણિની જેમ તે શીવવતીનું મન જરા પણ ભેદાયું નહિ. વિદુષી શીલવતી એ તે અશોક મંત્રોનું વિત્ત અને ચિત્ત તેની વિકારભરેલી ઘણી ચેષ્ટાઓથી જાણું લઈ પિતાના ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગી,-“પુષ્પનો અંકુર અખંડિત હોય ત્યારે નિજ શીવ ધારણ કરે છે પણ જ્યારે તેને ખંડિત કરવામાં આવે ત્યારે તે પાછો સ્વાભાવિકપણે ઉત્પન્ન થઈ આવે છે તે અદ્દભુત વાર્તા છે. આ સંસારપણું વિકારથીજ ઉત્પન્ન થાય છે અને તે પુરૂષોમાં સ્વભાવિક રીત હોય છે. જે આ સંસાર અનંત કહેવાય છે તે સદવર્તનના અભાવથીજ છે.” આ પ્રમાણે ચિંતવી શીલવતીએ જેણે પોતાનું ચિત્ત તો છાએ અર્પણ કરી દીધું છે એવા અશકનું વિત્ત હરવા માટે પોતાની દુર્લભ એવી દષ્ટિ એકવાર તેની ઉપર નાખી. તે અને જે શીલવતી સમ્યગૃષ્ટિ આપનારી થઈ. તેમાં આશ્ચર્ય નથી. કારણ કે, તે સતી કુદષ્ટિવાલાને સદાકાળ સમ્યગ દષ્ટિ આપનારીજ હતી. શીલવતીએ દષ્ટિદાન કર્યું, તે ઉપરથી તે અશોક મંત્રી પૂર્વ ૧ જે અશોક-શોક રહિત હોય તે કેાઈને ગ્લાનિ પમાડે નહી છતાં આ એક મંત્રી કહે છે કે, હું નામે અશક છું છતાં સુમન-માળાના પુષ્પને અને પક્ષે સારા માળાને ગ્લાનિ પમાડી દઈશ. ૨ શીલ એટલે સ્વભાવ અર્થ પણ થાય છે. ૩ શીલવતી કુદટવાલ-મિથ્યાત્વીને સભ્ય દષ્ટિ કરે તેવી છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર, એ નિષિદ્ધ કરેલું પણ તે પોતાનું કાર્ય સિદ્ધ થઈ ચૂકયું, એમ માનતે અંધની જેમ સત્વર હર્ષને પ્રાપ્ત થયે. પછી તેણે એક ખુશામત કરનારી દૂતીને શીખડાવી શીલવતીની પાસે મોકલી. દૂતીએ તે પાપ ભરેલી વાત શીલવતીને નિવેદન કરી. તે વાત સાંભળી સતી શીલવતીએ દૂતીને આ પ્રમાણે કહ્યું “ગૃહવાસીઓને સમ્યકત્વ મૂવ એવા બાર સ્થલતો કહેલાં છે. તે પ્રાણાતિપાત વિરતિ પ્રમુખ બધાં બારવ્રત મેં શ્રીગુરૂનાં મુખથી બુદ્ધિવડે ગ્રહણ કર્યા છે. તે વ્રતોમાં બાકીના બીજા વ્રતોને ભંગ થયો હોય તે તેને માટે પ્રતિકાર-ઉપાય છે, પણ જે શીલવતો છે, તેનો ભંગ થાય તો ભાંગેલાં કાચના ઘડાની જેમ તેનું સંધાન થઈ શકતું નથી. તેમાં ખાસ કરીને શેષનાગ જેમ પૃથ્વીને ધારણ કરે છે, તેમ સ્ત્રીઓએ તે શીલવત પિતાના અંગવડે સતત ધારણ કરવું જોઈએ. નહીં તો તેમના સર્વ વ્રતોનો નાશ થઈ જાય છે. વળી તે શીલવત માંગવાથી પાપ મે ટું લાગે છે અને તેમ કરવાથી તથા પ્રકારનો કોઈ અર્થ સરતો નથી. સ્વેચ્છકના પાડામાં પ્રવેશ કરીએ અને ત્યાં માંસવડે તૃપ્તિ ન થાય તો તે શા કામનું? તેથી હું કદ અનર્થદંડ કરીશ નહિજ કારણ કે, એવી રીતે બંને વતનો નાશ થતાં મારાં બંને ભવને પણ નાશ થઈ જાય. ” શીલવતીના આ વચન સાંભળી તે દૂતીએ વિચાર્યું કે, “જે આ સ્ત્રીને સ્વ દ્રવ્ય અપર્ણ કરવામાં આવે તો તે સ્વ–પિતાને એટલે–પિતાની કાયા અર્પણ કરે, ખરી રીતે ઘટે છે કે, “ર જે આપીએ, તેજ લઈએ, ” આ પ્રમાણે વિચારી દૂતીએ અશોક મંત્રીની પાસે આવીને તે સર્વ હકીકત જણાવી. માનના ભંડારરૂપ એ અશક તે સાંભળી પિતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. દ્રવ્યથી કામની સિદ્ધિ થતી હોય, તો તેમાં મારે શું નુકશાન છે? એથી કરીને કીત્તિની વૃદ્ધિ થશે અને રાજા વગેરેમાં મારી વિખ્યાતિ થશે. લેક પિતાના હાડકોડ પૂરા કરવા માટે ધનનો સંચય કરી રાખે છે. જે તેને માટે દ્રવ્યને ખર્ચ ન થાય, તો તે ધન સંચય ધારણ કરી રાખે તે દુઃખનું કારણ બને છે. લેકમાં ધર્મ, અર્થ અને કામનો અનુકમ છે અને તેમ કરતાં મારું પરાક્રમ કહેવાશે કે ધર્મ, અર્થ અને કામને માટે માણસ પિતાનું માથું પણ આપે છે.” આ પ્રમાણે વિચારી મંત્રી અશોકે દૂતીને કહ્યું, “તું તે શીલવતીને સર્વ રવ અર્પણ કર્યું અને આ ઉપસ્થિત થયેલું પછીનું કાર્ય જે મોટું અને કષ્ટસાધ્ય છે, તે બજાવ્ય.” અશોકની આવી આજ્ઞા થતાંજ દૂતી શીલવતી પાસે આવીને બોલી,” તમારે કેટલું દ્રવ્ય લેવાની ખુશી છે ?” શીલવતીએ ઉત્તર આપે, “મારે ૧ અંધને દષ્ટિદાન આપવાથી તે હર્ષ પામે છે. ૨ જે સ્વ-દ્રવ્ય આપવામાં આવે તો તે સ્વ-પિતાની કાયા અર્પણ કરે, જે સ્વ આપે તેને સ્વ એવું જ જોઈએ. Page #122 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર શીલવતીની કથા. અ લાખ દ્રવ્ય જોઈએ છીએ. ” હૃદયમાં ખુશી થઈને તે દૂતી તેણીની દ્રવ્યની આશા , પૂરી કરવાનું અને અશોકની કામપીડા હરવાને સત્વરે મંત્રીની પાસે આવી. અશકે અચિત્ત એવું તેટલું દ્રવ્ય ચિત્ત સહિત અર્પણ કર્યું. શીલવતીએ ખુશી થઈને પોતાને ઘેર આવેલું તે સર્વ દ્રવ્ય સ્વીકારી લીધું અને અશકને કહેરાવ્યું કે, “તારે આજથી પાંચમે દિવસે રાત્રિને પહેલે પહેરે મારે ઘેર આવવું.” તે સહૃદય અશોકે શીલવતીનું તે વચન વંચના રહિત માની ચાર દિવસે દુઃખથી નિર્ગમન કર્યા. તેટલા દિવસોમાં શી લવતીએ પોતાના એક સારા ઓરડામાં પુરૂષોની પાસે માનને ખંડન કરવા માટે એક કુવા જે ઉંડો ખાડો છુપી રીતે બેહાવ્યો. પછી તેણીએ મુખે તથા નીચે ચારે તરફ વિશાળ એવા તે અંધકૃપ જેવા બડા ઉપર સડેલી તળાઈવાળો એક પલંગ ગોઠ. ચાર દિવસની અંદર મંત્રી અશોકે પિતાનું હિત સાધવા માટે પોતાના પરિવારને કઈ કોઈ ઠેકાણે મોકલી દીધે અને પોતે એકલે રહ્યા. જ્યારે પાંચ દિવસ આ એટલે તે દિવસની રાત્રિને પ્રથમ પહોર જતાં અશોક શીલવતીને ઘેર આવ્યા. શીલવતીએ પેલા ઘરમાં રહેલી શય્યા તેને બતાવી. તે અશક ઓરડામાં પિસી જેવામાં તે શય્યા ઉપર બેઠો કે તુરત તે તળાઈની સાથે જ નીચે ખાડાની અંદર પડી ગમે ત્યાં ચેતના સહિત અશોકે પ્રથમ શૂન્યપણાનો અનુભવ કરી પછી પિતે સવ શુન્ય આશ્રિત થયેલો છે છતાં તે હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યો. “આ સ્ત્રીએ મારું સર્વસ્વ લઈ લીધું અને મને મારી ઇચ્છા પ્રમાણે આપ્યું નહીં. આ બંને હાથ દાઝયા અને હવા ગયા, તેના જેવું બન્યું, એ કેવા ખેદની વાત! મૂર્ખ એવા મેં બળાત્યારે બે પ્રકારની લક્ષ્મીને નાશ કર્યો અને મારા પિતાને શત્રુ બની જનસમૂહમાં મારૂં અશક એવું નામ વ્યર્થ કરી દીધું. કેઈ પુર્વના કુકર્મના વિપાકથી આ લોકમાં તો મેં આ કુંભીપાક નરકના જેવું સ્થાન મેળવ્યું. હવે પરલોકમાં શું થશે? તે હું શું કહી શકું? આ શીલવતી જિનધર્મમાં તત્પર એવી પરમ મહાસતી છે, તે જે મારી ઉપર કો૫ કરશે તો તે મને ભસ્મ કરી નાખશે.” આ પ્રમાણે ચિંતવન કરતાં અશોકને તે સ્થાને વર્ષના જેવા લાંબા દિવસે પસાર થવા લાગ્યા. દયાળુ શીલવતી તે સ્થળે તેને ખાવાનું પહોંચાડતી હતી, પરંતુ તે ખાવાનું દેર સાથે બાંધેલા શરાવ ( રામપાત્ર) માં મૂકીને આપતી, પણ પિતાની પ્રસંશા નહીં કરનારા અર્થાત્ નિંદા કરનારા તેને તે અંધફપની બાહર કાઢતી ન હતી. અશોકને ગમે ત્રણ માસ પુરા થયા, એટલે રાજાએ પિલા ત્રણે મંત્રિઓની આગળ જણાવ્યું કે “આટલા બધા દિવસ થયા તે પણ અશોક કેમ આવ્યું નહીં? ” તે ૧ શૂન્યપણાને તુ પણાને. ૨ દ્રવ્યરૂપ લક્ષ્મી અને શેલારૂપ લક્ષ્મી-એમ બે પ્રકારની. ૩ અશોક-શોક રહિત હતો, તે સશોક-શેક સહિત છે તેથી, Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ ચરિત્ર. - સમયે રિતિકેલિ–કીડાની કળાવડે ઉદ્ધત અને ઉત્સુક એ ત્રીજો રતિકેલિ મંત્રી ગર્વથી રાજા પ્રત્યે બે “હે પ્રભુ અશોક એક વૃક્ષ છે તે ઊંચા ભૂથને આશ્રિત થઈ ઉચ્ચતાને પામેલ છે. પરંતુ તેને એક વશા ભાંગી નાખે છે. ખંડિત કરેલા સુમનની ૩ શ્રીથી વજિત થયેલે, શાખા હિત અને નિષ્ફળ થઈ ગયેલો તે અશકવૃક્ષ નાશ પામી જાય તો તે કોના જાણવામાં આવે ? હે પૃથ્વી પતિ, હવે મને મેકલે, હું સર્વ સમક્ષ તેણીને કામવશ કરી મારા તિકેલિ એવા નામને સાર્થક કરી બતાવું.” તે પછી પૃથ્વી આજ્ઞાને પ્રવર્તાવનાર રાજા-અરિદમને તેને ગ્ય દ્રવ્યની સાથે આજ્ઞા આપી, એટલે તે ચપળ મંત્રી ત્યાંથી સવાર ચાલે, તે પણ પ્રથમની જેમ નગરમાં જઈ ત્યાં રહી આદરથી એક લાખ દ્રવ્ય આપી પેલા ખાડામાં પડે. તે એક લક્ષ દ્રવ્ય આપી "વિલક્ષ થઈ ગયા અને શીલવતી ‘સલક્ષ થઈ, તેમાં કાંઈ આશ્ચર્ય પામવાનું નથી, પરંતુ તે બંને મંત્રીઓ પણ વિલક્ષ થઈ ગયા, એ અદભુત વાર્તા છે. મંત્રી અશોક અને રિતિકેલિ બંને ખાડામાં પડી ફાળને ચુકી ગયેલા બે ચત્તાની જેમ પરસ્પર પોત પોતાની વાર્તા કરવા લાગ્યા. મંત્રી રતિકલિની હકીકત જાણી અશોક મંત્રીને જરા સુખ થયું. કારણ કે તેણે જાણ્યું કે, રતિકેલિનું એક લાખ દ્રવ્ય ગયું છે અને પિતાનું તો અર્ધ લાખ દ્રવ્ય ગયું છે. વળી “મારી એક આંખ પુરી અને બીજી આંખ રહી છે.” એ ન્યાય પ્રમાણે મુખ અશોક મ ત્રી પોતાને જરા વિશ રહિત માનવા લાગ્યો. મંત્રી રતિકેલિનો યોગ થવાથી મંત્રી અશોકને જે સુખ થયું; તે ઘટિત છે, પરંતુ મંત્રી રતિકેલિ અશોકથી શકવાનું થયું, તે ઘટિત ન થયું. સતી શીલવતી તે રતિકલિને પણ પુર્વની રીતિ પ્રમાણે અન્નદાન આપવા લાગી. જેમાં જિનધર્મમાં તત્પર હોય તેમને સર્વ પ્રાણી ઉપર દયાજ હોય છે. આ તરફ રાજા અરિદમને પુર્વની જેમ બાકીના બે મંત્રીઓને કહ્યું એટલે ત્રીજો લલિતાંગદ મંત્રી બે -“ હે જનાધિપ! તે રતિ લિ સ્વભાવથીજ સદા સ્ત્રીને વશ રહેનાર હતો. તે સ્ત્રીએ તેને અવશ્ય પિતાનો દાસ બનાવી દીધું હશે, તેથી તે આપણને ભૂલી ગયો છે. જેઓ સ્ત્રીવશ હોય તેમને માતાપિતાનું મરણ હોતું નથી. હવે હું ત્યાં જાઊં અને પાછો તમારી પાસે કાર્ય કરીને જલદી આવું, માટે મને આજ્ઞા આપે,” તે પછી રાજાએ મંત્રી લલિતાંગદને કેટલેક દ્રવ્યને સમૂહ આપીને મેક. શીલવતીએ પ્રથમની જેમ તેની પાસેથી દોઢ લાખ દ્રવ્ય લઈને તેને પણ તેજ ખાડામાં - ૧ ભૂભૂત એટલે પર્વત વિપક્ષે ભૂભૂત-રાજે ૨ વશા-ત્રી અને વૃક્ષપણે વશા-હાથિગી. ૩ સુમનસુ-પુષ્પો અને વિદ્વાને. ૪ રતિ-વિષયમાં કેલિ–કીડા કરનાર, ૫ વિલલ-લક્ષ-લાખ વેપરને પક્ષે વિલક્ષ-વિલો થઈ ગયો. ૬ શીલવતી સલક્ષ-લાખ દ્રવ્યવાળી પરે લક્ષ-યાનવાળી. ૭ વિલક્ષ લાખ વગરના અને વિલખા. ૮ અશોકને ભેટ થયા હતાં. Page #124 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત ઉપર શીલવતીની કથા. નાખ્યો. તેવી રીતે રાજાએ પેલા કામાંકુર મંત્રીને મોકલ્યો. તેને પણ બે લાખ દ્રવ્યનો . વ્યય રાવી તેવીજ રીતે ખાડામાં નાખે. તે ચારે મંત્રીઓ મળી તે અંધકૃપમાં ભયા: કુળ થઈને રહેવા લાગ્યા. હવે રાજા અરિદમન પિતાના શત્રુ સિંહરથ રાજાને જીતી મંત્રી અજિતસેનની સાથે પિતાના શ્રેષ્ઠ નગરમાં પાછો આવ્યો. પિલા અંધકૃપમાં પડેલા કામાંકુર વિગેરે મંત્રીઓએ શીલવતીને જણાવ્યું કે, “હે સતી કારાગૃહને આપનારા અહંકારને લઇને અને વેદના થઈ છે. આ જગતમાં તમારા શીલરૂપી ઉંચા પર્વતને ભેદવાને વજપાણિ ઇ પણ પોતે શકિતમાન નથી. તો પછી અમો શી ગણત્રીમાં? હવે અમારી ઉપર દયા કરો, અને ગર્ભાશયના જેવા અને ચોતરફ જળવાળા કુવારૂપ આ ખાડામાંથી અમને બાહેર કાઢે. આજથી અમે તમારી આજ્ઞાને ઉઠાવનારા સેવક થઈને રહીશું,” શીલવતી બોલી, “અરે મંત્રીઓ, જો તમે મારા કહેવા પ્રમાણે કરે, તો હું તમને બાહર કાઢીશ તે એ કે “ જ્યારે હું કહું ત્યારે તમારે થયું ” એમ કહેવું.” તેઓએ તેનું વાક્ય કબુલ કર્યું, પછી શીલવતીએ પોતાના સ્વામી અજિતસેનની આગળ તે મંત્રીઓની હકીકત જાહેર કરી અને તેની પાસે પોતાને ઘેર આવવા રાજાને આમંત્રણ કરાવ્યું. અહીં શી વતીએ છુપી રીતે ભેજનની ઉત્તમ સામગ્રી તૈયાર કરાવી, પછી જે સ્થાને તે ચારે મંત્રીઓને રાખ્યા હતા, તે સ્થાને તે ભેજનની સામગ્રી ગુપ્ત રીતે રાખી મુકી. જ્યારે રાજા અરિદમન શીલવતીને ઘેર આવ્યા ત્યારે તેણીએ આદર–માન આપ્યું, પરંતુ કોઈપણ ભોજનની સામગ્રી રાજાના જોવામાં આવી નહીં તે વખતે રાજાએ ચિતવ્યું કે, “આ સ્ત્રીએ મને પરિવાર સહિત ભજન કરવા લાવ્યો છે, પણ ભેજનની સામગ્રી વિના તેણી મારું અપમાન તો નહી કરે ? રાજા આ પ્રમાણે ચિંતવતો હતો, તેવામાં શી લવતીએ પુષ્પ વિગેરેથી પેલા ગર્ભદ્વારની પૂજા કરી અને કહ્યું કે, “કેમ જોઈ તૈયાર થઈ?” પેલા ખાડામાંથી ચારે મંત્રીઓ બોલ્યા, “હા સર્વ સાઈ થઈ ગઈ છે.” પછી શીલવતી એ પોતે તે એરડામાંથી તૈયાર રસોઈ બાહર લાવી રાજાને જમાડે. અને સેનાપતિ સહિત તે રાજાને પુષ્પ તાંબૂલ વિગેરેથી સત્કાર કરી પિલું મંત્રીઓ પાસેથી લીધેલું બધું દ્રવ્ય તેને અર્પણ કર્યું. તે જોઈ રાજા વિસ્મય પામી ગયો અને તેણે ચિતવ્યું કે, “ખરેખર ! આ સતી છે કે જેણે દેવતાના સાનિધ્યથી અદશ્ય રીતે કાર્ય કરી શકે છે. આ સતીનું સ્વરૂપ અને ચરિત્ર વર્ણન કરવાને કોણ સમર્થ છે? જેણીના માત્ર વચનથી જ સર્વ સંપાદન થાય છે.” આવું ચિંતવી રાજાએ શીલવતીને પુછયું, “હે સતી તમોને આ કેવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ?” શીલવતીએ કહ્યું, “મેં ચાર યો સદાને માટે સાધ્યા છે.” રાજા બદયા, ત્યારે તે યક્ષો મને આપે, જેથી Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમળનાથ ચરિત્ર, - મને મનવાંછિત સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય.” “ કેઈ શુભ મુહુર્તમાં તે ચારે યોને તમારે ઘેર મોકલી આપીશ.” શીલવતીએ ઉત્તર આપ્યો. પછી રાજા અરિદમન પિતાને ઘેર ગયે એટલે બીજે દિવસે શીલવતીએ તે ચારે મંત્રીઓને ખાડાની બહાર કાઢયા, પછી તેમને જળથી સ્નાન કરાવી, સુગંધી ચંદન વિગેરેથી ચર્ચિત કરી અને કંડીબામાં મૂકી વાજિંત્રેના નાદ સાથે તે રાજાના સ્થાનમાં લઈ ગઈ. રાજાએ તેણી ને માન આપ્યું. પછી એ મહારાજાએ હર્ષથી અખંડ ભાના સ્થાનરૂપ તે કંઆ માણસ પાસે રસેડામાં મૂકાવ્યા. તે દિવસે રાજાએ રયાને રસોઈ કરવાની ના કહી અને જયારે ભેજનની વેળા થઈ એટલે રાજા જમવાને આવ્યું. તે કંડીયાની પુછપ વિગેરેથી પૂજા કરી રાજાએ પૂછ્યું કે—“રસે તૈયાર થઈ?” તેઓએ કંડીયામાંથી “થઈ” એમ કહ્યું, પણ રઈ જવામાં આવી નહીં. તેથી રાજાએ ચિંતવ્યું કે, “તે શીલવતીના વચનથી આ યોએ સર્વ પ્રકારની સેઈ આપી હતી, પરંતુ તેઓ હમણાં મને કેમ આપતા નથી? માટે આ કંયાના દ્વાર ઉઘાડી તે યક્ષની સમીપ પ્રત્યક્ષ રીતે પૂછું કે, “તેમણે શીલવતીને રસેઈ આપી અને મને તે કેમ ન આપી?” આવું ચિંતવી રાજાએ તે કંડીઆ ખુલ્લા કર્યો, તેવામાં જેમના અંગ ઉપર અસિથ ચર્મ અવશેષ રહ્યું હતું અને જેમની આકૃતિ ઘણી બીભત્સ દેખાતી હતી તેવા તે રાક્ષસના જેવા ચારે જણા જોવામાં આવ્યા. તત્કાલ રાજાએ પિતાના માણસને કહ્યું કે— આ પ્રત્યક્ષ રાક્ષસને મારી નાખે, નહીં તો તેઓ આપણે અવશ્ય નાશ કરશે.” રાજાના આ વચન સાંભળી તેઓ ભયભીત થઈને નકપણે બેલ્યા કે, “અમે સાક્ષાત્ રાક્ષસ નથી, પણ કામાકુર વિગેરે તમારા મંત્રીએ છીએ.” રાજાએ આશ્ચર્ય પામી પૂછયું, “તમારી આવી અવસ્થા કેમ થઇ?” તેઓએ શીલવતીએ કહેલો પૂર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું. તત્કાળ રાજાએ શીલવતીને મંદહાસ્યપૂર્વક આ પ્રમણે ઉંચે સ્વરે કહ્યું કે –“હે ભદ્ર! લેકમાં વિદ્વાન કહે છે કે, “સ્ત્રી અબળ છે. તે કથન તમે આ સબળ પુરૂષોને જીતી લઈ મિથ્યા કરી બતાવ્યું. પ્રાયે કરીને બુદ્ધિ સર્વના કરતાં મોટી છે, એમ વિદ્વાને કહે છે. તમે સંતોષ અને તેલવાલા છે, છતાં વામ-વિષમબુદ્ધિના સ્વભાવને લઈને આ ચારે પુરૂનું ધન ગ્રડણ કર્યું, તેનું શું કારણ છે? તે કહો.” શીલવતી બોલી, “રાજેન્દ્ર, તમેએ આ ચારે નિર્ધન પુરૂષને ઘણું દ્રવ્ય આપ્યું તેથી તેઓ મદભરેલા અને ઘણુ અનર્થોને કરનારા થઈ પડ્યા. અધમ પુરૂષે પિતાની બુદ્ધિથી દ્રવ્યવડે અનર્થ સાધે છે, મધ્ય પુરૂષ અર્થને જ સાધે છે અને ઉત્તમ પુરૂષ પરમાર્થને સાધે છે. આ ચારેને મદ હરવાને અને મારું શીલ સાચવી રાખવાને મેં મારી બુદ્ધિથી તેઓના અનર્થના મૂલરૂપ ધનને લઈ લીધું.” શીલવતીના Page #126 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર શીલવતીની કથા આ વચન સાંભળી રાજા બોલ્યો. “હે ક્ષમાનિધિ, આતો મેંજ તમારી ઉપર અનર્થ કર્યો, તે મારો અપરાધ ક્ષમા કરે.” શીલવતી બોલી. “હે નરાધીશ ! આ તમારો અપરાધ નથી, તેમ આ મંત્રીઓને પણ અપરાધ નથી, કારણ કે સંસારી જીજ એવા હોય છે. અંતરના છ શત્રુઓના વર્ગમાં કામને પ્રથમ માનેલો છે; કારણ કે તેને લઈને બીજા કોઇ વિગેરે ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે, કામ, કેપ, લેભ માન, હર્ષ ને મદ એ અંતરના છ શત્રુઓનો જે વર્ગ છે, તેનો ત્યાગ કરવાથી માણસ સુખી થાય છે. જે બાહેરના શત્રુઓ છે તેનાથી એ અંતરના શત્રુઓ બલવાનું છે. વ્યાકરણમાં પણ બહિરંગ વિધિથી અંતરંગ વિધિ બલવાનું છે. એમ કહ્યું છે કે ધર્મથી અર્થ દ્રવ્ય નામને પુત્ર ઉત્પન્ન થાય અને તે અર્થ દ્રવ્યના મૂલમાંથી કામરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે તે કામને લઈને તેનો પિતા અર્થ દ્રવ્ય ક્ષય પામે છે અને પછી તેને પિતામહ પિતાને પિતા ધર્મ પણ ક્ષય પામે છે. પુરૂષ સ્વદારા (સ્ત્રી)સંતોષી થવાથી શુદ્ધને સૌને બચાવનાર થાય છે અને પરસ્ત્રામાં પ્રીતિ વાલે થવાથી તે આ વિવની અંદર નિર્ધન, નિર્બળ અને રતિ વગરને થઈ ૨હે છે.” ઇત્યાદિ વિવિધ વાકયો વડે શીલવતીએ રાજા અરિદમન અને તે ચારે મંત્રીઓને પ્રતિબોધ આપી ઉત્કૃષ્ટ એવી શીલવતની સંપત્તિને પ્રાપ્ત કરનારા કરી દીધા. તે પછી કામાકુર વિગેરે તે મંત્રીઓએ શીલવતીને કહ્યું કે, “તમોએ અમેને ધર્મદાન આપ્યું છે, તેથી તમે આજથી અમારા ગુરૂણી છે. પાષાણના જેવા અમોને ઉચે પ્રકારે સંતાપ કર્યા શિવાય અમારી અત્યંત કલ્યાણતા અને વિશ્વમાં શૃંગારતા ક્યાંથી પ્રાપ્ત થાય? “પછી રાજાએ તે વખતે પોતાની બહેનની જેમ શીલવતીને માન આપી અને વસ્ત્ર અલંકારોથી સત્કાર કરી તેણીને ઘેર પહોંચાડી. રાજા અરિદમન વિગેરે લોકો પોતપોતાના ધર્મમાં તત્પર થઈ વર્તતા હતા, તેવામાં દમણ નામના સૂરિ ઘણાં સાધુઓના પરિવાર સાથે ત્યાં આવી ચડ્યા. તે ખબર જાણી રાજા, ચાર મંત્રીઓ, મંત્રરાજ અજિતસેન અને શીલવતી સતી તે સર્વ શ્રીગુરૂને વંદના કરવાને ગયા ગુરૂએ હિતકારી અને નિર્મલ એ ધર્મોપદેશ આપ્યો. પછી રાજાએ કરકમળની અંજલિ જોડી આ પ્રમાણે કહ્યું. “આ શીલવતી વામા છતાં પોતે શીલવાલી ૧ વ્યાકરણમાં શબ્દનું રૂપ સિદ્ધ કરવામાં જે નિયમો લાગે છે, તેમાં જે નિયમ શબ્દના અંદરના ભાગને લાગુ પડે તે અંતરગ વિધિ અને બાહરના ભાગને લાગુ પડે તે બહિરંગ વિધિ કહેવાય છે. જ્યાં તે બંને નિયમ લાગુ પડતા હોય ત્યાં અંતરંગ નિયમ બળવાન થઈને લાગુ પડે છે. ૨ કલ્યાણતા-સુર્વણતા અથવા મંગલિકતા અને વિશ્વમાં શૃંગારતા. પાષાણુ ને સંતાપતપાવવાથી તેમાંથી સુવર્ણ નીકલે છે અને તે વિશ્વમાં શૃંગારરૂપે વપરાય છે. ( ૩ વામા એટલે સુંદરી અને પક્ષે વિષમ. ૧૩. Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, કેમ થઈ? તેમજ તે બુદ્ધિવાલી પ્રમદાન છે, છતાં પ્રમદ-ઉત્કૃષ્ટ મદથી યુક્ત કેમ નથી?” ગુરૂ બોલ્યા, “રાજન, આ શીલવતીને પૂર્વભવે શીળનો આશ્રય કરેલે, તેથી આ ભવમાં પણ તેણીએ શીલની લીલા ધારણ કરી છે.” રાજા બે, “ભગવન, આ શીલવતીને પૂર્વભવ કે હોં?” ઘણું સંક૯પ-વિકલ્પને જાણનારા ગુરૂ બોલ્યા, “ કુશપુર નામના એક શ્રેષ્ઠ નગરમાં વિદુર નામે એક રાજા હતો, તે પ્રદરની પ્રાપ્તિમાં પણ અંદર અને સુંદર દેહને ધારણ કરનાર હતા, તે નગરમાં પાપકર્મ કરવામાં મંદ, સુખની લાશસાવાલે, મૂર્ખપણાને ત્યજનાર અને પુણ્યની લક્ષ્મીના કલશરૂપ તુલસ નામે શ્રાવક રહેતું હતું. તેને સુયશા નામે એક સ્ત્રી હતી. તે સ્કુરાય માન યશવાલી, પતિને વશ રહેનારી .તિથી હાથણીને જીતનારી અને સુંદર સ્ત્રીઓના વર્ગમાં શિરેમણિરૂપહતી. તેને ઘેર રવભાવથી રૂચિના પાત્ર રૂપ, અને દયા ધર્મમાં તત્પર એ દુર્ગમ નામે એક સેવક હતું તેની પત્નીનું નામ દુગિલા હતું, એક વખતે પર્યુષણ પર્વમાં સુયશા શ્રાવિકોએ દુગિલાને સાથે લઈ સાધ્વીની સમીપે પૌષધત ગ્રહણ કર્યું. ત્યાં ઉત્સવ થતો જોઈ દુMિલાએ ચંદન નામની પ્રવત્તિનીને પૂછયું કે, “આજે કયું પર્વ છે? - પ્રવત્તિનીએ તે ભદ્રિક સ્ત્રીને કહ્યું, “જેમ દેવામાં સર્વજ્ઞ પ્રભુ, અક્ષરમાં છે કાર, દાનમાં અભયદાન, ગુણેમાં વિનય, તીર્થોમાં શત્રુંજય, વ્રતમાં બ્રહ્મચર્ય, નિયમમાં સંતોષ સર્વ તપમાં શમ, તમાં સદર્શન, અને મંત્રમાં મેષ્ટિમંત્ર–નવકારમંત્ર ઉત્તમ કહેલ છે, તેવી રીતે પર્વોની અંદર પર્યુષણ પર્વ મોટું કહેલું છે. આ પર્યુષણ પર્વમાં જિનાલયમાં કે પિતાના ઘરે અછાન્ડિક ઉત્સવ કરે, નિર્ભય જીવદયા કરવી, બ્રહ્મચર્ય પાળવું, કેઈની સાથે કલહ કરે નહિં, કુકર્મવાલા વ્યાપારો છેડી દેવા, અમારી પ્રવત્ત વવી, યથાશક્તિ તપસ્યા કરવી, વિવિધ જાતના અભિગ્રહ લેવા, બે વખત પ્રતિક્રમણ કરવું, ત્રિકાલ દેવપૂજા કરવી, પાંચ દિવસમાં આદરથી કલ્પસૂત્ર સાંભળવું, ભાવના સહિત ઊત્તમ પ્રભાવનાઓ કરવી, અઠ્ઠમ તપ કરવું અને શ્રી જિનેશ્વરનું ધ્યાન ધરવું તેમાં આજનો મુખ્ય અદ્ભુત દિવસ છે, તેને માટે તો શું કહેવું?” દુર્ગિલા બેલી, “મેં આજે પ્રાતઃકાલે દાતણ કર્યું છે, તે છતાં જે ઉપવાસ થતો હોય તો મને કરો.” પ્રવત્તિની બોલ્યા, “તેં સચિત્ત જલવડે દાતણ કર્યું છે, તેથી તેને ઉપવાસ ક૫તે નથી, પરંતુ તારે આજે એકાસણું કરવું અને નિર્મલ શીલ પાળવું.” આ સાંભળી ૧ જે પ્રમદા પ્રકૃષ્ટ મદવાલી હોય તે પ્રમદ-પ્રકૃદમદથી રહિત ન હોય-એ વિરોધ. ૨ પ્રદર એટલે ઉત્કૃષ્ટ ભય, તેની પ્રાપ્તિમાં અંદર-ભય વગર અને સુંદર દેહ વાલે હતે. અહિં વિરોધાભાસ લેતાં પ્રદર-રોગની પ્રાપ્તિમાં પણ અદાદર વગર અને સુંદર દેહ વાલો હતો. Page #128 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત ઉપર શીલવતીની કથા. ૯૯ 6: તેણીએ શીલનું પચ્ચખાણ લીધું અને તે પ્રમાણે આયુ". તે પછી દુગિલા તે સાધ્વીના સંગથી પરપુરૂષને વિત કરનારૂ અને પ દિવસે સ્વપતિના ત્યાગરૂપ શીળ+ અત્યંત વિધિપૂર્વક પાત્રવા લાગી. એક વખતે તેણીએ પેાતાના પતિ દુમની આગળ તે નિયમ વિષે નિવેદન કર્યું, તેથી તેણે પણ મનમાં સંતુષ્ટ થઈને સાધુનીપાસે જઈ તે વ્રત ગ્રહણ કર્યુ. તે બ ંને સ્રીપુરૂષ બીજાનું અપ્રિય તથા ભયને હરણ કરનારા અને સમ્યક વધારી થઇ અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી સૌધમ દેવલેાકમાં પરમ સુખી દેવતા થયા. તે દુગાઁમના જીવ સાધમ દેવલાકમાંથી આવીને આ અજિતસેન થયા છે અને દુગિલાને જીવ ત્યાંથી આવીને આ સતી શીલવતી થયેલ છે. તેણીએ પ ને દિવસે વિશેષ જ્ઞાનભકિત કરી હતી, તેથી તે આ શીલવતી જ્ઞાન તથા વિજ્ઞાનનું પાત્ર બની છે. ’” ગુરૂના મુખથી આ વૃત્તાંત સાંભળી અજિતસેન અને શીલવતીને તત્કાલ ઉંચા પ્રકારનું જાતિ સ્મરણ થઇ આવ્યું અને તેથી ગુરૂએ જે પ્રમાણે કહ્યુ, તે પ્રમાણે તે કાલે તેમના જોવામાં પ્રત્યક્ષ આવ્યુ’. ગુરૂ બેલ્યા, “ જે શીલ દેશવિરતિથી પાલવામાં આવ્યું હોય, તે પણ અહિં ગુણકારી થયું, તે જો તે સત્ર વિરતિથી (સવ થા) પાળવામાં આવે તે તેનુ કેવું (ઉત્તમ) કુલ થાય ?'’ જગત્ તરફ એકાગ્ર બુદ્ધિવાલા ઉત્તમવાણીવાાં અને બૃહસ્પતિના જેવા તે ગુરૂને તે બંને દંપતીએ કહ્યુ, “ ભગવન, અમેને શિક્ષા સમાન (જે વી. આપે કહી તેવી યથાય) દીક્ષા આપે કે જેથી બ્રહ્મચર્યની નવગુપ્તિને ધારણ કરનારૂ પરમ બ્રહ્મચય અમે સવ થા પાવીએ. ” પછી ગુરૂએ તે બ ંનેને દીક્ષા આપી અને રાજા અશ્તિમને તથા કામાંકુર વિગેરે મત્રીએએ તે વખતે સ્વદારા સતેષવ્રત ગ્રહણ કર્યું". પાંચ પ્રકારના આચારને જાણનારા, પાંચ સમિતિને આશ્રિત થયેલા અને પંચમહાવ્રતના આધારરૂપ થયેલા તે અજિતસેન અને શાલવતી બ ંનેએ વ્રતનુ પાલન કર્યું. બ્રહ્મચર્ય ને વિશેષપણે ધારણ કરતા તે બંને મૃત્યુ પામીને જ્ઞાન સહિત સાથેજ બ્રહ્મદેવલે કમાં ગયા. ( ઉત્પન્ન થયા. ) તે નેનુ પુણ્ય પણ અધિક છે, તે કાણુને લઇને તેએ અને બ્રહ્મદેવલાકમાં સ્થિત થયા. વળી તે અનેને બ્રહ્મચર્ય સદા પ્રિય હતું, તેથી તેમણે તે બ્રહ્મલોકમાંજ વાસ કર્યા. કારણકે, માણસને ઈચ્છિત સ્થાન પ્રાપ્ત થયાં પછી તે ત્યાંથી એક પગલુ` પણ આગળ ચાલતા નથી. તે બ્રહ્મલોકમાં સુખને અનુભવ કરી ત્યાંથી ચ્યવી પુનઃ મનુષ્ય જન્મ પામી અને કર્મોના ક્ષય કરી તે અજિતસેન અને શીલવતી અને શાશ્વત બ્રહ્મ-મેાક્ષપદને પામશે. ’’ 86 આ પ્રમાણે ઊંચે પ્રકારે શીલવ્રત પાલીને અનેક વિવેકી મનુષ્યેા સ્વર્ગ તથા + પરપુરૂષ ત્યાગ અને સ્વપતિ સાયરૂપ વ્રત કાયમને માટે અને પદિવસે સ્વપતિ સાથે પણ વિષય ભાગને ત્યાગ કરવારૂપ વ્રત આદરથી લઈ તેને યથાર્થ રીતે તેણીએ પાળેલુ સભવે છે, એ વાત ત્યાર પછીની હકીકત ઉપરથી સમજાય છે. તેના પતિએ પણ એવુજ વ્રત આચર્યું છે . Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીવિમળનાથ ચરિત્ર. મેક્ષના સંસર્ગથી સુંદર બની ગયા છે, એવી રીતે મેં તમને ધર્મરૂપી કલ્પવૃક્ષની બીજી શીલરૂપી શાખા કહી, હવે હે સજ્ઞાની રાજા. હું તમને તપ નામની ત્રીજી શાખા કહું છું, તે સાંભળો,” આ પૃથ્વીમાં જેટલાં લૌકિક તીર્થો અને લકત્તર તીર્થો પ્રખ્યાત થયેલાં છે, તે બધા તપથી જ થયેલાં છે. વાલમીકી અને વ્યાસ પ્રમુખ જે લૌકિક મહષિઓ અને હરિકેશી બળ વિગેરે જે લોકોત્તર મહર્ષિઓ હીન કુલમાં ઉત્પન્ન થયેલાં છતાં પ્રભુતા અને દેવતાઓ વડે સેવિત થઈ આ વિશ્વઉપર વિખ્યાત થઈ ગયા છે, તે તપનું જ ફળ સમજજે. જેઓને મલેચોના સંસર્ગથી કદિ મ્લેચ્છતા થઈ ગઈ હોય. તેવાઓને પણ તપથી સારા વર્ણોએ વર્ણન કરેલી શુદ્ધિ થઈ જાય છે, ઉત્તમ હૃદયવાલા પુરૂષોને તાપ કરે તેવા બ્રહ્મહત્યાદિ મહા પાપ લાગી ગયા હોય, તેવા પાપોને ક્ષય તપથી ક્ષણ માત્રમાં થઈ જાય છે. કુતપ-નઠારું તપ પણ આ લોકમાં મિથ્યા ગુણસ્થાને રહેલા માણસેથી પૂજાય છે, તે પછી ઉત્તર ગુણસ્થાને રહેલા મનુષ્ય સારા તપને કેમ માન ન આપે? તે તપના બાર ભેદ છે અને ૧દ્વાદશ ભેદવાલા સૂર્યની જેમ તે દેષાપહ, રૂચિકર અને સચ્ચક યોગને કરનાર થાય છે. જેમ ચંદ્રહાસ-ખગ વડે તેજના વિલાસને ધારણ કરતે, સમામૃત્ રાજા કોશ-ખજાના વગરને હાય. તે પણ તપ વડે વિગ્રહ-યુદ્ધ કરવાથી સર્વ શત્રુઓને પૂર્ણ રીતે જીતી લે છે, તેમ તપ વડે વિગ્રહ શરીર ખપાવતે ક્ષમાધારી પુરૂષ ચંદ્રહાસ-ચંદ્રના પ્રકાશ જેવા તેજને ધારણ કરતો કે શહીન-નિધન છતાં પણ અંતરના સર્વ શત્રુઓને પૂર્ણ રીતે જીતી લે છે. જ્યાં સુધી ૨ દેહની અંદર અન્નપાનને પ્રવેશ અટકાવાય નહીં, ત્યાંસુધી તે દેહના કિલામાં રહેલા કર્મ રૂપી શત્રુઓને વિજ્ય થઈ શકતો નથી. જ્યારે સૂર્ય ઉત્તર દિશાનો આશ્રય કરે છે, ત્યારે તે તેનો નિધિ બને છે અને તેજ સૂર્ય જે *દક્ષિણાશા-દક્ષિણ દિશાને ભજે છે, તો તે આ લોકમાં વસુહીન થઈ જાય છે. આ લેકમાં તપસ્યાથી આકાશ ગામિની શક્તિ વિગેરે લબ્ધિઓ મલે છે અને પરલેકમાં શિવસંપત્તિ પ્રાપ્ત થાય છે. પૂર્વે દુકૃત્ય ૧ સૂર્યના દ્વાદશ સ્વરૂપ છે, ને દોષા પહ-દોષા–રાત્રિનો નાશ કરનાર, રૂચિકર-પ્રકાશ આપનાર અને સારા ચક્રવાક પક્ષીના જોડલાને યોગ–મેલાપ કરનારે છે, તપ પસે તપ-દ્વાદશ મેદવાળું, દોષાપ-દોષોને નાશ કરનાર, રૂચિકર-તેજ અથવા શ્રદ્ધા કરનાર અને સતપુના ચક્રસમૂહનો છે.ગ કરનાર થાય છે. ૨ કિલ્લામાં ભરાએલા શત્રુઓને માટે જ્યારે ખોરાક તથા પાણી અટકાવવામાં આવે ત્યારે તે હારી જાય છે. તેથી જ્યાં સુધી દેહમાં અન્ન પાણી લેવામાં આવે અર્થાત ઉપવાસ પ્રમુખ તપ કરવામાં ન આવે, તે કર્મ રૂપી શત્રુઓનો વિજ્ય કરી શકાતો નથી. - ૩ ઉત્તર કાષ્ટા-ઉત્કૃષ્ટ તપ. ૪ દક્ષિણાશા-દક્ષિણદિશા અને પક્ષે દક્ષિણ-દ્રવ્યદાનની આશા. ૫ વસુહીન-કિરણ રહિત પક્ષે દ્રવ્ય રહિત. Page #130 -------------------------------------------------------------------------- ________________ તપ ઉપર નિર્ભાગ્યની કથા. ૧૦૧ કર્યા હોય તાપણુ જો જીવ આદરથી દુષ્કર તપ આચરે છે, તે તે નિર્ભાગ્યની જેમ ઉંચા પ્રકારના સુખાને ભાગવે છે. ’ આ વખતે રાજા પદ્યસેને પ્રશ્ન કર્યાં કે, “ તે નિર્ભાગ્ય કેાણ હતા ? તેણે કેવું તપ કર્યું હતું ? અને તે કેવી રીતે સુખ પામ્યો ? ” શ્રી બ્રહ્મગુપ્ત ગુરૂ બાલ્યા— . *****]; નિર્ભાગ્યની કથા. GSSS * અહિં ઘાતકી ખંડમાં પ્રાગ્વિદેહ નામે (પૂર્વ મહાવિદેહ) ક્ષેત્રના આભુષણારૂપ અચળ નામે એક ગામ છે, તેમાં સિંહ નામે એક તે ગ્રામની 'ચિંતાકરનાર-નાયક હતા તેને શીલ વિગેરે ગુણાથી શાભતી સિંહલા નામે પત્ની હતી. તે સિંહને સુખરૂપી જળનીનીકના જેવા ઘણેા કાળ ગયેા નહીં તેટલામાં તે તેને દુર્ભાગ્ય ચેાગે તેની પત્ની સગર્ભા થઇ, ત્યાં કાઇ નઠારા કચે!ગે શત્રુઓએ આવી તે બાળકના પિતાને મારી નાખ્યા અને તેના ઘરની સારરૂપ વસ્તુએને હરી લીધી. આ બનાવથી સિંહુલા નઠારી સ્થિતિમાં આવી ગઇ. દુ:ખ આપવાથી વિકરાળ એવા સમય આવતાં સિહલાને પુત્ર જનમ્યા. તે સમયે વિવેકી લેાકેાએ વિખવાદથી વિચાર કર્યા કે, આ પુત્ર ગર્ભમાં આવતાંજ તેના પિતા દ્રવ્ય સાથે વિનાશ પામ્યા, તેથી કલ્યાણના વિસ્તારને છેડાવનારા આ પુત્રનું નામ નિર્ભાગ્ય રાખા. તેવા વિષમ નામથી તે લેાકેામાં પ્રખ્યાત થયે. માતા સિંહુલા લાક નીતિને લઇને તે પુત્રને ઉછેરવા લાગી. ને બાળક નિર્ભાગ્યને હર્ષ રહિત આઠમુ વર્ષોં બેઠું, ત્યારે તેની માતા મૃત્યુ પામી ગઇ. પછી તે માળક પેાતાના પ્રાણનુ' ગુજરાન કરવા ૨ મા રહિત ભિક્ષા માગવા લાગ્યા. અભાગ્યયેાગે ગુણાના સમૂહથી રહિત એવા તેને ગામમાં કોઈપણ ભિક્ષા આપતું ન હતું તેથી તે કંગાળ તે ગામમાંથી નીકળી પૃથ્વી ઉપર ભમવા લાગ્યા. કાઇ દેવગ્રામ નામના ગામમાં આવી ચડતાં તે તેના પિતાના દત્ત નામના કાઈ મિત્રના જોવામાં આવ્યેા. તેણે તેને કહ્યું કે, “તુ સારા આચરણથી મારે ઘેર રહી આ મારી ભે સેાને ચાર અને તારા પૂના દુસ્તર દુઃખને અટકાગ્ય.” તે દત્તના ગારસનું ૧ ચિતા કરનાર-સંભાળ રાખનાર-રક્ષણ કરનાર "" ' ૨ મા રહિત એટલે ઉન્માગે, અથવા જ્યાં મલે ત્યાંથી. ૩ ગારસ-ગા–વાણીના રસ પ્રાપ્ત કરી દુર્ભાગ્યે પેાતાનું' કૃષ્ણત્વ દુ:ખતી કાલાશ છેડી દીધી અને તેણે ગોપાલપણું–ગાયભેંસાને પાલન કરવાપણું પ્રાપ્ત કર્યું, અર્થાત્ તે ગાયાલ અન્યો. ગારસગાયનું દૂધ દહીં વગેરેનું પાન કરવાથી શરીરની કાલાશ દૂર થઈ જાય છે. તેમ નિર્ભાગ્યને બન્યું, વિરાધપક્ષે ગારસનું પાન કરે તે કૃષ્ણરૂપતાને છેડી ગાપાલ નામ ધારણ કરે. ગુરૂસ્નેહ મોટા ભાગ્યવંત સાથે સ્નેહ પ્રીતિ પક્ષગુરૂ=વધારે, સ્નેહ-દુધ દહી પ્રમુખ સ્નિગ્ધ--રસકસવાળું ભોજન. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીવિમળનાથ ચરિત્ર, પાન કરી તે દુર્ભાગ્યે પિતાનું કૃષ્ણત્વ છે દીધું, તથાપિ તેણે ગેપાલ પણું મેળવ્યું, તેનું કારણ ગુરૂ નેહજ છે. એક વખતે દ્વરથી ચારેએ આવી તે નિર્ભાગ્યને ભેંસેની સાથે પકડ અને લીલી વાધરીથી તેને બાંધી એક વૃક્ષ નીચે મુકી દીધું. ત્યાં તે સુધા. તૃષા અને ભયથી આકુલ– વ્યાકુલ થઈ સાત રાત્રિ સુધી રહ્યું. પછી ભવિતવ્યતાને યોગે તેને શરીરે બાંધેલી વાધરીને કઈ શીયાળ આવીને ખાઈ ગયું, એટલે તે બે પ્રકારે મુત્કલ-મોકલે થઈ ગયે. પછી ત્યાંથી છુટીને ગામમાં આવ્યા. ત્યાં પિતાના હૃદયમાં રહેલે ચારેને વૃત્તાંત દત્તને નિવેદન કર્યો. પછી મનહર વર્ષાકાલ આવ્યું, એટલે દત્તે તે નિર્ભાગ્યની પાસે ઘાસની ખેતી કરાવી, પણ તે સમયે વરસાદ જ આવ્યો નહીં, એટલે પૃથ્વી પર ઘાસ પણ થયું નહીં. એક વખતે દરે તેને કપાસ લેવાને માટે કે સારા શહેરમાં મોકલે, ત્યાંથી પાછા વલતાં વિકટ માગે અગ્નિ લાગવાથી તેનું ગાડુંજ બલી ગયું. પછી તે નિર્ભાગ્ય કેટલેક દિવસે દત્તની પાસે આવ્યો. ફરીવાર દત્તે તેને દ્રવ્ય આપીને સમુદ્ર માર્ગે મેક પ્રમાદને લઈને તેનું વહાણ સમુદ્રની અંદર ભાંગી ગયું. ત્યાં એક વહાણનું પાટીયું મેલવી સાત દિવસે તે સમુદ્રને કાંઠે આવી પહોંચ્યો. જ્યારે દેહ સાર થયે, એટલે તે અનુક્રમે ત્યાંથી વ્યાધ્રનગરમાં આવી પહોંચ્યા. ત્યાં રાત્રે કોઈ નિર્જન દેવાલયમાં સુઈ રહ્યો. તે અરસામાં શરીરની શોભાથી સુંદર એવા તે નગરના વ્યાધ્રદમન રાજાને અનુ ત્ય સવાલા વિંધ્યનગરના સમરસેન રાજાની સાથે વિગ્રહ ચાલતો હતો, તેથી તલારક્ષક–પોલીસ લોકોએ તે સુતેલા નિર્ભાગ્યની ઉપર એક હેરૂની શંકા લાવી તેને પકડી લીધે. રાજાની આજ્ઞાથી તેઓએ તેને બલાત્કારે કારાગૃહમાં નાખ્યો. તે નિરપરાધી હતો તેપણ મજબુત બેડીઓથી તેના પગ બાંધ્યા. ત્યાં તે એક વર્ષ સુધી રહ્યા. કારાગૃહમાં તેને કઈવાર માસે કે પખવાડીએ અહાર મલ, તેથી તે મુવા જેવો થઈ ગયો. કારાષ્ટ્રહના ચાકીદારો તેને મરી ગયેલ જાણી સ્મશાને લાવીને મુકી ગયા. ત્યાં શીતળ પવનને લઈને તેનામાં જરા ચેતન આવ્યું. દેવગે તેને કરંભાથી ભરેલું એક રામપાત્ર મલી ગયું. તેને આહાર કરી તે ત્યાંથી આગળ ચાલતે થયે. માર્ગમાં ચાલતા તેને વિચાર આવ્યું કે, “ જ્યારે હું ગર્ભમાં હતું ત્યારે મારા પિતા પૂર્વે મૃત્યુ પામ્યા અને ઘરમાં થી બધું ધન નાશ પામ્યું, બાલ્યવયમાંજ મારી માતા મરી ગઈ, વલી મારા પિતાના મિત્રે મને જે જે ઉગ કરાવ્યું, તે તે મારે ઉદ્યોગ નિષ્ફલ થયે. જે ઉદ્યોગથી સર્વેને સંપત્તિઓ થાય છે, તે ઊદ્યોગથી મને ઊલટી વિપત્તિ થઈ આવી. જેને અમૃત વિષરૂપ થઈ જાય, તેને માટે બીજો શે ઊપાય? આ લેકમાં ઘણા માણસો હજાર માણસોના પિટ ભરનારા હોય છે, ત્યારે મારું એકનું પેટ ભરવામાં પણ વિધિએ મને વંચિત રાખે. ૧ મુકલમોકલો અને હર્ષિત. Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરદેવની પૂજા ઉપર દેવપાળની કથા. ૧૦૩ કેટલાએક દિવ્ય અલંકાર પહેરનારા અને સુંદર આકૃતિવાલા ઉત્તમ પુરૂષે આલેકમાં રહેલા છે ત્યારે મને નિરાધાર અને અપાર કારાગાર વિગેરેની પીડા થઈ પડી છે. હવે ધર્મ, અર્થ અને કામથી રહિત એવા આ જીવિતથી સયું, તેથી હું કંઈ ઉપાય કરીને મારા પ્રાણ ત્યાગ કરી દઊં ” આ પ્રમાણે માર્ગમાં વિચાર કરતે નિર્ભાગ્ય ચાલતો હતું, ત્યાં આગળ એક મહાન પર્વત આવ્યું. તે જોઈ ભૂગપાત કરવા માટે તે પર્વત ઊપર પતે ચડે. તેવામાં સુગંધિ પવન વાયો, સુગંધી જલની અને પુની વૃષ્ટિ થઈ અને ચેલ–વસ્ત્ર ઊડતાં જોવામાં આવ્યાં. તે જ સમયે ઊત્તમ વૃાવાલા મહાન પર્વત ઉપર આકાશના ગઠ્ઠરમાંથી દુંદુભિને ધ્વનિ સંભલા. તરતજ તે વિસ્મય પામી જેવામાં ત્યાંથી આગળ ચાલે છે તેવામાં કમળ ઉપર બેઠેલા, દેવ દાનાએ સેવેલી અને સાધુઓના સમુદાય પરિવારવડે યુકત એવા શ્રીમાનદેવ કેવલી મુનિને તેણે અવલક્યા. કેવલી તેને જોઈ આ પ્રમાણે બેલ્યા, “ અરે ! તું દુઃખને લઈને મરવાને ઈચછે છે, પરંતુ પાપથી ઉત્પન્ન થયેલું આ દુઃખ તે તારે મૃત્યુ વશ થયા છતાં પણ રહેવાનું છે. તે જડબુદ્ધિથી પૂર્વે મુનિને દાનાંતરાય કર્મ કર્યું હતું, તેથી તેં લાંભાતરાય નિકાચિત બાંધેલું છે તેને લઈને તને કઈ પણ ઠેકાણે પણ લાભ થશે નહી.” કેવલીના આવા વચન સાંભળી તે દુર્ભાગ્ય છે. “ભગવન, “મારે પૂર્વભવ કહે ” કેવલી બોલ્યા, “પુષ્કરાર્ધ દ્વીપના ભરત ક્ષેત્રમાં રથપુર નામે નગર છે, તે નગરમાં ચંદ્રાપીડ નામે રાજા હતો. તેને તે સમયે જગદ્વરનામે સમાનવને મિત્ર હતો. તે જગદ્વર મિથ્યા દષ્ટિ કુશાસ્ત્રાના સમૂડમાં કુશળ અને અકુશળને આશ્રિત હતું. એક વખતે તે ઉદ્યાનમાં ગયો ત્યાં ધર્મેશ્વર નામના ઉત્તમ સૂરિને જોઈ તેમને ઉપહાસથી પ્રણામ કરીને કહ્યું કે, “મને કંઈક ધર્મને ઉપદેશ કરે.” ગુરૂ બોલ્યા, “મનુષ્યએ દુર્લભ એવું મનુવ્યત્વ મેલવીને શુભવાસનામાં તત્પર રહી દેવ, ગુરૂ અને ધર્મના તત્વ ઉપર શ્રદ્ધા રાખવી તેમાં સર્વજ્ઞ, સર્વ પૂજિત, અઢાર દેથી રહિત અને અતિશના સમૂહથી યુકત એવા શ્રી વિતરાગને દેવ સમજવા, જે પુરૂ ભક્તિથી શ્રીજિનેશ્વરને નમે છે અને શકિતથી તેમની પૂજા કરે છે, તેઓ દેવપાળની જેમ અદ્દભુત કલ્યાણ પ્રાપ્ત કરે છે. દેવપાળની કથા. જંબુદ્વિીપમાં આવેલા ભરત ક્ષેત્રના મધ્યમખંડની અંદર હસ્તી અને અકથી વિરાજિત એવું હસ્તિનાપુર નામે નગર છે, તેમાં સિંહના જે બલવાનું સિંહથ નામે હતું. તે નગરમાં જિનદત નામે એક ભાવિક શ્રાવક હતું તેને ઘેર દેવપાળ નામે એક ગેવાળ રહેતો હતો તે ભદ્રિક સ્વભાવને હતે. એક વખતે વર્ષાકાલ આવતાં દેવપાળ ૧ ભૃગુપત-શિખર ઉપરથી પડવું તે. તેને લોકો ભૈરવ ૫ અથવા કંપાત પણ કહે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી વિમળનાથ ચરિત્ર, ( ગાયને લઈને એક ઘાંટા વનમાં ગયે. તે વખતે નદીના પ્રવાહ વડે માટે વિકટ કાંઠે પડી ગયે. તેમાંથી યુગાદિદેવની પ્રભાવિક પ્રતિમા પ્રગટ થઈ. તે પ્રતિમાને ઈદેવપાળ હર્ષ પામ્ય અને તત્કાલ તે પ્રતિમાને જલવડે સ્નાન કરાવી તેણે મૃત્તિકાનું એક ઊંચું પીઠ કરી તેની ઊપર તેને સ્થાપિત કરી પછી સુગંધી પુષ્પ, પત્ર વિગેરેથી આદર સાથે તે પ્રતિમાની તેણે પૂજા કરી, તે વખતે તેણે ચિંતવ્યું કે, “હું કેવો ધન્ય કે જેને શ્રીઅરિહંત પ્રભુએ પિતાની મેલે દર્શન આપ્યું! જોકે મારી પાસે કંઈ દ્રવ્ય નથી પરંતુ હું ચિત્તને સ્થિર કરી મારી શકિત પ્રમાણે તેમની પૂજા કરૂં” ત્યારથી તે દેવપાળ પ્રતિમાની ઉત્કંઠાથી પૂજન કરીને જ સદા ખાનપાન વિગેરે લેતા હતા, તે શિવાય કદિપણ લેતા નહિ. એક વખતે સાત દિવસ અને રાત્રિ સુધી સતત વૃષ્ટિ થઈ, તેને લઈને દેવયાળ ન દીને સામે કાંઠે જઈ શકે નહિ. તે પ્રભુની પૂજા કર્યા વિના કદિપણ ભેજન કરતો નહી તેથી તેના શેઠ જિનદત્તે તેને પુછયું કે, “ તું ભજન કેમ કરતે નથી? દેવપાલે કહ્યું “દેવપૂજા કર્યા વિના હું ભજન કરતો નથી, ” શેઠે કહ્યું, “ કહે, તે હારા દેવ કેવા છે ? ?” તેણે ઉત્તર આપે, “શેઠજી, જેવા તમારા દેવ છે તેવાજ તે મારા દેવ છે પણ તે નદીને સામે કાંઠે છે. ” “ તે દેવની પ્રાપ્તિ તને શી રીતે થઈ ? ” શેઠે પુછયું, એટલે તેણે તે દેવની ઉત્પત્તિની વાત કહી અને પિતાને નિશ્ચય પણ જણાવ્યું. શેઠ બોલ્યા,” જે તારે નિયમ હોય તો તું અહિં રહેલા દેવની પૂજા કર ! તેની પુજા કરવાથી તે દેવની પૂજા થયેલી નિશે ગણાશે.” દેવપાલ બે, “જે માણસ ભજન કરે તેજ નૃત્ય થાય, તેના ભેજનથી બીજે નૃત્ય થાય નહીં, તેથી તો તે દેવની પૂજા કર્યા શિવાય નિ જમવાને નથી. ” આ પ્રમાણે આઠમો દિવસ થયો એટલે નદીના જલનું પર ઉતરી ગયું ત્યારે દેવપાલ સામે કાંઠે ગયે અને તેણે પુપિથી તે જિન પ્રતિમા પ્રજા કરી તથા અત્યંત પ્રણામ કરી હર્ષથી તે પ્રભુના સ્તુતિ કરી. તે સમયે તે પ્રભુના ધિરાયક દેવે આકાશમાં રહીને કહ્યું કે, “તું ઈચ્છીત વર માગ્ય, દેવપાલે કહ્યું. “ મને રાજ્ય આપે,” અધિષ્ઠાયક દેવે કહ્યું, “તારી ઈચ્છા પ્રમાણે થશે.” તે પછી છેકેજ દિવસે સિંહરથ રાજા અપુત્રીઓ મરણ પામ્યું. તે રાજ્યના મંત્રીઓએ પાંચ દિવ્ય કર્યા, તે તે પાંચ દિવ્ય નગરની વચ્ચે ફરીને અનુક્રમે નગરની બાહેર આવ્યા, જ્યાં પેલે દેવપાવ ગોવાલ વડની છાયા નીચે સુખનિદ્રાથી સુતે હતો. ત્યાં તે પાંચ દિવ્ય ગયા ત્યાં હસ્તીએ શબ્દ કર્યો, અવે હેષારવ કર્યો, બે ચામર ચલાયમાન થયા અને છત્ર અધર ઉચુ થયું. પછી હાથીએ કલશથી દેવપાલને ન્હરાવી પિતાના સ્કંધ ઉપર બેસાર્યો એટલે મંત્ર એ આભૂષણોથી વિભૂષિત કર્યો પછી નીતિને જાણનારા વિવેકી એવા મંત્રીઓ તેને સેના સાથે નગરમાં લઈ ગયા અને વિધિથી તેને પટ્ટાભિષેક કર્યો. તે દેવપાલના મિત્ર એવા બીજા ગેવાલો તત્કાલ તેના દંડ તથા કાંબળ વિગેરે લઈ જિનદત્તને સોંપી દીધા હવે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શ્રી જિનપૂજા ઉપર દેવપાલની કથા. તે રાજ્યના સીમાડાના રાજાઓ, સામંતો અને બીજાએ ગોવાલરૂપે અવજ્ઞા કરી, તે દેવપાળની આજ્ઞાને માનતા ન હતા, તેણે જિનદત્તશેઠને બોલાવ્યું, તે પણ ગર્વથી તેની પાસે આવ્યો નહીં, આથી રાજા દેવપાલે વિચાર કર્યો કે, “આજ્ઞા ચાલ્યા વિના રાજ્ય હંમેશાં નિષ્ફળ છે, તો પછી પૂર્વે જેવો ગોવાળ હતો, તે હમણા પણ ગોવાળ જ છું. આજ્ઞા ચલાવી એજ વિશેષ છે, તે પછી આવું રાજ્ય શા કામનું? માટે જેણે મને રાજ્ય આપ્યું છે, તેની આગળ જઈ હું તેને વિજ્ઞપ્તિ કરું કે આ રાજ્યની સંભાળ તે પિતેજ કરી લે.” આ પ્રમાણે વિચારી તે શ્રી આદિનાથ પ્રભુની પાસે જઈ તેમની પૂજા અને નમન કરી તેણે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. “હે પ્રભુ, તમે મને આજ્ઞા ચાલે તેવા ઐશ્વર્યનું વડાન આપે, નહીં તો તમે આપેલું આ પિતાનું વરદાન પાછું લઈ લ્યો. કારણ કે, આજ્ઞા સિવાય હાથી તથા ઘોડા વિગેરેનું આ રાજ્ય અને એક નાટકના રાજ્ય જેવું થયું છે. દેવપાલ ગોવાળનું આવું વચન સાંભળીને પેલા વ્યંતરે આકાશમાં રહીને કહ્યું કે, “હે ગોવાળ, તું ખેદ પામીશ નહીં, નિર્ભયપણે રાજ્ય કર્યું. એક માટીને શ્રેષ્ઠ હસ્તી કરાવી તેને આખા નગરમાં ફેરવી રાજ્યપાટિકામાં રાખજે, મારા પ્રસાદથી તે હસ્તી તારા જનની ઈચ્છા પ્રમાણે કરશે, અને તેને જોઈને તે સીમાડાના રાજા વિગેરે તારું કહ્યું કરશે.” અધિષ્ઠાયક દેવના આ વચન સાંભળી તે દેવપાળ સુખ પામતો પિતાને ઘેર ગયે, પછી કુંભારોને બોલાવી તે હસ્તી બનાવાને તેણે આજ્ઞા આપી. તે કુંભારોએ તે રાજાને માટે તે મિોટો હસ્તી કરવા માંડે તે સાંભળી પિલા મંડલિક વિગેરે રાજાઓ વિશેષ હાસ્ય કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “આ ખરેખરે વાળ જ લાગે છે, જે પોતાના પૂર્વના આચારને લઇને એક માટીને હસ્તી બનાવી રાજપાટ કરવાની ઈચ્છા રાખે છે. ” કુંભારેએ માટીને હસ્તી કરી પકાવ્ય, પછી તેને ચિત્રકારની પાસે ચીતરાવ્યો અને પછી લોકો પાસે તે ઉપર ત્રિપદી વિગેરેનું કામ કરાવ્યું, તે સિવાય (રાજયના) બીજા હસ્તી. ઓ તૈયાર કરાવ્યા, ઘેડાઓ ઉપર પલાણ નંખાવ્યા, સર્વ સુભટોને સજજ કરાવ્યા. અને તે પણ તૈયાર કરાવ્યા. પછી પેલા જિનદત્ત શેઠને બોલાવી છલ તથા બળને વશ થઈ તેને વેશ સ્વયં પિતાના જેવો કરાવ્યું, પછી શુભ મુહૂર્ત રાજા દેવપાલે રાજપાટિકા કરી. તે અપૂર્વ કૌતુક જેવાને સર્વ બાજુએથી જનસમૂહ એકઠો થયો, અને તે જોઈને વિરમય પામી ગયે. જોકે એ રાજાને જોઈ ચિંતળ્યું કે “શું આ વિષ્ણુ પોતે આવ્યા છે ? અથવા દેવ કે કેઈ વિદ્યાધર આવ્યો છે?” એવી રીતે ચાલતા રાજાને ઠેકાણે ઠેકાણે સારું નાટક અને પગલે પગલે માંગલિક ઉપચારે તથા વાજિંત્રો વાગવા લાગ્યા, તે જોઈ સર્વ સામતે ચમત્કાર પામી ગયા અને કમને જાણનારા તે શ્રેષ્ઠ રાજાના બંને ચરણમાં નમી ૧ રાજપાટિકા-સ્વારી. ૧૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીવિમળનાથ ચરિત્ર, પડ્યા, પછી રાજા મહેલના દ્વાર આગળ આવ્યા ત્યારે તેણે જિનદત્તશેઠને અંકુશ આપિીને કહ્યું કે, “આ હસ્તીને તેને સ્થાન લઈ જાઓ.” તે મૃત્તિકાના હાથીએ ડગલું ભર્યું નહિં, એટલે તેને પગવડે સંજ્ઞા કરી તો પણ તે ચાયો નહીં, એટલે તેની ઉપર અંકુશ ને ઘા કર્યો તે ઘાને લઈને તે હાથીના કુંભસ્થળના બે ભાગ થઈ ગયા, આથી શ્રેષ્ઠી ઉપહાસ્યનું સ્થાન થયું અને તેને અહંકાર ઉતરી ગયે. ત્યારથી માંડીને સર્વ રાજવર્ગ શંકરહિત થઈ તેની આજ્ઞાને દેવની શેષાની જેમ મસ્તક પર ઉઠાવવા લાગ્યું, અને રાજાઓએ દ્રવ્ય સાથે પિતપતાની ઘણી કન્યાઓ તેને આપી. રાજા દેવપાલે પછી શ્રી યુગાદિ ભગવાનને પ્રાસાદ કરાવ્યું, અને તેની અંદર નિત્યે જિનપૂજા કરવાને, પૂર્વનું પાપ હરવાને અને નવું પુણ્ય મેળવવાને માટે તે જનસમૂહની સાથે જવા લાગ્યા. એક વખતે દેવપાળ જિનપૂજા કરી પિતાની પટરાણી સાથે ગેલેરીમાં પ્રશંસાપૂર્વક બેઠા હતા. તેવામાં તેની પટરાણી ક્ષણમાં મૂછ પામી. શીતળ ઉપચારથી તેણીનામાં ચિતન્ય આવ્યું, એટલે તે નીચે પ્રમાણે પદ્ય બેલી " अड वि पती नइं, जलतोइ न वुढा हत्य। जो उ एउक बाडी यह, अज्जवि साउ अवत्थ ॥१॥" “જેની સાથે મારે પૂર્વે પતિનો સંબંધ હતો તે આ મજુર (દરિદ્ર માણસ) છે અને તેની અદ્યાપિ એજ દરિદ્ર અવસ્થા વર્તે છે. એટલે જંગલમાં નદી પ્રાપ્ત થયા છતાં તેના નિર્મળ જળમાં હાથ પણ પલાન્યા નહિ.” આ ગાથા સાંભળી રાજા બોલ્યો, “પ્રિયા, તેં એ શું કહ્યું?” તેણી બેલી “આજે આ પુરૂષને જોઈને મને જાતિસ્મરણ થઈ આવ્યું છે,” “પૂર્વભવે કઈ જાતિ હતી?” રાજાએ પૂછ્યું, ત્યારે તે બોલી, “હે રાજન, પૂર્વે આ નગરમાં હું અને બીજે જે આ પુરૂષ વૃક્ષની છાયા નીચે બેઠે છે, તે અમે બંને કાઇના ભારા ઉપાડનારા ગરીબ માણસે હતા અને બંને જણા આ નગરની નજીક રહેતા હતા. આ ઠેકાણે કાષ્ટનો ભાર છોડી દઈ વિશ્રાંતિને માટે ધરામાં સ્નાન કરી કમળ પ્રમુખ લઈ મેં શ્રી ભગવાનની પૂજા કરી અને મેં ઘણું કહ્યું તે પણ આ પુરૂષે પ્રમાદથી જિનપૂજા કરી નહીં. પછી આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામીને હું રાજકુળમાં પુત્રીરૂપે અવતરી અને આ તમારી પત્ની થઈ છું. અને તે આ પુરૂષ હજુ પણ તેવી જ સ્થિતિમાં રહ્યા છે. તેથી આ લેકમાં મનુષ્યને ધર્મ સિવાય દુ:ખને ક્ષય થતો નથી.” પછી શ્રેષ્ઠ વિચારવાલા રાજાએ તે પડેલા ગરીબ પુરૂષ ને બોલાવી પુછ્યું, એટલે તે પુરૂષે તે પ્રમાણે બધો પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા તે સાંભળી રાજા દેવપાલે વિચાર્યું કે “જેમ મને આ લોકમાં જિનપૂજાનું ફળ મળ્યું છે, તેમ આ રાણુને પૂર્વજન્મમાં કરેલી જિનપૂજાનું ફલ મહ્યું છે. અજ્ઞાની અને વિશેષે કરીને નિધન એવા Page #136 -------------------------------------------------------------------------- ________________ દેવતત્ત્વનું સ્વરૂપ. ૧૮૭ અમે બન્નેએ પૂર્વે અલ્પ એવી પણ જે દ્રવ્ય પૂજા કરી હતી, તે અમે અનેને રાજ્ય આપનારી થઇ, તે। જે પ્રાસ પુરૂષ આ લેાકમાં ઉત્કૃષ્ટ એવી દ્રવ્ય પૂજા કરે છે, તેઓ સુખ વડે સુંદર એવા અચ્યુત દેવલેકને પામે છે ત્યાંથી ચ્યવીને તે લોક આ દેશ વિગેરેની સામગ્રી પ્રાપ્ત કરી અને બીજા કાય ભાને સિદ્ધ કરી છેવટે ગુણી અની સિદ્ધિને પામે છે. તેઓ ચેાથે, પાંચમે અે, અથવા સાતમે ભલે સિદ્ધ થાય છે, તેએ આ લેાકમાં છેવટે આડમાં ભવનું ઉલ્લંઘન કરતા નથી, સવ થા અંતર્મુહૂત્ત સુધી કરેલી ભાવપૂજા વડે તેજ ભદ્રે સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેમાં કોઈ જાતના સંશય નથી. મનુષ્ય હૃદયમાં સર્વજ્ઞતુ ધ્યાન કરે છે, તે સજ્ઞ થાય છે, અને જે પુરૂષ હૃદયમાં વીતરાગનુ ધ્યાન કરે છે. તે વીતરાગ થાય છે, જે જિનપણું મેળવવાને માટે જિનનું ધ્યાન કરે છે તેનુ કહેવુંજ શું ? ૧પુરૂષોત્તમ પણ નિત્યે મૃત્યુના ઊચ્છેદ કરવાને તેનુ ધ્યાન કરે છે. જે રસાક્ષર છતે જિનનું ધ્યાન કરે તે અક્ષરપદને-મેાક્ષને પામેજ, તેને માટે આ લેક કે પરલેકમાં કાંઇ આશ્ચર્ય પામવાનુ નથી તે વિષે સાંભળે કે, જિન અર્ચા-પૂજાને કરનારા ગેાપાળ પેાતાના ગેપાળપણાને ત્યાગ કરતાં છતાં પણ સ શુભ-અને આપનારા એવા ઊચ્ચ ‘ગોપાળ પદ્મના આશ્રય કરંજ પવિષ્ટપ પ્રભુ જીવ વિષપ્રભુની પૂજા કરતાં અક્ષર (અક્ષય-અખંડ) પદને ઉપાર્જન કરનાર થાય, તેમાં કાંઇપણ આશ્ચય નથી. જિન અસખ્યરૂપી છે, છતાં કોઇ રીતે અરૂપી પણ કહેવાય છે, અને સર્વાંગ-સઘલે પાપક છે છતાં તે લેાકાગ્રને પ્રાપ્ત થયેલા કહેવાય છે. સ્ફટિક મણિની જેમ તે જિન ભગવાનૂ સ્વભાવથી નિ`ળ છે, પરંતુ સંગને લઇને તે તેવા સ્વરૂપતાને પામે છે. અત્મા પણ જલની પેઠે સ્વચ્છ છે, છતાં રજના કાદવને લઇને ગોત્રના આધાર પણાને પ્રાપ્ત થઇ કલુષતાને પામે છે, પણ તે કતકચૂર્ણની જેમ શ્રી જિનભગવાનને પ્રાપ્ત કરી પાછે! પેાતાના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરે છે. તેથી હું ભવ્ય જના, સદા શ્રી જિનભગવાનનું ધ્યાન કરે. જે મનુષ્યેા સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે, અને હવે સિદ્ધ થવાના છે, તે સર્વ મનુષ્યેા શ્રી વીતરાગ પ્રભુના અપરિમિત ધ્યાનની કુરાને ધારણ કરનારા હોય છે, ” આ પ્રમાણે દેવતત્વ સમજવું. ૧ પુરૂષોત્તમ-પુરૂષોમાં ઉત્તમ પક્ષે વિષ્ણુ. ૨ સાક્ષર એટલેવિદ્વાન ૭ અહીં ગેાપાળ-દેવપ ળ અથવા પક્ષે વિષ્ણુ તે પોતાના ગેાપાળપણાના ત્યાગ કરીને ગોપાલ--ગે-વાણીનાપાલ--પ્રરૂપણા કરનાર એવા પરબ્રહ્મના પદના આશ્રય કરેજ. ૪ ગા=પૃથ્વી તેનુ પાલન કરનાર રાજાપણાના પદ ૫ ત્રિવિષ્ટપ પ્રભુ--ત્રણલાકના રવામી-વિષ્ણુરૂપ જીવ. ૬ વિષ્ટપપ્રભુ--જગત્પતિ જિનભગવાનૂ. છ જિન--આત્મા. ૮ જેમ સ્ફટિકમણિમાં જુદા જુદા રંગના પ્રતિબિંબ પડવાથી તે જુદા જુદા રંગને જણાય છે, પણ વસ્તુતાએ પેાતે શુદ્ધસ્વરૂપી છે, તે પ્રમાણે આત્મા સમજવા. ૯ ગેાત્રપર્વત અથવા ગાત્રાપૃથ્વી. ૧૦ કત કચૂર્ણ નાખવાથી જેમ જલ શુદ્ધ થઇ જાય છે, તેવીરીતે આત્મા શ્રીજિનેશ્વરના ધ્યાનથી શુદ્ધ થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી વિમળનાથ ચરિત્ર, ગુરૂતવ વર્ણન. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦***** ગુરૂ ખેલ્યા, “ મેં તમારી આગળ કાંઇક ધ્રુવતત્વ પ્રકાશિત કર્યું છે. હવે થોડુ ગુરૂતત્ત્વ સાંભલા—લેાકેા ગુરૂ વિના કયારે પણ કૃત્ય જાણી શકતા નથી, તેથી ગુરૂનુ વચન (આજ્ઞા) લઇનેજ સવ ક્રિયાઓ કરવી જોઇએ, લેાકમાં જે મુખ્યત્વે તત્વને જણાવે તે ગુરૂ કહેવાય છે. તેમાં જે તે વિશેષપણે ક્રિયયુક્ત હાય તેમ તે સેનાને સુગંધના જેવા છે. કવિએ વાણીમાં ગુરૂપણાને લઇનેજ શાસ્ત્રને પણ વખાણે છે. કારણ કે, લેાકેા તેનાથીજ સતત કાર્યાકા ને જાણી શકે છે. ગુરૂ વિના શાસ્ત્રનું સ્વરૂપ કાણુ નિરૂપણ કરી શકે ? તેથી ગુરૂ પાસેથી તે શાસ્ત્રને સારી રીતે જાણીને પછી કા આચરવું તે ગુરૂના વચનનું મહત્ તત્વ બુદ્ધિના ગુણેથીજ જાણી શકાય છે. તે સિવાય જો બાહેરની બુદ્ધિથી જાણવા માગે તે મુગ્ધની જેમ દુઃખ પ્રાપ્ત થાય છે. શ્રેષ્ટિપુ” મુગ્ધની કથા. .. (6 "" રાજાએવાલા આ જ બૂઢીપમાં ભરતક્ષેત્રના ખંડની અંદર પદ્મપુર નામે નગર છે. તેમાં પદ્મથ નામે રાજા હતેા. તે નગરમાં પદ્મ નામે એક શ્રેષ્ટી હતે, તેને પદ્મશ્રી નામે પ્રિયા હતી. મુગ્ધ નામે પુત્ર અને નંદા નામે પુત્રવધૂ હતી. એક વખતે પદ્મ શેઠે સ્વસ્થતાથી પલેાકમાં જતાં જતાં પેાતાના પુત્ર મુગ્ધને વિવિધ વચનેાવડે આ પ્રમાણે શીખામણ આપી હે વત્સ, તારે મિષ્ટાન્ન જમવું, સુખનિદ્રાએ યુવુ, આપેલ પાછું માગવું નહીં અને વધૂ સાથે સ્રીને મારવી, ગામેગામ ઘર કરવું અને તેને ચર્માની વાડ કરવી અને જ્યારે દ્રવ્ય ખૂટે ત્યારે તેને મેળવવાને ગંગા નદીનું તળીયું ખાવુ. તું જો સમજે નહીં તે પાટલીપુત્ર નગરમાં સામ નામે મારે એક મિત્ર છે, તેને તારે આ બધી બાબતમાં પૂછવું. આ પ્રમાણે ઉપદેશ આપી પાશેઠ પલેાકમાં ગયા અને પાછળથી કાળ આવતાં તેની માતા પદ્મશ્રી પણ ધર્મધ્યાન સહિત પરલેાકવાસી થઇ. તે અને માતાપિતાનું ઉત્તર કાર્ય કરી તે મુગ્ધ પેાતાના હૃદયમાં વિચાર્યું કે, તુવે પિતાએ જે જુદી જુકી આજ્ઞા આપી છે, તે બધી વિધિપૂર્વક કરૂ. પછી તે સુધા અને તૃષા વિના પણ નિત્યે મિષ્ટાન્ન તેવું ખાદ્ય અને સ્વાદ્ય પાન સતત્ ખાવા પીવા લાગ્યું, એથી વ્યાધિએ રસમૂલ હેાવાથી તેને રેગ લાગુ પડયે. તેમ વળી તે પુષ્પશય્યામાં તિનિદ્રાથી સુવા લાગ્યા, તેથી ઘણી નિદ્રાને લઇને ચાર વિગેરેએ આવી તેનું દ્રવ્ય હરી લીધું. તેમ તે કોઇની પાસેથી આપેલું દ્રવ્ય માગતા નહીં. એક વખતે તેણે વધૂ સહિત સ્ત્રીને વધ તથા અંધન વડે મારી, તેથી વધૂ ઘર છેાડીને પેાતાના પિતાને ઘેર ચાલી ગઇ, પછી તેણે ગામેગામ ઘર કરાવ્યું, અને તેને ચ'ની વાડ કરાવી. એવી રીતે પૂર્વે કરેલા પ્રકા • Page #138 -------------------------------------------------------------------------- ________________ ગુરૂતત્વ ઉપર શ્રેણીપુત્ર મુગ્ધની કથા. ૧૦૯ રોથી તેના સર્વ દ્રવ્યનો ક્ષય થઈ ગયો. પછી તે બીજાની પાસેથી નિષ્કપટપણે વ્યાજે દ્રવ્ય લઈ ગંગા નદીને કાંઠે ગયે અને તે કાંઠાને તેણે આદરથી તે લેકે પાસે બોદા. તેમાં પણ દ્રવ્યની નુકશાની થઈ તે કાંડામાંથી એક કાણું કેડી પણ નીકલી નહીં. આથી તે મુગ્ધ વિ લખે થઈને પિતાને ઘેર ચાલ્યો ગયે. ત્યારથી કે તેની આજ્ઞા માનતું નહી, તેમજ તેને ધન અને માન પણ આપતું નહીં. તેથી તે અત્યંત દુઃખી થઈ ગયે, પછી તે બેહાતુર થઈ પોતાના પિતાના સેમ નામના મિત્રના ઉત્તમ નગરમાં આવ્યું. સેમ તેને દુઃખી અને નડારી સ્થિતિમાં આવી પડેલો જોઈ આ પ્રમાણે કોમળતાથી બે, “હે તુચ્છ બુદ્ધિ વત્સ, તારા ચિત્તમાં શેની ચિંતા છે? અથવા તારા ધનનો ક્ષય થઈ ગયો છે કે જેથી તું વિખે દેખાય છે ? ” મુગ્ધ પછી પિતાનો વિષમ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી એમ બોલ્યા “અરે તું તારા પિતાની વાણીનું ખરું તત્ત્વ સમજ્યો નથી, જે તેણે તને મિષ્ટાન્ન જમવાનું કહેલું, તે દ્રવ્યની જે આવક હોય તે ખાવાની સમજવી. જે સુખે સુઈ રહેવાનું કહેલું, તે જે વૈરી વગર સુવાનું તે સુખે સુવાનું સમજવું. જે આપેલું ધન માગવું નહીં, તે જે દ્રવ્ય વધારે કીંમતનું ઘરાણું લઈને બીજાને ધીરવામાં આવે તેવું દ્રવ્ય આપીને માગવું નહીં એમ સમજવું. જે વધૂસહિત સ્ત્રીને મારવાનું કહેલું, તે જ્યારે સ્ત્રી વધૂ સાથે હોય ત્યારે તેને મારવી પણ વધૂને મારવી નહીં. ચર્મની વાડ કરવાનું કહેલું, તે સ્વજનેને પાસે રાખવા એમ સમજવું. જે ગામેગામ ઘર કરવાનું કહેલું, તે દરેક ગામે કેઈની સાથે મિત્રતા કરવી કે જેથી તે મિત્રતા પિતાના ઘરની જેમ સુખદાયક થઈ પડે. જ્યારે દ્રવ્ય ખૂટે ત્યારે ગંગાને તળીએ દવાનું જે કહેલું. તે તારે ઘેર જે ગંગાના જેવી ઉજવળ ઘોડી છે, તેની નીચે ધનનો ભંડાર છે તે સમજવું.” આ પ્રમાણે પિતાના પિતાના મિત્ર સોમનાં વચન સાંભળી તે મુગ્ધ ઘેર ગયે, અને તેણે તે ઠેકાણે પૃથ્વી બદી તેમાંથી લાખ સુવર્ણ નીકહ્યું, તે મેળવી મુગ્ધ ફરી પાછે ધનવાન થઈ ગયે. ગુરૂ કહે છે, હે જગદ્ધર, જે સોમના કહેવા પ્રમાણે બધું કરવાથી તે મુગ્ધ સદા સુખી થયો તે કથા કહેવામાં આવી. તે કથાનો ઊપનય આ પ્રમાણે છે તે સાંભળ-“જે સુગ્ધ કહેવામાં આવ્યું તે પુઈ જડતાવાલે જીવ સમજ. જે પદ્મશ્રેણી તે શાસ્ત્રાને સમૂહ જાણો અને જે સેમ હતો તે સુગુરૂ જાણવા. જે મિષ્ટાન્ન ભજન તે રૂચીથી સદ્વમનું સેવન સમજવું. જે આપેલું માગવું નહીં, તેને નિર્ણય સંભળ-યતિએ ઉપદેશ આપીને કાંઈપણ (દ્રવ્યાદિ) માગવું નહીં અને ગૃહસ્થ દાન આપીને બદલામાં કશું પાછું લેવું નહિં કે માગવું નહિં. જે મનુષ્યો અંતરના કામક્રોધાદિ શત્રઓનો જય કરી સમયે સુવે છે તે સુખશયન સમજવું અથવા સુનિની જે ગનિદ્રા તે સુખશયન સમજવું. જે વધૂસહિત સ્ત્રીને મારવી, તે આ ક્ષમાસહિત શરીરની મૂર્તિને તારૂપી અગ્નિથી તપાવવી Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીવિમળનાથ ચરિત્ર, એમ જાણવું. જે ઘરના રક્ષણ માટે ચર્મમય વાડકહી તે તત્ત્વના નિશ્ચયનું રક્ષણ કરનારી વ્યવહારવૃત્તિ સમજવી. જે ગામેગામ સ્થિતિ કરવા માટે ઘર કરવાનું કહ્યું, તે પ્રત્યેક દિયેય વસ્તુમાં આત્માને સ્થિર કરવાનું સમજવું. જ્યારે નિરધનપણું આવે ત્યારે ગંગાને તળીએ જે ખોદવાનું કહ્યું, તે જ્યારે દુર્ઘટ અર્થ આવી પડે ત્યારે અતિ બુદ્ધિથી અને સંગ્રહ કરે એમ સમજવું. આ પ્રમાણે મુગ્ધ બુદ્ધિવાલે પણ સંસારી જીવ જે ગુરૂના કહેવા પ્રમાણે કરે, તો તે આલેક તથા પરલોકમાં પવિત્રાત્મા થઈ સદા સુખી થાય. દેવ તત્વ સુય છે, કારણ કે, તે દેવ એક સર્વજ્ઞજ છે. અને ગુરૂતત્વ અનેક વેષને ધારણ કરનારું હોવાથી જાણવું દુર્ઘટ છે, તેથી અહિં સુગુરૂનું કાંઈક સ્વરૂપ કહેવામાં આવે છે. પુરૂષ તદન ગુરૂ વગરને સારો પણ તે કુગુરૂવાલે સારે નહિ. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, વ્યહવાર, નિશ્ચય, ઊત્સર્ગ, અપવાદ, આવક અને ખર્ચ જાણે છે, જે શુદ્ધ પંચ મહાવ્રતધારી, પાંચ સમિતિને ધારણ કરનાર, પાંચ પ્રકારના આચારને પાળનાર અને ત્રણ ગુપ્તિથી વિરાજીત છે, જે સ્થિર, કષાયથી મુક્ત, રાગદ્વેષ રહિત, અગ્રિડધારી ધીર, અપ્રમાદી અને હિતકારી છે, જે હંમેશાં ઊપદેશ આપવામાં તત્પર, સિદ્ધાંતરૂપ સમુદ્રના પારગામી, અન્ય શાસ્ત્રાના જ્ઞાતા અને બુદ્ધિની વૃદ્ધિથી યુક્ત છે, જેનું વચન ગ્રહણ કરવા યંગ્ય છે, જે સૌમ્ય, અવસરના જાણુ ગુણવડે આશ્રિત, વક્તા, સ્મરણ શક્તિવાલા અને એકવાર જોયેલાને ઓળખી લેનાર છે, જે મરણ વિગેરેથી યુક્ત, કૃતજ્ઞ કમળ વાણી બોલનાર, ચતુર, પૂર્ણ એવી પાંચ ઈદ્રિના આધારરૂપ, વિચારો જાણનાર, અને નિર્ભય છે, અને જે ગંભીર, અપ્રતિશ્રાવી, બહેરના સંગને છોડાવનાર, ગ્રંથકાર, દયાળુ, યુક્તિમાન અને વિષયમાં વિરકત્ત છે. ઈત્યાદિ ગુણોથી યુક્ત, સર્વ પ્રકારના કદાગ્રહથી રહિત અને તત્ત્વજ્ઞ એવા ગુરૂને સ્વહિતને ઈચ્છનારા પુરૂએ આનંદથી સેવવા. આ પ્રમાણે ગુરૂતત્ત્વ સમજવું. એવી રીતે મેં તમને દ્રષ્ટાંત સાથે કાંઇક ગુરુતત્વ કહ્યું છે. હવે દયામૂલ એવા ધર્મતત્ત્વનું સ્થૂલ સ્વરૂપ કહું, તે સાંભળો. ઊચ્ચ પ્રકારના સુખના કારણરૂપ એવા જીવદયામય ધર્મને આચરતો જીવ અમરસિંહની જેમ બે પ્રકારનું શિવ-કલ્યાણ પ્રાપ્ત કરે છે. XXXXXXXXXXXXXXXXXXXXXX કે દયામૂળ ધર્મતત્વનું સ્વરૂપ. ૪ XXXXXXXXXXXXXXXXXXXXXX જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રના મધ્યભાગે રહેલું અને અમરપુરીના જેવું A. સુંદર અમરપુર નામે નગર છે. તે નગરમાં સુગ્રીવ * નામે રાજા હતો. તે રાજાને જુદી જુદી રાણમાં ઉત્પન્ન ૧ કાંઇપણ આલોચનાદિક સંબંધી ગુહ્ય વાત જેમની પાસેથી બહાર નીકળી ન જાય એવા ગંભીર- સાવધાન. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મતત્વ ઉપર અમરસિંહની કથા. ૧૧૧ થયેલા સમરસિંહ અને અમરસિંહ નામના બે કુમારે હતા. રાજા સુગ્રીવ , પરલેકવાસી થતાં તેનો ચેષ્ટ પુત્ર સમરસિંહ રાજા થયો. પણ તે શિકારના વ્યસનને લઈને તે રાજ્યનું કાર્ય કરતો ન હતો. બીજે કુમાર અમરસિંહ દયા તથા દક્ષિયવાલ, અને પરોપકાર કરવામાં તત્પર રહી પિતાનો કાલ નિર્ગમન કરતો હતો. એક વખતે અમરસિંહ કેની સાથે ઉદ્યાનમાં કીડા કરવાને ગયે, તેવામાં કેઇ બ્રાહ્મણે લાવેલ બકરે તેના જોવામાં આવ્યું. પિતાની ભાષામાં બેં બેં કરતો તે દીનમુખવાલે બકર જોઈ ગુણોથી ઊત્તમ એવા અમરસિંહે તેને બ્રાહ્મણ પાસેથી છેડાવ્યું. તે પણ તે બકરો પ્રથમની જેમ બેં કરવા લાગે, ત્યારે કુમારે તે બ્રાહ્મણને પુછયું કે “તું આ બકરાને ક્યાં લઈ જાય છે?” બ્રાહ્મણે ઉત્તર આપે કે, “ આ બકરાને યજ્ઞના કામ માટે લઈ જાઉં છું?” “તે ચન્ન કરવાથી તને શું ફલ મળશે” કુમારે પૂછ્યું “તે યજ્ઞ કરવાથી મને સ્વર્ગ મલશે.” બ્રાહ્મણે તેમ ઊત્તર આપે. તે સાંભળી રાજપુત્ર પુનઃ બેલ્યો, જે જીવવધ કરવાથી સ્વર્ગ મળે, તો પછી કેવું કામ કરવાથી નરક મળે? બ્રાહ્મણે કહ્યું-“વેદમાં કહેલી હિંસા સ્વર્ગને માટેજ થાય છે.” આ અરસામાં કેઈ એક મુનિ ત્યાં આવી ચડ્યા. મુનિને દેખી અમરસિંહે કહ્યું, “હે મુનિરાજ, અમારે બંનેને વાદ થયો છે, તેને નિર્ણય આપ કરશે.” બ્રાહ્મણ છે, “તે બરાબર છે, બેની વચ્ચે થચેલા વાદને ત્રીજો માણસજ પતાવી શકે છે, પણ જો આ બકરો પિતેજ એંધાણ આપે તેવું જ્ઞાન મારી એ ગાળ કહેશે તો જ તે પતી શકશે.” પછી તે જ્ઞાની મુનિએ પ્રતિબંધ આપવાની ઇચ્છાથી તે બકરાને પૂર્વ ભવ જાણું લઈ તેને આ પ્રમાણે કહ્યું, “અરે ! તે જ ખાડા ખોદાવ્યા હતા, વૃક્ષો પણ તેંજ રોપાવ્યા હતા અને યજ્ઞ કરવાથી સ્વર્ગ મલે છે.” એ પણ તેંજ કહ્યું હતું. હવે અત્યારે શું જોઈને તું બેં બેં કરે છે?” તે મુનિના આવા આ વચનો સાંભળી તે બકરો મૌન ધરીને રહ્યા. તે જોઈ અમરસિંહ બોલ્યો કે, “તમારા વચનથી આ બકરે મૌન ધારીને કેમ રહે?” અનગર બેલ્યા, “હે રાજકુમાર, આ બકરે આજ બ્રાહ્મણને રૂદ્રશર્માનામે પિતા હતો. તેણે આ સરવર દાવ્યું હતું. તેની પાળ ઊપર વૃક્ષા રોપાવ્યા હતા અને ત્યાં પ્રરૂપ્યા હતા. તે અધમ મૃત્યુ પામીને આ બકરો થયો છે. તેમણે પૂર્વે યજ્ઞમાં બકો માર્યો હતો, તેથી તે પોતાના કરેલા કર્મથી અપરાધી થઈ પાંચ વખત આવી રીતે કરે થયો છે. આ છઠ્ઠા ભવમાં અકામ નિજર થવાથી તેને જાતિ સ્મરણ થઈ આવ્યું છે, તેથી દુખવડે દગ્ધ થયેલ તે આ પોતાના પુત્રને કહે છે કે, “હે પુરા, તું મને શા માટે મારે છે? હું તારો પિતા છું, જે તને પ્રતીતિ ન આવતી હોય તો તારી પાસે જમીનમાં દાટેલ દ્રવ્યને નિધિ તને બતાવું.” મુનિના આ વચન સાંભળી તે બ્રાહ્મણ છે, “ જે તમે કહો છે, તે સત્ય ૧ યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે છે, એવું મુગ્ધજનેને સમજાવ્યું હતું. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી વિમળનાથ ચરિત્ર, હોય તો હું આજથી હિંસા છોડી દઊં અને તમારે શ્રાવક થઈ જઉં.” બ્રાહ્મણના આ વચન સાંભળી મુનિએ તે બકરાને ઉદેશીને કહ્યું, “હે પશુ, તું તે દ્રવ્યને ભંડાર બતાવ અને આ સંસાર સાગરમાંથી તારા પુત્રની રક્ષા કર.” આ સાંભળી તે બકરે ત્યાંથી ચાલીને તે દ્રવ્યના નિધિની ભૂમિ બતાવી, તેમાંથી નીકલેલા નિધાનને જે તે બ્રાહણ દયાળુ શ્રાવક બની ગયું. હવે તે બકરો પછી અનશન વ્રત લઈ મૃત્યુ પામીને દેવ થયો. પછી તે અમરસિંહ કુમારનું સતત હિત કરવાને તેના સાંનિધ્યમાં આવવા લાગે. - એક વખતે તે દેવતાએ રાત્રે આવી કુમાર અમરસિંહને કહ્યું કે, “તાર બંધુ સમરસિંહ તને મારી નાખવાના ઉપાયો ચિંતવે છે. તેથી તું આ નગરને છોડી બીજે સ્થળે ચાલ્યો જા. સમય આવ્યે તને રાજ્ય મલશે, પણ અત્યારે તારે રહેવું ઘટિત નથી. હું તારા તે બંધુને નિહ કરી તને રાજ્ય ઉપર બેસારીશ, પરંતુ વિદેશ જવામાં તને લાભ અને પ્રતિષ્ઠા મલશે.” તે દેવતાના આવા વચન સાંભળી કુમાર અમરસિંહ તેજ વખતે વિમવી નામના એક મંત્રીના પુત્રને સાથે લઈ કંડિન નગરમાં ચાલે ગયો. તે સમયે ત્યાં કુંડિનપુરમાં અશિવરૂપ રોગચાળાની ઊત્પત્તિ થયેલી, તેની શાંતિ કરવાને ભાનુ નામનો ત્યાંનો રાજા દેવતાની આગળ બકરાં અને પાડાની હિંસા કરાવતો હતો તે જઈ અમરસિંહ તે હિંસકોની આગળ આવી આ પ્રમાણે કહ્યું કે, “ અરે ! તમે જીવને મારે નહીં.” તે હિંસકે બોલ્યા, “અમો તારા વચનથી બંધ રહેવાના નથી, કારણ કે, અમને એવી રાજાની આજ્ઞા છે.” આ પ્રમાણે કહી તેઓ હિંસા કરવાને પ્રવત થયા, તેવામાં પેલા બકરારૂપ દેવતાઓ તત્કાળ તે બધાને ખંભિત કરી દીધા, પછી તે વૃત્તાંત તે નગરના રાજા ભાનુની આગળ નિવેદન કરવામાં આવ્યું, એટલે રાજા ભાનુ પિતે આશ્ચર્ય પામીને તે દેવાલયમાં આવ્યું, ત્યાં દેવકુમારના જેવા અમરસિંહ કુમારને જોઈ તે વિરમય પામી ગયો. કુમારે રાજાને પ્રણામ કરીને કહ્યું, “આ પશુઓ શા માટે મારવામાં આવે છે?” રાજાએ ઉત્તર આપ્યો કે, “રોગની શાંતિ માટે ' કુમાર બોલ્યો, “જીવહિંસા કરવાથી શાંતિ શી રીતે થાય? શાંતિ માટે તો તમે જીવ દયા કરે.” રાજાએ કહ્યું “જે આ દેવતા તે મને તેવી પ્રરૂપણ કરે તો હું તમારા કહેવા પ્રમાણે આ હિંસા છોડીને જીવદયા કરૂં.” રાજાના આવા વચન સાંભળી અમરસિંહ કુમારે કહ્યું, “કઈ એક કુમારીકાને સત્વર અહિં લાવો, હું તેણીની પાસે તે પ્રમાણે લાવું.તત્કાળ રાજાએ એક કુમારીકા બોલાવી મંગાવી. પછી કુમારે તેણીને મંડળમાં સ્થાપિત કરી મંત્રના પ્રભાવથી તે કુમારીકા આ પ્રમાણે બોલી –“જેના માનસમાં કલહંસીની જેમ જીવરક્ષા રહેલી હોય તેના ચરણના પ્રક્ષાલન જલથી અહિં શાંતિ થઈ જશે.” તે સાંભળી રાજા બોલ્યો, “તે ઉચ્ચ પુરૂષ કેવી રીતે જાણ?” ૧ માન-મન પક્ષે માનસ સરોવર. Page #142 -------------------------------------------------------------------------- ________________ અહિંસ ઉપર શ્રી અમરસિંહની કથા. ૧૧૩ કુમારે કહ્યું. “સમસ્યાના પદ ઉપરથી હૃદયને આશય જાણી શકાય છે, તેથી તમે સર્વે દર્શનવાલાઓને બે લાવે, પછી તેમ આપણે સમસ્યાનું પદ આપી પરીક્ષા કરીએ.” પછી રાજાએ તત્કાળ માણસે મોકલી સર્વ દ૨નીઓને લાવ્યા કુમાર અમરસિંહે તેઓની આગળ સમસ્યાના બે પદે નીચે પ્રમાણે કહ્યા. " पुरा भ्रमन्त्या अपि वाग्वध्वाः स-कुण्डलं वा वदनं न वेति ।" “કઈ વારાંગના આગળ જ ફરતી હતી, પણ તેનું જ વદન કુળવાળું છે કે નહિ ? તે જાણવામાં આવ્યું નહીં.” આ વાક્ય સાંભળીને કોઈ વિદ્વાને તે સમસ્યા નીચે પ્રમાણે પૂર્ણ કરી. '' चक्षुर्नविष्टं स्तनमंडलेऽस्या ग्तेनैव न ज्ञातमिदं हि सम्यक् ।" તે વારાંગનાના રતનમંડળ ઊપર તેણે પિતાના ચક્ષુ સ્થાપિત કરેલા તેથી પિતાની આગળ ફરતી એવી વારાંગનાનું વદન કુંડળવાળું છે કે નથી તે સારી રીતે તેણે જોયું નહીં.” બીજા અન્યદર્શનીઓએ તે રાજકુમારની આગળ તેવી રીતે શ્રૃંગારરસ વિરાજિત એવી તે સમસ્યા રસના આવેશથી કહી સંભળાવી આ વખતે કઈ ભવિતવ્યતાના ગે પિલા બકરાના પૂર્વ ભવને જાણનારા દયાળુ ઉત્તમ મુનિ ત્યાં આવી ચડ્યા. અમરસિંહ કુમારે તેમની આગળ તે સમસ્યાનાં પદ પૂછયાં, એટલે સમતારૂપી અમૃતના સાગરમાં કીડા કરવામાં ગજૅકસમાન તે મહામુનિએ તે સમયાની પૂર્તિ નીચે પ્રમાણે કહી સંભળાવી. " मार्गेऽत्र तु स्थावर जीवरक्षा व्याक्षिप्त चिन मया न दृष्टम् । पुरो भ्रमात्या अपि वारवध्वाः स-कुण्डलं. चा वदनं न चेति ॥१॥" આ માર્ગમાં રથાવર જીવે ની રક્ષા કરવામાં મારું હૃદય એવું આતુર હતું, કે જેથી મારી આગળ ફરતી એવી વારાંગનાનું વદન કુંડળવાળું છે કે નહીં, તે મારા જોવામાં આવી શક્યું નહી” આ સાંભળી કુમારે કહ્યું, “હે રાજા, આ મુનિના ચરણના ધાવણજળથી રોગની શાંતિ થશે, તેમાં સંશય નથી.” પછી તે ભાનુ રાજાએ પિતાની જાતે તે સાધુને ઉત્તમ આસન ઉપર બેસાડી તેના બંને ચરણ પ્રોસુક જળથી યા. ૧ભાનુના કરરપથી સાધુનું ચરણકમળ જે લહમીવાળું થયું, તે ઘટે છે, પરંતુ તે ઊપર જઇનું સિંચન થતાં પણ તે પંક-કાદવને હરનારૂં ન થયું, તે ઘટતું નથી. તે જળના - ૧ ભાનું સૂર્યના કરસ્પર્શથી-કિરણોના સ્પર્શથી કમળ લક્ષ્મી ( શોભા ) વાળું થાય, તે ઘટિત છે. પરંતુ તે જળના સિંચનથી કમળ કાદવને હરનારું ન થયું. પક્ષે ભાનુ રાજાના કરસ્પર્શ-હરતરપર્શથી મુનિનું ચરણકમળ સુશોભિત બન્યું અને તે રાણપંક-પ પરહિત છે, એટલે તેથી જળવડે પંકને ધવાનું કાંઇ હતું જ નહીં. ૧૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ** * ... ૧૧૪. શ્રી વિમળનાથ ચરિત્ર, ગથી ભાનુના બંને કર-હાથ કૃતાર્થ થયા, પરંતુ તે રાજના કરો અન્ય કેદના સંતાપને હરનારા ન થયા. તેનું શું કારણ ? પછી તે જળના સિંચનથી તત્કાળ ગરમાં ગની શાંતિ થઈ ગઈ. તે જોઈ રાજાએ વિરમય પામીને પૂછયું કે, “આ રાકુમાર કોણ છે? ” તે સમયે મંત્રિપુત્ર વિમળે કુમાર અમરસિંહને કુળ, નામ વિગેરે બધે વૃત્તાંત રાજની આગળ કહી સંભળાવ્યો. તે સાંભળી ભાનુ રાજ કુમાર અમરસિંહને સમાનપૂર્વક પિતાની કનકાવતી નામે પુત્રી અને અર્ધ રાજ્ય અર્પણ કર્યું. કેટલાએક કાળ સર્વ સુખમય ગયા પછી અમપુર નગરમાંથી આવેલ કેટલાએક પુરૂએ કુમાર અમરસિંહને ખબર આપ્યા કે, “દેવ, તમે નગરમાંથી ગયા પછી પાપદ્ધિના વ્યસનથી વ્યાપ્ત થયેલા એવા રાજા સમરસિંહે લેકેને શત્રુથી ઉત્પન્ન થયેલી પીડાની ચિન્તા-દરકાર કરી નહિ, તેથી શત્રઓના ઊપદ્રવથી લેકે દુઃખી થયા, તે જઈ મંત્રીઓની સાથે શુભ પરિણામને વિચાર કરી સેનાપતિએ મૃગયા કરવા ગયેલા તે રાજાને મૃગના બહાનાથી બાણને ઘા કરીને મારી નાખે છે. વ્યસન અનર્થ કરનારૂંજ છે. હે પ્રભુ, હવે તમે સત્વર આવે, રાજ્યને સ્વીકાર કરે, લેકેને પાળે અને દુષ્ટ લોકોને નિગ્રહ કરે.” તેઓનાં આવાં વચન સાંભળી કુમાર અમરસિંહ રાજા ભાનુની આગળ તે હકીકત નિવેદન કરી ચતુરંગ સેના સાથે લઈ હર્ષથી પોતાના નગરમાં આવી પહોંચે. ભીમકાન ગુણવાલા અને નીતિમાર્ગે ચાલનારા કુમાર અમરસિંહને સેનાપતિ વિગેરે મંત્રીઓએ રાજ્ય ઉપર અભિષેક કર્યો. દયાના ગુણને લઇને અમરસિંહ વયમાં નાનો હતો, તો પણ તેને રાજ્ય મળ્યું અને મોટા સમરસિંહને જીવહિંસાને લીધે શરીરને ક્ષય થઈ ગયે. રાજા અમરસિંહ રાય મેળવી પોતાના દેશમાં દયાધર્મ પ્રવર્તા, તેથી તેને રાજ્ય તથા પ્રજાની આબાદિ થઈ અને તેનો મહીમા અદ્ભુત છે. પિલ દેવતાના સાનિધ્યથી રાજા અમરસિંહ ચિરકાલ રાજ્ય લક્ષમી ભોગવી છેવટે પિતાના પુત્રને રાજ્ય આપી દક્ષા ગ્રહણ કરી નિર્મળ હૃદયવાળા તે અમરસિંહ મુનિ સર્વ શત દયા પાળી અંતે કેવળજ્ઞાન મેળવી અવ્યય-અવિનાશી એવા મોક્ષને પ્રાપ્ત થયા. - જે બુદ્ધિમાન મનુષ્ય આ પૃથ્વીમાં સમ્યક પ્રકારે જીવદયા પાળે, અન્યને પીડા કરવા મૃષાવાદ બોલે નહિં, અદત્તાદાન (ચેરી) કરે નહીં, બ્રહ્મચર્ય ધારણ કરે, પિતાના ભાવથી પરિગ્રહનું પરિણામ કરે, દિવિરતિ, ભોગપભેગનું માન, અનર્થદંડની વિરતિ અને સામાયિક વ્રત ગ્રહણ કરે, હંમેશાં જીવરક્ષાથી દેશાવકાશિક, પાષધવ્રત, ૧ રાજા જે પ્રજા ઉપર કર નાખે છે, તે જેમ જેમ વધારે પ્રમાણમાં હોય છે, તેમ તેમ તે સંતાપને હરનારા થતા નથી, પણ સંતાપમાં વધારે કરનાર થાય છે, તે યુક્ત છે. ૨ દુષ્ટને નિગ્રહ કરવાવડે ભીમ અને સજજને ઊપર અનુગ્રહ કરવાવડે કાત. Page #144 -------------------------------------------------------------------------- ________________ ધમતત્વનું સ્વરૂપ અને અતિથિ વિભાગ વ્રત ધારણ કરે, આ પૃથ્વીમાં જીવદયા એ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. જે તે મૂળ હેય, તો જ તે વૃક્ષની શાખાએ ટકી શકે છે અને તે મૂળ નષ્ટ થઈ જાય તે તે (ધર્મરૂપી કલ્પવૃક્ષ) ટકી શકતું નથી. જે પાપ પાપબુદ્ધિથી કરવામાં આવ્યું હોય, તેની શુદ્ધિ થઈ શકે છે, પરંતુ જે પાપ ધર્મબુદ્ધિથી કરવામાં આવ્યું હોય, તેની શુદ્ધિ થતી જ નથી. તેથી સર્વ દશનેએ માનેલે અને સર્વ સુખને આપનાર દયા ધર્મ તત્વજ્ઞ પુરૂષે હંમેશાં હર્ષથી કર જોઈએ. જે મનુષ્ય તે ધર્મને એક એક માર્ગ ગ્રહણ કરે છે, તેને આલેક તથા પરલોકમાં સુખ સહિત શિવ-કલ્યાણને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ધર્મતત્વ કહેવામાં આવ્યું. આ પ્રમાણે ગુરૂએ કહેલા દેવ, ગુરૂ અને ધર્મના તત્વો સાંભળી તે જગદ્ધર ઊલટે વધારે મત્સર–ષવાળા થયા. જે ચાર હોય તેને ચંદ્રની કાંતિ રૂંચતી નથી. એક વખતે તેણે ચંદ્રાપીડ રાજાને કહ્યું કે, “પિત ના મતનેજ સ્થાપન કરનારા આ લેકે પિતાના મનમાં ઉદ્ધત થઈ બીજાઓના દર્શનને માનતા નથી. તેઓને માટે બીજું શું કરવું ? ફકત તેઓનો ખોરાક બંધ કરો એટલે તેઓ પિતાને દેશ છોડીને બીજે ક્યાં ચાલ્યા જશે.” તે રાજાને માનિતો હતો, તેથી તેના કહેવા પ્રમાણે તત્કાળ રાજાએ ઊંચ પ્રકારે હઠ કરી પટાહ વગડાવી પિતાના દેશમાં તેમનો ખોરાક બંધ કરાવ્યું. આથી તે કાળે મદવડે ઉદ્ધત એવા તે રાજાએ સાધુઓને ભિક્ષાદાનને અંતરાય કરવાવડે લાભાંતરાયનું નિબિડ કમ બાંધ્યું. એક વખતે જેને ઊપાય કરનાર વૈદ ફાવી શકે નહીં તે ગૂઢ વિસૂચિકા (ઝાડા) નો દેષ થઈ આવ્યું. તેથી તે રાજા પંચત્વને પામી પહેલી નારકીમાં ગયે. ત્યાંથી નીકળી સરપ-(સાપ) થઈ બીજી નારકીમાં ગયો. ત્યાંથી પક્ષી થઈને ત્રીજી નારકીમાં ગયે. ત્યાંથી સિંહ થઇને ચોથી નારકીમાં ગયે. ત્યાંથી સર્પ થઈને પાંચમી નારકીમાં ગયે. ત્યાંથી નીકળી તે સ્ત્રી થઈ છઠ્ઠી નારકીમાં ગયે અને ત્યાંથી પસ્ય થઈ સાતમી નારકીમાં ગયા. ત્યાંથી એકેંદ્રિય વિગેરેમાં ઘણું ભવેની અંદર જ્ઞાન તથા વિજ્ઞાન રહિત ભમતાં ભમતાં તેણે નિરંતર દેહનાં દુઃખ સહન કર્યા. એવી રીતે સર્વ સ્થળે સુધા અને તૃષાના દુઃખથી યુકત એવા અને જીવનને ધારણ કરે નારકી તથા તિયામાં વિવિધ પ્રકારની ઘણી વેદના ભોગવતો તે તું કર્મયોગે આ ગામની ચિન્તા-સંભાળ કરનારના ઘરમાં હમણું પુત્રપણે ઉત્પન્ન થયે છે, તેથી કરીને તેને લાભ નથી.” આ સાંભળી તે નિર્ભાગ્યને જાતિસ્મરણ થઈ આવ્યું અને તત્કાળ સંવેગ પામી તેણે ગુરૂને પૂછયું કે, “એવો કઈ પણ ઉપાય છે કે જેથી મારા કર્મનો ક્ષય થઈ જાય?” કેવળીએ કહ્યું, “જંતુને તપ કરવાથી નિકાચિત એવા પણ કર્મને ક્ષય થઈ જાય તે પછી સ્પષ્ટબદ્ધ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી વિમળનાથ ચરિત્ર, પ્રમુખ કર્મોનો ક્ષય થઈ જાય, તેમાં કંઇ આશ્ચર્ય નથી. હું નિર્ભા ય, ત્તારૂં કમ અનત ભવે વેદાય તેવું કઠાર છે, તેથી જો તુ દુતપ એવું તપ તપીશ, તે આ ભવમાંજ તારી શુદ્ધિ થઇ જશે. ” નિર્ભાગ્યે મુનિને કહ્યું, “ જો હું દીક્ષાને લાયક હાઉં, તો મને દીક્ષા આપા કે, જે દીક્ષાને લઇને હું ઉચ્ચ પ્રકારે તપ કરીશ. ” પછી નિર્ભાગ્યને ચેાગ્ય જાણી મુનિએ તેને દીક્ષા આપી અને શિક્ષા પણ આપી. દીક્ષા આપતી વખતે તેણે આ પ્રમાણે અભિગ્રહ લીધેા, “ આજથી મારે માસે માસે આહાર કરવા, પર ંતુ હું બીજા સાધુને અથે સદા ભિક્ષા લેવાને જઇશ. ” આ પ્રમાણે એક લાખ વર્ષ સુધી દીક્ષા તથા અભિગ્રહને પાળી અંતે સમાધિથી મૃત્યુ પામી તે નિર્ભાગ્ય સહસ્રાર દેવલેાકમાં ગયા, ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં રહી અને તેવી જાતના ભેાગ ભાગવી, આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી ન્યવીને પ્રતિષ્ઠાનપુરના રાજા મલયકેતુની પ્રિય રાણી સતી સુવિલાસવતીના ગર્ભમાં તે ભાગ્યયેાગે પુત્રપણે ઉત્પન્ન થયા. તે વખતે રાણી સુવિલાસવતીએ હથી અપરિમિત પ્રમાણવાળા પૂર્ણ કલશ મુખમાં પ્રવેશ કરતેા વસમાં ચેા, તેજ વખતે પૂવ પુરૂષોએ રાખેલાં અને કાટી રત્નાથી ભરેલાં આઠ મહાનિધાન પ્રગટ થયાં.અનુક્રમે સુવિલાસવતીએ શત્રુઓને નિવારનારા પુત્રને જન્મ આપ્યા તે સમયે હર્ષથી વિવિધ જાતના મહાત્સવે વિધિપૂર્વક કરવામાં આવ્યા. માતાપિતાએ રવપ્નને અનુસારે સ` વજનોના સમૂહને સ ંતેાષી તે પુત્રનું નામ પૂર્ણ કલશ પાયું. શુકલપક્ષના ચંદ્રની જેમ તે પૂર્ણાંકલશ નેત્રાને આનંદ આપતા દિવસે દિવસે ૧તાપને હરનારીરકળાની વૃદ્ધિ પામવા લાગ્યું. અનુક્રમે તે પરાક્રમ, ઔદાર્ય અને ગાંભીય ગુણને વસવાના સ્થાનરૂપ અને યુવત જનને હર્ષીદાક એવું શુભ યૌવનવય પામ્યા. "" એક વખતે યુવાન પૂર્ણ કલશ પેાતાના ભવનમાં રહ્યા હતા, તેવામાં પ્રતિહારે નિવેદન કરેલા કાઇ બુદ્ધિમાન પુરૂષ ત્યાં આવ્યા. તે પ્રણામ કરી ચેચ રથાને બેઠે. પછી કુમારે તેને પૂછ્યું કે, “ તમે કયાંથી આવે છે ? અને અહિં આવવાનું શું કારણ છે ? ” તે ખેલ્યા, “ વૃક્ષાથી સુશોભિત એવી શ્રાવસ્તી નામે નગરી છે તેમાં શ્રીજિનભગવાનમાં ભક્તિવાળા જિનદત્ત નામે શ્રાવક રહે છે. તે જિનદત્તના ચિત્રસેન નામે હું મિત્ર છું. અને હું તેજ નગરીના રહેવાશી છેં. એક વખતે દિવ્ય સુગંધના સમૂહથી પ્રકાશતા તે જિનદત્તને દેખી મેં તેને પૂછયુ કે, “આવા દિવ્ય સુંગધ તને કયાંથી પ્રાપ્ત થયા ? ” તેણે કહ્યુ, “ સર્વાનુભૂતિ નામના એક યક્ષ મારા મિત્ર છે, તેણે મને આકા શગામિની વિદ્યા આપી છે, તે વિદ્યાના બળથી શાશ્વત એવા નંદીશ્વરાદિ તી'માં હું જઊં છું. ત્યાં દેવતાઓ પણ આવે છે. ત્યાં દિવ્ય પૂજાના ઉપહારથી હું સુવાસિત અગવાળો ૧ જેમ ચંદ્ર તાપને હરનારી કળાની વૃદ્ધિ પામે છે. તેમ આ પૂર્ણકલશ પરિતાપને હરનારી કલાજ્ઞાનની વૃદ્ધિને પામ્યા હતા. Page #146 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા. ૧૧૯ થાઉં છુ, તેને લીધે મારામાં આવા દ્વિવ્ય સુગધ રહેલા છે.” પછી મે તેને કહ્યુ કે, ‘'તું મને તે મંત્ર આપ, કે જેથી ભુવનને વિષે અદ્દભુત એવી પુષ્કરદ્વીપમાં જવા આવવાની શક્તિએ મને પ્રાપ્ત થાય. ” તત્કાળ તેણે મને મંત્ર આપ્યું. મે તે મંત્રની પૂર્વસેવા કરી છે, હવે હું તેની ઉત્તર સેવા કરવા ધારૂં છુ, પણ તેમાં મને સહાય કરનાર કોઇ નથી. મંત્રીશ લક્ષણવાળા, પરાક્રમથી પ્રકાશિત, સાહસી મળવાનુ અને મેટા ભયથી નહીં ડરનારા કઇ વિદ્વાન, ધીર, વીર અને ગંભીર હૃદયવાળા પુરૂષ જો મને સહાય કરે, તે તે મંત્ર સિદ્ધ થાય. ’’ આ સાંભળી કુમારે કહ્યુ, “ હું તારેા ઊત્તરસાધક થાઉં. તું તારૂં કા સત્વર કર. તને તેમાં વિઘ્ન થશે નહિ'. ” પછી કૃષ્ણચતુર્થાંશીને દિવસે માટે ઊપરકર (સરસામાન) લઇ તે કુમારની સાથે રાત્રે સ્મશાનમાં ગયેા. સાધકે એક મંડળ આળેખ્યું અને તેની પુષ્પાથી પૂજા કરી. પછી તે કુમાર મંડળને ગ્રહણ કરી ધીર હદચે રહ્યા. પછી ત્યાં એક ક્ષતવગરનું શખ લાવી તેના મુખમાં અગ્નિ સળગાવી તે સાધક હર્ષોંથી મંત્ર ભણી આહૂતિ આપવા લાગ્યા. તે વખતે ભૂતાએ આવી કલકલ શબ્દ કર્યાં, વેતાળાએ નૃત્ય કરવા માંડયું અને રાક્ષસેએ હસવા માંડયું, છતાં પણ તે સાધક શૈાભ પામ્યા નહીં. પછી તે શખ બેઠુ થઇ પાતાની કાખમાં સાધકને લઇ દૂર ચાલ્યુ, કુમાર પણ તેની પાછળ ચાલ્યેા; તથાપિ તે શમે સાધકને છેડચેા નહીં; એટલે કુમારે શખ તરફ હાક મારી, તેથી તે શખ સાધકને મુકી દઇને પડી ગયું. તે વખતે સર્વાનુભૂતિ યક્ષ પ્રત્યક્ષ થઈ કુમાર પ્રત્યે ખેલ્યું, “ હું તારા સાહસથી સંતુષ્ટ થયેા છે, ” કુમારે કહ્યું, ‘ જો તું મારી ઉપર સંતુષ્ટ થયા હોય તે। આ સાધક નામનું દષ્ઠિત પૂર્ણ કર. યક્ષે કહ્યુ: તે સાધકમાં ચેાગ્યતા નથી, હું તારા આદેશ કરનાર દેશ, પણ આ સાધકના નહીં થાઉં. તેને તારી સીપ રાખવા એટલે તે સદા સુખી થશે.’ આ પ્રમાણે કહી તે યક્ષે બંનેને તત્કાળ હરતીના સ્કંધ ઊપર બેસાર્યા. અને કહ્યું કે, “ હે કુમારેન્દ્ર અક્ષય એવા વિદર્ભ દેશમાં ડિનપુર નગર છે, તેમાં પાતાના દેશની ભૂમિને તંત્રથી રક્ષણ કરનાર દમિતારિ નામે રાજા છે. તે રાજાને કમળાલક્ષ્મીના જેવી હ`દાયક કમળાદેવી નામે રાણી છે અને મંત્રતંત્રમાં ચતુર એવા જ્ઞાનગ નામે મંત્રી છે. જિનશાસનના ભકત રાજા દમિતારએ એક વખતે મુનિચંદ્ર ગુરૂની પાસે ભાવસહિત સમ્યકત્વ ગ્રહણ કર્યું. કેટલેકકાળે તેની રાણી કમળાદેવી સગર્ભા થઇ અને કોઈ વિષમભાગ્યે રાજાને રાગ ઊત્પન્ન થઇ આવ્યેા. તે રાજાને મૃત્યુ વખતે કોઇ અધમ કર્માંના ચેાગે સમ્યકત્વને દૂષિત કરનારા શંકાક ખાને દોષ થઈ આવ્યેા. તેથી તે યક્ષ થયા. અહે ! અન્યથા (જો સમકિત દૂષિત–મલીન ન કર્યું" હાય) તેા જધન્યથી પણ "સાધર્મ દેવલેાકમાં શ્રાવકને સુખદાયક ઉત્પાત થાય. અર્થાત્ શુદ્ધ સમકિતવત વધારે નહિ તે સાધમ દેવલાકમાં તેા ઉત્પન્ન થાયજ; પછી મંત્રીઓએ ;" "" Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી વિમળનાથ ચરિત્ર, સગર્ભા કમળાદેવીને પુત્ર થશે, એવી બુદ્ધિથી તેણીને રાજ્યને ભાર છે. તથાપિ પુત્ર થયે નહીં, પરંતુ પુત્રી થઈ, આથી તે રાણી અતિ દુઃખ પામી. મંત્રીએ તેણીને ધીરજ આપી કહ્યું કે, “હે રાજપ્રિયા, તમે ખેદ કરશે નહિ, એમ કરવાથી આ પ્રખ્યાત અને હિતકારી રાજ્ય ચાલ્યું જશે. માટે તમે આ પુત્રીને પુત્રનો વેષ પહેરાવી પાલન કરે.” પછી મંત્રીએ આખા શહેરમાં પુત્રજન્મને ઉત્સવ કર્યો. તે પુત્રનું નામ કમસેન પાડયું અને અનુકમે વધવા લાગ્યો. તે દમિતારિ રાજાના જીવરૂપે હું યક્ષ થયો છું અને મેં અવધિજ્ઞાનથી બધું જોયું છે. હવે તે રાજકન્યા હમણાં - પાવી શકાય નહિ તેવા ઉત્કૃષ્ટ યૌવનવયને પ્રાપ્ત થઈ છે. હે મહાશય, તું હમણાં ત્યાં જ અને તે રાજકન્યાનું પાણિગ્રહણ કર, અને ત્યાંનું મહારાજ્ય ભેગવ.” કુમારે તેમ કરવાને કબુલ કર્યું એટલે તે યક્ષ આદરથી પોતાના હાથમાં અંકુશ લઈ તે ગજેંદ્રને આકાશમા ચલાવ્યું. કુંઢિનપુરની પાસેના ઉદ્યાનમાં આવીને સાધક સહિત કુમારને સત્વર હાથી ઉપરથી ઊતાર્યા પછી તે યક્ષે રૂપને ફેરવે તેવી વિદ્યા આપી પ્રમાણે કહ્યું, “હે કુમાર, સ્ત્રીનું રૂપ લઈ તે કુંવારી કન્યાને અવશ્ય પર લે.” પછી કુમારે વિઘાના પ્રભાવથી કન્યાનું રૂપ ધારણ કર્યુંઅને યક્ષે હાથી, ઘડા વિગેરેનું વૈકિય સૈન્ય ઉભું કર્યું. પછી યક્ષે સાધકને બરાબર શીખવી જ્ઞાનગર્ભ મંત્રીની પાસે મોકલ્યો. તેણે આવી મંત્રીને આ પ્રમાણે કહ્યું, “હે મંગિન,સિંહલદ્વીપના રાજાએ પોતાની પૂર્ણકલશી નામની રવયંવર કયા કામસેન કુમારને માટે મેકલી છે, તે તે બંનેના જેવી રીતે ન્યાય સહિત વિવાહ થાય, તેવી સર્વ પ્રકારની ઊત્તમ સામગ્રી સત્વર તૈયાર કરે.” મંત્રીએ તેનું સર્વ વચન તેની આગળ સ્વીકાર્યું, પછી તેને વિદાય કરી પોતે રાણુની પાસે આવ્યું, અને સ્વયંવરા થઈ આવેલી કન્યાને સર્વ વૃત્તાંત રાણુને નિવેદન કર્યો. તે સાંભળી રાણુ દણીજ ખેદાતુર બની ગઈ. તત્કાળ મંત્રીએ કહ્યું, “હે નૃપવલ્લભે, તમે હાલ ખેદ કરશે નહિ, હમણાં આ વખત પસાર કરી દે. કારણથી આવી પડેલું આ પાણિગ્રહણનું કામ કરાવી લેવું, પછી હું મારી બુદ્ધિના બળથી સમયને ઊચિત એવી બધી ક્રિયા કરીશ. આપણે હમણું આ રાજકુમારીની હકીકત પ્રગટ કરીએ તે આપણું શત્રુઓ આપણને ઉપદ્રવ કરવા તૈયાર થાય અને તે અન્યાયી લોકે આપણે ગ્રાસ કરી જાય.” આ પ્રમાણે કહી તેણે કામસેનાને એકાંતે બોલાવીને સૂચવ્યું કે, “વત્સ, તારે પુરૂષને વેષ પહેરીને રાજકન્યાને પરણવી.” મંત્રીનું આ પરિણામે સુંદર એવું વચન સાંભળી કામસેનાએ તે નિર્ભયપણે રવીકાર્યું. પછી મંત્રીએ વિવાહરુવ કરવા માંડે. તે સાધકે આ સર્વ વૃત્તાંત યક્ષની આગળ નિવેદન કર્યો, એટલે યક્ષે વિવાહની સર્વ ઉત્તમ સામગ્રી તૈયાર કરી દીધી. તે કૃતજ્ઞ-મંત્રીએ નગરમાં છાયાને માટે વિધિપૂર્વક ઉંચી જાતના મંડપ વિગેરે રચાવ્યા. જ્યારે હસ્તમેળાપને સમય આવ્યે ત્યારે Page #148 -------------------------------------------------------------------------- ________________ ધર્મતવ ઉપર પૂર્ણકળશની કથા. કામસેને પુરૂષના હાથ ઉપરથી તે કન્યા ક્ષણવારમાં પુરૂષ રૂપે જાણી લીધી. પૂર્ણકલશી . તો યક્ષના પ્રસાદથી પહેલેથી જ તે કન્યાનું સર્વ સ્વરૂપે જાણતી હતી, તેથી તેને ચિંતા શેની હોય? વિવાહ થઈ રહ્યા પછી પુણ્યવડે પ્રઢ એવા વરવધૂને હાથી ઉપર બેસી માગે ચાલતાં જોઈ લેકે પિતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા, “જે સ્ત્રી છે, તે ડરૂષાકાર છે અને જે વર છે, તે વનિતાકાર છે, તેથી રૂ૫ના કારણરૂપ એવું આ સંસાર-નાટક જાણવામાં આવતું નથી.” વળી કેઈએ કહ્યું કે, “આ વનિતા નથી પરંતુ દેવ છે, તે આ સ્વેચ્છાથી આવું રૂપ લઈ અહિં કીડા કરવાને આવેલ છે.” બીજાએ કહ્યું, “આ શ્રીમાન દાનવ તો નહીં હોય, એની કીડાને કોણ જાણી શકે? તે આ પુરૂષને લઈને કયાં ચાલી જાય છે.” આ પ્રમાણે લેકે વાતો કરતા હતા, તેવામાં કુલક્રમથી ચાલ્યો આવતે આચાર કરવામાં તત્પર અને ઘણા સુખના સમૂહથી યુકત એવા તે બંને પિતાના મહેલમાં આવી પહોચ્યા. આખો દિવસ મોટા સુખમાં પસાર કરી પછી મંત્રી તથા સેનાપતિ વિગેરે સેવકોના સમૂહને વિદાય કરી કુમાર પૂર્ણકલશ હાસ્ય ક ને બોલ્યો, “હે મુગ્ધ, આટલા દિવસ સુધી મુગ્ધ બુદ્ધિવાળા ભેળા લોકોને તે છેતર્યા છે, પરંતુ જે દક્ષ ચતુરજન છે, તે બીજાથી છેતરી શકાતું નથી. માટે હવે પુરૂષને વેશ છોડી દે અને મને સત્વર ભજી લે.” તે સાંભળી કામાતુર એવી કામના બોલી, * ત્યારે તમે પણ સ્ત્રીનો વેષ છોઈ છે અને મારી ઉપર અમૃતનું સિંચન કરો.” કુ. માર પૂર્ણ કશ વિસ્મય પામીને બોલ્યા, હે ભદ્ર, હે મૃગાક્ષિ, હે જ્ઞાનધરે, કહે, હું પુરૂષ છું, એમ તેં શી રીતે જાણ્યું? ”કામસેના બેલી, “જ્યારે તમે પૂર્વે વિવાહમાં મારી સાથે કરસ્પર્શ કરેલો ત્યારે મેં જાણી લીધું હતું કે તમે પુરૂષ છે. તે સાંભળી કુમારે ચિંતવ્યું કે, “આ બાળા છે, છતાં ઘણું વિદુષી છે.” પછી કામસેના બેલી, “તમે મને રહી તરીકે શી રીતે જણ?” કુમારે કહ્યું, “તે તારે સર્વ વૃત્તાંત મને યક્ષે કહ્યા હતો.” પછી તે બંનેએ પોતપોતાને વેષ હર્ષથી અંગીકાર કર્યો અને બંને પરસ્પર રૂપ જોઈને જન્મની સફળતા માનવા લાગ્યા. તેમણે વિવિધ જાતના સુખેથી તે રાત્રિ આનંદમય કરી. પછી પ્રભાતકાળે કામસેનાએ કુમારને આ પ્રમાણે કહ્યું, “સ્વામી, ફરીવાર તમારૂં ઉત્તમ સ્ત્રીરૂપ બનાવીદ્યા. હું મારી માતાની પાસે જઈ. આ સર્વ વૃત્તાંત તેને જણાવું.” પછી કુમારે તેમ કર્યું. એટલે કામસેના પોતે સ્ત્રીવેષ સાથે પોતાની માતા પાસે આવી. તેણુને સ્ત્રીષવાળી જોઈ માતા અત્યંત ચમત્કાર પામી ગઈ. પછી તેણીને એકાંતે બેલાવી પૂછયું કે, “પુત્રી, આ શું કર્યું?” પછી કામસેનાએ બધી હકીકત પિતાની માતાને કહી સંભળાવી. રાણું ખુશી થઈ અને તેણીએ પોતાની પુત્રીને તે વૃત્તાંત મંત્રીને નિવેદન કર્યો. પછી રાણી, મંત્રી અને રાજપુત્રી ત્રણે કુમાર પૂર્ણકલશની પાસે આવ્યાં. ત્યાં કુમારને સ્ત્રીના રૂપમાં જોઈ રાણીએ પુત્રીને કહ્યું, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીવિમળનાથ ચરિત્ર. વત્સે, પહેલાં તે જે કહ્યુ હતુ, તે તે અત્યારે દેખાતું નથી. ’’ પછી રાજપુત્રીના કહેવાથી પૂર્ણ કલશકુમારે પેાતાનું ખરૂ રૂપ પ્રગટ કર્યુ તે જોઈ રાજપત્ની હર્ષોંથી ઉત્કંઠાવાળી અની ગઇ. તેણીએ મંત્રીને કહ્યું, “ હે વિદ્રન, જીવા, શું આ આશ્ચર્યની વાત નથી ? ” તે સાંભળી ઉત્તમ શાસ્ત્રામાં ચતુર એવા મત્રી એલ્યા, “ હે દેવી, તેમાં આશ્ચર્યની વાત શી છે ? ધર્માંથી શું ન થાય ? ધથી કલ્યાણને પ્રાપ્ત થનારા મનુષ્યાને પૃથ્વી દ્રવ્યના ભંડારવાળી થાય છે, સ` રાજ્ય રવરાજ્યના જેવું અને છે, દેવતાએ હંમેશાં સેવક થઇને રહે છે, દૈત્યેા મનુષ્યના જેવા થઈ જાય છે, દુષ્કળ સુકાળ થઇ જાય છે. દુર્ગમ સુગમ થઈ પડે છે, ખંડ–વન અખંડ નગર રૂપ થાય છે, દુર્જન સજ્જન થઈ જાય છે. વિદેશ સ્વદેશના જેવા બને છે, વિષમ સુસમ અને છે, રાગ ભાગપણાને પામે છે, દુઃખ સારા સુખરૂપ બની જાય છે, કાલકૂટ ઝેર અમૃત થઇ જાય છે, સંકટ લક્ષ્મીનુ નિકટ બની જાય છે, નિધન-મૃત્યુ અથવા નિર્ધનતા ધનિકતા રૂપે થાય છે, પરલેાક સ્વલેાકની પેઠે થઇ પડે છે, લદ્દમી હંમેશાં લદ્દમી (શાભા) આપનારી થાય છે. શારદા-સરવતી-કેળવણી શારદા-સારને આપનારી થાય છે અને પાતે કરેલ સુકૃત વધી જાય છે. ” આ સમયે પેલેા યક્ષ તે રાણી વિગેરેની આગળ પ્રગટ થઇને બેલ્યા, “ હું પૂર્વ દમિતાર રાજા હતા, મેં શંકાદિ દોષથી સમ્યકત્વની જરા વિરાધના કરી હતી. તે સમ્યકત્વની શુદ્ધિ વિના બીજો ધમ માન્ય થતા નથી. તે રાષને લઇને હું આ યક્ષ થયેા છું, તેથી વિજ્ઞે ? હ ંમેશાં શુદ્ધ સમ્યકત્વ ધારણ કરવું અને તેમાં શ’કા વિગેરે મોટા દોષો કરવા નહીં. મેં આટલા વખત રાજ્યને સહાય આપવા રૂપ હિત કરેલુ છે. છેવટ પ્રતિષ્ઠાનપુરના રવામીપણાથી સુશેાભિત શ્રી મલયકેતુ રાજાના આ કુમાર રાજ્યની રક્ષા કરવા માટે કામસેનાના વિવાહ અથે (તમને) અર્પણ કર્યો છે. આ પૂર્ણ કલ્શ નામના કુમારના રાજ્યાભિષેક કરી તમે આદરથી તેની આજ્ઞા માનો. ” યક્ષનાં આ વચના સવે એ અંગીકાર કર્યા, પછી યક્ષે ક ંદના જેવા દેડવાળા તે કુમારને અતિ હર્ષોંથી કહ્યુ, “ હે કૃષ્ણક, સદ્ધત્ત, પત્ર યુક્ત, ધનરસનુ પાત્ર સુમનસ્ સહિત અને અ આપનાર એવા તું જય પામ. ધર્માંથી તારા કાર્યાંની સિદ્ધિ થશે તેમાં કેઇ જાતને સંશય રાખીશ નહિ, તે પણ કેાઇવાર કન્તવ્ય કરવાની ઇચ્છા થાય, તે। મને અવસરે સંભારજે. ’” આ પ્રમાણે કહી તે ધૈર્યવાન્ યક્ષ પેાતાના રથાનમાં ચાલ્યું. ગયે.. દેવતાઓ અને દાનવા મનુષ્યની સમીપે ઘણીવાર સુધી રહેતા નથી. પછી સેનાપતિ અને (6 ઃઃ ૧ પૃર્ણ કલશ સવૃત્ત-સારા ગેાળાકાર, પત્ર યુક્ત પાવાથી યુક્ત, ધનરસ–જળનું પાત્ર અને સુમનસ્ પુષ્પાથી યુકત ય છે અને તે અર્થ-દ્રવ્યને આપનાર છે. કુમાર પૂર્ણ કલશ સદત્ત-સારા આચરણુવાલા, પત્ર-વાહને યુકત ધનસ-જ્ઞાનનુ પાત્ર અને સુમન-વિદ્વાનોની સાથે સાથે રહેનાર અને અ રાધક હતા. Page #150 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્વના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા, મંત્રી વિગેરેએ તે કુમારને પટ્ટાભિષેક કર્યો, નીતિને જાણનાર અને શૂરવીર એવા પુરૂપને કયે મનુષ્ય રાજા ન બનાવે? પછી કુમારે પેલા સાધક ચિત્રસેનને હર્ષથી એક દેશનો સવામી બનાવ્યું. કારણ કે, સત્પરૂ પિતાના આશિતજન ઉપર વાત્સલ્ય ધરનારા હોય છે. જ્ઞાનગર્ભ મંગીએ તે જોઈને પોતાની પુત્રી ચિત્રસેનની સાથે પરણાવી. રાજાને માનીત થયેલે પુરૂષ લોકોથી પૂજાય છે. રાજા પૂર્ણકલશ પુણ્યાનુબંધી પુણ્યથી રાજ્યને પ્રાપ્ત કરી હંમેશા સરલ હૃદયે પવિત્ર પુણ્ય આચરવા લાગ્યું. તે સમય પ્રમાણે વિરોધ ન અવે તેવી રીતે સદા ધર્મ, અર્થ અને કામને સાધતો, તેમાં આશ્ચર્ય નથી, કારણ કે, રાજધર્મ એજ છે. તે અપૂર્વ-ઉત્કૃષ્ટ વ્યકિત)માં ઉત્કૃષ્ટ, મધ્યમમાં મધ્યમ અને જઘન્યમાં જઘન્ય આદર રાખતો હતો કારણ કે તે કમવેત્તા હતો. તે લક્રમીએ યુકત હતો છતાં પણ "જિનધર્મને છેડતે નહીં, તે આશ્ચર્ય હતું. પરંતુ તેથી પણ વધારે આશ્ચર્ય એ હતું કે તે જનાર્દન ન હતો. તે રાજા પોતાના રાજધર્મથી જિનધર્મને સદા ઉત્તમ માનતે. તેથી તે જિનધર્મનું કાર્ય કર્યા પછી રાજધર્મનું કાર્ય કરતો હતો. એવી રીતે ગૃહસ્થ ધર્મરૂપી વૃક્ષનું સસ ફલ ગ્રહણ કરતા એવા તે રાજાને રાજ્યના સર્વ અંગેની પુષ્ટિ થઈ અને પછી તેના અંગજજનનો ઉદય થયો. કામસેના રાણીથી વીરસેન નામે સદ્દબુદ્ધિ પુત્ર ઉત્પન્ન થયે. તે અનેક લોકેએ નમેલે અને વિવેકી પુરૂષને માનનીય થયે. એક વખતે કુમાર પૂર્ણકલશે પોતાના મિત્ર મિત્રસેનને કહ્યું કે, “હમણાં મારા હદયમાં આ પૃથ્વીનું કૌતુક જેવાનો વિચાર થો છે.” તેણે મિત્રરૂપે રાજાને જણાવ્યું. ‘ હૈ વિભે, ભલે જેવી તમારી ઇચ્છા, પરંતુ પેલા યક્ષના સાનિધ્યથી આપણે જઈએ.” તેના વચન ઉપરથી રાજાએ તે યક્ષનું સ્મરણ કર્યું, એટલે તે મનનની સાથે જ ક્ષણવારમાં આવીને ઊભા રહ્યા. દેવતા વિલંબ કરતા નથી. રાજાએ તે ચક્ષની આગળ પિતાની ખરી હકીકત કહા, એટલે ચલે કહ્યું કે, “તમે બંને સત્વર ગજેંદ્ર ઉપર ચડી જાઓ, પછી તે કુમાર પુર્ણકલશ અને સાધક બને યક્ષના સાનિધ્યથી સાધુઓમાં ઉત્તમ બની ચક્ષના ગક ઉપર ચડી આકાશ માર્ગે ચાલ્યા. વિવિધ કૌતુકેથી ભરપુર એવી પૃથ્વીને વિલેતાં તે બંને કાંચનના સમૂહથી વિરાજમાન એવા કાંચનપુરમાં આવી પહોંચ્યા. જે કાંચનપુર ઉત્તમ એવા આશ્ચને ધારણ કરતું હતું, સુવર્ણના કિલ્લાથી સુશોભિત હતું, પ્રા ૬ જિન-ઉતરાગ ધર્મ પાળવામાં લફમી(ની ગરજ) ન હોવી જોઈએ છતાં તે લકિમી યુકત થઈ જિનધર્મને પાલતો. ૨ જે જનાર્દન–વિષ્ણુ હોય તે લમીએ યુકત હોયજ, આ પૂર્ણકલશ ૯થમએ યુકત હતા, જિનર્મન પાલક હતા અને જનાર્દન-જન–લોકોને–અર્દનપીડા કરનાર ન હતા એ આશ્ચર્ય. ૩ અંગજજન–ાજ્યના અંગેના માણસોનો ઉદય પક્ષે અંગજ-પુત્ર જનનો ઉદય. ૧૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી વિમળનાથ ચરિત્ર. સાદાના સમૂહથી વ્યાપ્ત હતું, હવેલીએની શ્રેણીવર્ડ યુક્ત હતુ. દુનની પ“ક્તિમાં રહેલી સારી વસ્તુથી ભરપુર હતુ, નાટક તથા રમતગમતેાર્થી યુકત હતું, ઘ ધનિક લેાકેાના આવાસેા ત્યાં આવેલા હતા અને તે ધનધાન્યથી પુર્ણ હતું. તે નગર બ્યાકરણના જેવુ ખરાબર દેખાતુ હતુ. જેમ વ્યાકરણ ચતુષ્ક† વડે યુકત હેાય છે, તેમ તે ચતુષ્ક—ચાર સ્તંભવાલા મંડપેાથી યુક્ત હતુ, જેમ વ્યાકરણ ઉત્સગર તથા અપવાદ વિધિવડે ઉન્નત હેાય છે, તેમ તે નગર ઉત્સગ --ત્યાગ કરવાના અપવાદની વિધિથી ઉન્નત હતુ. જેમ વ્યાકરણ આખ્યાત ૐ નૃત્ય, અને તદ્ધિતના પ્રત્યયા અને વર્ષોં-અક્ષરોથી યુક્ત હાય છે, તેમ તે નગર વિખ્યાત એવા કૃત્ય-કાૌને કરનારા, અને તદ્વિત–તેના હિતન પ્રતીતિ—ખાત્રી આપનારા એવા વણ–ચારે વના લેાકેાથી યુક્ત હતું. વ્યાકરણ જેમ *ગુણ તથા વૃદ્ધિથી યુક્ત હેાય છે, તેમ તે નગર ગુણવૃદ્ધિ-ગુણેાની વૃદ્ધિવાળુ હતું. પરંતુ વ્યાકરણ જેમ ઊપસ′,' નિપાત, ન્યાસ અને લૈાપવાલુ હાય છે, તેમ તે નગર ઉપસગ–ઊપદ્રવ, નિપાત-પડવું અને ન્યાસલે૫-થાપણનુ એળવવુ. તેટલાથી વિ ત હતું. આવું નગર જોઇ કુમાર હર્ષોંથી પ્રકાશમાન થઇ ગયા અને તેણે યક્ષને કહ્યુ કે, સહિત એવુ... આ નગર અમેને દર્શાવાઈ ” પછી યહ્ને ગજેંદ્રના સ્કંધ ઊપરથી તે બંનેને ઉતાર્યાં અને કહ્યું કે, ‘ જ્યારે કાપ પડે ત્યારે મને યાદ કરો.” તે અને પછી નગરમાં પેઠા અને આખા દિવસ ફરીને તેમણે દૃષ્ટિને સુખ આપે તેવા વિવિધ કોતુકે જોયાં, જ્યારે સૂચ અસ્ત થયા, ત્યારે વાજીંત્રૐ ગાજી ઊઠેલા કામદેવના મંદિરમાં જઇ તેએ અને સુઇ ગયા. 4 જ આ અરસામાં તે કાંચનપુરમાં સૂરÅન નામે રાજા તે વિશાળ રાજ્ય ચલાવતે હતા, તેને વસંતશ્રી નામે રાણી હતી. તેણીના ઉદરથી રતિના જેવી પ્રીતિવાળી અને કળાફેલિમાં પ્રેમવાળી સદનશ્રી નામે ઉત્તમ પુત્રી થઇ હતી. લત્તાની જેમ ફળદાયક અને સુખસ પત્તિથી યુક્ત એવી કામલતા નામે એક સેનાપતિની પુત્રી તે મદનશ્રીની સખી હતી. ખીજના ચંદ્રની કલાની જેમ નિમલ અને લેાકેાએ પૂજેલી શશિકલા નામે મંત્રીનીપુત્રી તેની ખીજી સુખી હતી, જાણે જગમ એવી મધુ-વસંતની શ્રી શોભા હાય ૧ વ્યાકરણમાં થતુષ્ક પ્રત્યય દર્શક છે. ૨ વ્યાકરણમાં ઊસ અને અપવાદ વિધિ આવે છે. ૩ આખ્યાત-ધાતુ પ્રક્રિયા, કૃત્ય-કૃદંત પ્રક્રિયા, અને તદ્યુિત પ્રક્રિયા આવે છે. ૪ વ્યાકરણમાં વરેાને ગુણુ તથા દ્ધિ થાય છે. તે નગરના લેાકેામાં ગુણેની વૃદ્ધિ થતી હતી. ૫ વ્યાકરણમાં ઉપસર્ગ, નિપાત, ન્યાસ અને વર્ણ વિગેરેને લેાપ થાય છે. તે નગરમાં લેાકેામાં ઉપસર્યું-૩પદ્રવ, નિપાત-પડવું; અને ન્યાસલેાપ-થાપણનુ ઓળવવું થતું નહીં. વ્યાકરણુમાં અને તે નગરમાં પ્લેટલે તફાવત હતા. Page #152 -------------------------------------------------------------------------- ________________ ધર્મતતવના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા. - ૧ર૩ તેવી સુમનભૂ અને કિલસ્વરથી વિરાજત એવી નગરશેઠની મધુશ્રી નામની પુત્રી તેણીની ત્રીજી સખી હતી. પુણ્ય–પવિત્ર એવા અંગના અવયવોથી સુંદર એવી તે ચારે સખીઓ વિધાતાએ દેવગતિમાંથી સારી વસ્તુ લઈને નિર્માણ કરેલી હતી. ત્યાં વિધાનંદન નામે એક ચતુર બુદ્ધિવાલે શિક્ષક હતું, તે લેફેમાં પ્રશંસા તથા કલ્યાણ કરનારો હોઈ પિતાનું નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. મૂર્તિમાન ચાર પ્રકારની બુદ્ધિના જેવી તે રે સીએ સમય પ્રમાણે તે વિદ્યાનંદન શિક્ષકની પાસે નિષ્કપટપણે કલાઓનો અભ્યાસ કરતી હતી. તે નગરમાં ઘણે ધનવાન સાગરદત્ત નામે એક સાર્થવાહ હતો. તેને રૂપ તથા લાવણ્યનું પાત્રરૂપ, યુવાન, કુલીન, વિદ્વાન ધનવાનું સુભાગી અને સુખી એવો સમુદ્રદત્ત નામે પુત્ર હતા. તે કળીઓને અભ્યાસ કરવા તત્પર બની તે ચારેનો સહાધ્યાયી હતો. હંમેશના સહવાસથી, એક વિદ્યાગુરૂના અને સરખા સ્વભાવના રોગથી સમુદ્રદત્ત ઉપર તે ચારે બાળાઓનો વિશેષ રાગ થશે. એક વખતે તે ચારે બાલાઓએ વિચાર કર્યો કે, “ આપણામાં ગળીના રંગની જેમ પરપર ઉંચી જાતને ભરપુર સનેહ જામી ગયેલ છે. જે આપણા પિતાઓ પોતાની બુદ્ધિ પ્રમાણે આપણે વિવાહ જુદા જુદા નગરીમાં કરશે, તો આપણને વિયોગ થશે. તેથી આપણે બધી રૂપ, ગુણ અને વિદ્યા ગેરે સરખા ગુણેથી મલતા એવા સમુદ્રદત્તનું પાણિગ્રહણ કરીએ. ” આવું વિચારી તેમણે સમુદ્રદત્તને કહ્યું કે, “તમારે સાયંકાલે કામદેવના મંદિરમાં આવી અવશ્ય અમારું પાણિગ્રહણ કરવું” કર્ણમાં અમૃત જેવું તે કન્યાઓનું આ વચન સાંભળી હદય અને કાનમાં દુબલ એ સમુદ્રદત્ત ખુશી થઈ ગયે અને તેણે તે કાલે તેમનું તે વચન સ્વીકારી લીધું. આ સમયે દૈવયોગે કરંગ નામનો એક સેવક ત્યાં હાજર હતો. તેણે આ બધું સાંભળી લીધું અને તત્કાળ તેણે જઈને તેના પિતા સાગરદત્તને તે હકીકત કહી દીધી. જ્યારે સંધ્યાકાળ થશે એટલે રાજ કયા મદનશ્રી રાજાના ચાકીદારોની નજર ચૂકવી, એક ચતુર દાસીને સાથે લઈ અને વિવાહની બધી ઉત્તમ સામગ્રી ગ્રહણ કરી પેલો કામદેવના પ્રાસાદમાં આવી. એવી રીતે પેલી ચારે કન્યાઓ પણ જ્યાં કુમાર પ્રણકલશ સાધકની સાથે સુખે સુતો હતો ત્યાં હર્ષભેર આવી. પ્રથમ તેઓએ યુપથી કામ દેવની પૂજા કરી જે કામદેવ અનગ છે, છતાં પણ સેવા કરવાથી અંગજ-સંતતિને આપે છે. અહિં શ્રેષ્ઠી સાગરદત્ત વિચાર્યું કે, “જે મારે પુત્ર સમુદ્રદત્ત એ સર્વ કન્યાઓને ૧ વસંતઋતુની શ્રીપક્ષે સુમનભૂ એટલે પુષ્પોને ઊત્પન્ન કરનારી અને રાજકન્યાપક્ષે સુમમૂ-સારા મનની ભૂમિરૂપ ૨ વસંતશ્રી કિલાના સ્વરથી વિરાજિ અને રાજપુત્રી કોકિલાના જેવા સ્વરવળી તેમજ કામદેથી દિ૨ જિત એ પણ છે થે ઘટે છે. ૩ કામદેવ-અનંગ–અંગ વગરનો છે, છતાં પણ તે અંગજ-પુત્રની સંતતિને આપનાર છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી વિમળનાથ ચરિત્ર, પરણશે, તે તેથી મારે અનર્થ ઉત્પન્ન થશે. કદિ તે નાની વયનો છે, તેને લઈને સમ- ' જૂતીથી મારું વચન નહીં માને, તો પછી હું વેગથી ભેદની યુક્તિથી તેને આ કાર્ય કરતો અટકાવું.” આવું વિચારી સાગરદત્તે તેને કેઈ કામનું બહાનું બતાવી ઘરની અંદર એક પછી તરત તે ઘરને તાળું દઈ દીધું અને તેના મનની ઈચ્છા તોડી પાડ, અહિં કામદેવના મંદિરમાં તે પ્રશંસનીય એવી સર્વ બાલાઓએ તે સમુદ્રદત્તને ઘણે વખત અવલે, પરંતુ પૂર્વના કારણને લઈને તે જોવામાં આવ્યું નહીં. સમુદ્રમાં મણિની ઈચ્છા રાખનારને જેમ ચિંતામણિ મલી આવે, તેમ સમુદ્રદત્તની શોધ કરતી તે બાળ ઓને પિલે ઇg vણકલશ કુમાર મળી આવ્યું. તેને જોઈ મદ” નશ્રી તરત બેલી કે, “શું આ કામદેવ છે?” ત્યારે કામલતા બોલી, “કામદેવ તે અનંગ છે અને આ સુંદર અંગવાલે છે” શશિકળા બેલી, “જરૂર આ પુરૂતમ-વિશુજ છે, પણ વિષ્ણુ તો જનાર્દન–લોક પીડક છે અને આ કેઈજનોને કે આનંદ આપનાર છે.” મધુશ્રી બોલી, “જરૂર આ શંકરજ છે, પરંતુ હે સખી, તે શંકર વિરૂપાક્ષ છે અને આ કમળલોચન છે.” મદનશ્રી બોલી, “ ત્યારે આને ઇંદ્ર જાણી લે. જેકે તે ઇદ્ર કામરૂપી છે, પણ હજાર નેત્રોથી દૂષિત છે. તે પછી બીજા સર્વેને માન્ય એવો આ અન્ય પુરૂષ છે, એમ મને કહે. પણ આ પુરૂષ આપણા શ્રેષ્ઠ આનંદની ઇચ્છા કરતો નથી.” તે બાલાઓના આવા વચને સાંભળી તેમની શંકાને દૂર કરવા પેલે સાધક બેચે, “આ કામદેવ વિગેરે માંહેલે કઈ નથી પરંતુ તે પ્રતિષ્ઠાનપુરના રાજા શ્રીમલયકેતુને પવિત્ર પુણ્યની ભૂમિરૂપ અને સ્ત્રીઓના કામ તથા અર્થને કરનાર પૂર્ણકલશ નામે પુત્ર છે.” આ સાંભળી તે સર્વ ઉત્તમ કન્યાઓ વિરમય પામી ગઈ અને પરસ્પર કહેવા લાગી કે, “સંતુષ્ટ થયેલા આ કામદેવે આપણને આવો સ્વામી આપે છે. પછી એ મલીને સાધકને કહ્યું કે, “આ વરને સત્વર જાગ્રત કરે, કારણકે, અત્યારે વરવાને ગ્ય એ સમય છે.” પછી સાધકે તે કુમારને ઉઠાડ. તે બાલાઓને જોઈ પૂર્ણકલશે સાધકને કહ્યું, અરે ભાઈ! શું આ પાતાલની નાગકન્યાઓ છે? અથવા વિદ્યાધરની સ્ત્રીઓ છે? કે સુરાંગનાઓ છે? તે કાંઈ બરાબર સમજાતું નથી.” કુમારના આ શબ્દો સાંભળી રાજપુત્રીની વિચક્ષણા નામે દાસી બોલી, “હે સુંદર એવા વિક૯૫ના ભાષણે કરવાથી બસ થયું. જે ખરી હકીકત છે, તે સાંભળે. આ પહેલી અનુપમ કન્યા છે, તે સૂરસેન રાજાની પુત્રી છે. બીજી સેનાપતિની પુત્રી છે, ત્રીજી મંત્રીની પુત્રી છે અને આ ચેથી નગરશેઠની પુત્રી છે. આ ચારે આપને વરવાને ૧ તેના પિતા સાગરદત્તે ઘરમાં તાળું વાસી પુર્યો છે. તે કારણને લઈને. ૨ વિરૂપાક્ષ-ત્રણ નેરોને લઈને શંકર વિરૂપ નેત્રવાળા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્વ ઉપર પૂર્ણકળશની કથા ૧૨૫ આવેલી છે. હમણાં શુભ લગ્ન છે તેથી એ ચારેનું સત્વર આદરથી પાણિગ્રહણ કરે.” પછી તેણીના કહેવાથી કુમાર પૂર્ણ કલશે કામદેવની સમીપે જઈને ગાંધર્વ વિવાહ વડે તેમનું પાણિગ્રહણ કર્યું. તે પછી મદનશ્રી વિગેરે સર્વ બાલાઓએ કુમાર પૂર્ણકલશને આ પ્રમાણે કહ્યું, “સ્વામિન, તમે આ જગતના દેશમાં ફરવાને માટે અતિ આદર અને ઇચ્છાવાળા છે, તથાપિ તમારે પિતાના માણસની વિશેષપણે સંભાળ લેવી જોઈએ. હે પ્રભ, કમલિનીની શોભા જલ વગર હોતી નથી. કહ્યું છે કે, “અનાથ સ્ત્રીઓને તેમનો બંધુ પણ પરાભવ ને માટે થઈ પડે છે. સૂર્યનો ઉદય ન થતાં જલમાંથી થયેલી કમલિનીને જલમાંથી થયેલો ચંદ્ર બંધુ છતાં પણ તેમના પરાભવને માટે થઈ પડે છે.” આ પ્રમાણે કહી તે બધી પિત પિતાને સ્થાને ચાલી ગઈ અને પૂર્ણકલશ કુમાર પિતાના મિત્ર ચિત્રસેન સાધકની સાથે ત્યાં શાંતિથી રહ્યા. આ અવસરે એવું બન્યું કે, એક ગજેંદ્ર ખીલ ઉખેડીને છુટો થઈ નગરના માસાદ અને વિવિધ જાતની હવેલીઓ પાડવા લાગ્યો. અને તે કેધથી ધાઓને પણ મારવા લાગે તે પછી બીજાઓની શી વાત કરવી? તે ભદ્રજાતિના ગજેને પણ ગણકાર ન હતો. એ ગજેન્દ્ર સ્વભાવથી તોફાની હતું. તેમ છુટો થવાથી અને મદથી ઉત્કૃષ્ટ ઉન્મત્ત ગાંડા) બનવાથી તે વધારે તોફાની થયે હતો. તે સાથે તે રાજાને પ્રિય હતો. તે ગજેના નઠારા કામને લઈને તેની નિંદા થઈ તેમાં કાંઈ આશ્ચર્ય ન હતું. આ પૃથ્વીમાં માતંગેની નિશે એવી જ રીતે નિંદા થાય છે. આ બનાવ જોઈ રાજાએ જાહેર કરાવ્યું કે “ જે પુરૂષ આ ગજેને વશ કરે, તેને ઈચ્છા પ્રમાણે ધનની સાથે હું મારી પુત્રી મદનશી આપીશ.” રાજાની આ જાહેરાત સાંભળી મહાવતો ક્ષત્રિયકુમાર અને વિવિધ જાને ના ધાઓ હથી આરે ઊગામી કેધથી તે ગજેને વશ કરવાને દેડવા લાગ્યા પરંતુ કઈ છે ગજેને વશ કરી શક્યું નહિ. તેથી રાજા અને સર્વ લોકો દુઃખી થવા લાગ્યા. આ સમયે કુમાર પૂર્ણ કલશ તે ગજેંદ્રને શબ્દ સાંભળી શરપણાથી તેજના પુંજથી વ્યાપ્ત છતો સત્વર ત્યાં આવ્યું. ગજશિક્ષાને વિશેષ જાણનારા તે કુમારે તે ગજેંદ્રને ઘણીવાર સુધી રગડાવ્યું. પછી પ્રજાને મારનાર અને પર્વતના જેવો તેને વશ કરી લીધા. પછી શુદ્ધ બુદ્ધિવાલા તે કુમારે તે ગજેને વેગથી બંધન સ્થાનમાં લાવી ખીલે બાંધી દીધે. તેથી શેક રહિત થયેલા લોકોએ તે વાત રાજાની આગળ નિવેદન કરી. આ તરફ પ્રાતઃકાલ થયે, એટલે રાણીએ પોતાની પુત્રી મદનશીને વિવાહના ઉપકર વાળી જેઈને પૂછયું, “વત્સ, આ શું થયું?” મદનશ્રી લજાથી મીન ધરીને રહી. કારણકે, “મનં સર્વાર્થસાધનમ્” “મીન વરવું, એ સર્વ અર્થને ૧ માતંગ એટલે હાથી અને ચંડાળ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી વિમળનાથ ચરિત્ર, સાધનારૂં છે.” તે જાણવાને અતિ આતુર થયેલી માતાની આગળ વિચક્ષણા સીએ તે બધે વૃત્તાંત માંડ માંડ નિવેદન કર્યો. પછી રાણી વિચક્ષણાને લઈ રાજાની પાસે આવી અને તેણીએ તે રાત્રિનો બધો વૃત્તાંત વિધિપૂર્વક રાજને કહી સંભળાવ્યો. તે સાંભળી રાજા બે, “પહેલેથી મારે મરથ પણ એવો હતો કે, હું તે કુમારને રાજપુત્રી આપીશ. પરંતુ ઉત્કંઠાને વશ થઈને મારાથી એવો ઠરાવ થઈ ગયા છે કે, “જે પુરૂષ ગજેંદ્રને વશ કરે, તેને પુત્રી આપવી.” હવે અંગીકાર કરેલી તે પ્રતિજ્ઞા હું કેવી રીતે પૂરી કરીશ શકીશ? કારણ કે પુરૂષની વાણું ચિંતિત કાર્યથી પણ વધારે ગણેલી છે, આ પ્રમાણે રાજા ચિંતા કરતો હતો. તેવામાં શ્રેષ્ઠ પરાકમવાલો કુમાર રાજાના આંગણામાં આવ્યું. તે કુમારને જોઈને રાજા હૃદયમાં વિચાર કરવા લાગ્યો કે, “રૂપવાન વિનયી દક્ષ અને બહોતેર કલાઓને ધારણ કરનાર આ ઉત્તમ નર કેણ હશે?” તે વખતે યુકિતવાલા વચન બોલવામાં વિચક્ષણ એવી વિચક્ષણ બેલી. “ તેજ આ આપના જમાઈ પરાક્રમી શ્રી પુર્ણકલશકુમાર તે સાંભળી મંત્રીઓ બેલ્યા. “એ સત્ય છે, જુઓ આ કુમારના શરીર ઉપર વિવાહનું ચિન્હ દર્શનીય દેખાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું કે, “આ બહુ સારું થયું, મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને મને ઇચ્છિત જમાઈ પણ પ્રાપ્ત થશે.” પછી રાજાએ કેટલાએક પગલાં સામે જઈ પ્રણામ કરીને પહેલા તે કુમારને ભેટી આસન ઉપર બેસાર્યો. પછી રાજાએ દેહ તથા ઘરની કુશળતા પછી કહ્યું કે, “અમારું ઘર હતું તે છતાં તમે અતુલ્ય એવા દેવાલયમાં કેમ સુઈ ગયા? હે પ્રાજ્ઞ, તમે જે તમારૂં આગમન જણાવ્યું નહિ, તે સર્વ કલાઓને જાણનારા મહાન પુરૂને સ્વભાવ છે. સૂર્ય જ્યારે ઉદય પામે છે ત્યારે તે શું બીજાઓને પિતાને ઊદય જણાવે છે ? પરંતુ તે પિતાના કિરણેથી બીજાઓના તેજને નાશ કરે છે, વરસાદ જ્યારે આવે છે, ત્યારે તે શું બીજાઓને કહે છે? પરંતુ પોતાના અમૃતજલવડે બીજાના સંતાપને નાશ કરે છે. સિંહ જ્યારે આવે છે ત્યારે તે શું બીજાઓને જણાવે છે ? પરંતુ તે પિતાના પરાક્રમથી મહીમત-પર્વત અને રાજાઓના ગજેને ત્રાસ આપે છે. ચંદ્ર જ્યારે ઉદય પામે છે, ત્યારે તે શું બીજાઓને જાહેર કરે છે? પરંતુ તે પિતાના વિશ્વમાં દેખાતા કિરણેથી અંધકારના સમૂહને દૂર કરે છે.” કુમાર પૂર્ણકળશ છે, “ હે સ્વામી, આ વકગતિએ ચાલનાર નાગને મેં તંભિત કરી દીધો, તેનું કારણ સાક્ષાત્ નરેંદ્રજ છે. જે રજ સૂર્યના સાક્ષાત્ મંડલને “વસુરહિત કરી દે છે, તે મહાબળનોજ ૧ નાગ એટલે હાથી અને બીજે પક્ષે નાગ એટલે સર્પહાથી ઉન્મત્તપણે વક્રગતિ વાલે અને સર્પ સ્વભાવે વક્રગતિએ ચાલનારે છે. કુમાર રાજાને કહે છે કે, મે જે આ હાથીને વશ કર્યો, તેનું કારણ આપ નરેંદ્ર છે. સર્પ પક્ષે–નરેંદ્ર એટલે ગાડી. ૨ વસુ-તેજથી રહિત પક્ષે વસુધનથી રહિત. Page #156 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્વના સ્વરૂપ ઉપર પૂર્ણ કળશની કથા ૧૨૯ પ્રભાવ જાણવે.” રાજાએ કહ્યું, “ કમલિની જે હંસને અંગીકાર કરવા આદર કરે છે. તેનું કારણ શું પિતા છે? તેમાં તે પ્રીતિજ પ્રમાણરૂપ છે. બંધુપણામાં પણ મુખ્ય કારણ પ્રીતિજ છે. કુમુદ ને બીજા ઘણાં સહજ બંધુઓ છે, પણ કુમુદ બાંધવત ચંદ્રજ કહેવાય છે; પરંતુ માત્ર નિમિત્ત કારણરૂપે હું વિવાહ કરૂં છું. કારણકે, “ગુરૂએ આપેલી પુત્રી અને વિદ્યા સદા શુભદાયક થાય છે.” આ પ્રમાણે કહી રાજાએ સર્વ જનની સાલીએ શિક, હસ્તી, ઘોડા અને રત્ન સહિત પોતાની પુત્રી કુમાર પૂર્ણકલશને આપી. તે ખબર જાણી સાસ મુખવાલા સેનાપતિ વિગેરેએ પણ પોતપોતાની પુત્રીઓ સુવર્ણ તથા વસ્ત્ર સહિત તે કુમારને તરત અર્પણ કરી. રાજાએ સર્વ વસ્તુઓથી પૂર્ણ કરી સાતમાળને એક ઉત્તમ મહેલ તેને વાસ કરવા માટે સન્માન પૂર્વક અર્પણ કર્યો. ચાર પ્રકારની બુદ્ધિનો નિધિરૂપ કુમાર પૂર્ણકલશ દુઃખ સહિત અને સ્વસ્થ મનવાલે થઈ તે ચારે પ્રિયાઓની સાથે ત્યાં રહેવા લાગ્યા. એક વખતે રાજા સૂરસેને આકાશમાં વાદલ જોયું. તે કઈ ઠેકાણે સિંદુરના રંગ જેવું, કેઈ ઠેકાણે નીલમણિ જેવું, કેઈ ઠેકાણે સોનેરી રંગનું, કેઈ ઠેકાણે શુકલપક્ષીના પીછા જેવું, કોઈ ઠેકાણે સ્ફટિકના જેવું અને કઈ ઠેકાણે ગર્જના સાથે વિધુત્વની કાંતિવાળું જેવામાં આવ્યું. તે જોઈ વિમયથી નેત્રનો વિકાસ કરતો જોવામાં તે જુવે છે, તેવામાં તો પ્રચંડ પવન વડે આકડાના રૂની જેમ તે વીખરાઈ ગયેલું માલુમ પડયું. તત્કાલ રાજા સૂરસેને વિચાર્યું, “કે જેવી રીતે આ મેઘમંડળ નાશવંત છે, તેવી રીતે દ્રવ્ય, શરીર અને સ્ત્રી વિગેરે બધું નાશવંત છે. મારી નગરી હરિશ્ચંદ્રની નગરીની જેમ ચાલી જવાની છે, મારા સ્વજને નાટકમાં લાવવામાં આવેલા અનેક રૂપી પાત્રોના જેવા છે. મારૂં કટક–સૈન્ય કાંટાવાલા સ્થાનના જેવું છે. મારું મંદિર યમરાજના મંદિરના જેવું ભયંકર છે. આ ક્ષિતિ ક્ષતિના જેવી છે. આ કમળા–લમી કમળમાંથી ઉત્પન્ન થયેલી છે અને કમળને આશ્રિત છે, તે કમળમાં પણ જે સ્થિર રહેતી નથી, તો પછી બીજી કેને અલંકૃત કરીને રિથર રહે? કામના આરામ વડે સુંદર એવી તે સ્ત્રી તો કામરેજ અનુસરનારી છે, નહીં તો તે કામ-ઇચ્છાઓમાંજ આરામ કરનારી થાય છે. તેથી સ્ત્રીની પકડ મુશ્કેલીથી છોડી શકાય તેવી છે. સંપત્તિઓને અને સ્ત્રીઓનો ત્યાજ કરે સારે છે અને આ પૃથ્વી પર જે ભેગ છે. તે ભેગના જેવાજ છે, તેનાથી પેશ થયેલે પુરૂષ પિતે શિષ્ટ હોય તો પણ તે કણને જ પામે છે, જેઓ આ લેકમાં યુદ્ધ કરીને શત્રુએને નિગ્રહ કરે છે, તેઓએ બીજાઓનો સાર મેલ પણ તેમના પ્રધાન પુરૂષ (પુ ૧ વિઘાપક્ષે ગુરૂ-શિક્ષક, કન્યાપક્ષે ગુરૂ-પિતા અથવા વડિલ. ૨ ક્ષિતિ–પૃથ્વી. ૩ ક્ષતિ-ક્ષય. ૪ ભોગ-સર્પની ફણ. Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર રૂષાર્થ –ધર્મ) ને ક્ષય થાય છે. તેથી જે મને હમણાંજ ધર્મને કરનારી ગુરૂની પ્રાપ્તિ થઈ આવે, તો હું આ રાજ્યનો ભાર છોડી દઈ સમ્યક પ્રકારે સંયમને આશ્રય કરું.” આ પ્રમાણે રાજા સૂરસેન વિચાર કરતા હતા, તેવામાં ઉદ્યાનપાલે આવી પ્રસનચંદ્ર સૂરીશ્વરના આવવાના ખબર આપ્યા. તરતજ રાજા તે ઉદ્યાનપાલને અપરિમિત ગ્ય દાન આપી વાહન ઉપર બેસી અસહ્ય (ભારે) સેનાને સાથે લઈ તે ગુરૂને વંદના કરવા ચાલી નીક. તે સૂરીશ્વરને વિધિપૂર્વક વંદના કરી રાજા પિતાને ગ્ય એવા સ્થાને સાવધાન થઈ બેઠે એટલે ગુરૂએ આ પ્રમાણે દેશના આપવા માંડી. “હે રાજન, આ ભરતક્ષેત્રમાં બધા મલીને બત્રીશ હજાર દેશ છે, તેમાં સાડી પચીસ આર્ય દેશ છે. અંગ, બંગ (બંગાળ) કલિંગ, કોશળ, જાંગળ, કુરૂ, પંચાળ, (પંજાબ) મગધ, સિંધુ, કાશી, જંગી કુણાલક, દશાણ, લાટ, સંદર્ભ, વત્સ, અચ્છ, વયરાટક, સુરાટે, (સોરઠ,) મલય, ચેદી, સૂરસેન, વિદેહ, વર્તા, કુશાર્તા અને અર્ધા કેરલ-એમ સાડીપચીશ આર્યદેશ વિદ્વાનોએ જાણું લેવા. તે સાડીપચીશ દેશમાંજ ત્રિષષ્ટિશલાકા પુરૂષે જન્મે છે. તેવા દેશમાં રત્ના જેવું દુર્લભ માનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જે પ્રમાદ કરે છે, તેઓ એક વિષ્ણુશર્મા બ્રાહ્મણની જેમ દુઃખી થાય છે. વિષ્ણુશર્મા બ્રાહ્મણની કથા. પ્રતિષ્ઠાનપુરમાં વિષ્ણુશર્મા નામે એક બ્રાહ્મણ હતો. તેને શીલનું લાલનપાલન કરવામાં ઇચ્છાવાલી શીલવતી નામે પત્ની હતી, તે વિષ્ણુશર્મા ચૌદ વિદ્યા જાણનાર હતું, તોપણ તે લક્ષ્મીથી રહિત હતા, પ્રાયે કરીને જ્યાં વિદ્યા હોય, ત્યાં લક્ષમી હોતી નથી. તેને માટે કહ્યું છે કે, “ લક્ષ્મી જલ જંતુઓના ભંડાર રૂપ એવા સમુદ્રનું એક મર્યો છે, એમ કહેવામાં કોઈ જાતને વિવાદ જ નથી, કારણ કે, જેમ મત્સ્ય ધીવર ઢીમરેથી વહીવે છે અને જડ-જલમાં ડુબી જાય છે તેમ લક્ષમી પણ ધીવરવિદ્વાનોથી હીવે છે અને જડ પુરૂમાં ડુબી જાય છે–મગ્ન રહે છે. વળી કહ્યું છે કે, “હે રાજન, જેમ મૃગલી ગુણ--પાશધરનારા માણસને દેખી પિતાને બંધન થવાની શંકાથી દૂર દૂર નાશી જાય છે, તેમ લક્ષ્મી ગુણી માણસને દેખી પિતાને બંધન થવાની શંકાથી દૂર દૂર નાશી જાય છે. બ્રાહ્મણ વિષ્ણુશર્મા અને શીલવતી તે બંનેને દારિદ્રય તો એક હતું, પણ તેમાં વળી તેમને ઘણી દીકરીઓ થઈ તે દાઝેલા ઉપર ફોલો થવાના જેવું બન્યું હતું. એક વખતે ઘણું કન્યાઓથી અને દ્રવ્યના અભાવથી દુઃખી થયેલી પ્રિયા શીલવતીએ. મધુર વચનેથી પોતાના પતિને આ પ્રમાણે કહ્યું, “ગૃહસ્થ ધનવાનું અને મુનિ નિધન હોય તે એ બંને પૂજવા લાયક છે, પણ જે તેથી ઉલટું હોય એટલે ગૃહસ્થ નિર્ધન અને Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્વના સ્વરૂપ ઉપર પૂર્ણ કળશની કથા મુનિ ધનવાન હોય, તો તે બંનેની માન્યતા લોકોમાં થતી નથી. “વિષ્ણુપદનો આશ્રય - કરનાર, સચ્ચકનો બંધુરૂ૫ અને શૂર એ મિત્ર જે વસુ રહિત હોય, તે તેને માગે ચાલનારે માણસ પણ માન આપતા નથી તે પછી બીજે કેણ માન આપે? કેશાઢય એ પુરૂષ બદ્ધમુષ્ટિ હોય, તોપણ તે પૃથ્વીનો સ્વામી થાય છે. હથીઆર ઘણું હોય, પણ પૃથ્વી તે ખનીજ છે. આગળ તે આપણ બંનેને ગમે તે (સાધનો વડે સંતોષ હતું, પરંતુ હવે તે વિધિવેગે સદા મનને પીડા આપનારી કન્યાઓ થઈ પડી. હે ૨વામી હવે વિચાર કરે આટલી બધી આ કન્યાઓના વિવાહ, આભરણ અને પિષણ દ્રવ્ય વગર શી રીતે થઈ શકશે ?” પ્રિયા શીલવતીના આ વચન સાંભળી તે શુદ્ધ બુદ્ધિવાળા વિષ્ણુશર્માએ મનમાં વિચાર્યું કે, “આ પ્રિયા જે કહે છે, તે સર્વ સત્ય છે, કારણકે, આ પૃથ્વીમાં કમાયા થકી પણ દારિદ્ર (અધિક) લેખાય છે. એ નિશ્ચય છે, અને તેનાથી મલિનતા અધિક થાય છે, જેથી સ્વજન પણ તેને સ્પર્શ કરતો નથી, તેથી હું વિવિધ ઉદ્યમ કરી અને દેશાંતર જઈ ઘણું ધન લઈ આવું અને મને રથ પૂરા કરૂં.” આવું મનમાં ઘણીવાર ચિંતવી તે એક દિશા તરફ ચાલ્યો અને તે પોતાની નિર્દોષ વિદ્યા વડે ઉત્તમ જનોને સંતોષ આપવા લાગ્યું. તેણે રાજાઓને રાજી કરવા માંડ્યા, પણ કે ઠેકાણેથી દ્રવ્ય પ્રાપ્ત થયું નહિ. પછી તેણે કે એક વૃદ્ધ બ્રાહ્મણને પૂછયું કે, “અરે ભાઈ, દ્રવ્ય ક્યાં છે?” તે વૃદ્ધ બ્રાહ્મણ બે, રત્નોની ખાણરૂપ એવા રત્નદ્વીપમાં રત્નવતી દેવી છે. તેણીની સેવા કરવાથી તે યત્ન કરનારા પુરૂને રત્ન આપે છે.” વૃદ્ધન આ વચન ઉપરથી જ્યાં તે રત્નની ખાણુની દેવી હતા, ત્યાં તે ગયો અને તેણે તેની વિધિપૂર્વક આદરથી આરાધના કટ્વા માંડી. શરીર ઉપર ઉત્તરાગ વસ્ત્ર રાખી સારા પવિત્ર વસ્ત્રો પહેરી સુંદર ચંદનના લેપથી અને પૂર્ણ ખીલેલાં સારાં પુષ્પો તથા ઉત્તમકમ ૧ અહિં મિત્રનો અર્થ સૂર્ય અને સ્નેહી થાય છે. મિત્ર વિષ્ણુપદ-આકાશને આશ્રય કરનાર છે. સચ્ચક–સાર ચક્રવાક પક્ષીઓનો બંધુરૂપ છે અને તેનું નામ સૂર છે. તેવસુ-કિરણોથી રહિત છે, તે માર્ગે ચાલનારે મુસાફર પણ તેને ગણતો નથી.મિત્ર-નેહી વિષ્ણુપદને આશ્રિત એટલે વૈષ્ણવ હય, સમ્યક્ર-સારા પુરૂના ચક્ર-સમૂહને બંધુરૂપ હોય અને શુરવીર હોય, પણ જે તે વસુ-ધનથી રહિત હોય તો તેને કઈ માન આપતું નથી. ૨ક શાય-એટલે ધનવાન એવા પુરૂષ બદ્ધમુષ્ટિ-એટલે બાંધી મુઠી રાખનાર-લેબી હેય તે પણ તે પૃથ્વીને ધણી થાય છે. પક્ષે કોશાય-મ્યાનવાળો અને બહુમુષ્ટિ-મહવાલો ખરું જેના હાથમાં છે, એ પુરૂષ પૃથ્વીનો સ્વામી થાય છે. ૩ માતંગ એટલે લ૯મીની તાણ-ન્યુનતા. પક્ષે માતંગ એટલે ચંડાળ. કરતાં પણ દારિદ્ર વધારે ખરાબ છે કેમકે નિર્ધનને સ્વજનો પણ સ્પર્શતા નથી સ્વજને તેનાથી અળગા રહે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી વિમળનાથ ચરિત્ર, બેથી તેની પૂજા કરી અને નમસ્કાર કરી તે અંજલિ જોડી આ પ્રમાણે બોલે, “હે રત્નને આપનારા દેવી, દારિદ્રય રૂ૫ સમુદ્રમાંથી મને તારી લો.” આ પ્રમાણે એકવીસ દિવસ સુધી સેવા કરતાં તે વિશર્માને દેવીએ પ્રત્યક્ષ થઈ ખેદ સાથે કહ્યું, “તેં પૂર્વે કાંઈપણ સુકૃત કર્યું નથી, તેથી તને ધન કયાંથી મળે? માટે તું મારા મંદિરમાંથી ચાલ્યા જા. નહીં તો હું તને સમુદ્રમાં ફેંકી દઈશ.” દેવીનાં આવાં વચન સાંભળી તે દાતુર થઈને બેચે, “જો સુકૃતધર્મ કરવાથી મને ધનની પ્રાપ્તિ થતી હોય, તો પછી તારી સેવા કરવાનું ફલ શું? જે રેગી પથ્ય પાળવાથી નીરોગી બનતો હોય, તો પછી તેમાં વૈદ્યની વિદ્યા શી કહેવાય? જ્ઞાનદષ્ટિવાળા પુરૂષને સૂર્યના પ્રકાશની શી જરૂર છે ? ચિંતામણિ વિગેરે અચેતન પદાર્થો પણ ચિંતિત અર્થ ને આપનારા છે તે કેવા સારા ગણાય ? તમે વિબુધ (દેવ અને જ્ઞાની) છે, છતાં પણ મારી ઈચ્છા પ્રમાણે કેમ આપતા નથી?” તે સાંભળીને દેવી બોલ્યા, “અરે! તે ચેતના વગરના ચિંતામણિ વિગેરે સત્પરૂને વાંછિત આપે છે પણ તે ચેતાવી શકતા નથી. તેમજ ઉત્તર પરિણામ જાણી શકતા નથી અને જે વિબુધ-વિદ્વાન દેવતાઓ છે, તેઓ પિતાનું અને પરનું હિત સારી રીતે જાણી શકે છે, તેથી હું તને કાંઈ પણ આપતી નથી.” તે બ્રાહ્મણે કહ્યું, “દેવી, મારૂં ઉત્તર પરિણામ કેવું છે? તે મને હમણાંજ કહી આપો.” દેવી બોલ્યાં, “હું તને જે આપીશ, તે તારી પાસે રહી શકશે નહીં.” બ્રાહ્મણે કહ્યું, “હે દેવી, તેમાં તમારે શા માટે ચિંતા રાખવી? મને ઈચ્છિત વસ્તુ આપે, જે પાછળથી તે બધું હું ગુમાવીશ, તો પછી તેમાં તમારે દેષ નથી.” પછી દેવીએ તેને ચિંતામણિ આપે. તે વિદ્વાન બ્રાહ્મણે તેથી હદયમાં સંતોષ પામીને પારણું કર્યું. તે પછી વિષ્ણુશર્મા વહાણમાં બેસી તે સુંદર મણિ સાથે લઈ પોતાના નગરમાં સત્વર જવાની ઇચ્છાથી જળમાર્ગે ચાલ્યું. એક વખતે પૂર્ણિમાની રાત્રે આકાશમાં ચંદ્રને જોઈ તેણે વિચાર કર્યો કે, “આમારે મણિ વધારે પ્રકાશ માન છે કે ચંદ્ર વધારે પ્રકાશમાન છે? તેથી હું તે મણિને ચંદ્રની સાથે સરખાવી જોઈ મારા મનને સંદેહ દ્વર કરૂં. અર્થ કાર્ય સુખે સધાય એમ હોય છતાં અહીં કયો માણસ પિતાના હૃદયમાં સંશયને ધારણ કરે?” એવું ચિંતવી સમુદ્રના જળમાં જ્યાં ચંદ્રનું પ્રતિબિંબ પડેલું છે, ત્યાં તે જડબુદ્ધિ બ્રાહ્મણે સહેજે (વગર મહેનતે) ચિન્તામણિરત્ન યુક્ત પિતાને હાથ કર્યો ત્યાં ચંદ્રના બિંબમાં કલંક અને પિતાને મણિ નિષ્કલંક જોઈ તે ખુશી થઈ ગયે, પરંતુ તેણે હૃદયમાં કાંઈ વિચાયું નહીં, તેવામાં પ્રમાદને લઈને તે મણિ તેના હાથમાંથી સમુદ્રની અંદર પડી ગયે. તેથી તત્કાળ પિતે અચેતન થઈને વહાણમાં મૂર્શિત થઈ પડશે. આ વખતે વહાણના સ્વામીએ તેને કહ્યું કે, “અરે! કહે, તને આ શું થયું?” પછી તેણે અંત:કરણને અત્યંત ભેદી નાખે તેવો સ્વવૃત્તાંત તેને જણાવ્યું. તે સાંભળી તે વહાણ પતિએ પિ Page #160 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્વના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા ૧૩૧ તાના પરિવારને જણાવ્યું કે, “સમુદ્રમાંથી આશ્ચર્યકારી એ વડવાગ્નિનો માટે સંતાપ. ઉત્પન્ન થઈ આવે છે.” આ કથાને ઉપનય. પ્રસન્નચંદ્રસૂરિ કહે છે, હે રાજે, તમે સાવધાનપણે આ કથાને પરમાર્થ (ઉપનય) સાંભળો. જે વિષ્ણુશર્મા બ્રાહ્મણ કહેલો છે, તે આ સંસારી જીવ સમજવો. તેની જે શીલવતી સ્ત્રી તે બુદ્ધિ સમજવી. જે રત્નદ્વીપ તે અહીદ્વીપ જાણવો. જે પેલો વૃદ્ધ બ્રાહ્મણ ઉપદેશ આપનાર મળે હતો, તે ગુરૂ સમજવા. જે રત્નસુરી દેવી તે શુભ કર્મ ની પ્રકૃતિ જાણવી અને જે ચિંતામણિ તે મનુષ્ય ભવે જાણો. આ સંસાર તે સમુદ્ર સમજે. જેમ પ્રમાદથી હાથમાં ગ્રહણ કરેલે ચિંતામણિ ચાલ્યો ગયો, એવી રીતે પ્રાણીને મનુષ્ય ભવ પ્રમાદથી ચાલ્યા જાય છે. તે પુનઃ મળ દુર્લભ થઈ પડે છે. તે રજા જેઓ ચૌદ પૂર્વધારી હેય, પણ જે તે પ્રમાદને વશ થાય છે, તો તેઓ અનંતકાલ સુધી નિગોદમાં રહે છે. એવી રીતે અનેક મન:પર્યવ જ્ઞાન સહિત જીવે (પ્રમાદવશે પતિત થયેલા) સતત સૂક્ષ્મ નિગોદમાં પ્રાપ્ત થાય છે, તો પછી બાકીના વિષે તે કહેવું જ શું ? તેથી પ્રમાદને છોડી દઈ શ્રી જિનભગવાને કહેલા ધર્મનું આચરણ કરે. પ્રાણીઓ વૃદ્ધાવસ્થામાં દીક્ષાને ગ્ય નથી તેને માટે કહ્યું છે કે, “બાળક, નપુંસક, વૃદ્ધ, (પુરૂષાર્થહિન-બાયલોજડ, જુગિત (ખેડવાળા) રેગી, રાજદ્રોહી, ચેર, આંધળો, કામ કરનાર મજૂર) ગાંડે, મૂર્ખ, દુષ્ટ, બંધનમાં પડેલ, સેવક, કરજદાર, અને નિષ્ફડક એ અઢાર પ્રકારના પુરૂષે દીક્ષાને ગ્ય નથી. અને ઉપર કહેલા અઢાર પ્રકારની, નાના છોકરાવાળી અને ગર્ભિણે એમ વીશ પ્રકારની સ્ત્રી દીક્ષાને એગ્ય નથી. ત્રીજા વેદવાલા નપુંસકને દીક્ષા કેઈ વખતે આપવાની કહી છે, પણ તે કારણને લઈને પણ આપી શકાતી નથી. હે રાજા, તમે સંયમને પ્રાપ્ત કરી મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે. તિર્યંચ પણ નિયમવાળા હોય, તો દેવલોક જાય છે. કારણકે, દેવ અને નારકીને મનુષ્ય તથા તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. તિર્યંચ મેક્ષ શિવાયની ચાર ગતિને પ્રાપ્ત કરે છે. અને મનુષ્યો પાંચ ગતિને પ્રાપ્ત કરે છે. સર્વથી ઉત્તમ એવા મનુષ્ય મેક્ષ ઉત્પન્ન કરે છે. એને તે મેક્ષ વિના મનુષ્ય દીનજનમાં પશુઓથી પણ હલકા કહેવાય છે. હે. રાજા, તમે આ મધ્યમ વયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રાપ્ત કરો, કારણકે તે સામગ્રી પ્રાપ્ત થવી દુર્લભ છે.” સૂરિવરને આ ઉપદેશ સાંભળી રાજાએ ઘેર આવી કુમાર પૂર્ણ કરશને બળાત્કારે રાજ્ય આપી ગુરૂની પાસે ઉત્તમ પ્રકારે દીક્ષા ગ્રહણ કરી. તે અવસરે પૂર્ણકલશે ગુને નિવેદન કર્યું કે, “જે હું યોગ્ય હોઉં તો મને ગૃહસ્થના બાર વ્રત પૂર્ણ રીતે આપ.” ૧ શિષ્યને ભગાડનાર કે આપસમાં ભેદ કરાવનાર --- - -- ----- - Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી વિમળનાથ ચરિત્ર. ગુરૂ ખેલ્યા,· જૈન સિદ્ધાંતમાં શ્રાવકના એકવીશ ગુણા કહેલા છે, તે ગુણૈાથી યુક્ત એવા પુરૂષ ધને યોગ્ય થાય છે. જે ક્ષુદ્ર-હલકા ન હાય, રૂપવાન, સૌમ્ય, વિનયી, પાપથી ડરનાર, અક્રૂર, ઋતારહિત, મધ્યસ્થ, ગુણુરાગી, દીદી, લક્ષ બાંધનાર, કૃતજ્ઞ, બીજાનું હિત કરવામાં આદરવાળા, (સુ)દાક્ષિણ્યવાન, વિશેષજ્ઞાતા, દયાળુ, સારી કથા કરનાર, (સુ)પક્ષયુક્ત, લજ્જાવાન, વૃદ્ધભક્ત અને લેાકપ્રિય-એ એકવીશ ગુણવાલા પુરૂષ ધર્મને ચેાગ્ય થાય છે, તેઆમાંથી સાત આઠ ગુણવાળા હાય, તે તે પણ સામાન્ય રીતે ધને ચેાગ્ય થઈ શકે છે. હે રાજા, તમે તેા તેવા અનેક ગુણાના નિવાસસ્થાન છે, તે તમારામાં ધર્મની ચેાન્યતા કેમ ન હેાઇ શકે ? ” આ પ્રમાણે કહી ગુરૂએ તે કાળે તેને શ્રાવકના ધમ આપ્યા. પછી રાજા સુરસેને મુનીશ્વર થઇ ગુરૂની સાથે વિહાર કર્યો અને પણ કલશે ગુણાથી ઉપાર્જન કરેલુ રાજ્ય કરવા માંડયું. અનુક્રમે પ્રિય રાણી મદનશ્રીના ઉત્તરથી ભાગ્યસ’પત્તિને ધારણ કરનાર મદનવર્મા નામે એક મુખ્ય કુમાર ઉત્પન્ન થયે. એક વખતે કુડિન નગરમાંથી માણસા ત્યાં આવ્યા અને તેમણે રાજા શ્રી પૂર્ણાંકલશને નમસ્કાર કરી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી, “ હે દેવ, દેવપુરના સ્વામી નરસિંહ રાજાએ હઠ કરી જ્ઞાનગ મંત્રીને કહેવરાવ્યું છે કે, “ તે છળ કરીને કેટલા વખત કન્યાને પુત્રને વેષ પહેરાવી રાજય કરાવ્યું, પણ તે મારા જાણવામાં આવ્યું નહિ હમણાં કોઇ પૃથ્વીમાં કામદેવ જેવા કુમારની પાસે તે કન્યા થકી પુત્ર ઊત્પન્ન કરાવી તુ તેની પાસે રાજ્ય કરાવે છે, તે શી વાત કહેવાય ? હવેથી જો તુ રાજ્યના ભાર રાખવાને ઇચ્છતા હૈ। તે તું મને દંડ આપ અથવા યુદ્ધ કરવાને રણભૂમિમાં આવ. ” તે લેાકેાના આવાં વચન સાંભળી મંત્રીએ જવાબ આખ્યા, “હું દૂત તારે તારા સ્વાસીને આવી રીતે કહેવું કે, “ તે દમિતારિ રાજાની પાસે તે વખતે દંડ માળ્યા નહીં અને હવે દંડ લેવાની ઇચ્છા કેમ કરે છે ? તું માળકનુ રાજ્ય જાણીને હવે જે દંડ લેવાની ઇચ્છા કરે છે, તેથી તુ` નરિસહુ નથી, પણ નરશ્ર્વાન છે. ” પ્રમાણે કહીને મંત્રીએ તે દૂતને સ્વસ્થાને મેાકલ્યા છે. પછી મંત્રી જ્ઞાનગલે હિતને માટે અમાને અહિ' મેકલ્યા છે. હવે એ પછી રાજયના રક્ષણને માટે આપજ પ્રમાણ રૂપ છે-આપની જે ઇચ્છા હાય તેમ કરે. ” કુમાર પૂર્ણ કલશે “ તમે સત્વર જાએ અને તમારે મત્રી જ્ઞાનગને કહેવુ કે, “ કાઇના ભય રાખશે! નહિં હુ' જલદી શત્રુને શિક્ષા આપીને ત્યાં આવીશ. ” તેનું આ વચન સાંભળી તે નિર્ભય થઇ પેાતાના નગર તરફ ચાલી નીકળ્યા. પછી કુમાર પૂર્ણ કલશે ત્યાં રાજ્યની સારી વ્યવસ્થા કરી સર્વ સંપત્તિને આપનારા પેલા સર્વાનુભૂતિ યક્ષનું સ્મરણ કર્યું. તત્કાળ તે યક્ષ ત્યાં આબ્યા અને તેને પેાતાના ગજેંદ્ર ઉપર ચડાવી જ્યાં નરિસંહ રાજા સૈન્ય સાથે રહ્યા હતા, ત્યાં પહાંચાડયા, આતરફ પેલા કૂતના સદેશે! સાંભળી નરિસંહ રાજા પ્રથમથીજ કહ્યું, Page #162 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્વના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા. ૧૩ પિતાના નગરમાંથી નીકળી કુંઠિનપુર તરફ પ્રયાણ કરતે હતો. ગજેન્દ્ર ઊપર રહેલા પૂર્ણકલશને આકાશમાગે આવતો જોઈ રાજા નરસિંહ પોતાના મનમાં આશ્ચર્ય પામી વિચાર કરવા લાગે કે, “શું આ રાવત હાથી ઊપર ઇદ્ર પિતે આવે છે ? કે કઈ વિદ્યાધર આવે છે? મનુષ્યની શક્તિ આવી હેય નહિં.” આ પ્રમાણે તે રાજા ચિંતવતો હતો, ત્યાં તો કુમાર પ્રકલશ તેની સમીપે આવી પહોંચે. તેને જોતાં જ તે “નરસિંહ હતો, છતાં પણ તે કાળે તે કાર્યમૂઢ બની ગય કુમાર પૂર્ણકલશ બોલે, “ જે ભુજાના બળથી જ્ઞાનગર્ભ મંત્રીની પાસે દંડ માગે છે તે તારી ભુજાનું બળ મને હમણાંજ બતાવ્યું. જે મારો સેવક હોય, તેને હું સદા પૂર્ણક શરૂપ પૂર્ણ કલશ કુમાર છું, પરંતુ જે મારો શત્રુ છે, તેને તે હું કુમાર-નઠારી રીતે મારનારે છું. ” આવા વચન સાંભળી રાજા નરસિંહે પોતાના ઉગ્ર સુભટને કહ્યું કે, “અરે! આ નરાધમ પુરૂષને નિગ્રહ કરો, નિગ્રહ કરો.” રાજાનું આ વચન સાંભળી તે ઉગ્ર સુભટો હાથમાં હથીયાનો સમૂહ લઈ ‘મારે, મારે” એમ બોલતાં યુદ્ધ કરવા ઉભા થયા. તે વખતે પેલા યક્ષે જાણે ચિત્રમાં આળેખેલા હોય તેમ તેઓને તંભિત કરી દીધા. નિર્ભાગ્ય મનુષ્યની વાંછા કયાંથી પૂરી થાય? તે કાળે રાજા નરસિંહ છતાં પણ એ થઈ ગયે કે તે તંભને ભેદીને શત્રુને નાશ કરી શકે નહીં. તે સમયે કુમાર બોલ્યા અરે? તું શા માટે ચિંતા કરે છે ? આ બીજા સેવકેની શું જરૂર છે? આપણે બંને જ સામસામા યુદ્ધ કરીશું.” તે સાંભળી રાજાએ મનમાં ચિંતવ્યું કે, “ આ કુમારે મને યુદ્ધ કરવા બોલાવે, તે છતાં જે હું યુદ્ધ નહીં કરું, તો મારું નરસિંહ એ નામ મિથ્યા થશે. તેથી મારે યુદ્ધ કરવું જોઇએ.” આવું ચિંતવી નષ્ટબુદ્ધિ તે રાજાએ કુમારની સાથે લાંબે વખત અઘટિત સંગ્રામ કર્યો અને સાથે ગુણગ્રામ પણ અઘટિત કર્યો. પછી કુમારે તે રાજાને અતિ ખેદ પમાડી એક બાળકની જેમ બાંધી લીધે. તે કાલે પેલા યક્ષે સારા જલ સાથે પુષ્પોની વૃદ્ધિ કરી. પછી બધા સુભટને છુટા કર્યા એટલે તેઓ કુમાર પૂર્ણકલશને શરણે આવ્યા અને રાજા નરસિંહ પણ તેને શરણ થઈ ગયું. રાજાને તેણે બંધનમાંથી છોડ એટલે દિવસે ઘુડ પક્ષીની જેમ તે નીચું મુખ કરી ઉભું રહ્યું. તે જોઈ કુમાર પૂર્ણકલશ બોલ્યો, “નરસિંહ, તારે રણમાં પરાજય થયો, તેને માટે તું ખેદ કરીશ નહીં. સિંહિકાને પુત્ર ફકત મસ્તકરૂપે છે, છતાં તે શું લેકેથી પૂજાતે નથી ? તું રાજ્ય કર્ય, પ્રજાનું રક્ષણ કર્યું અને આદરથી તારા સ્થાનમાં ચાલ્યો જા.' આ પ્રમાણે કહી સત્કાર પામેલે રાજ નરસિંહ બેચે, “મને રણને ભંગ થયો તેને માટે શરમ લાગ ૧ નરસિંહ-પુરૂષમાં સિંહરૂપ હતા, છતાં પણ કોઈ પણ કામ ન સૂઝે, તેવો મૂઢ બની ગયો. ૨ વિષ્ણુના નરસિંહ અવતારે સ્તંભભેદીને હિરણ્યકશિપુ નામના દૈત્યને માર્યો હ. તેવી રીતે આ નરસિંહ રાજા સ્તંભ-અટકાયતને ભેદી શકે નહીં. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી વિમળનાથ ચરિત્ર, તી નથી પરંતુ આવી તમારી આકાશગામિની અને સ્તંભન કરવાની શક્તિ જોતાં છતાં પણ હું સમજે નહિં, તેને માટે મને શરમ આવે છે. હવે તમે સર્વ વિષના રથાનરૂપ, સદ્ગુણી અને અંગની સાથે મળેલી મારી રાજ્યલક્ષ્મી અને પુત્રીને સત્વર અંગીકાર કરે.” તે સાંભળી કુમાર બોલ્યા, “રાજન, હું તમારી પુત્રીને ગ્રહણ કરીશ. કારણ કે, લેકમાં કહેવાય છે કે “પુત્રી છે તે પારકા ઘરને શોભાવનારી છે. ” પરંતુ સ્વ ભુજાથી મેળવેલી તમારી પિતાની રાજ્યલમી તે તમેજ ભેગ.” રાજા કુમાર, પૃથ્વી તે ખની જ છે તેથી હવે આ રાજ્યલક્ષ્મી તમારી જ છે.” આ પ્રમાણે કહી રાજા નરસિંહ તે કુમારને પોતાની પુત્રી તથા ઉત્તમ જયલક્ષ્મી આપી તત્કાળ સિંહની જેમ પોતે વનમાં ચાલ્યો ગયો. પછી કુમાર પૂર્ણકલશે રાગથી પ્રિયાની સાથે રાજ્ય કરવા માંડ્યું અને પ્રજાને સુખ તથા દેશમાં ચાલતી અવ્યવસ્થાનીનઠારી રિથતિને નાશ કરી દીધો. બે પ્રકારે વિષયના ભેગને ભોગવતા કુમાર પૂર્ણ કરશેને રાગશ્રી રાણીના ઉદરથી દેવસિંહ નામે એક બુદ્ધિવાલો પુત્ર ઉત્પન્ન થયે. આ અરસામાં કુમારના પિતાએ મોકલેલા કેટલાક પુરૂષે પ્રતિષ્ઠાન નગરમાંથી આવી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“સેવક તરફ વાત્સલ્ય કરનારા આપ સાહેબ કહ્યા વગર સ્થાનમાંથી ચાલ્યા ગયા, તેથી મહારાજા શ્રી મલયકેતુ ઘણાં દુઃખી થઈ ગયા તેમાં દેવી વિલાસવતીના દુઃખની તો શી વાત કરવી ? કારણ કે, માતા, પિતાના કરતાં નેહમાં હજાર ગણ અધિક છે. હાલમાં મહારાજા પિતે રોગી થઈ ગયા છે, અને તમે તે રાજ્યના ધારક છે, તેથી તમને તેડી લાવવાને માટે અમને મોકલ્યા છે. આ સાંભળી કુમાર પૂર્ણકલશ ખેદાતુર થઈ ગયો અને તરત જ તેણે પિલા યક્ષનું મરણ કર્યું. યક્ષે તત્કાળ આવી કુમારને નગરમાં પહોંચાડી દીધો. ત્યાં કુમારને મોટા ઉત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. પછી પિતા મલયકેતુએ શુભ મુહર્તામાં તેને પિતાના રાજ્ય ઉપર બેસાર્યો. તે પછી રાજા મલયકેતુ પિતે પંચ નમસ્કાર મંત્રના સ્મરણથી પા૫ રહિત અને નિઃસ્પૃહ થઈ સુખે દેવલેકમાં ગયે. આ પ્રમાણે પૂર્ણકલશ અનુક્રમે ચાર રાજ્યને વામી થયા અને સાધક મિત્રસેન સેનાપતિને મોકલી બીજા ઘણાં રાજ્યો પણ તેણે સાથે કરાવ્યાં. પર્વે જે વિવાહિત સ્ત્રીઓ પુત્ર સહિત રહેલી હતી, તેઓને પિતા પોતાના સ્થાનમાંથી બોલાવી લીધી. પછી બીજી પણ ઘણું ગુણવતી પત્નીઓને તે પર અનુક્રમે તે બીજી રાણીઓને પણ નીતિમાન ભુવનમાં અજેય અને પિતાના બળથી રાજાઓને તાબે કરનારા પુત્ર થયા. ૧ રાજ્યલક્ષ્મી પક્ષે સર્વ વિષ એટલે સર્વ દેશથી યુક્ત. સારા ગુણ કરનારી અને રા જ્યના સાત અંગેથી બનેલી પુત્રી પક્ષેને અર્થ તે સ્કુટજ છે. ૨ બે પ્રકારે વિયના ભેગને એટલે વિષય-દેશ અને વિષય-વિલાસના બંને પ્રકારના ભાગને. Page #164 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વ ઉપર પૂર્ણ કળશની કથા ૧૩૫ મહારાજા પૂર્ણ કલશે પૃથ્વી ઉપર સ` સ્થલે શ્રી જિનધમને સ્થાપિત કર્યાં, ન્યાય પ્રવર્જાયે! અને દયાદાન વિશેષપણે પ્રવતોળ્યું. ધમ, અથ અને કામની આરાધના કરતાં અને પ્રજાનું પાલન કરતાં પેાતે ઘણાં લાખે! વર્ષો સુખમાં પ્રસાર કર્યો. ઃઃ એક વખતે રાજા પૂર્ણ કલશ વનક્રીડા કરી પાછા ફરતા હતા. તેવામાં માસક્ષમણને પારણે ભિક્ષા માટે ફરતા એક મુનીશ્વર તેના જોવામાં આવ્યા. તે મુનિના સ` અંગે ત પથો શેષાઇ ગયાં હતા. તેમના વસ્ત્રો જણ હતાં, તે ઇર્યાસમિતિવડે યુક્ત હતા અને દૃષ્ટિને આનંદ ઉપજાવતા હતા. તેમને જોતાંજ રાજા પૂર્ણ કલશે અશ્વ ઉપરથી જલદી નીચે ઉતરી તે મુનિને ભક્તિથી પ્રણામ કર્યા. મુનિએ સ્વભાવ પ્રમાણે તેને ધર્મ લાભની આશિષ આપી. તે મુનિનુ સ્વરૂપ સારી રીતે અને વિશેષપણે નીરખી રાજા પૂર્ણ કલશ પેાતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા, “પ્રશંસા આપનારૂ, પુણ્યને ઉત્પન્ન કરનારૂં અને સજ્જનાને ઘણે આનંદ આપનારૂં આવું રૂપ મેં પૂવે કાંઇ પણ જોયું છે. ’ આમ વિચારતા એવા તેણે જાતિસ્મરણથી જાણ્યું કે, “ આવું મુનિરૂપ તે। પૂભવે મારૂ જ હતું. ” તે પછી મને સ્વ'નું સુખ થયું હતું અને પછી હાલ આ રાજ્ય મળ્યું છે, તેથી જેનુ પુષ્ફળ પ્રત્યક્ષ જેવામાં આવ્યું છે, એવું તપ હવે હું કરીશ. ” આવુ ચિતવી તે મહારાજાએ મુનિને કહ્યું કે, “ ભગવન, તમારા દયાળુ ગુરૂ કયાં છે ? ” મુનિ ખેલ્યા, “ પ્રભાસ નામના તે મારા આચાય ઊત્તમ શિષ્યાની સાથે સુમસાર નામના ઉદ્યાનમાં સમાધિપૂર્વક રહેલા છે. ” તે સાંભળી રાજા પૂર્ણ કલશે સર્વાંની સંમતિ લઇ પેાતાના પૂર્ણ કુંભ નામના પુત્રને ઘણાં સુખવાળા રાજ્ય ઊપર બેસાર્યા. પછી સવ જિનાલયેામાં અઠ્ઠાઇ ઉત્સવ કરાવ્ચેા, સંઘનું વાત્સલ્ય અને શાસનની પ્રભાવના કરી અને ચારે તરફ અમારીપાહની ઉદ્ઘાષણા કરાવી. દીનજનેને દાન અને રવજનેના સમૂહને તેણે માન આપ્યું. પછી મેટી સમૃદ્ધિ સાથે શ્રીપ્રભાસ આચાની પાસે જઇ તેણે દીક્ષા અને મેાક્ષના સુખને આપનારી શિક્ષા હર્ષોંથી ગ્રહણ કરી. પ્રથમ તપતુ ફૂલ જાણી અને તે તપથી કાઁને ક્ષય માની તે રાજિષ તેની અંદર વિશેષપણે ઊદ્મક્ત થયા. તેણે નિર ંતર સેવેલા ત્રણ ત્રણ ઊપવાસેાથી જ્ઞાન, દર્શીન અને ચારિત્રનુ આરાધન કર્યું. અનુક્રમે એકાશન, નિવિકૃતિ (નીવી) આંબેલ અને અનશન કરી સેાળ દિવસે કષાયજય નામને તેણે તપ કર્યાં. પરમાદ્ધ, એકાશન, પ્રત્યેક ઇંદ્રિયે નીવિ, આંબેલ તથા ઉપવાસ વડે તેમણે ઇંદ્રિયજય નામના તપ કર્યાં. મન વચન અને કાયાના ત્રણ ચેાગ પ્રમાણે નીવિ, આંબેલ તથા ઊપવાસવડે ચેાગસિદ્ધિ કરવાની ઇચ્છાથી તેમણે ચેગસિદ્ધિ નામના તપ આચર્ચો. ઔપવસ્ત્ર, એકા:ન. એકસિકત્થ, એક સ્થાન, એકન્નત્તિ નીવિ, આંબેલ અને અષ્ટકવલ એમ એક એક કમ પ્રત્યે કરી તે કૃતાર્થાં મુનિએ અષ્ટકર્સ સૂદન નામના તપ કર્યાં. શુકલપક્ષમાં આઠ ઓપવસ્ત્ર અને આંબેલના પારણા-એમ સેળ દિવસે તેમણે સર્વાંગસુંદર નામના તપ કર્યાં. એવીજ રીતે કૃષ્ણપક્ષમાં પ્લાન મુનિની શુશ્રુષા કરવામાં તત્પર એવા તે મુનિએ કરૂપી રેગને છેદવાને નીરૂદ્ નામના તપ કર્યા. એકાંતરા ખત્રીશ આંબેલવડે તેમણે હર્ષ અને ઉત્સાહથી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી વિમળનાથ ચરિત્ર પંચમભુષણ નામને તપ કર્યો. એક પડવે બે બીજ અને ત્રણ ત્રીજ અને બંને પખવાઆની બીજી પંદર પૂર્ણિમા સુધીની તિથિઓના ઉપવાસવડે તેમણે સુખસંપત્તિ નામનો તપ કર્યો. એ તપને લેકે વૃદ્ધક્ષેપવાસના નામથી કહે છે. કેવલી ભગવંતેને નવ પદ્ય હોય છે. તે પ્રત્યેક પળે આઠ પવસ્ત્રો કરવા વડે તેમણે પોત્તર નામને તપ કર્યો. જેમનું ભવિષ્યમાં ભદ્ર-કલ્યાણ થવાનું છે એવા તે સંયમીએ પંચોતેર ઓપવસ્ત્ર અને પચવીશ પારણાવડે ભદ્ર નામને તપ કર્યો. એક છગ્ન ઊપવાસ અને ઓગણપચાસ પારણાથી તેમણે મહાભદ્ર નામને તપ કર્યો. એક પંચેતેર ઉપવાસ અને પચવીશ પારણુથી તેમણે ભદ્રોત્તર નામને તપ કર્યો. ત્રણને બાણું ઉપવાસ અને ઓગણપચાસ પારણાથી તેમણે સર્વતોભદ્ર નામનો તપ કર્યો. એકાંતરા સાડત્રીશ ઉપવાસ અને આદિ અને અંતમાં અમ કરી તેમણે ધર્મચકવાળ નામનો તપ કર્યો. તેમણે મોક્ષના સુખની ઇચ્છાથી છનુ ઉપવાસ અને ચોસઠ પારણાવડે વર્ગતપ કર્યો. આદિ તથા અંતે અઈમ કરી એકાંતરે સાઠ ઊપવાસ કરવાથી તેમણે કર્મચતુર્થ નામનો તપ કર્યો. ચારસોને સાત ઉપવાસ અને તેતેર પારણાથી તેમણે ગુણરત્નસંવત્સર નામને તપ કર્યો. એક પચાસ દિવસના ઉપવાસ અને તેત્રીશ પારણા વડે તેમણે લઘુસિંહનીકિડીત નામે તપ કર્યો. ચાર સત્તાણું ઊપવાસ અને એકસઠ પારણાવડે તેમણે મહાસિંહનિકિડીત નામે તપ કર્યો. તે સિવાય આંબેલ, વદ્ધમાન, એકાવળી, કનકાવલી, નાદર (ઊણોદરી) અને પ્રતર વિગેરે તપ તેમણે આચર્યા હતા. તે પછી આયુષ્યને ક્ષય થતાં તે મુનિએ સર્વાર્થ સિદ્ધિવિમાનમાં જઈ ત્યાં તેત્રીશ સાગરેપમ સુધી મહાસુખ સંપાદન કર્યું. તે પછી મહાવિદેહ ક્ષેત્રની અંદર નિર્મલ અને અનુપમ એવા કુળમાં જન્મ લઈ દીક્ષા ગ્રહણ કરી અને ઊત્તમ તપથી કમનો ક્ષય કરી તે શુદ્ધ હૃદયવાલા મુનિ અનંત ચતુષ્ટયને સિદ્ધ કરી, સિદ્ધના એકત્રીશ ગુણાએ યુક્ત થઈ અને કર્મોથી મુક્ત થઈ સિદ્ધિને પામશે. હેરાજા, એવી રીતે યતના કરવામાં તત્પર એવા છે અનેક પ્રકારના તપ વડે સર્વાર્થસિદ્ધિ વિમાનને પ્રાપ્ત કરી સિદ્ધિને પામે છે. વિદ્વાન પુરૂ જેઓ અત્યંત નિવિષયી છે છતાં પણ તેમને વિશ્વના પ્રભુ કહે છે, જેઓ નિર્ગુણતાને પ્રાપ્ત થએલ છે, છતાં પણ તેમને સગુણ કહે છે, જેઓ પ્ય છે છતાં પણ અપુણ્ય કહે છે અને જેઓ સદા તપથી યુક્ત છે છતાં પણ તેમને કઈ તપસ્વીર કહેતું નથી, એ આશ્ચર્યની વાત છે, તેવા જ્ઞાનાદિ રત્નની ખાણ રૂપ શ્રી વિમળનાથ પ્રભુને હું પ્રણામ કરું છું. શ્રીપા ગચ્છનાયક ભટ્ટારક શ્રી રત્નસિંહ સૂરિના શિષ્ય ભટ્ટારિક શ્રી જ્ઞાનસાગર સૂરિના રચેલા શ્રી વિમળનાથ ચરિત્ર રૂ૫ મહાકાવ્યનો શીલ તથા તપના અધિકારના વર્ણન કરવા રૂપ આ બીજે સર્ગ સમાપ્ત થયે. ૧ અપુષ્ય-પ્રારબ્ધ હત. ૨ તપસ્વી ગરીબ-નિર્માલ્ય. Page #166 -------------------------------------------------------------------------- ________________ तृतीय सर्ग. ri Mr Rા ' E T ** *** , * ** માવા પર. બ ) દ્વગુરિ કહે છે તે રાજા પાસેન, મેં તમને છે ધમરૂપી - કલ્પવૃક્ષની ત્રીજી તપ નામની શાખા કહી. હવે તેની ચોથી ભાવ જ નામની વિશાળ શાખારૂપ શાખા કહું, તે સાંભળે. કેવળ દાન, શીલ અને તપથી મનુને કેવળ જ્ઞાન થતું નથી, પરંતુ ભાવ નામની - કલી શાખાથીજ અત્યંત મહાન શિવભકિત--મોક્ષ મેળવવાની શક્તિ ન પ્રાપ્ત થાય છે. જેમ નાગી માણસને રૂચી પ્રમાણે ઘણું અન્ન મળવથી પુષ્ટિ થાય છે, તેવી રીતે ધર્મની અંદર પણ માત્રહિન એવા પુરૂષને તે ભાવની શાબાથી બની પુષ્ટિ થાય છે. જન્માક્ષરમાં ઝેહે બીજા સ્થાનમાં રહ્યા હોય તે પણ તે તે ભાવની રાશિનું લક્ષ આપે છે, પરંતુ જે તેઓ વક કે અતિચારને પામ્યા છે તે તે ફળ આપતા નથી. હે જેને જેમ રઈ લવણ નાખવાથી રસવાળી થાય છે, જેમ ભજન િવડે સબળ શકિત--તાકાત આપનારું થાય છે, જેમ વસ્ત્રમાં પટવાસ (પડે પાંદડી) નાંખવાથી જ તેને સારી રંગ દેખાય છે, અને જેમ ચુર્ણને ભાવના આપવાથી તે રસિકેને પ્રિય થઈ પડે છે, તેમ સવગુણવાળે ધર્મભાવનાથી સંપૂર્ણ બને છે, તેથી હે ભવ્ય, તમે સર્વદા ભાવયુક્ત એવા ધર્મનું આચરણ કરો. દાન વિગેરે ની સાથે જ ભાવના હેય, તે તે “ભાવતું હતું ને વૈદ્ય કહ્યું તેના જેવું થાય છે, અને તે સોનું અને સુગંધ મળ્યાના જેવું છે, જ્ઞાનનું ઘન કરવું, તે અનેક ગુણોના સ્થાનરૂપ છે, પણ જે તે સારી રીતે વિચાર્યા વગર બીજાને આપવામાં આવે તો તે શુભ ગણાતું નથી, જે દયાદાન કરવું તે સુખને આપનારું છે, પરંતુ તે કલિયુગમાં ઘણું દુષ્કર છે, કારણ કે, કલિયુગમાં બધા પ્રાણીઓ આરંભમાં તત્પર હોય છે. વળી દ્રવ્યને વ્યચ કરી ધર્મોપણુંભ દાન કરવાનું કહ્યું છે, પરંતુ તેમાં પણ કાળ તથા પાત્ર વિગેરેને થ થ દુર્લભ છે, ધર્મની બીજી ૧ માત્રાહીનને અર્થે નારગી પક્ષે ઔષધીની માત્રાથી રહિત એમ થાય છે અને ધર્મ પક્ષે પરિણામ રહિત એમ થાય છે. ૨. કહેવાના આશય એ છે કે, જન્મચા ભાવમાં હોય તાજ ફલ આપે છે તેમ ભાવ હોય તો જે ધર્મનું ફળ મળે છે. ૧૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રાવિમળનાથ ચરિત્ર, શાખા જે શીલ છે, તે મુક્તિરૂપી લક્ષ્મીની લીલાવાળું છે, પરંતુ તેનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે, કારણકે, તે શીતલ બ્રહ્મચર્યની નવ ગુપ્તિ–વાડ કહેલી છે, ધર્મની ત્રીજી શાખા જે તપ છે, તે આ સંસારના સંતાપરૂપ તડકામાં છાયાદાર વૃક્ષના જેવું છે. પરંતુ તેની અંદર જિવા-ઇદ્રિયને જય કરે સુગમ મામલે નથી, તેથી તે ભવ્ય, તમે સુખથી સેવી શકાય એવી તે ધર્મની ચાથી શાળારૂપ ભાવનાને ધારણ કરે. જેથી કરીને ચાદરની જેમ છેડા વખતમાં જ સિદ્ધિ પ્રાપ્ત થાય. ચઢિાદરની કથા. લંકાના જેવી હરતીપુરી નામે એક નગરી છે. જેમ લંકા સુવર્ણમય હતી, તેમ તે સુવર્ણ–સારા ચારે વર્ગોના લેકેથી વ્યાપ્ત હતી જેમ લંકા યક્ષ, રાક્ષસેથી વ્યાપ્ત હતી, તેમ તે નગરી પુણ્યવંત જાથી ભરપુર હતી જેમ લંકામદેદરી-રાવણની સ્ત્રીના વાસસ્થાનવાળી હતી, તેમ તે મદદરી-કૃશ ઉદરવાળી સ્ત્રીઓના વાસથી યુક્ત હતી. તે નગરીમાં વિશ્વમાં વિખ્યાત રામના જે રામ નામે રાજા હતા. રામ જેમ ક્ષમા પ્રજા–પૃથ્વીની પ્રજાના પતિ હતા તેમ તે ક્ષમા અને પ્રજાને સ્વામી હતો. રામ જેમ ચિત્તાનંદી-ચિત ચૈતન્યભાવને અથવા ચિત્તને આનંદ આપનારા હતા, તેમ તે ચિત્તને આનંદ આપનારે હતો. રામ જેમ કુશળવર્જિત-કુશ તથા લવ નામના પુત્રથી સમૃદ્ધિમાન થયેલા હતા, તેમ તે કુશળતાવડે વૃદ્ધિ પામેલ હતો. તે રાજા ઉત્કૃષ્ટ એવા સંગ્રામની અંદર શત્રુઓમાં+ અજીવ ને જીવવાળા અને સજીવને જીવરહિત કરતે, તે આશ્ચર્યની વાર્તા હતી. તે રાજને જ્યની સેનાની જેમ જયાવળી નામે રાણી હતી. જેમ જ્યની સેના અસરાઓમાં કીડા કરનારી હોય છે, તેમ તે રાણું અપ્સર જલને સવારમાં કીડા કરનારી હતી. જેમાં જય ની સેના ધનવાહન-ઘણાં વાહનેથી યુક્ત હોય છે, તેમ તે રાણી પણ ઘણાં અશ્વાદિ વાહનેથી યુકત હતી અને જેમ જયસેના જયવતી હોય છે, તેમ તે પણ સદા જય પામનારી હતી. એક વખતે તે રાણ જયાવળી કોઈ કામનાને માટે છેડે પરિવાર લઈ પોતાના પતિ વગર કામદેવની પૂજા કરવા માટે વનમાં ગઈ ત્યાં પુપથી કામદેવને પૂજી પિતાના કામસ્વરૂપી સ્વામીનાં દર્શન કરવા ઉત્સુક હૃદયે વેગથી પાછી વળી. તેવામાં માર્ગે ઘણાં બચ્ચાંઓ સાથે લઈ આગળ ફરતી એક કુકી તેને દષ્ટિએ પડી. તેણને જોતાં જ તે + તે રાજાના તાપ-પ્રતાપથી જેમના દેશ–પ્રાણુ ઉડી ગયા હોય અને દીનપણે તેના શરણે આવે છે તેની આણ માને છે, તેને તે અભય આપી ઉધરે છે અને જે અનેરા અભિમાનયુક્ત બની તેનાથી વિમુખતા-વિપક્ષતા-શત્રુતા ધારે છે તેમને પરાભવ કરી તેમને વશમાન-કિર્તિરૂપ પ્રાણરહિત કરે છે અથવા તો તેમને યમના અતિથિ બનાવે છે અર્થાત્ અભિમાની શત્રુઓનું અભિમાન ગાળી નાંખે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાવતન્ત્ર ઉપર ચાદરની કથા ૧૩૯ માનરહિત અને સરલતાવાળી રાણી જયાવળી પેાતાના હૃદયમાં ચિંતવવા લાગી કે, “ હે ! ચ્યવનની અજ્ઞાન એવી કુકડીને પણ ધન્ય છે કે જેણી આ સંસારરૂપી વૃક્ષની સફળતા કરનાર પેાતાનાં જીવતાં અથાંગ્માને સદા સ્નેહ ભરેલી ટષ્ટિથી સહિત જીવે છે. વળી જેણી પેાતાના એ ચરણેાવડે પૃથ્વીને આદરથી ઉખેડી પાછળ અને પડખે રહેલાં તે બચ્ચાંઓને કણ વિગેરે ખવરાવે છે, અને હુ· સૌભાગ્યની શ્રેણીથી ચુક્ત છતાં કેવી મંદભાગ્યવાળી કે જે તેને આનંદ આપનારા પુત્રને જોતી નથી. હું જીનિા વૃક્ષની જેમ કુલીન છતાં પણ ફળ ( સંતાન ) રહિત છું અને તે જીઇ તે પુષ્પવતી થઇ રાજાને ભેગદાયક છે. અને હું પુષ્પવતી છતાં ભગદાયક ( પુત્રવતી ) થઇ શકતી નથી. જેમ રાજહંસે સેવન કરેલી અને કાદવમાંથી થયેલી પદ્મિની રાજા ચંદ્રના પ્રસાદ પ્રાપ્ત કરતાં પણ સુખથી મુવિકાસ કરતી નથી, તેમ હું રાજારૂપી હંસે સેવેલી છું અને મારી ઉપર રાજાના પ્રસાદ છે, છતાં પણ સુખથી મુખવિકાસ કરતી નથી, પૃથ્વી ઉપર શ્યામ એવી પણ રાત્રિ રાજા-ચંદ્રના પ્રસાદ મેળવી નિળ થઇ જાય છે, પરંતુ જ્યારે તેજ રાત્રિને અંધકાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે કઈવાર કૃષ્ણતા કાળાશવાળી બની જાય છે, ” આ પ્રમાણે વિચારી તે રાણી જયાવની નિસ્તેજ બનીને એક મેરા આવૃક્ષની છાયાને પ્રાપ્ત કરી પાપને લઇ નિરાશ થઇને બેઠી. શ્વાસોશ્વાસને રૂંધતી અને ચેાતાના આત્માના સ્વરૂપને વિપરીતપણે ચિતવતી તે વિયેાગવાળી લઈ વનવાસમાં રહી. અહિં મનેહર ભુને રાગી રામ રાજ્ય તેણીના વિચાગથી આતુર થઇ સભા વિસર્જન કરી તત્કાળ મત્તઃપુરમાં આવ્યા. ત્યાં જેમ જીવ વગરનું શરીર હેય અને વન વગરનું નગર હેાય તેવુ રાણી જયાપળી વગરનું અંતઃપુર તે માનવા લાગ્યા. અંતઃપુના રક્ષક નાજર લેકાણે રાજાને રાણીના વૃત્તાંત જણાત્મ્યા, એટલે પાયાની પ્રિયાને મેળવવાને માટે તરત સકામ થઈ તે કામદેવના મદિર પ્રત્યે ચાલ્યા. ત્યાં રસ્તામાં આંબાના વૃક્ષ નીચે બેઠેલી પાતાની પ્રિયાને દીન થયેલી જોઇ તે પણ તેણીના જેવાજ અજ્ઞ હૃદયવાળા થઈ ગયેા. રાજા પાસે આવેલે પણ તે પ્રાજ્ઞ સ્ત્રીના જાણવામાં આવ્યે નહીં. કારણકે, તે વખતે તેણી ચિંતવન કરવામાં આસક્ત થઈ રહી હતી. રાજા ક્ષણત્યારે સ્થિર થઈને પેત્તાની પ્રિયા પ્રત્યે ખેલ્યું, “ ભદ્રે ! આજે તને આવું અભદ્ર શું થયું છે? કે જેથી તુ જુદી તરેહનીજ થઇ ગ છે. ” આ સાંભળી રાણી ભાનમાં આવી અને જેવામાં ઊંચે જુએ છે તેવામાં તેણીએ તે દયાળુ રાજાને જોયા, તત્કાલ તેણીએ આ પ્રમાણે વિચાર્યું', “અરે મારા સ્વામી પ્રત્યક્ષ આવ્યા, તે પણ મે તેમને ચેાગ્ય (ઉચિત સત્કાર-વિનયાદિ) કાંઈ કર્યું નહીં. આ તે એક તરફ માળ ઉપરથી પડવુ' થયું અને ૧ પુષ્પવતી રાણીપક્ષે રખવતી અને જી પક્ષે પુષ્પ-પુલવાળી. ૨ શીતળ કિરણોવડે અમૃતાંસ’ચન Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી વિમળનાથ ચરિત્ર, બીજી તરફથી મસ્તક ઉપર લાકડીનો પ્રહાર પડે, તેના જેવું થયું.” આવું વિચાર્યું પણ શરમને લીધે તેણીએ તે હિત કાર્ય કરવામાં તત્પર એવા રાજાને જાણ્યા છતાં તેને આદર કર્યો નહિં. રાજાએ વિશેષ કમળતાવાળી વાણથી તેને બોલાવી, “ હે કુશલે, તારા શરીરમાં શું અકુશળ છે ? તારા પિયરમાં કાંઈ અમંગળ તે બન્યું નથી? હે ભદ્ર, સર્વ રીતે તને કલ્યાણ છે? તેમ મેં પણ તારે અપરાધ કર્યો નથી ? હે મને હરે, વિપત્તિને કરનારી કઈ સપત્ની પણ તારે નથી તે છતાં તારામાં જે મેટું દુખ પ્રત્યક્ષ દેખાય છે, તેનું કારણ હું જોઈ શકતા નથી. હે માનિની, તેથી તું જે હોય તે કહી દે.” રાજાનાં આવાં વચન સાંભળી સખીઓથી ચારે તરફ વીંટાએલી તે રાણે રાજાને સંતાપ શાંત કરવા માટે ધારાગૃહ (જળવૃષ્ટિ) કરતી હોય તેમ અત્યંત ગાઢ રૂદન કરવા લાગી. પછી સ્વચ્છ હૃદયવાળા રાજાએ પોતાના બે હાથે કરી તેનાં બંને નેત્રો લુંછી તેણના :ખે દુઃખી થઈ ફરીવાર પૂછયું, એટલે ધેર્યને ધારણ કરી અને પિતાનો આકાર પવી તેણું બેલી, “સ્વામી, હું પુત્ર રહિત છું. તેજ મને મોટું દુઃખ છે,”રાજા જે, “હે દેવી, એ મહાન ઊગ્ર દુઃખ મારા હૃદયમાં પણ શલ્યની જેમ સદા ખટકે છે, પરંતુ આ પૃથ્વીમાં કયા જીવનું એવું ભાગ્ય છે કે જે બંને રીતે સદય અને પ્રિય એવો તારે પુત્ર થઈ અવતરે? હે ભદ્ર, તે છતાં તું ખેદ કરીશ નહિ, વિવિધ એવા દુસ્તપ તપ વડે તારે પુત્ર થઈ શકશે. પ્રાણીઓના તપ કરવાથી નિકાચિત એવા અંતરાય કર્મો પણ ક્ષય પામી જાય છે. તો પછી બીજા કર્મો ક્ષય થાય તેમાં શું કહેવું ?" આ વખતે તે આમ્રવૃક્ષના શિખર ઉપર બેઠેલ એક શુકપક્ષી આ પ્રમાણે બે, “હે નૃપપ્રિયે, ધીરજ રાખ, તારે પુત્રની ઉત્પત્તિ થશે.” સારું અને શ્રવણને સુખકારી તે શુકપક્ષીનું આ વચન સાંભળી તેઓ બંનેના હૃદય હર્ષિત થઈ ગયાં અને તેઓ ઉત્સુક બની ગયાં. તેઓ બંને આકાશ તરફ શુકપક્ષીને જોતા હતા, તેવામાં આકાશની અંદર વિચરતા, ક્ષમા વિગેરે દશ પ્રકારના ધર્મને ધારણ કરનારા, ભવ્યજંનેને તારનારા અને વિસ્મરણ થયેલા શ્રવણને સ્મરણ કરાવનારા વિનયંધર નામના એક ચારણ શ્રમણમુનિ તરત તેમના જેવામાં આવ્યા. તે ક્ષમાધારી મુનિ ક્ષણમાં પૃથ્વી ઉપર સ્થિત થયા, એટલે રાજાએ તેમને ત્રણ પ્રદિક્ષણા કરી વંદના કરી. તે મુનિએ દુર્ગતિને ભેદનારી ધર્મલાભની આશિષ આપી, પછી રાજા અંજલિ જે આ પ્રમાણે બે, ભગવાન, આજે તમારા સમાગમથી આ મારી પૃથ્વી ઉત્સવવાળી થઈ, મારૂં દેશમંડળ પૃથ્વીના કુંડલરૂપ થયું, મારી પુરી ધર્મરૂપી રાજાની સુશીલ અંતઃપુરીના જેવી થઈ, મારે જન્મ ભાગ્યના જન્મરૂપ થયે, આ વર્ષ હર્ષદાયક થયું, આ માસ રમણીય રમા–લક્ષમીના વાસરૂપ થયે, આજથી મારા દુઃખને અદ્ભુત નાશ થયે, આ પખવાડીયું શત્રુને નાશ કરનાર થયું, ૧ બંને રીતે સદય એટલે સત-અય-સારા પરિણામવાલો અને સદય-દયા સહિત. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ , ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા આ દિવસ ધર્મથી પ્રકાશમાન થયે, આ પહેર કામ-ઈચ્છા પવાથી સુંદર બન્યું, અને આ ક્ષણ પણ ક્ષણ-ઉત્સવ આપનાર થયે, કારણ કે સાધુ પુરૂષનું દર્શન મનુષ્યને ભાગ્ય ગેજ થાય છે. હે પ્રભુ, મિત્ર-સૂર્યને ઊદય થાય તોપણ અંધ મનુષ્યને તેનાં કર્મને લીધે ઈષ્ટ વસ્તુનું દર્શન થતું જ નથી. ફળ તથા પત્રને આપનાર વસંત ઋતુ આવે તે પણ કેરડાના વૃક્ષને પુ િઆવ્યા છતાં પણ પત્ર આવતાં નથી. સર્વ પ્રકારના ધાને ઉપકાર કરનાર વરસાદ આવતાં પણ જવાસાના ઝાડ ક્ષમાને-ભજનારા થયા, છતાં પણ દુર્ભાગ્યે સુકાઈ જાય છે. હે દયાનિધિ, તેવી રીતે તમારું આગમન થતાં પણ મારૂં દુઃખ ન જાય, તેમાં મારા કમનોજ દેવ છે, બીજા કોઈનો દેષ નથી. તથાપિ આળસુ લેકેની વચ્ચે ગંગા નદી આવી મળી, તે તે સર્વના પાપને હણનારી થતી નથી, પણ તે સર્વના સંતાપને તે હણનારી થાય છે.” આ વચને સાંભળી મુનિ બોલ્યા, “હે પ્રાણ, ચિરકાળ ધ્યાનરસવાળા તારા હૃદયમાં જે સંતાપ થાય છે, તેને માટે મને કૌતુક થાય છે. કળાઓના કલાપવડે યુક્ત અને સ્વામી એવા રાજારૂપ તમારામાં આવી ઉંચા પ્રકારની અને વામપણાને અનુસરનારી મોટી મલિનતા હોય એ આશ્ચર્યની વાત છે. શુદ્ધપક્ષના ઊદયના અધ્યક્ષરૂપ એવા હે રાજા, તમારા ભરવડે સર્વ પ્રાણીઓને સંતાપ નાશ પામે છે, તે આ શું બન્યું ? તે તમારા હૃદયની વાત જણાવે.” રાજા બોલ્યો, “ભગવન, મને દુઃખ થવાનું કારણ મારી અપુત્રતા છે, કારણ કે, લોકિક આગમમાં કહ્યું છે કે, “જે અપુત્ર હોય તેમની સારી ગતિ થતી નથી.” મહાવ્રતધારીઓમાં મુગટરૂપ એવા મુનિ બોલ્યા, “હે રાજન, દાતુર થઈશ નહીં. તને લાગેલો બધે મેલ ચાલ્યો જશે, તે વિષે અંતઃકરણને કમળ કરે તેવું એક દષ્ટાંત સાંભળ – રાગી પુરૂષને આનંદ આપનારૂં દુરપાર નામે એક નગર છે. કવીશ્વરે જેના ભૂમીગૃહ (ભોંયરા) ને અધોલેક પાતાળ કહે છે, શિરે ગૃહ-અગાશીને ઉદ્ઘલેક કહે છે અને મધ્ય ભમી વચલા માળને મધ્યક કહે છે. સર્વ ભુવનને વશ કરનાર અને ભવનમાં ઉદય પામેલે ઉગ્રશાસન નામે વિખ્યાત રાજા તે નગરનું પાલન કરતો હતો. જાણે તે સંતુષ્ટ થતો હોય તેમ તેણે સુમનસને ઉચ્ચપદ અર્પણ કર્યું ૧ ગેરવ મી-પૃથ્વીને સ્વામી પક્ષે જલના રવાભી. ૨ ગભર–વાણીને સમૂહ અને જળને સમુહ. ૩ જ્યારે તે સંતુષ્ટ થતો ત્યારે સુમનસ-દેવતાને પક્ષે વિદ્વાનોને ઉચ્ચપદ આપતો અને જ્યારે તે રૂછ થતો ત્યારે દિજિલ્ડ-સને પક્ષે લુચ્ચા પુરૂષને અધઃસ્થાન-પાતાળ અને પક્ષે નીચ સ્થાન આપતો હતો ( નિગ્રહ કરતે હો ). Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર. હતું અને જાણે રૂ થતું હોય તેમ દ્વિજિબહેને અધઃસ્થાન અર્પણ કર્યું હતું. તે રાજા ઉગ્રસેનને વિશ્વમાં વિખ્યાત એ શુધબુધિ નામે એક મંત્રી હતા. તે તેના નગરના અપાર મહાનું વ્યાપારોના ભારથી પ્રકાશમાન હતું. રાજાની આજ્ઞાથી નગરમાં સર્વ તરફ ફરતા એવા તે મંત્રીને ઐક્ય કરનાર પુરૂષાશ્રય નામે એક મિત્ર મળી આવ્યું. તે નિર્મળ એવા સંવરથી તે શુદ્ધબુદ્ધિના મોટા સંતાપને વારતો, પરંતુ પોતાના સંતાપને કદિ પણ વારતો નહીં. તે શુદ્ધ યોગવડે તેની દુઃખદાયક જડતાને હર્ષથી હરી લેતો. પરંતુ જેનું મન મેહથી મોહિત થયેલું છે, એવે તે પિતાની જડતાને હરતો નહીં. તે સારાગુણવાળા, સસૂત્રેાવાળા અને સ્વસ્થ એવા ઉત્તમ નાનાંબર–વિવિધ વસ્ત્ર ધરનારા ધર્મગુરૂઓની સાથે તેને નિત્ય સંગમ કરાવતો અને પોતે શ્વેતાંબર-મુનિઓની સાથે પણ સંગમ કરતે નહીં. તે સદા ગુરૂથી ઉત્પન્ન થયેલા સારા વાસથી તેને આદરપૂર્વક સુવાસિત કરતે, પરંતુ ગંધરહિત અને પ્રકૃતિમાં આસક્ત એવા પિતાના આત્માને સુવાસિત કરતો નહિં. તે વિશુદ્ધ, અને અર્થની સિદ્ધિને આપનારા સુવર્ષોથી તેને વિભૂષિત કરતે, પરંતુ પિતે તે આભૂષણમાં વિચક્ષણ છતાં પિતાના રૂપને વિરૂપ રૂપરહિત રાખતો હતો. તે તેને અનિત્ય છતાં પણ પિતાના ચિત્તમાં માનપૂર્વક નિત્યરૂપે ચિંતવતે, પરંતુ ભાવયતિરૂપે પિતાના આત્માને તે ભાવતો નહિં. તે પરમ હર્ષથી સુમનસવડે તેની પૂજા કરતે, પરંતુ તે કામયુક્ત છતાં એક પણ સુમનસથી પિતાને પૂજત નહિં. તે સારા મુખને પ્રિય લાગે તેવા સરસ, સન્માદક અને બહુધા વડે ૧ ધર્મગુરૂ પક્ષે સારા ગુણવાળા, સારા સૂત્રને જાણનારા અને વિવિધ વસ્ત્ર ધરનારા એટલે વેતાંબરી, રક્તાંબરી, પીતાંબરી વિગેરે ધર્મગુરૂઓની સાથે તેને સમાગમ કરાવતો અને તે વેતાંબરી ગુએને સમાગમ કરતે નહીં. બીજે પક્ષે તે સારા ગુણ-દોરાવાળા, અને સારા સુત્રસુતરવાળા વિવિધ અંબર વન બેગ કરાવતો અને પોતે વેતવસ્ત્રોને પણ યોગ કરતે નહીં. - ૨ ધર્મગુરૂ પક્ષે સદા-હંમેશા ગુરૂએ નાખેલા સુવાસ-વાસક્ષેપથી તેને સુવાસિત કરો અને પિતે ગંધરહિત અને પ્રકૃતિ-માયાના પદાર્થોમાં આસક્ત રહી સુવાસિત થતું નહીં, પક્ષે સદા હમેશા–અગુરૂ-ચંદનથી ઉત્પન્ન થયેલા સારા વાસ-સુગંધથી તેને સુવાસિત કરો અને પોતે ગંધરહિત એટલે ગર્વરહિત થઈ સુવાસિત થતું નહીં. સુવર્ણપક્ષે વિશુધ્ધ ચોખા, અર્થ-દ્રવ્યની સિદ્ધિને આપનારા અર્થાત મૂલ્ય ઉપજે તેવા અને સુવર્ણ એટલે સારા વર્ષે પક્ષે વિશુધ-વ્યાકરણ શુદ્ધ, અર્થની સિદ્ધિ એટલે સારા અથ વાળા શબ્દોના અક્ષરો તેને સમજાવો. ૪ સુમનસ-પુષ્ય અને વિદ્વાન. ૫ સન્મદ-સારા લાડુ પક્ષે સતપુને આનંદ આપનારા ૬ બહુ ધાન્ય-બહુધા-બહુ પ્રકારે અન્ય બીજા બહુ-ઘણું ધાને Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાવતવના સ્વરૂપ ઉપર ચંદરની કથા. - ૧૪૩ - તેને આસજનની પંક્તિમાં જ, પરંતુ પિતે રૂચિવાળો છતાં તેની અંદર પિતે જાતે નહિં. તે લખ્યવણ એવા તેના શરીરમાં અંગરાગવડે ઉંચી જાતના વર્ષોની યેજના કરતે, પરંતુ પોતાના આત્માને વર્ણ વગરના અને સારાવર્ણ-અક્ષરના જ્ઞાનવાળા કવીઓથી રહિત રાખી તેમાં તેવી યોજના કરતો નહિં. તે સદાપત્ર, અને ઘનસાર એવા ચિત્રે તેની શય્યામાં હર્ષથી ધારણ કરાવતો, પરંતુ પિતાની શય્યામાં કદિ પણ ધારણ કરતો નહિં. તે સુખદાયક, શુદ્ધ, કાષ્ટ સહિત, પલંગવાળા અને લાખ દીવાવાળા સારા મંદિરમાં તેને રાખતો, પરંતુ પિતે રહે નહીં. તે કાંતાના રાગને લઈને તેને તે એગ મેળવી આપતું, પરંતુ પિતે પિતાને માટે તે યોગ મેળવતો નહિ. તેનામાં તે તેને અભાવજ જોવામાં આવતું હતું. તે અંધકારને હરે તેવા મોટા મૂલ્યવાળા રત્નના સમૂહથી તેને મિથ્યા અલંકૃત કરતે પણ ગુરૂએ આપેલા જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નથી તેને અલંકૃત કરતો નહી, તેમ પિતાને પણ તેવી રીતે અલંકૃત કરતે નહીં. તે ગોરવડે તેના અંગે તથા ઉપાંગેનું સતત પોષણ કરતો, પણ તે વડે પોતાના અંગે તથા ઉપાંગોનું પોષણ કરતો નહિં. તેથી તે લોકોમાં દુર્બળ થતો હતે. તે લજજાથી દૂર રહેલા અને વિષ્ટાથી પૂર્ણ થયેલા એવા તેને સારાપણાથી જેતે, પરંતુ પિતાના મલિન આત્માને તેવી દષ્ટિથી જોતો નહિં. તે સગુણ એવા સારા મુક્તાફળોથી તેને આનંદને એગ કરી આપતો, પરંતુ પ્રમાદ અને અમદાથી યુક્ત એવા પિતાના આત્માને તે એગ ન કરતા. આ પ્રમાણે તે મંત્રી મેહને લઈને તે જળવડે પવિત્ર એવા બ્રાહ્મણ મિત્રનું વિવિધ પ્રકારનું હિત કરતો હતો. તે મિત્ર પણ તે મંત્રીને પોતાના પદ ઉપર સ્થાપિત કરી અહર્નિશ પિતાને હાથે તેને ભેજનાદિક ખવરાવતું હતું. તેમજ તે તેની ઉપર પ્રેમના સમૂહને દર્શાવવા સાથે જ શયન કરતો, સુખ દુઃખ સ્પષ્ટ રીતે ભગવતો જાગતો અને જો આવતો હતો. એવી રીતે નિત્ય આસક્ત રહેનારા તે મિત્રને જઈ લોકેએ તેનું નામ નિત્યમિત્ર પાડી દીધું. એક વખતે વિશ્વહિત નામને કઈ પુરૂષ તેને મળી આવ્યું. શુદ્ધબુદ્ધિને આપનારી તે પુરૂષે તેને પ્રણામ કર્યો. પછી શાણા વિશ્વહિતે વિચાર્યું કે, “આ માણસ મારૂં ૧ લઘવર્ણ એટલે શરીરના ઉંચા વર્ણવાળા પક્ષે લબ્ધવર્ણ એટલે કીર્તાિમાન, ૨ સદા-આપતત્ર-આપત્તિમાંથી બચાવનાર પક્ષે સદા પત્રવાળા ઘનસાર-ઘણાં શ્રેષ્ઠ, પક્ષે ઘનસાર કપૂર મિથ્યાત્વથી યુક્ત કરે. ૪ ગોરસ એટલે ગાયના દૂધ દહીં વિગેરે રસ પક્ષે ગેરસ-એટલે ઉપદેશ વાણીને રસ. ૫ સગુણ-ગુણવાળા સનૈતિક-સત પુરૂષરૂપી મેતીને યોગ કરી આનંદ આપ પક્ષે સગુણ એટલે દેરીવાળા મોતીના હાર પહેરાવી આનંદ આપતે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી વિમળનાથ ચરિત્ર. વચન માને કે ન માને તે પણ હું તો તેને શુદ્ધબુદ્ધિ આપે તેવું વચન કહેવાને જ.” આવું ચિંતવી વિશ્વહિત બે, “ભદ્ર, જે તારો આ મિત્ર છે, તે કેઈને પણ માન્ય કરવા ચોગ્ય નથી. તું તેની ઉપર જે રાગી છે, તે તે તારી ઉપર રાગી નથી. આ અંદર તદ્દન અશુદ્ધ છે અને બાહેર શુદ્ધ દેખાય છે, તે તેને સત્કાર કરેલો છે, પણ તેનો કદિ પણ વિશ્વાસ કરીશ નહીં. જે તું તેને ભેજન આપીશ નહીં અને તેને સ્નાન કરાવીશ નહીં, તો તે તારો નિર્મળ કાર્યભાર કરશે નહીં. હે વિદ્વાન આ તારા મિત્ર વિધુર છે. માટે તું તેને છોડી કે બીજા ઉત્તમ મિત્રને કર્ય, કે જે મિત્ર તને કચ્છમાં સહાય કરે. ” આ પ્રમાણે તે હિતકારી વિશ્વહિત પુરૂષનાં નહીં છેતરે તેવાં બધાં વચન સાંભળી તેને કાંઈક ભાન આવ્યું અને તત્કાલ તેણે વિચાર્યું કે, “આ વિશ્વહિતે જે કાંઈ કહ્યું, તે સારૂં જણાય છે. તેથી હવે હું કૃત નામ કઈ યોગ્ય મિત્ર કરૂં.” આવું ચિંતવી તેણે કૃતજ્ઞ નામને મિત્ર કર્યો. તે મિત્રને ધ્ર ભકિત બતાવી મંત્રી દરેક પર્વને દિવસે આવી અન્ન તથા તાંબૂલ વિગેરેથી સંતોષ આપવા લાગે, તે જોઈ બધા લેક તેને પર્વત્રિના નામથી ઓળખવા લાગ્યા. કારણ કે, લોકોને એ સ્વભાવ છે કે જેવું નજરે દેખે તેવું કહે. આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિ નિત્યમિત્ર તથા પર્વ મિત્રની સાથે રહેલે હતો, તેને જોઈ લક્ષ્મીના સ્થાનરૂપ અને યથાર્થ નામવાલે વિવાહિત તેની પ્રત્યે બે, “હે મંત્રિ, આ તમારે જે પર્વ મિત્ર છે, તમારા દુઃખનો જરા ભાગીદાર બને છે, પરંતુ તેવા મિત્રને હું તમારે સારી રીતે હિકારી કહી શકતું નથી. જે મિત્ર સર્વ દુઃખ હરનાર, શિવ સુખને કરનાર અને નમસ્કાર, સ્તુતિ અને સંગતિથી સંતુષ્ટ રહેનાર હોય, તે મિત્ર ઉત્તમ બુદ્ધિવાલો અને હિતકારી છે, એમ માનું છું.” વિશ્વહિતનાં આવાં વચન સાંસળી મંત્રી શુદ્ધબુદ્ધિ આ પ્રમાણે બોલે “ત્યારે એ વિશ્વહિત મિત્ર આ સંસારમાં કયાં મળી શકશે?” વિશ્વહિત બે, “તે એક લેકનાથ નામનો મિત્ર કેઈ સારા સ્થનમાં રહે છે, તેનું જરા સ્વરૂપ કહું તે સાંભળે અને તમારા સંશને દૂર કરો જેનું મુખ સમ્યજ્ઞાનથી ઉજવળ છે, જેની દષ્ટિ સૌમ્ય છે, જેનું હૃદય સરલ છે, જે સદાચરણથી યુક્ત છે, જે નીચ કામ કરવામાં વિરક્ત છે, જે સદા વિશ્વજનના આધારરૂપ છે અને જે અંગ તથા ઉપાંગમાં પ્રતિષ્ઠિત છે, તે કોઈ સારા હૃદયવાળે મિત્ર તમારે કરે.” વિશ્વહિતનાં આવાં વચન સાંભળી શુદ્ધ બુદ્ધિ મંત્રી બે, “ એવા કે ઈ પુરૂઅને હું કેઇવાર જિનાલયમાં જોઉં છું, કેઈવાર ઉપાશ્રયમાં જોઉં છું અને કેઈવારે સપુરૂના ઘરમાં જેઉં છું. પરંતુ તેવા ઉત્તમ પુરૂષને જોઈ હું નાશી જાઉં છું. હવે Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાવતવના સ્વરૂપ ઉપર ચઢ઼દરની કથા ૧૪૫ તમારા કહેવાથી હું તેવા પુરૂષને મલીશ.” પછી તે કઈવાર પિતાના સ્થાનમાં, કેઈવાર રસ્તામાં અને કેઈવાર અપરિમિત એવા તેના સ્થાનમાં જઈ તે તેને નમસ્કાર કરવા લાગે. તેને તેમ કરતો જોઈ લકે તેને પ્રણામમિત્ર કહેવા લાગ્યા. તે પણ મનમાં સંતુષ્ટ થઈ તેને મનવાંછિત આપવા લાગ્યા. આ પ્રમાણે મંત્રી શુદ્ધબુદ્ધિ તે ત્રણે મિત્રોની સાથે રહી ઉગ્રશાસન રાજાના સર્વ વ્યાપારના ભારને કેટલાક કાલ ધારણ કરવા લાગ્યા. એકવખતે મંત્રિરાજ પોતાના નિત્યમિત્રની સાથે એક શયામાં નિદ્રા લઈ જવામાં જાગ્રત થઈને બેઠે છે, તેવામાં સર્વ તરફ સર્વને લુંટનાર, સ્વામીએ પ્રેરેલા અને કાળપુરૂષના જેવા દુષ્ટ દ્ધાઓ હથીયાર ઉગામી આવતા તેના જેવામાં આવ્યા. તેમને જોઈ મંત્રીએ કહ્યું “તમે અહિં શા માટે આવ્યા છે?” તેઓએ જવાબ આપ્યો કે, અમે અમારા સ્વામી ઉગ્રશાસનની આજ્ઞાથી અહિં આવ્યા છીએ. અને દૂષિત કાર્યને કરનારા એવા તને આજે અમે તત્કાળ કુવામાં નાખવાના છીએ.” તે દ્ધાઓના આવા વચન સાંભળી મંત્રી બે, “મારે એ કયે અપરાધ છે?” તેઓએ કહ્યું, “ત. માટે શો અપરાધ છે, એ વાત રાજા ઉગ્રશાસન જાણે. અમે કાંઈ પણ જાણતા નથી, અમારે તે તેમને કઠેર આદેશ કરવાનો છે.” તે સાંભળી મંત્રી શુદ્ધબુદ્ધિએ પિતાના પેલા નિત્યમિત્રને કહ્યું, હે ઈષ્ટ મિત્ર, મારી ઉપર રાજા ઉગ્રશાસન ધ પામેલા છે, તે તું ઉડ આપણે કયાંઈ એવે સ્થળે ચાલ્યા જઈએ, કે જ્યાં રહેવાથી મને તેને ભય લાગે નહીં. જેમ અંધકાર થવાથી લેકે સૂર્યનું અવલોકન કરવા ઈચ્છે છે, તેમ જ્યારે કષ્ટ આવી પડે છે, ત્યારે માણસ પાતાના મિત્રના મુખનું અવેલેકન કરે છે. દાતારની પરીક્ષા દુષ્કાળમાં થાય છે, પ્રિયાની પરીક્ષા નિધનપણામાં થાય છે, સુભટની પરીક્ષા રણસંગ્રામમાં થાય છે અને મિત્રની પરીક્ષા વિપત્તિમાં થાય છે. જલથી પરિપૂર્ણ એવા સરોવરની જેમ જ્યારે સમૃદ્ધિ હોય છે, ત્યારે સઘળું સરખું લાગે છે, પણ તે સરોવર જયારે સૂકાય છે, ત્યારે જેમ ઊંચું અને નીચું વર્તાઈ આવે છે. તેમ જ્યારે નિર્ધનતા આવે છે, ત્યારે પિતાનો અને પારકાને ભેદ દેખાઈ આવે છે. હે મિત્ર: પિતા, માતા, પુત્ર, ભાઈ અને સન્મિસ્થી પણ મેં તને વધારે રાખે છે–પાશે છે તો આ વખતે હે ડાહ્યા અને જગપ્રિય મિત્ર, દુર્વાર એવા રાજા ઉગ્રશાસનના ભયથી એકવાર તું મને બલાકરે બચાવી લે.” મંત્રીએ આ પ્રમાણે કહ્યું, તો પણ તે નિત્યમિત્રે તેનું વચન સાંભર્યું નહીં તેમ નથી તેની સામું જોયું નહિં. તે પડખે હતો તો પણ તેને એલખતો ન હોય તેમ રો. પછી સર્વ સરળ અને વિદ્વાન લેકેએ તેને માંડ માંડ સમજાબે, એટલે તે નિત્યમિત્રે મંદ થઈ ગયેલા મંત્રીને આ પ્રમાણે કહ્યું, “આપણ બંનેનો સંગ કેવી રીતે છે? તે સમજ, તું મંત્રી છે અને હું પ્રકૃતિ રૂ૫ છું. કમને કર્તા Page #175 -------------------------------------------------------------------------- ________________ 24 ૧૪૬ શ્રી વિમળનાથ ચરિત્ર, અને ભકતા તું તેિજ છે, માટે તેં પોતે કરેલા કર્મને તું પિતેજ ભગવ્ય. તે જે અન્નપાન વિગેરે મને આપ્યું છે, તે જેમ કે, પિતાના માતાપિતાને સંતોષવા અર્થે બીજાને સારું ભેજન આપે, તેમ તારા પિતાના હિતની ખાતર આપ્યું છે. સંગના સંબંધમાં જે કર્તા હોય તેજ કર્મનું ફલ ભેગવે છે, બાકી છ જનેને તો કેવળ ચિંતાનો જ સંતાપ થાય છે. જે હાથ અન્યાય કરે તેજ હાથ તે અન્યાયને સહન કરે છે. જે ચરણ અન્યાય કરે, તે ચરણજ અન્યાયને સહન કરે છે. મારી આગળ આ વાત જે તે પહેલાં કહી હોત તો હું બળવડે ચરણ વિગેરેથી તે રાજા પાસેથી તારે છુટકે કરતે, પણ હવે મારાથી કાંઈ થઈ શકે નહીં. તેથી તારે મારું પડખું છોડી દેવું, નહીં તો તું દુઃખી થઈશ.” નિત્યમિત્રનાં આવાં વચન સાંભળી તે શુદ્ધબુદ્ધિ મંત્રીએ રૂદન કરવા માંડયું, તેવામાં ત્યાં પેલે પવમિત્ર સત્વર આવ્યો. તેણે તેને દુઃખી જે. મંત્રીએ તે પર્વ મિત્રની આગળ પિતાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, તે સાંભળી પર્વ મિત્ર બે, “હે વયસ્ય, તું ભય પામીશ નહીં, હું સર્વસ્વ અર્પણ કરીને પણ તારી રક્ષા વેગથી કરીશ.” આ પ્રમાણે કહી તેને સ્વસ્થ કર્યો. એટલે તે ક્ષણવાર નિર્ભય થઈને રહે. તેવામાં પેલા નિત્યમિત્રે આવી ગળે પછી તેને બાહર કાઢયે, એટલે રાજા ઉગ્રશાસનના દુષ્ટ કરવાળા તે સેવકે તે મંત્રીને હાથે પકડી લીધો. તે જોઈ પિલા પર્વ મિત્રે તેને સત્કાર કર્યો અને તે રાજાના સેવકોને કહ્યું કે, “તમે દયાલુ થઈ તેને ઠેકાણે મને લઈ જાઓ.” તે પર્વામિત્રનું વચન માન્યું નહીં અને તે રાજસેવકે તેને લઈ ગયા. તેથી તે પર્વમિત્રદુ:ખી થશે અને પેલે નિત્યમિત્ર જાણે દીકરીને વિવાહ કરીને નીરાંતે સુતો હોય તેમ નિશ્ચિત બની ગયે. પછી રાજસેવકે તે દીન એવા શુદ્ધબુદ્ધિ મંત્રીને એક કુવાની પાસે લઈ ગયા. તે કુવો જોતાં જ તે ભયભીત થઈ મનમાં ખેદ પામી વિચારવા લાગે, “અરે પેલા વિશ્વહિતેમને વિશ્વને હિતકારી વચન કહ્યું હતું કે, દુઃખને વખતે લેકનાથ પુરૂષ ઘણી માનસિક પીડામાંથી તારી રક્ષા કરશે. અત્યારે મને એજ દુઃસહકાળ પ્રાપ્ત થયો છે, તેથી હવે મને તે ભગવાન લેકનાથજ શરણ રૂપ થાએ ” આ પ્રમાણે તે મંત્રી શુદ્ધબુદ્ધિ ચિંતવતું હતું, તેવામાં તે લેકનાથની આજ્ઞાથી ચંદ્રહાસ ખકને ધારણ કરનારા કેટલાએક પુરૂષે ઉત્તર દિશામાંથી આવી પહોંચ્યા તેમણે તે મંત્રીની સમીપે આવીને પેલા ઉગ્રશાસન રાજાના દ્ધાઓને હઠથી કહ્યું કે, “આ પુરૂષને છેડી ઘો તમે હથી ઉગામી અહિં શા માટે રહ્યા છે? અથવા અમારી સાથે યુદ્ધ કરે. અમે સત્પરૂએ માનેલા લેકનાથના પુરૂ છીએ આ મંત્રીને લેવાને અને તેનું રક્ષણ કરવાને આવ્યા છીએ” આવાં વચન સાંભળી તે રાજાના દ્ધાઓ કેપના આર્ડબરને વશ થઈ પૃથ્વીને ચારે તરફ ધ્રુજાવતાં ધ્રુજાવતાં યુદ્ધ કરવા સામે ધસી આવ્યા, પિલા લેકનાથના સુભટોએ બળવડે તેમાંથી કેટલાએકને પૃથ્વી ઉપર પાડી નાખ્યા, કેટલા Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્વ ઉપર ચાદરની કથા ૧૪૭ એકને હઠથી લટાવી દીધા, અને કેટલાએકને દીન બનાવી દીધા, પછી તત્કાળ કેટલાએક, નાશી ગયા, કેટલાએક શો છે દીધા, કેટલાએક અધમુખ કરીને રહ્યા અને કેટલાએક પ્રયાણ કરી ગયા પછી તેઓ મંત્રીની પાસે આવી આ પ્રમાણે બેલ્યા, “મંત્રિના તમને તમારે પ્રણામમિત્ર સત્વર બેલાવે છે ” કાનમાં અમૃત રેડવા જેવું આ વચન સાંભળી તે મંત્રી ઘણો હર્ષવાળે અને દિવ્ય–દેવતાઈ) સુખવાલે થઈ ગયા પછી તેઓ તે મંત્રીને તેના સ્થાનમાંથી લઈને એક સર્વાંગસુંદર નામના પ્રાસાદમાં હર્ષથી લઈ ગયા; તે પ્રાસાદ દિવ્ય ઉલેચથી યુકત હતું, તેની ભુમિ સુવર્ણમય હતી તેમાં ઉંચી જાતની દિવાલે રહેતી હતી. સર્વ પ્રકારની વસ્તુઓથી તે વિભુષિત હતો અને તેમાં ઉંચા સ્તંભની શોભા દેખાતી હતી. તે પ્રાસાદની અંદર તેણે પોતાના પ્રણામમિત્ર લોકનાથને જોયાં તેમના મસ્તક પર ચંદ્રમંડળના જેવું સુંદર છત્ર હતું, વગગંગાના જેવા ચામર વીંજતા હતા, નક્ષત્રમાળાના હારથી તે અંકિત હતા, સુવર્ણના ઉત્તમ આસન પર તે બેઠા હતા. સુર, અસુર અને મનુષ્યો તેમની સ્તુતિ કરતા હતા, છતાં પણ અહંકારથી રહિત હતા. તેઓ કેટલાએકને પૃથ્વી ઉપર અનેક કેટી ગમે રત્ન આપતા હતા, કેટલાએકને સુવણને સમૂહ, કેટલાએકને ગજેની લમી, (રૂડે-મનગમતો) કેટલા એકને સંબંધ, કેટલાએકને અના સમૂહ, કેટલાએકને વિશાળ આવાસે અને કેટલાએકને વસ્ત્રોને જ આપતા હતા. તે લેકનાથને જોતાં જ તે મંત્રોનું હૃદય જાણે સુધાસિંધુમાં મગ્ન થઈ ગયું હોય તેમ બની ગયું અને તેણે પોતાના પ્રથમના પાપના સંતાપ ને શાંત કરી દીધા, અને મોટા પ્રણામથી તે મહાશયને નમન કર્યું. તે પ્રણામ મિત્રે તેને બેઠે કરી સુંદર આસન પર બેસાર્યો, જ્યારે મંત્રી શુદ્ધબુદ્ધિ સ્વસ્થ થયે, એટલે તેણે તેને દુઃખી થવાનું કારણ પૂછવું મંત્રીએ ઉગ્ર શાસન રાજાને ભય પ્રકાશિત કર્યો, તે સાંભળી પ્રણામ મિત્ર લોકનાથે કહ્યું, “ભદ્ર, મને આશ્રિત થયેલ એવા તને હવે કઈ જાતને ભય નથી. સૂર્યને આશ્રિત થયેલા પ્રાણીને કદિપણ અંધકારને ભય હોતો નથી. * મેં પ્રણામ કર્યા સિવાયનું બીજું કાંઈ પણ કાર્ય આ મિત્રનું ક્યું નથી, તેથી તે મારૂં કાર્ય શું કરશે” એવો વિચાર તારે મનમાં લાવ નહિ; જે ઉત્તમ પુરૂષો છે, તે પ્રણામ કરવાથી પણ સદા હર્ષિત થાય છે. કારણકે, તેઓમાં સર્વ પ્રકારની સંપત્તિના હેતુરૂપ સંતેષ રહેલે છે. હું જીવતાં તેને સર્વાર્થની સિદ્ધિ આપીશ અને મૃત્યુ પામતાં વિશેષ પણે સદા અમૃત-મેક્ષ આપીશ. આ મારૂં વચન તારે સત્ય માનવું. તું મારી પાસે સુખે રહે અને મન વાંછિત અર્થ માગી લે. કારણકે, કલ્પવૃક્ષ વિગેરે તો મારે ઘેર કામ કરનારા સેવક રૂપે છે. જે તારા મનને રાજ્ય ગમતું હોય અથવા વાસુદેવ પ૪, ચક્રવત્તિપણું કે ઈંદ્રપણું ગમતું હોય તો તે કહે તને જે ઈટ હેય તે હું તને આપું. ” આ પ્રમાણે પ્રણામમિત્ર લેકનાથના વચનરૂપ અમૃતનું પાન કરી તાપ રહિત થયેલો તે મંત્રી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીવિંગળનાથ ચરિત્ર, બે કે, “ એ સર્વમાં રાજા ઉગ્રશાસનની કેઈપણ આજ્ઞા પ્રવેત્ત છે?” તેણે કહ્યું, “જ્યારે હું પ્રમાદી થાઉં છું, ત્યારે તે મારી સમ્યમ્ દષ્ટિને છેતરી માણસને પિતાને સેવક બનાવી દે છે.” શુદ્ધબુદ્ધિ બે , જે તેમ હેયતો અહિં સુખ છતાં પણ હું રહીશ નહિં, જ્યાં તે ઉગ્રશાસનનું નામ પણ ન હોય તેવે ઠેકાણે મને લઈ જાઓ.” લેકનાથે કહ્યું, “ ફકત એક થાન સિવાય બીજે સર્વ સ્થાને કઈ કઈવાર તેને ભય તે છે.” મંત્રી બે, “હે પ્રભુ તેવા કે પ્રધાન એવા મહાસ્થાનમાં મને લઈ જાઓ. કે, જ્યાં હું તમારા પ્રસાદથી નિર્ભય થઈને રહું” લેકનાથે કહ્યું, “તે મહારથાન નિર્વાંતિપુરી છે. ત્યાં મારી સાથે ચાલ. હું તને પ્રશસ્તપુરીનું દ્વાર બતાવું. પરંતુ તેના માર્ગમાં બલતે દાવાનળ આવે છે, તેમાં જો તું પ્રવેશ કરીશ તે પછી હું તારો રક્ષક થઈ શકીશ નહિ. તેની આગળ એક પર્વત છે, તે વિંધ્યાચળની જેમ વધતો જાય છે, જે ત્યાં તું લાંબે કાળ રહીશ તે પછી નગરીમાં જઈ શકીશ નહિં. તેથી તારે જલદી તે ઉપરથી ઉતરી જવું. તેની આગળ એક વાંસની જાળી છે, તેને માર્ગ આડે અવળે ગુપિલ (અ) સરળ છે, તેથી તારે તે ક્ષણમાં જ ઓલંગવી. તેની આગળ એક ખાઈ આવે છે, તે ખાઈ આગળ લઘુ છે અને પાછળથી મટી છે. તેની સમીપે એક વિપ્ર (મરથ ભટ્ટ વસે) છે, તે કહે છે કે, “આ ખાઈને ભરીને આગળ ચાલે.” પરંતુ તું જે હિતને ઈચ્છતો હતો તે વિપ્રનું વચન માન્યા વગર તારે આગળ ચાલવું, નહીં તો તારે બધે જન્મ ચાલ્યા જશે, તે પણ તે ખાઈ પુરાશે નહિં. તે ઠેકાણે તારે ક્ષુધા અને તૃષાની પીડા સહન કરવી પણ ત્યાં રહેલાં પકવફલે ખાવા નહીં અને સ્વાદિષ્ટ જલ પીવું નહિં. કાર્યને જાણનારા એવા તારે ત્યાં સ્વાદરહિત અને નીરસ એવાં ફલ તથા જલ લઈ સદા પ્રાણવૃત્તિ કરવી. ત્યાં બાવીશ ચેર રહેલા છે, તેમાંથી યત્નવડે ચેતતા રહેવું, નહિં તે પ્રથમ મેળવેલું તારું સર્વસ્વ તે ગ્રહણ કરી લેશે. ત્યાં એક વાઘ અને એક સિંહ એમ બે પ્રાણુઓ છે, તેમનાથી તારે સાવધાન અને શુભધ્યાન રાખીને દૂર રહેવું.” લોકનાથના આ વચને તે મંત્રીએ કબુલ કર્યા પછી તેને તે શુભ સ્થાનમાં લઈ જવામાં આવ્યે. જે સ્થાનને પ્રાપ્ત કરી શુદ્ધબુદ્ધિ મંત્રી સદા સુખમય બનીને રહ્યા, પછી તે ભવ્ય પ્રાણીઓને મનવાંછિત ફલ આપનારે લોકનાથ પણ પિતે લોકોને મોક્ષની પ્રાપ્તિ કરવાને માટે પિતાના સ્થાનમાં ચાલ્યા ગયે. (મુનિ કહે છે, હે રાજન, એ લેકનાથ નિધન જનને ધન આપનાર, સંતાનરહિત જનેને સંતાન આપનાર, અને આ વિશ્વને નાયક છે. તે રાજ્યના અર્થીઓને રાજ્ય આપનાર, દુખી જનોના દુઃખને નાશ કરનાર, દુર્ભાગીને સુભાગી બનાવનાર અને કેને તારનાર છે. સૂર્યની જેમ કાકપક્ષીઓના તાપની પરે તે લેકેના સંતાપને હરનાર, સબુદ્ધિને વધારનારો અને કેટી લેકએ નમેલે છે. વળી તે ઈષ્ટ કરનાર, કષ્ટ હરનાર Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચદ્રાદરની કથા. ૧૪૯ અને પડતા પુરૂષોના ઉદ્ધાર કરનાર છે. તેવા તે લેાકનાથની તું પણ મારાધના કર્યું કે જેથી તને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે. ” તે સાંભળી રાજાએ પ્રશ્ન કર્યાં, હું મુનિ તે લેાકનાથ કોણ છે ? તેમનું અપૂર્વ એવું બધુ પૂર્યાં સ્વરૂપ મને કહી સ ંભલાવે, કે જેથી હું પશ્ચાત્તાપના ભાર છેડીને પછી તે સ્વામીની સેવા કરૂ, સ્વરૂપ જાણ્યા વગર સેવા કરી શકાતી તથી. ” મુનિ બેલ્યા, “ હે ચતુર રાજા, મેં જે કથા કહી છે, તેને તું અંતરંગ બુદ્ધિથી વિચાર કરજે. કથાના ઊપનય ઘટાવે છે. હે રાજા, જે પાર નામનું નગર કહ્યું, તે આ અપાર સંસાર સમજવા. ઉત્કૃષ્ટ આજ્ઞાવાળા જે ઉગ્રશાસન રાજા કહ્યા તે કર્મબંધ સમજવા. જે શુદ્ધબુદ્ધિ મંત્રી તે આત્મા–જીવ જાણવા. તેના જે નિત્યમિત્ર તે શરીર સમજવું, જે પ`મિત્ર તે માતાપિતા અને પ્રિય સ્ત્રી વિગેરે સ્વજનવગ સમજવા. જે વિશ્વહિત નામના પુરૂષ તે ઉંચા પ્રકારના ગુરૂને ઉપદેશ સમજવા. જેની શિક્ષાથી પ્રણામ નામના મિત્ર આદરવાલેા થયા હતા. જે લેાકનાથ તે લેાકેાનું પાલન કરવાથી ધર્મ સમજવા. જેને માત્ર પ્રણામ કરવાથી તે ઊત્તમ મનવાલા પ્રાણીઓને ઇચ્છિત ફલ આપે છે, જે પેલા ચેાધાએ આવ્યા હતા, તેઓ દુષ્કર્મોંથી પ્રેરાએલા રાગના રાશિ જાણવા. તેમણે ગ્રહણ કરેલા જીવનુ’ રક્ષણ દેહ કદિ પણ કરી શકતા નથી. તે જીવ તેમાંજ સપડાઇને રહે છે, એક પગલું પણ ચાલી શકતા નથી. તે જીવ તેમાંજ સપડાઈને રહે છે, તે વખતે તેના સ્વજન પોકારથી રૂવે છે પણ તેની રક્ષા કરવાને સમ થઇ શકતા નથી. જે કુવા કહ્યા તે નરક સમજવું, જે બીજા પુરૂષો બચાવાને આવ્યા હતા. તેઓ સુકૃતના અધ્યવસાય સમજવા. જે ધર્મનું શુભસ્થાન તે વિવેક સમજવા. સુખને નાશ કરનારા કર્મો પુરૂષોને નરકની સમીપ લઇ જાય છે, છતાં પણ સ્મરણ કરેલા સુકૃતના અધ્યવસાયરૂપી ચેાધાએ તેમનું રક્ષણ કરે છે. તે શુદ્ધબુદ્ધિરૂપ જીવને દ્રષ્ટિના દાનથી જે કેટલાક કાળ સુખે રાખ્યા હતા, તે સમ્યકત્વના દાનથી સૌધ વગેરે દેવલાકામાં તેની સ્થિતિ સમજવી. પછી જે તેને માવડે નિવૃત્તિ પુરીમાં પહાંચાડયા, તે યતિ ધર્માંના માવડે પાંચમી ગતિમાં ગયા, એમ સમજવું. જે તે માગે દાવાનળ કહેવામાં આવ્યા, તે કાધ, પર્વત કહ્યા તે અહંકાર અને વાંસની જાળ કહી તે દુઃખ શ્રેણીને આપવામાં સમય એવી માયા સમજવી. જે ખાઇ કહેવામાં આવી તે પૂરણ (લાભ) થી ભરેલા છતાં દુઃખે પુરાય તેવા લેાભ :સમજવા અને જે દ્વિજ કહ્યો તે મનેરથ હતા, એમ વિદ્વાને સદા સમજવું. હે રાજા, જે સ્વાદિષ્ટ ફ્લે અને મધુર જલ કહ્યા હતા, તે અશુદ્ધ અન્નપાન સમજવાં, જે આવીશ ચારા કહેવામાં ૧ રાગાવડે ઘેરાયેલા જીવને શરીર ઉલટુ પીડાકારી અને છે. સહાયકારી થઇ શકતું નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી વિમળનાથ ચરિત્ર આવ્યા, તે ખાવીશ પરિષહેા જાણવા. જે એ વાઘ અને સિંહ કહ્યા તે રાગ અને દ્વેષ સમજવા. જે નીરસ કહ્યું તે કલ્પ-અન્ન (પ્રાસુક અને નિર્દોષ ભાજન ) સમજવું, દેહને અભાવ થવાથી શિવ-કલ્યાણરૂપ થવાય છે. તે પછી જરા, વ્યાધિ, મરણ ભય, પરાભવ અને માનસિક પીડાથી ઉત્પન્ન થયેલી આધા થતી નથી ફકત પ્રણામ કરવાથી જેણે આવું" સુખ મનાવી આપ્યુ, તેવા લેાકનાથ રૂપ ધર્મ એ સવ થા આરાયા હાય, તે આ લેાકમાં શું ન આપે ?” આ સાંભળી રાજા બેસ્થેા, હું સાધુ, પ્રિયા સહિત એવા મને તમે ધર્માંધ્યાનની શિક્ષા આપે કે જેથી હું તેને આદરથી કરૂં. મુનિ વિચાર કરીને ખેલ્યા, “ હે રાજન, આ સંસારમાં સરૂરૂપ એવા ધ કના હજારા ઊદાર પ્રકારા છે, તેઓની અંદર પંચપરમેષ્ટી પ્રત્યે નમસ્કારના પ્રકાર સવથી સુગમ અને ઉત્કૃષ્ટ છે. તે નમસ્કાર મંત્ર આ લાક તથા પરલેાકમાં ઇચ્છિત લ આપનાર અને સમત્રાનેા નાયકરૂપ છે; તે મંત્રથી સવ વિપત્તિએ લય પામી જાય છે. સસ પત્તિએ પ્રાપ્ત થાય છે અને અંતરાયેા ક્ષય પામી જાય છે, તેમાં કોઇ જાતની ભ્રાંતિ નથી. હું સુંદર, તું પ્રિયા સાથે તે ૫ંચનમસ્કાર મ ંત્રનુ આદરથી સ્મરણ કર્યું કે જેથી પાપને હરનારા તે મંત્ર તને પ્રિય વસ્તુએ આપે. પ્રથમ પવિત્ર થઇને પવિત્ર સ્થાનમાં સ્થિર આસન ઊપર બેસવુ. અંગને ધેાએલાં વસ્ત્રોથી ઢાંકવું અને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખવું. અને હાટ ભેગા રાખી અને પેાતાના નેત્રા નાસીકાના અગ્ર ઉપર ઠરાવી પ્રમાદ રહિત થઈ મૌન ધરી દાંત વડે દાંતને પશ કર્યા શિવાય આંગબીના અગ્ર ભાગને, મેરૂના ઉæંધનને અને આત્ત તથા રૌદ્રધ્યાનને છેડી સુબુદ્ધિ પુરૂષે તે મંત્રના જપ કરવા. તે મંત્રનું પ્રથમપદ શ્વેત છે, બીજું પદ કુંકુમત છે, ત્રીજું પદ સુવર્ણ રંગી છે, ચેાથુ પદ નીલરંગનું છે, અને પાંચમુંપદ કૃષ્ણવી છે. શાંતિક પૌષ્ટિકના કાર્યોંમાં શ્વેતવર્ણી પદ, વશીકરણ તથા આકષ ણુમાં રક્તવર્ણી, સ્તંભનમાં પીતવર્ણી, મેાક્ષને અર્થે જ્યેામ-આકાશ રૂપ નીલવર્ણી અને ઉચ્ચાટનના કામ વખતે કૃષ્ણવી પદ ધ્યાવા. અને તે તે વણુની જપમાળા વસાદિકની સાથે ગ્રહણ કરવી એવી રીતે પાંચ પ્રકારતું ધ્યાન એ મ ત્રમાં દર્શાવેલું છે, હે રાજા, તે જેવા અવસર હોય તે પ્રમાણે તારે તેનું ધ્યાન કરવું. જો દિ જપમાળા ન હેાય તેા નંદ્યાવત્ત વિગેરેથી નવકાર મંત્ર ગણવા પણ તે ગણવાના નિશ્ચય છેાડી દેવા નહા. જયને આપનારા તે નવકાર મંત્રના જપથી સંગ્રામ, સમુદ્ર, જંગલ, શાકિની, ભૂત, સર્પ, સિંહ, વાઘ, અગ્નિ, વ્યાધિ, અસમાધિ, શત્રુસમુહ, વિકાર, અને દારિદ્રથી ઊત્પન્ન થયેલા આ લેાકના ભય પ્રાપ્ત થત ૧ નખ અડકાડયા વગર અને મેનુ ઉલ્લંઘન કર્યા વગર શુદ્ધભાવથી સૂત્રની નવકારવાળી વડે જાપ કરી શકાય. તેમજ હૃદયમાં નવપદની સ્થાપના કરીને તેમાં સ્થિર દ્રષ્ટિ રાખીને પણ કરી શકાય છે Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદરની કથા ૧૫૧ નથી. જે પુરૂષ એ મંત્રને એક અક્ષર પણ એકાગ્રહપણે ધ્યાવે, તે તે સાત સાગરે૫મના આયુષ્યને નાશ કરી શકે છે. વળી તે સુબુદ્ધિપુરૂષ મનમાં શ્રદ્ધા લાવી નવકાર મંત્ર પૈકી એક સમગ્ર પદવડે પચાશ સાગરોપમનું અને સમગ્ર-સંપૂર્ણ નવકારમંત્રવડે તે તે પાંચસે સાગરોપમનું આયુષ્ય શીઘ નાશ કરી શકે છે. આ પ્રમાણે કહી તે મુનિ, રાજા અને રાણીને તે પંચપરમેષ્ટી મંત્ર અને તેને વિધિ બતાવી ચાલ્યા ગયા અને પછી રાજા પિતાને ઘેર આવ્યું. મુનિએ કહેલા પવિત્રનું મંત્રનું સમરણ કરતાં તે રાજારાણીનું દુષ્ટ અંતરાય કર્મ અત્યંત હલકું થઈ ગયું. તે પવિત્ર રાજાને નવકાર મંત્રના પ્રભાવથી અને સામ્યભાવથી (તેમાં સાતે ધાત રંગાઈ જવાથી તેમાં શ્રદ્ધા પરિણતિ જાગવાથી) રાજ્યની વૃદ્ધિ, કાર્યની સિદ્ધિ અને સર્વ દિશાએમાં પ્રસિદ્ધિ થઈ ગઈ. એક વખતે રાત્રે રાજા જાગ્રત થઈ આ પ્રમાણે ચિંતવવા લાગે- મારે નવકાર મંત્રના પ્રભાવથી સર્વ શુભ થયું, પરંતુ સે વરદાનની પ્રાપ્તિરૂપ મારું કાર્ય હજુ સિદ્ધ થયું નથી. તે કાર્ય હજુ પણ મને સંતાપકારી અને દુઃખકારી લાગે છે ” રાજા આ પ્રમાણે ચિંતવતું હતું, તેવામાં દેવગે ભેગસહિત (સ્વહિતકારી અને ચકર ) રાણી સ્વપ્નામાં ત્રાસ (ભય-કલંક) રહિત એવા પૂર્ણચંદ્રનું પાન કરી ગઈ. જે પુત્રને માટે આ સનાતન નવકાર મંત્રનું સ્મરણ કરે છે, તે સ્વમામાં (પણ) સસલાના ચિન્હ-લક્ષણ યા કલંક સહિત ચંદ્રનું પાન કરતા નથી + રેણુએ અમૃતના જેવી વાણીથી તે સ્વમાની વાર્તા રાજાને કહી જેવું ભેજન તેજ ઓડકાર આવે છે રાણીને પરિતાપ જે ચંદ્રના પાનથી શાંત થઈ ગયે, તે ઘટે છે, પણ રાજાને માટે તે આશ્ચર્યની વાત છે. અથવા તે બંનેની એકતા છે. જેની અબળા સ્ત્રી પણ રાજાને ગળી જાય છે. તે પછી તે રાજા અખંડ નિશ્ચિત કેમ ન રહે? આ પ્રમાણે ચિંતાના સંતાપથી મુકત થયેલી રાણુને રાજાએ હર્ષથી કહ્યું “ભદ્ર! તને રાજા-ચંદ્રની જેમ કલા કલાપથી યુકત એ પુત્ર થશે. હે ભામિની સ્વમોમાં જે સ્ત્રી લીંગ જોવામાં આવે, તે પ્રાયે કરીને સ્ત્રી અવતરે છે, પુંલિંગ જોવામાં આવે તે પુરૂષ અવતરે છે અને નપુસકલિંગ જોવામાં આવે તે નપુંસક અવતરે છે. જે શુભ સ્વમ જુવે તે ભવ્ય પુત્ર થાય અને અશુભ સ્વમ જુવે છે તેથી વિપરીત પુત્ર થાય છે,' તને શુભ સ્વમ થયું છે, તેથી તારે સારે પુત્ર થશે, તેમાં કઈ જાતને સંશય નથી” રાજાના આવાં વચન સાં ૧ નરક નીચ ગતિ સંબંધી. + પણ કલંકરહિતજ ચંદ્રનું પાન કરે એ અર્થવનિ નિકળ જણાય છે. ૧ રાણીએ અમૃતમય ચંદ્રનું પાન કર્યું હતું, તેથી તેણીની વાણું અમૃતના જેવી નીકળે. ૨ ચંદ્રના યોગથી પરિતાપ શાંત થઈ જાય છે. રાજાને અર્થ ચંદ્ર થાય છે ત્યારે રાણી ચંદ્ર રાજાને પી ગઈ અને રાજા શાંત થયે, તે આશ્ચર્યની વાત છે. ૩ રાજા એટલે ચંદ્ર. Page #181 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી વિમળનાથ ચરિત્ર, ભળી રાણી એવું થાઓ! (આપનું વચન પ્રમાણ) એમ કહી પોતાના આવાસમાં ચાલી ગઈ. તે રાજા અને રાણી બંનેને પ્રત્યક્ષ ખાત્રી થયાથી તેઓ પછી હંમેશા હર્ષથી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. - હવે જ્યારે ગર્ભને ત્રીજે માસ બેઠે, ત્યારે રાણીને એક મનહર દેહ ઉત્પન્ન થયો જે પૃથ્વીમાં કંઇ હોય તેવોજ અંકુર ઉત્પન્ન થાય છે. રાજાએ તે દેહ પૂરો કર્યો અને દુષ્કૃત્યને ચૂરે કર્યો. પછી સ્વેચ્છા પ્રમાણે (સાનુકુળ) આહાર વિહારના સુખથી ગર્ભની પુષ્ટિ થવા લાગી, લક્ષ્મીને આપના પૂર્ણ કાલ પ્રાપ્ત થયું. ત્યારે જેમ પૂર્ણિમા પૂર્ણચંદ્રને જન્મ આપે, તેમ રાણીએ નેત્રોને આનંદ આપનારા ઉત્તમ અદ્દભુત કુમારને જન્મ આપે. જે માણસે આ પુત્ર જન્મની વધામણી રાજાને કહી, તે માણસને રાજાએ હર્ષથી અધિક દાન આપ્યું. સર્વ પ્રકારનો પિતાને કુલાચાર વિધિપૂર્વક કર્યા પછી જ્યારે સૂતક નિવૃત્ત થયું એટલે સર્વ સ્વજનોના સમૂહને જમાડી અને વસ્ત્ર વિગેરેથી તેમનો સત્કાર કરી, કાર્યને જાણનારા રાજાએ સ્વપ્રને અનુસાર તે કુમારનું નામ ચ દર પાડયું. ચંદ્રોદર જ્યારે આઠ વર્ષને થયે, ત્યારે રાજાએ તેને કલાચાર્યને સોંપી દીધો. અનુક્રમે ચંદ્રદર આ પ્રમાણે તેર કલાઓ શીખ્યો. ૧ લેખન, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાધ. ૬ રસાયન, ૭ તિષ, ૮પઠન,૯ છંદ, ૧૦ નિરૂકત,(શબ્દ વ્યુત્પત્તિ) ૧૧ ગારૂડ, ૧૨ સ્મૃતિ, ૧૩ વ્યાકરણ, ૧૪કાત્યાયન, ૧૫ શિક્ષા, ૧૬ વિજ્ઞાન (સાયન્સ) ૧૭ આગમ, ૧૮ કાવ્ય, ૧૯ અલંકાર, ૨૦ હાસ્ય, ૨૧ સંસ્કૃત, ૨૨ પ્રાકૃત, ૨૩ વિધિ, ૨૪ વેદ, ૨૫ ઈતિહાસ, ૨૬ પુરાણ, ૨૭ અમરી કલા, ૨૮ ખેચરી કલા, ૨૯ પિશાચિક ભાષા, ૩૦ અપભ્રંશ, ૩૧ નખથી કરવાની કલા, ૩૨ ૫ત્રકેતરવાની કલા, ૩૩ મંત્ર, ૩જયંત્ર, ૩૫રસ, ૩૬ સ્વમ, ૩૭ વૈદક,૩૮ વિષ પરીક્ષા, ૩૯નાચ, ૪૦ ગંધ પરીક્ષા, ૪૧ વાદ કરવાની કલા, ૪૨ શકુન જાણવાની કલા, ૪૩ ધુત્ત વિદ્યા, ૪૪ વશીકરણ, ૪૫ જુગાર, ૪૬ ચિત્ર, ૪૭ કાષ્ટની કારીગરી, ૪૮ ચમની કૃતિ, ૪૯ પાષાણની કૃતિ, ૫૦ ધાતુ ક્રિયા, ૫૧ આલેખવાની કલા, પર કાચની કલા, ૫૩ હાથી ઉપર ચડવાની કલા, ૫૪ ઘેડા પર ચડવાની કલા, અને હાથી ઘેડાની શિક્ષા, પપદેશ ભાષા જાણવાની કલા, ૫૬ સિદ્ધાંત, પ૭ કેવલિવિધિ, ૫૮ યંગથી રસોઈ કરવાની કલા, ૫૯ પાતાળ સિદ્ધિ, ૬૦ વૈદકની સિદ્ધિ, ૬૧ ઇંદ્રજાળ, ૬૨ હથીયારને અભ્યાસ ૬૩ મહેલ બનાવવાની કલા અને લક્ષણનું જ્ઞાન ૬૪ રત્ન પરિક્ષા, ૬૫ નિઘંટુ-ઔષધ કેશ, ૬૬ કાષ્ટની ચેજના કરવાની કલા, ૬૭ પ્રયોગના ઉપાય જાણવાની કલા, ૬૮ કપટ કલા, ૬૯ દર્શનને સંસ્કાર, ૭૦ વૃક્ષની ચિકિત્સા, ૭૧ સર્વકારિણી કલા અને ૭૨ સામુદ્રિક, આ પ્રમાણે સર્વ કલાઓની કીડાના મંદિર રૂ૫, સુંદર આકૃતિવાળે અને રતિની પ્રીતિવાલે તે ચંદ્રોદર રતિ પ્રીતિવાળા કામદેવના જે શેભત હતું, જે ચંદ્રદરનો જીવ લેખશાળામાં જતાં વિબુધાચાર્ય થાય Page #182 -------------------------------------------------------------------------- ________________ ભારતના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા. ૧૫૩ તે ઘટે છે. પરંતુ તે કલાવાન છે, એટલું આશ્ચર્ય છે. કુમારના કલાચાર્ય ઉત્તમ બ્રાહ્મણને રાજાએ મંડળ (દેશ)ના દાનથી એવો સત્કાર કર્યો કે જેથી તે નામથી અને ધામથી ખરેખર કલાચાર્ય બની ગયે હતો. એક વખતે રાજાએ જેનું બલ અનેકમાં પ્રવર્તે છે એવા પોતાના અતિસાર નામના મંત્રીને તે કુમાર હિતશિક્ષાને માટે સોંપી દીધું. તે બુદ્ધિમાન મંત્રીએ સત્યુને પણ માનવા યોગ્ય અને કામદેવના જેવા સુંદર એવા તે કુમારને આ પ્રમાણે કહ્યું “હે ઉત્તમ બુદ્ધિવાલા વત્સ, હું તને ઉચ્ચ શિક્ષા આપું છું. તે શિક્ષા સરસ્વતીની એક લેખશાળા કહેવાય છે અથવા તેને શિક્ષા આપવી તે પૂર્ણ ચંદ્રને કલા આપવા જેવું, સુર્યને તેજ આપવા જેવું અને દેવ ગુરૂ બૃહસ્પતિને શિક્ષણ આપવા જેવું છે, તથાપી વિદ્વાન અને માની એવા પુરૂએ રાજાની આજ્ઞા માન્ય કરવી જોઈએ, એમ ધારીને હું તને જે કાંઈ કહું, તે તારે હિતરૂપ ધારણ કરવું. હે વત્સ, ચિંતામણિ રત્નના જેવું આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને તે નિશ્ચિત રહીશ નહિ. તે રત્નમાંથી ચિંતિત પદાર્થને શેધી લેજે. ઘણા પુરૂષે અન્નને મૃત્તિકા તથા સુવર્ણરૂપે વર્ણવે છે, તેવા અન્નમાંથી શરીર બનેલું છે, તેથી તે શરીર તસમાન મૃત્તિકા તથા સુવર્ણ સમાન છે, જેના મૃત્તિકા રૂપ શરીર છે, તે મૃત્તિકા વગેરેમાં જાય છે અને જેમના શરીર સુવર્ણરૂપ છે, તેઓ સુવર્ણપણાને પામે છે. હે કુમાર તું પૂર્ણ કલાધારી થયો છે, તે હવે તારે સુવૃતપણું ધારણ કરવું અને તેમનું ગ્રહણ નિવારવું. કારણ કે, તે તેના કલંકરૂપ છે. ઉત્તમ પુરૂ ગુરૂ પાસેથી સૂત્ર મેળવી પોતાના યૌવન વયના કમને સાધે છે, પરંતુ સ્ત્રીરૂપ પાપનાં વનને સાધતા નથી. જેઓ તંત્રને પ્રાપ્ત કરી ( શાસ્ત્ર-વિદ્યા પ્રાપ્ત કરી) માન ધરીને તે માનને નાશ કરતા નથી, તે પુરૂષ વિષમાં રહીને અને પ્રમાદમાં પડીને ક્ષય પામી જાય છે. બુધ, ગુરૂ, કવિ, વક, કલાવાનું અને શૂર એ પણ પુરૂષ અવારgીના સંગથી નીચે જાય છે અને અસ્ત પામી જાય છે. તે પછી બીજાની શી વાત કરવી? જે આ લફમીરૂપી રાઈ છે, તે અંગને પુષ્ટિ આપનારી માનેલી છે, પરંતુ તે ભેગવવાથી–ખાવાથી ચૈતન્યને આપનારી થતી નથી. કારણ કે, તે સાગરમાંથી ઉત્પન્ન થયેલી છે, ઉદ્યમવાલા પુરૂષનું દીર્ઘ એવું શાસ્ત્ર શત્રુઓને જીતી લે છે, પરંતુ પ્રમદાને ૧ ચંદ્રરૂપ થયેલ છે. ૨ સુવૃત્ત એટલે સારું વર્તન ચંદ્રપક્ષે સારી ગોળ આકૃતિ. ૩ તમઅજ્ઞાનનું ગ્રહણ ન કરવું ચંદ્રપક્ષે તમ—રાનું ગ્રહણ ન કરવું. ૪ બુધ ડાહ્યા પક્ષે બુધ, ગુરૂમોટા પક્ષે ગુરૂગ્રહ કવિ-કવિતા કરનાર પક્ષે શુક, વક્ર, વાંકે પક્ષે મંગળ ગ્રહ, કલાવાન-કલાવાળે પ ચંદ્ર, શુર રિવર પક્ષે સૂર્ય, ૫ વારૂણી–મદિરા પક્ષે પશ્ચિમ દિશા. ૬ નીચ ગ્રહ થાય છે. ૭ સાગર એટલે વિષ સહિત પક્ષે સમુદ્ર. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીવિમળનાથ ચરિત્ર, અને પ્રમાદને વશ થયેલા પુરૂષનુ તે શાસ્ત્ર તેવું થતું નથી. કા વિગેરે ચેાદ્ધાએ બાહેર અથવા રણભૂમિમાં રાખવા જોઇએ. જો તેએ અંતઃપુરમાં ( હૃદયની અંદર ) પેસી ગયા, તે તેઓ વિપરીત કા કરે છે, હે વત્સ! તુ ગુરૂ-ડિલાની આગળ નમ્ર થઇને રહેજે કે જેથી તારી ગુરૂતા થશે, કારણ કે, જે સ્તબ્ધ ( અક્કડ ) રહે છે, તે રઈદના અક્ષર ની જેમ આ પૃથ્વી ઉપર લઘુતાને પામે છે. જે પ્રાણી પેાતાને જીવન આપનાર માણસને નમન કરતા નથી, તે સાવરની પાળ ઉપર રહેલા વૃક્ષની જેમ અધેસુખ થઇને નરકમાં પડે છે, તું હુ ંમેશાં સમુદ્ર થઇને રહેજે. કારણ કે, તું લક્ષ્મીના જનક ઉત્પાદક છે. બુદ્ધિમાન હેાય, પણ જો તે અમુદ્ર-પમુદ્રારહિત હાય તે તે લક્ષ્મીને ઉત્પન્ન કરનાર થતા નથી. (હું ધઉત્તમપુરૂષ છું) એવું તું સમજીશ નહીં, તેમ વિશ્વાસ રાખીશ નહીં. પરંતુ પરની અપેક્ષાએ તુ મધ્યમ પુરૂષ થઇને રહેજે. જે તારા વચનને આગળ કરવાની તારી ઈચ્છા હોય, તે! તું મનેાહર ભાષણ કહેવામાં આગળ પડજે, પણ બીજાની આગળ તેમ કરીશ નહીં. ‘ હું આ વિશ્વમાં -સલક્ષણુ છું ' એવા ગ છેડી દેજે. કારણ કે, એક “અરિષ્ટ પદવડે તે બધું નિષ્ફળ થઈ જાય છે. જો તારી ઇચ્છા ૧૦આત્મને પદ એટલે તારે પેાતાને માટે પદ ધારણ કરવાની હોય તે તુ” ૧૧સુકમ`ભાવના આશ્રય કરજે, નહીં તેા કર્તા ૧૨૫મઁપદ-એટલે બીજાને માટે પદ આપનાર થઈ પડશે જયારે ૧૩ ઉપસગ આવે છે, ત્યારે પ્રાયેઃ કરીને ધાતુએ સ્વાસાધક થતા નથી. તેથી એ ધાતુએ વડે પ્રથમ સક્રિયા સાધી લેજે. ૧૪લક્ષણમાં જે હ્રસ્વ હેાય, તેને ઢી`સૂત્રથી હ્રસ્વપણું થાય છે. તે જોઇને તેની * ૧ ગુરૂતા-મોટા. ૨ છંદના અક્ષર સ્તબ્ધ એટલે પદને અંતે હોય તે ગુરૂ છતાં લઘુ ગણાય છે. ૩ સરાવરની પાળના વૃક્ષને જીવન આપનાર જલ છે. જીવનને અ જળ અને વિત થાય છે. ૪ સમુદ્ર-મુદ્રા છાપ ચારિત્ર-સન સહિત પક્ષે સાગર. ૫ મુદ્રા છાપ-રહિત હોય તે નાણું ચાલતું નથી પક્ષે સન રહિત. હું વ્યાકરણમાં પહેલા પુરૂષ પક્ષે ઊત્તમ પ્રકારના પુરૂષ છ વ્યાકરણમાં બીજો પુરૂષ તે મધ્યમ પુરૂષ પક્ષે સાધારણ પુરૂષ. ૮ સલક્ષણુ-વ્યાકરણ ભણેલા અથવા સારા લક્ષણવાલા. ૯ અરિષ્ટપદના યોગથી લક્ષણે નિષ્ફળ થઇ જાય છે, વ્યાકરણમાં પણ અરિષ્ટ અશુદ્ધપદ આવવાથી વાકય નિષ્ફળ થઇ જાય છે. ૧૦ આત્મનેપદ વ્યાકરણપક્ષે આત્મનેષદ ધાતુ. ૧૧ સુકર્મ ભાવ-સારા કર્મ કરવાપાળું પક્ષે વ્યાકરણમાં ક` વિભક્તિ. ૧૨ વ્યાકરણ પક્ષે પરમૈપદી ધાતુ. ૧૩ ધાતુની આગળ ઊપસર્ગ લાગવાથી તેના અર્થમાં ફેરફાર થઇ જાય છે. પક્ષે ઉપસ અંતરાય પીડા આવવાથી શરીરની ધાતુ બગડે છે. તેથી તે વડે સક્રિયા કરી લેવી પક્ષે સક્રિયા ક્રિયાપદને અર્થ. ૧૪ લક્ષણમાં વ્યાકરણમાં જે હ્રસ્વ સ્વર હુંય તેને દીસ્ત્ર દીર્ઘ કરવાના સૂત્રથી હ્રસ્વપણું થાય છે, પક્ષે તુ ધર્મ કાર્યાંના લક્ષણમાં દીસ્ત્ર કામ કરવાની મદતાને લઇને હ્રસ્વ-ટુંકા થઇ જઈશ નિહ. Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાયતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની સ્થા. ૫૫ પ્રાપ્તિને માટે તું ધર્માં ક્રમમાં તે થઇશ નહિ, જે સ્વરહીન હોય તે સત્ર આગળ જવાથી પપ્ટે-પાછળ ઘેષણા કરનારાએામાં કયારેક શૂન્યતાને પ્રાપ્ત થાય છે. તું વૃદ્ધિવડે મહત્તાને પ્રાપ્ત કરી હૃદયમાં માન લાવીશ નહીં. કારણ કે, વ્યાકરણ વિગેરેમાં વૃદ્ધિથી ગુણની હાનિ થાય છે. અંત્ય વણુ પણ જો પદસ્થ હોય તે તે ગુરૂતાને પામે છે અને તે અંત્ય વગરના હોય તે અવાન છતાં પણ તે નામ માત્ર કહેવાય છે, પાશ્ચાત્યને ગુરૂત્તા આપવાને તુ' વણુ સંયોગને સેવજે, સ્વરવાલા પણ એકલે જેમ ગાયનને ગૌરવ આપી શકતેા નથી, તેમ તે ખીજાને ગૌરવ આપી શકતે નથી. હે વત્સ, તું તારા મૈં લક્ષણમાં સમાન પુરૂષની સાથે તારી એકત્તા જોઇને પરને લાપ કરી એક દીર્ઘતા કરીશ નહીં. જો તારી ઈચ્છા કાર્યની સિદ્ધિ કરવાની હાય, તે કૃત્ય પ્રત્યય ધારણ કરજે, કારણ કે, ધૃત અને તદ્વૈિત વડે તે સિદ્ધિ થવાની છે, બીજાથી થવાની નથી. હું વત્સ, નામ રક્ષાને માટે સારી રીતે વિભક્તિના ત્યાગ કરીશ નહિ. એ વિભક્તિથી સુશબ્દોને પદની પ્રાપ્તિ થાય છે. “૧૭હું સાલંકાર છું. એથી મારે ૧૧૭ ઢવ્રુત્ત વિગેરે સદ્ગુણૢાની શી જરૂર છે ? એમ તારે ચિંતવવું નહિં. કારણ કે, સવાઁ પ્રકારનું સાહિત્ય સર્વાંગુણવાળુ' કહે છે. હે વત્સ, તું તારા હાથમાં ૧૨મ્યાન વગરનું પણ ખગ રાખજે. કારણ તે ખીજાને લક્ષ્મી અપવામાં આકાર રહિત નહિ થાય. જે પેાતાના વરીઆને ભય આપે છે, પેાતાના સ્વામીને ગુણ કરે છે અને વિગ્રહ-યુદ્ધમાં પૃષ્ટ આપે છે, તેને ધર્મીમાં જોડજે, “ બધા પક્ષ મારા છે, તેથી હું સદા પક્ષવાલેા છુ” એમ હર્ષી "" ૧ સ્વહીન–સ્વર વગરના વશુન્ય થઈ જાય છે. પક્ષે તુ કંઠના સ્વર વગરને થઈ શુન્ય થશે નહિ. ૨ વ્યાકરણમાં જે સ્વરની વૃદ્ધિ થાય છે. તેને ગુણુ થતા નથી. પક્ષે તું ર્ગંદું-આબાદીથી માન કરીશ નહીં, નહીં તેા તારા ગુણની હાનિ થઈ જશે. ૩ પિંગળમાં એવા નિયમ છે કે જે પદને અંતે અક્ષર આવ્યા હાય તે હસ્વ છતાં ગુરૂ ગણાય છે. પક્ષે તુ અત્ય છેલ્લા રહીશ પણ જે પદસ્થ પદવીમાં હોતા તારૂ ગારવ થશે. ૪ પિંગળમાં જોડાઅક્ષરન પાસેને હસ્ત્ર અક્ષર પણ ગુરૂ થાય છે. તે પ્રમાણે ઉપદેશ પક્ષે પાશ્ચાત્ય-પાછળ રહેલાને ગુરૂતા આપવાને માટે વ સયાગ-ચ વષઁના સમાગમ કરજે ૫ વ્યાકરણમાં સમાન સ્વરની સાથે પરસ્પર એક દીર્ઘત્તા થાય છે, ત્યારે એકને! લેાપ થાય છે. ઉપદેશ પક્ષે તુ તારી સમાન એવા લોકાની સાથે એકતા કરજે. પણ કાના લાપ-અભાવ કરીશ નહિ. કૃત્ય પ્રત્યય-વ્યાકણુના કૃદંત પ્રત્યય પક્ષે નૃત્ય-કા ઉપર પ્રત્યય-વિશ્વાસ રાખજે. છ કૃતકૃત, પક્ષે કરેલ. ૮ દ્વૈત પ્રત્યયપક્ષે તેનું હિત ૯ વ્યાકરણમાં વિભકત લગાડવાથી નામની રક્ષા થાય છે, અને વિકિતથી શબ્દોની પદસત્તા પડે છે. પક્ષે સાધુ પુરૂષોની વિક્તિ-વિશેષભકત છેડવી નહિં, તેનાથી સારા શબ્દો વાલા-મધુરભાષી એવા પુરૂષાને સારા પદની પ્રાપ્તિ થાય છે. ૧૦ સાલ કાર-અલકારે સહિત પક્ષે અર્થાલકાર સહિત. ૧૧ બંદવૃત્ત-સારા છંદવૃત્ત, પક્ષે છંદ-સ્વભાવ-વૃત્ત-સદાચરણ વિગેરે ગુણા. ૧૨ ગતકાશ મ્યાન વગરનું પક્ષે ધનકાશે રહિત. Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, કરીશ નહિં કારણ કે, તે જે વિપક્ષ-અવળે પક્ષ થઈ જાય તો તે વિપરીત બની જાય છે. “ “હું ક્ષમામૃત છું, તેથી મને વિષયેથી શું થવાનું છે?” એવું ચિંતવન કરીશ નહિ કેમકે, સ્ત્રીઓને નેત્રના વિષયમાં લેવાથી તે વિષયેનો રસ્તો મળે છે. એમ કહેવાય છે. હે વત્સ, તું ક્ષમામૃતના પદને ચગ્ય છે. તેથી તું ગુરુગુણ સંપાદન કરજે, તારે શકિત વડે અંગ ઉપાયથી પિતાની જાતે સદા ગણ રક્ષા કરવી. સબુદ્ધિવાલા પુરૂષે જે બીજે માણસ પોતાનો ગુણ ગ્રહણ કરે તો હર્ષ કરે નહિ, તેમ દેષ ગ્રહણ કરે તે દ્વેષ કો નહિ, કારણકે, સ્થિતિ અને પ્રસ્થિતિની ઈચ્છા રાખવી. હું સ૫છું એવું માન કદિપણ કરીશ નહિ. અક્ષરને પણ સ્વરૂપથી એવી રીતે ફેરફાર થઈ જાય છે. તું જે એવે થઈ જઈશ, તે પછી તને તાનો નિર્ણય થઈ શકશે નહિ. બાળકો પણ પ્રાણાયામની કલાની પ્રતીક્ષા કરતા નથી. હે ભદ્ર, ગુરૂએ કહેલા પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણેને તું સદા માન્ય કરજે, જેથી તું સમદર્શી થઈ શકીશ. તું બ્લેકના કર્તાની જેમ વર્ણવિભક્તિ, યતિસદગુણ, ગુરૂ અને લઘુને યથાયેગ્ય પદમાં સ્થાપન કરજે. હે વત્સ, તારે સદા ન્યાયમાર્ગે રહેવું, ઉત્તમ માનવાલા પાત્રને દાન આપવું, દેવતત્વનું હર્ષથી ધ્યાન કરવું, શ્રીગુરૂના વર્ણનનું ગાન કરવું; સદા વ્યસનનો ત્યાગ કરે, સિદ્ધાંતના સદ્ધચનનું પાન કરવું, ગુરૂએ કહેલા તત્વને માનવું, જે જીતવા ગ્ય હોય તેને જીતી લેવું, પરોપકાર કરે, પાપમાં હર્ષ ન કરવો, પિતાના અભિગ્રહનું મરણ કરવું, ધર્મને ઊંચે પ્રકારે ધારણ કરે છે. શાસ્ત્રનું ચિંતવન સદા કરવું, મિત્રના હૃદયને છેતરવું નહિ, સમય પ્રમાણે સુવું, કુટુંબને જમાડવું, ઉતાવળથી કાર્ય કરવું નહિં, ગુરૂના વચનને હૃદયમાં ધારણ કરવું, કુકર્મને અટકાવવું, પિતાન સુકૃત્યથી દુઃખ સમુદ્રને તરી જવું, દુષ્ટને સંગ છોડ, કુકમ કરનારને તિરસ્કાર કર, ગુણ સમૂડ મેલવવે, મનનો મેલ ધોઈ નાખવું, લીધેલું વ્રત પાળવું, શરીરનું બહુ લાલન કરવું નહિં, સ્વી ૧ ક્ષમાભૂત એટલે રાજા પક્ષે મુનિ મુનિ ક્ષમાધારી છે. પણ જે વિશે તરફ પ્રવર્તે તો તે ભ્રષ્ટ થઈ જાય છે. રાજા પણ જે વિષય તરફ પ્રવત્ત તે તે રાજ્યભ્રષ્ટ થઈ જાય છે, ૨ ક્ષમાભૂત રાજા અને મુનિ-રાજા પક્ષે ગુરુગુ એટલે મેટા ગુણ અને મુનિ પક્ષે ગુરૂના ગુણો. ૩ અંગ -શરીર અથવા રાજ્યના અંગ-મુનિ પક્ષે આગમ. ૪ રાજ પક્ષે ગણ રક્ષા એટલે સમૂહની રક્ષા મુનિ પક્ષે પિતાના સાધુ સમુદાય સંધેડાની રક્ષા. પ સ્થિતિ પ્રસ્થિતિ એટલે રહેવું અને ચાલ્યા જવું. ૬ અક્ષરોમાં પણ વ્યાકરણના નિયથી ફેરફાર થયા કરે છે. ૭ બાળકને પ્રાણાયમની કલા સ્વાભાવિક રીતે હોય છે ૮ લોકને કર્તા છંદના નિયમ પ્રમાણે વર્ગ–અક્ષર, વિભક્તિ, યતિવિરામ વિગેરે ગુણેને બને ગુરૂ તથા લઘુ સ્વરને તેના યોગ્ય પદમાં ગઠવે છે તેમ અહિં એવો બધ આપે છે કે, તું વર્ણ-બ્રાહ્મણદિના વિભક્તિ-વિભાગ પ્રમાણે તેમની સાથે વર્તજે. યતિ સગુણ-એટલે મુનિઓના સગુણો જાણી તેમજ ગુરૂ મેટા અને લધુ-નાનાને તેમને લાયક એવા પદમાં રાખજે-( ચિત સાચવજે ). Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાવત ઉપર ચંદરની કથા, ૧૫૭ કારેલા નિયમથી ચલિત થવું નહિં, ચરણવડે નિર્માલ્યનો સ્પર્શ કરવો નહિં ધર્મનું કાર્ય છોડવું નહિં, સ્વજનની સાથે ભેજન કરવું, મનને ધમાં જોડવું નહિં અને પિતાના આત્માનું હિત કરવું. હે ડાહ્યા વત્સ, કામી, સર્પ, વેશ્યા, દુજન, શત્રુ, રોગ, જલ અને અગ્નિનો વિશ્વાસ કરીશ નહિં. બ્રાહ્મણ સ્ત્રી, ગાય, બાલ, વૃદ્ધ, તપસ્વી શરણે આવેલ રોગી અને શસ્ત્ર વગરના માણસને મારીશ નહિં. તું કદી કાનને કાચો થઇશ નહિં, તેમ વિશ્વાસઘાતી પણ થઈશ નહિં, ગુણે મેળવવામાં સંતુષ્ટ ન થજે અને કેવળ બહિર્મુખ થઈશ નહિ. સત્સંગવાલ પિતાની સ્ત્રીમાં કામદેવ જે, નિર્વિકારી અંગ ધરનારો પુરૂષ પુણ્યવાન હોય છે અને એ પુરૂષ સારી પ્રતિષ્ઠાને પામે છે. જે સુકૃત-પુણ્ય રૂપી વૃક્ષના કયારા રૂપ ન્યાય માર્ગમાં હંસ અને શત્રુ વર્ગમાં વિકરાળ હોય, તે રાજા વર્ણન કરવા યોગ્ય થાય છે. જે કૃતજ્ઞ સર્વજ્ઞ, પ્રભુને પૂજનાર, વિશેષ જાણનાર, વિવેકી, પિતાની પ્રતિજ્ઞાને પાળનાર અને વિદ્વાન હય, તે પુરૂષ ધન્ય ગણાય છે. જે રાજા રાજનીતિ રૂપ લતાના અંકુર રૂપ, મિત્ર જનને આનંદ આપનાર, જ્ઞાનને ફેરવનાર, પાપ કરવામાં મંદ રહેનાર અને આડંબર રહિત હોય, તે સારો રાજા ગણાય છે. ઔદાર્ય, ધર્ય, ગાંભીર્ય, શૌર્ય અને વીર્ય વિગેરે જે બીજા ગુણ આ જગતમાં વિખ્યાત છે, તે ગુણેથી તું વિખ્યાત થજે.” ( આ પ્રમાણે મંત્રીના વચનની યુક્તિથી (ચાતુરીથી-કુશળતાથી) કુમાર ચંદ્રદર પ્રસન્ન થઈ ગયે; પછી તે સારી વયમાં રહીને પિતાની યુવાવસ્થાને સમય પસાર કરવા લાગ્યો. એકવખતે રાજા સભામાં બેઠે હતો અને રાજકુમાર ચંદર તેની પાસે રહ્યો હતો, તે વખતે પ્રતિહારે આવી રાજાને આ પ્રમાણે કહ્યું, “સ્વામી, શ્રી કાંપિથપુરના રાજા રત્નસેનને એક દૂત આવે છે, તેને બાહર રોકે છે. તેને માટે શી આજ્ઞા છે? તે કહ” રાજાએ કહ્યું, “તેને અંદર પ્રવેશ કરાવ્ય.” પછી તેણે તે દૂતને અંદર પ્રવેશ કરાવ્યું, એટલે ફતે રાજાની પાસે આવી પ્રણામ કર્યો. રાજાએ પૂછ્યું, “હે દૂત, રાજા રત્નસેનના કુશળ સમાચાર આપ. પિતાના હિતને ઈચ્છનારા તે રાજાએ તને શા માટે અહિં મેક છે?” દૂત બોલ્યો, “તમારા મિત્ર રત્નસેનને કુશળ છે. જે કારણે તેમણે મને મેક છે તે સાંભળો. “રાજા રત્નસેનને રત્નસુંદરી નામે રાણી છે, તેણીની કુક્ષિથી કલાવતી નામે પુત્રી ઉત્પન્ન થઈ છે. એક વખતે તે કલાવતી સભાની અંદર રાજાની પાસે આવી હતી. તેને એગ્ય જોઈને રાજાએ મંત્રીઓને પૂછયું કે, “આ કુમારીને માટે યોગ્ય વર કોણ છે?” મંત્રી વિગેરે વિચાર કરી લેવામાં કાંઈક કહેતા હતા. તેવામાં તે કુમારી બેલી કે, “મારે વિવાહ કરાવ નથી.” તે સાંભળી રાજા ચિંતાતુર Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી વિમળનાથ ચરિત્ર, * બની ગયા, તેણે કહ્યુ, “ હે વત્સે, તું વિવાહ કરાવવામાં વિમુખ કેમ થાય છે? મને તેનું કારણ સત્વર કહે; જો તું તારા અહિંના-પિયરના સ્વજન વર્ગને છેડી દેવા ઇચ્છતી ન હા, તે હું તને ગમતા એવા પુરૂષને અહિજ મેળવી આપુ. પુરૂષ અવિવાહિત રા શકે છે પણ સ્ત્રી અવિવાહિત રહા શકતી નથી, તેથી હું ધન્ય, તું સ્વનેને રાજી કરનારા વિવાહને કબુલ કર્યાં. ” રાજાએ આ પ્રમાણે કહ્યુ', તા પણ તે ગુણવંતી પુત્રી કલાવતી કાંઇપણ બેલી નહિ. એક વખતે તેણીની માતા રત્નસુ ંદરીએ તેણીને એકાંતે પૂછ્યું, ત્યારે તેણીએ પેાતાના હૃદયમાં રહેલા વિચારને અમૃત જેવી વાણીથી જણાવ્યેા, “ માતા, વિવાહની વાત કેને ન ગમે ? પણ મારે માટે જે કારણ છે, તે સાંભલ્ય. જે પુરૂષ રાધાવેધ કરી શકે તેવા હાય, અને એકજ પત્નીમાં પ્રેમી રહે તેવા હાય, તેવા પુરૂષને હું વર કરવાને ઇચ્છું છું. તે સિવાય કર્દિ ઇંદ્ર હાય તે પણ હું તેને વર કરવા ઇચ્છતી નથી. એવી જાતના વિદ્વાન્ અને પ્રૌઢ પુરૂષ ઉપર મારૂ મન રૂચે છે, પરંતુ તેવા કાઇ પુરૂષ હું જોતી નથી, એટલે હું સંતેાષ ધરીને બેઠી છું. ” પુત્રી કલાવતીને આ વિચાર રાણી રત્નસુંદરીએ રાજાને જણાવ્યેા, તે ઉપરથી રાજારત્નસેન જરા ખુશી થયા અને ચેતનાવાળા બન્યા. પછી તેણે પોતાના ચિત્તમાં લાંબેા કાળ વિચાર કર્યાં ?, “ સત્બુદ્ધિવાળા ચાદર કુમાર રાધાવેધની કૃતિને સારી રીતે જાણે છે, તેના જેવા કોઈ સદાચારવાળા કુમાર આ પૃથ્વી ઉપર બીજો નથી, તથાપિ સ્વયંવરની અંદર બીજા પ્રવીણ રાજકુમારા બેઠા હાય, તે વખતે રાધાવેધને સાધવાથી કુમાર ચંદ્રોદરની પ્રતિષ્ઠા થાએ. ” આવુ વિચારી રાજાએ સુવિચારી લેાકેાની સાથે એકમત થઈ રાજકુમારાને ખેલાવાને સવ સ્થળે ઘણા તે મેકલ્યા છે. અને મને ભેટ સાથે આપની પાસે મિત્રબુદ્ધિથી મેાકલ્યે છે. તેથી કામદેવને જીતનારા એવા આપના કુમારને જલદી ત્યાં માકલા. ” દૂતના આ વચન સાંભળી રાજા હૈના ઊત્ક પામી ગયા, અને તરતજ તેણે લાખા દક્ષપુરૂષામાં શિરોમણિરૂપ એવા ચંદ્રોદર કુમારને આજ્ઞા કરી. રાધાવેધ કરી પાણિગ્રહણ કરવામાં ઉત્કંઠાવાલેા પણ પિતાના વચનથી જરા શરમાયેલા ચંદ્રઢર કુમાર સૈન્ય સાથે ચાલી નીકળ્યા. અનુક્રમે ઉત્તમ દ્રવ્યના સમૂહથી ભારે એવી પૃથ્વીને આળગતા નિર્વિઘ્ને કાંપિલ્ય નગરીની સમીપે આવી પહેાંચ્યા. રાજા રત્નસેન પોતે દૂર સામે આવી, અને આદરથી માન આપી કુમારને વરની યાગ્યતા પ્રમાણે માન આપ્યું. ઇંદ્રના જેવા પરાક્રમવાલા બીજા પણ રાજપુત્રે. તેના બેલાવવાથી મદસહિત ( પ્રક પુ`ક) ત્યાં આવી પહેાંચ્યા. રાજાએ કલશેાની શ્રેણીથી યુકત અને તારણમાલાએ સુશેાભિત એવા એક મંડપ આદરથી કરાવ્યે. મંડપની અંદર ઉદાર, શૃંગાર કરેલા અલવાલા અને મને હર કેાટી ગમે કુમારેા આવી શુભ આસન ઉપર બેઠા, તેમની વચ્ચે રહેલા અનેક કલાવાલે ચંદ્રોદર કુમાર ચંદ્રની Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદિરની કથા. ૧૫૯ જેમ ભવા લાગ્યો અને બીજા કુમારે તેની ફરતા તારાઓની જેમ પ્રકાશવા લાગ્યા, તે મંડપમાં એક યંત્ર શણગારીને રાખવામાં આવ્યું હતું. તેના બે ચક્રો બનાવેલા હતા, તે ચક્રને આઠ આરા હતા અને તે સ્તંભની સાથે બાંધ્યા હતા, તે વામ દક્ષિણ ફરતા હતા, તેની ઉપર એક ભમતી કાણની પૂતળી રાખવામાં આવી હતી. તેની નીચે એક તેમનું ઘણું મેટું પાત્ર રાખવામાં આવ્યું હતું. તે પછી રાજાની આજ્ઞાથી પ્રતિહાર તે કુમારની આગળ પોતાને હાથ ઉંચા કરી આ પ્રમાણે સ્કુટ અક્ષરેએ બે, “આ આકાશમાર્ગે બે ચક્રે છે, તેની અંદર બાણ ફેંકીને નીચે તેલની અંદર પ્રતિબિંબિત થયેલી પુતળી તરફ દષ્ટિ રાખી તે પુતળીના ડાબા નેત્રની કીકીને જે ભેદશે, તે અમારી કન્યાને વરશે.” પ્રતિહારનાં આ વચન સાંભળી “હું પહેલે થાઉં, હું પહેલો થાઉં” એમ કરતાં કેટલાએક કુમારે બેઠા થયા અને કેટલાએક આસન ઉપર રહીને તે રાધાવેધન યંત્રને જોવા લાગ્યા. તેમાંથી એક રાજપુત્ર ઉતાવળે પગળે સત્વર યંત્રની પાસે આવ્યો અને તેણે આકાશમાગે બાણ છેડયું. તે ગુણ વગરનું માર્ગણ લક્ષને ચુકેલું જેઈ, સ્થલ લક્ષવાલે તે કુમાર વિલક્ષા (ભેંઠે) થશે, પણ હા–વાંછારહિત બની ગયે. તે ઠીક ન થયું, બીજે કઈ કુમાર બાણ છેડતી વખતે હર્ષવાલે થયે પણ જ્યારે તે બાણ આકાશમાં ચાલ્યું ગયું, તે જોઈને તે પછી દાતુર બની ગયે. કેઈ કુમાર ચકને વિધાયેલું સાંભણી ઊર્ધ્વમુખ થયું, પરંતુ તે બાણ આકાશ તરફ ગયેલું જાણીને તે પછી નમ્રમુખ-નીચું મોઢું કરીને ઉભું રહેશે. શિલીમુખ બીજે સ્થળે ગયા પછી સજજાતિનું સુમન ઉજ્વળ હતું, છતાં કૃષ્ણપણાને પ્રાપ્ત થયું; એ લોકોને આશ્ચર્યકારી લાગ્યું. કેઈ કુમાર પિતાનું બાણ જરા ચકને લાગ્યું પણ તે શૂન્ય થયેલું જોઈ પોતે ક્ષાત્રધર્મને અશ્રય કરનારા હતા, છતાં શૂન્ય બની ગયે. કેઈ પિતાના સ્થાન ઉપરથી ઉઠાજ નહિ, કેઈએ કહ્યું કે મારામાં ચાતુર્ય નથી” અને કેઈએ કહ્યું કે “ હું તે ફકત જેવાને આવ્યો છું. કાંઈ લેભથી આવ્યું નથી, આવી રીતે કેટલાએક કુમારે ખેદ પામીને બેસી ગયા, તે વખતે રાજા રત્નસેને આવી ઉત્તમ એવા ચંદર કુમારને કહ્યું, “હે સત્ પુરૂષને ઈષ્ટ અને સારી પ્રતિષ્ઠાવાળા કુમાર, આ બધા રાજકુમાર પિતાના ગુરૂની સાક્ષીએ બધી કલાઓ શીખ્યા છે, પરંતુ તે કલાઓને તેમને અભ્યાસ નથી, ૧ માગણ એટલે બાણ અને યાચક. બાણુ ગુણપણી વગરનું લક્ષ-નિશાન ચુકે છે, અને ગુણ વગરને યાચક પણ લક્ષ ચુકે છે. તે જોઈને સ્થૂળ લક્ષવાળા પુરૂષ વિલક્ષ—વિલ બની જાય છે. ર શિલીમુખ એટલે બાણ અને ભમરો સજાતિ એટલે મારી જાતને પુરૂષ પક્ષે સારી જતિ-સુઈ સુમન એટલે સારૂં મન અને પક્ષે પુષ્પ જેમ સારી જાતિના પુષ્પ ઉપરથી ભમર બીજે રથલે ચાલે જાય, ત્યારે પુખ કૃષ્ણ-કાળું-નિસ્તેજ બની જાય છે, તેમ તે બાણ વ્યર્થ થવાથી તે સારી જાતિના કુમારનું મન ક્ષોભ પામી ગયું. Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, તેથી તે કલાએ નકામી થઈ ગઈ છે. માટે તમે ઉભા થાઓ અને તેને આનંદ આપનારી આ રાધાવેધની કલા દર્શાવો.” આ વચનો સાંભળી સ્થિર તેજવાલે, અસાધારણ કાંતિયુક્ત અને શ્રમને, જીતનાર કુમાર ચંદિર ઉત્સુક થયે નહિ, અને અભિમાની બળે નહિં. તે તરતજ આસન ઉપરથી ઉભે થયે, ધનુષ્ય અને ભાથું લઈ યંત્રની પાસે આવી તે ચંદ્રોદર કુમારે નિર્ભય થઈને હર્ષથી રાધાવેધ કરી દીધો. તે પછી રાજા રત્નસેને મને હર હૃદયવાલા તે કુમારને સર્વ પરિવાર સાથે ઉત્સવ પૂર્વક નગરની અંદર પ્રવેશ કરાવ્યું. રાજાનું સર્વ કુટુંબ વિવાહ વિધિની ઈચ્છાથી હર્ષકુળ બની ગયું, પરંતુ રાજકન્યાનું મુખ શ્યામવર્ણ થઈ ગયું, તે જોઈ રાજાએ કહ્યું. “વત્સ, આજ પૂર્ણમાને ઠેકાણે અમાવાસ્યા કેમ દેખાય છે? સર્વ કષ્ટને નાશ કરનારી તારી પ્રતિજ્ઞા જેણે પૂરી કરી છે, તે આ ધન્ય ચંદિર કુમાર છે, તે કુમાર સૌજન્ય ગુણનું પાત્ર, પોપકારી, કલાવાન, સુરૂપી, કુલીન, ધનવાન, પરાક્રમી, નીતિમાનું, સૌમ્ય, વિદ્યાવાનું, અને વિનયી છે. હે શુભે, તે પ્રિય મળતાં તારા મુખ ઉપર શ્યામતા કેમ રહે? જે તારા હૃદયમાં સપત્ની થવાની શંકા રહેતી હોય, તો તે વિષે ચિંતા કરવી નહીં, કારણ કે, આ કુમાર પુણ્યવાન છે” રાજાના આ વચનો સાંભળી તે કન્યા બોલી, મને સપત્નીની ચિંતા થતી નથી, પરંતુ મારી પ્રતિજ્ઞા પુરી થઈ નહીં, તેની ચિંતા થાય છે. મારા હૃદયમાં જે રાધાવેધની પ્રતિજ્ઞા છે, તે રાધાવેધ જુદે જ છે. ” તે સાંભળી તેની માતા રત્નમંજરી વિસ્મય પામીને બેલી“પુત્રી તેં બુદ્ધિથી કપેલો તે રાધાવેધ કે છે?” તેણી બેલી–“ તે રાધાવેધ અંતરંગ ( અંતરો) અને સિદ્ધિને આપવામાં કારણરૂપ છે. સાંભળે, તે રાધાવેધમાં કર્મ અને દુષ્કર્મ રૂપી બે શકે છે. તે વિવેકી પુરૂષે જાણવા યોગ્ય છે. આ સૃષ્ટિ અને સંહારને ભજનાર તે દુનીયારૂપી તેમાં આરા છે. જે સૃષ્ટિરૂપી આરા છે, તે સુખે વેદનીય છે, અને જે સંહાર રૂપી આરા છે, તે દુઃખે વેદનીય છે. તેમાં સંદેહના સમૂહરૂપ યંત્રની સાથે સૂમ લક્ષ્યરૂપે પરતત્વ રહેલું છે. જે પુરૂષ વિચાર રૂપી બાણ વડે તે લક્ષ્યને ભેદી શકે તે મારે પ્રિય છે. બાહરના રાધાવેધન કરનારા તે ઘણા પુરૂષ છે, તેમની સાથે મારે પ્રજન નથી.” આ પ્રમાણે મહેલના ગેખ ઉપર રહેલ તે બંને માતા અને પુત્રી વાર્તા કરતાં હતાં, તેવામાં તે રાજમાર્ગે ચાલ્યો જતો કઈ પુરૂષ આ પ્રમાણે કલેક બે-“રાજપુત્રીને શુદ્ધ અને પ્રિય એવો આ રાધાવેધ ચંદર કુમાર જાણે છે. બીજે કે જાણતો નથી. એ નિશ્ચય છે.” આ ઉપશ્રુતિ જેવો લેક સાંભળી રાણી રત્નમંજરી અને રાજપુત્રીએ હર્ષથી તે ગેખની જાળીમાંથી દ્રષ્ટિ નાંખી. ત્યાં માર્ગમાં બંદીજનના વંદ સાથે ચંદર કુમારને જાતે જે. રૂપ વિગેરેથી પોતાની પુત્રીની સાથે તેની સર્વ રીતે Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદિરની સ્થા સમાનતા જોઈ ખુશી થઈ અને એક દાસીને આજ્ઞા કરી કે, “જા. તે ક્યાં જાય છે, તે જોઈ આવ્યું. તેના કહેવાથી તે દાસી ત્યાં ગઈ અને તેના વચ્ચે રહેલા એક પુરૂષને તેણીએ પૂછ્યું કે, “આ રાજકુમાર હિમણાં આ રસ્તે કયાં જાય છે?” તે પુરૂષ બે મંત્રીશ્વરમાં શિરેમણિરૂપ એવાં અતિસાર મંત્રીને કહેવાથી આ કુમાર નગગ્ના ચૈત્યમાં દેવ પૂજા કરવા માટે જાય છે,” શુદ્ધ, ઉત્તમ, પુણ્ય ઉપર રુચિવાળા, પવિત્ર, કલાકલાપથી યુક્ત અને વેત અશ્વ ઉપર વિરાજમાન એવા ચંદર કુમારને જોઈ મહેલના અગ્રભાગ ઉપર રહેલી રાજકુમારી હર્ષભરિત થઈ તેનું પાણગ્રહણ કરવાને તત્પર થઈ, તે ઘટિત છે. તે પછી જેનું હૃદય હર્ષના ભારથી વ્યાપ્ત થયેલું છે. એવી રાણી રાજાની પાસે આવી અને તેણીએ તે વૃતાંત્ત રાજાને જણાવ્યું. તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “ચંદર કુમારે જે પુત્રીની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, તે ભાવતું હતું અને વૈદ્ય બતાવ્યું, - ધમાં સાકર અને ખીચડીમાં ઘી ઢેલાયા જેવું મારે બન્યું. હવે હું તે બંનેને કુલની રીત પ્રમાણે વિવાહ કરું.” તે પછી વિચારને જાણનારા રાજાએ સમગ્ર સ્વજનોને બેલાવી વૃદ્ધોના વચનથી વિવાહના વિધિનો આરંભ કર્યો. વાઘા વાગવા લાગ્યા, નટે ગીત તથા નૃત્ય કરવા લાગ્યા અને પરમ હર્ષથી બંદીજને ( બિરૂદાવળી) બેલવા લાગ્યા. તે સમયે લજજાથી અવનત-નીચે જોઈ રહેલા અને સ્વજનોએ સન્મુખ કરેલા વર કન્યાની તારામૈત્રી થઈ, એટલામાં મેટે કોલાહી થઈ રહ્યું. તે કોલાહલ સાંભળી રાજા અને કુમાર ચંદિર પણ ચારે તરફ દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યા. તેવામાં એક પુરૂષે આવી આ પ્રમાણે કહ્યું, “હે સ્વામિનું, સાત સ્થાનમાંથી ઝરતા મદ જલના ઝરાઓથી યુક્ત, પર્વતના ખંડ જેવા મેટા કુંભસ્થળથી વિરાજમાન, શિલાઓના જેવા અગ તથા પડખા વાળા અને કૃષ્ણ વર્ણને એક વિધ્યાચળના જેવો ગજે અહીં આવ્યું છે. આ ચાર દાંતવાલે અને જેની આસપાસ ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે એ જે જે લોકોને ભય ઉપજાવે છે. તે ગંધ હસ્તીના ભયથી આપણી ગજશાલામાં રહેલા હસ્તીઓ આ લાન-સ્થભ ઉખેડીને પલાયન કરી ગયા છે. જાણે સાત અશ્વવાલા સૂર્યને આઠમ અશ્વ અર્પણ કરતો હોય તેમ પ્રગટ ૧ દાન-મદથી વિરાજમાન એવી સુંઢવાલો થઈ આપણા અશ્વને ઉછાળે છે, હે સ્વામી, જેમ ઘુડ પક્ષી સૂર્યને જોઈ શકે નહીં, તેમ કઈ પણ તે હાથીને જેવાને સમર્થ થતો નથી. આપ હવે શું જોઈને બેસી રહ્યા છો? તે ગજે હમણાંજ અહીં આવશે.” તે પુરૂષ આ પ્રમાણે કહેતો હતો, તેવામાં તો તે ગબેંક ત્યાં આવી પહોંચે તથા કુમાર ચંદ્રોદર અને રાજાએ (સેવક) જે કહેલ, તેથી પણ વધારે ૧ જે પોતાને સાથે ભારે-ઉત્તમ દાન આપે તે અશ્વનું (પણ) દાન આપી શકે છે હસ્તી પક્ષે દાન એટલે મદ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, (મદેન્મત્ત થયેલ) તેને જે. રાજાના સૈન્યને દળી નાખતો, લોકોમાં કલહ ઉપજાવતે અને પેદળની પંક્તિને તેડી પાડતો તે ગજંદ્રને જોઈને રાજાએ આ પ્રમાણે કહ્યું ‘ પ્રજાઓના સમૂહને પડનારા આ અદ્ભુત ગજેને પિતાના ભુજબળથી વશ કરી શકે તે કઈ ક્ષત્રિયથી થયેલો પુરૂષ છે ?” આ પ્રમાણે કહી મજા જે જે ક્ષત્રિયના મુખ ઉપર પોતાના ને નાખો, તે તે ક્ષત્રિયનર ધેય છેડીને નીચું મુખ કરવા લાગ્યા. તે કાલે ઘણા લોકોને મારતા તે ઉન્મત્ત ગજેને જોઈ રાજાએ નિવા છતાં કુમાર કોદર પરમ ક્ષાત્ર તેજને ધારણ કરતો આદરથી રાજકન્યાની સાથે બાંધેલી છેડાછેડી છોડી દઈ તે ગજેંદ્રની સામે આવ્યું. તેણે પ્રથમ કાનમાં ઊગ્ર લાગે તે સિંહનાદ કર્યો. તે સાંભળી તેગનેંદ્ર પણ ક્ષણવાર ભયાકુલ બની ઊભો રહે, પછી જ્યારે તેણે પિતાની આગળ મનુષ્યને જોયા એટલે ધિથી ઉદ્ધત થઈ પિતાના વેગથી પૃથ્વીને કંપાવતે તે ગજેંદ્ર કુમાર તરફ દેડી આવ્યું. ગજેદ્ર ડાબી તરફ વેગથી વળી શકતો નથી એમ જાણી તે બલવાનુ કુમાર તે ભાગ તરફ આશ્રય કરી ઉભું રહે. સ્વબળથી અને છfથી દુષ્ટ જીતી શકાય છે, તે પ્રમાણે ચંદ્રોદર કુમારે તે ભયંકર ગજેંદ્રને તાબે કરી લીધે ગજારોહણની કલામાં ચતુર એવો કુમાર તે ગજેન્દ્ર ઉપર ચડી ગયે. તે જે સમગ્ર રાજવર્ગ હર્ષિત થઈ ગયે. તેવામાં તે ગજેન્દ્ર પક્ષીની જેમ તે કુમારને લઈ આકાશમાં ઉડે. તે જોઈ લેકોના નેત્રો વિસ્મય પામી ગયાં. મદના જલને ચિતરફ વર્ષાવત ગજનાના સમૂહથી ગાજતો અને અને કુમારની કાંતિરૂપ વિદ્યતને ધારણ કરતા તે ગજેંદ્ર મેઘની જેમ આકાશમાં ચાલવા લાગ્યા. જ્યારે કુમાર ચૌટાનું ઉલ્લંઘન કરી ગયો. એટલે કલાવતી ચિ તવવા લાગી કે “હું મંદ ભાગ્યવાળી આવા પતિને યુગ્ય થઈ નહીં. મારા હાથમાંથી ચિંતામણિ ચાલ્યો ગયે, આંગણામાંથી કલ્પવૃક્ષ ગયું, ઘરમાંથી કામકુંભ ગયો અને મુખમાં આવેલો કળીયે પડી ગયો. હુ અનંત પાપવાળી કયાં? અને પુણ્યથી ઉત્પન્ન થયેલ તે પ્રભુ કયાં? મારે તેવા પુરૂષની સાથે સંગમ કયાંથી થાય? કારણકે, પુણ્ય અને પાપને વર છે. પૂર્વ વિદ્વાનોએ મને માતંગગતિ રૂપે વર્ણવેલી હતી, તેથી મારા હાથના સ્પર્શથી મારા પતિ માતંગની સંગતિવાળા બની ગયા. પવિની ખરેખર પંકા-કાદવમાંથી થયેલી છે, તે ઈન-સૂર્યના કિરગોચર થવાથી શુભ દિવસે પ્રકાશને પામે છે પરંતુ તે દિયમાં પ્રકાશને પામતી નથી, પૂર્વે લલાટના ૧ માતંગગતિ એટલે ગજગામિની-હાથીના જેવી ચાલવાળી પક્ષે માતંગ-ચંડાળની ગતિવાળી, તેથી મારા કરસ્પર્શથી આ કુમાર માતંગ સંગતિ-ચંડાળની સંગતિવાળા થયા. પક્ષે માતંગ-હાથીની સંગતિવાળા થયા. ૨ કરાચર-હસ્તચર પક્ષે કિરણગોચર, ઇન-સૂર્ય પક્ષે ઇન–સ્વામી. ૩ ષોદય-દોષને ઉદય પક્ષે દોષા-રાશિનો ઉદય. કહેવાનો આશય એ છે કે, પદ્મિની–(લક્ષ્મી) પંકજ-(પાપરૂપ) કાદવમાંથી પેદા થયેલી છે, પણ તે ધર્મરૂપ સૂર્યના કિરણના સંગથી શુભ દિવસે પ્રકાશ પામે છે, પણ દોષોદયમાં–પાપરૂપ રાત્રિના ઉદયમાં પ્રકાશને પામતી નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ ભારતના સ્વરૂપ ઉપર ચંદિરની કથા અક્ષર (વિધિ ) યોગથી હું વર્ણિની વર્ણવાલી કહેવાતી હતી, તે અત્યારે તેના વિપરીતાણાથી અવર્ણનીયપણાને પ્રાપ્ત થઈ છું. વિવેકી પુરૂષ મત્સ્યની પાસેથી તેનું એક સ્વભાવક શિક્ષણ લેવા યોગ્ય છે કે જે મત્સ્ય પિતાનું પાણી ગયા પછી જીવિતને ત્યાગ કરી દે છે. અર્થાત્ માણસે પિતાનું પાણી ઊતરી ગયા પછી જીવવું ન જોઈએ. “આ સ્ત્ર અકમી છે એમ મને લોકો કહેશે. કારણ કે, એ સ્ત્રીના હસ્તના સંયોગથી તેણીને પતિ ઘણે દુઃખી થઈ ગયો. વળી વિરહરૂપી અગ્નિ નારકીનાં ઉષ્ણ પ્રદેશના જ કહલે છે. તેની આગળ ચિતાનો આગ્ન તે સાક્ષાત્ શીતળ અને સુખકારી છે. માટે તે મારા અવર્ણવાદને અને વિરહના દુઃખને છેદવાને હું ચિતાનમાં પ્રવેશ કરીશ, હું લઘુતાને સહન કરીશ નહિં. આ પ્રમાણે હદયમાં ચિંતવી તેણીએ પિતાની માતા પાસે તે વિચાર જણવ્યો. માતાએ કહ્યું. જેવી તારી બુદ્ધિ થઈ છે, તેવીજ મારી બુદ્ધિ છે. તે વિચાર રાજાઓ અને રાજવગે પણ અંગીકાર કર્યો. તે જોઈ નગરના સર્વ લેકોએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. લોકમાં કહેવત છે કે, “આ વિશ્વમાં સર્વ વિદ્વાનોની એજ બુદ્ધિ થાય છે,” તે કહેવત આ નગરમાં સત્ય થઈ પછી લોકોએ તરતજ પિતપતાની ચિંતા કરવા માટે ઠેકાણે ઠેકાણે પૃથ્વીના અખંડ ખંડ ખડગના આકર્ષણથી જુદા જુદા કર્યા. શત્રુ અને મિત્ર સહિત સર્વ જનસમૂહે સુવર્ણના મૂલ્ય વાલા ઉત્તમ કાષ્ટાથી ત્યાં ચિતાઓ ખડકી. પછી બધા લોકો ઘાસના પુલામાં અગ્નિને નાખી મુખના પવનથી આદર પૂર્વક તેને સળગાવવા લાગ્યા, પરંતુ તે શેકાતુર એવા સર્વેના અગ્નિમાંથી જવાલા પ્રગટી નહિં તેથી રાજા વિગેરે સર્વે “આનું શું કારણ હશે એમ વિચારમાં પડી ગયા, તેવામાં રાજકુમારી કલાવતીએ દિશાઓમાં પિતાની દષ્ટિ નાંખી, તેવામાં કાયોત્સર્ગે રહેલા એક શાંત મુનિ તેણીના જોવામાં આવ્યા. તરતજ તેણીએ ચિંતવ્યું કે “આ મુનિના પ્રભાવથીજ અગ્નિ સળગતો નહીં હોય. માટે એ મુનિને નમસ્કાર કરી હું મારા જન્મને સફળ કરૂં.” આ પ્રમાણે ચિંતવી રાજપુત્રી રાજા વિગેરે લોકોની સાથે ત્યાં ગઈ અને મુનિને નમન કરી અવસરને યોગ્ય એવું વચન બેલી. “હે દયાનિધે; તમે તમારા તપથી આ બલતા અગ્નિનો રોધ શા માટે કર્યો છે? હાલ દુઃખી થયેલા આ સર્વ જનને શું તમે જાણતા નથી?” તે ઉત્તમ મુનિ કાયોત્સર્ગ - રીને આ પ્રમાણે બોલ્યા “ભ, તું તત્વને જાણનારી છે છતાં મુગ્ધાના જેવી કેમ દેખાય છે? જીવને ભ્રગુપાત, અગ્નિ, સુધા, તૃષા કંઠપાશ અને જલ વિગેરેથી મૃત્યુ પામવું, જેનાગમમાં નષિધ છે. એથી ઉત્પન્ન થયેલા મરવડે પુણ્યવાન મનુષ્યને પણ લોકમાં અવગતિનાં જેવી વ્યંતરની ગતિ પ્રાપ્ત થાય છે. વિદ્વાનોએ સર્વ ઠેકાણે આત્મહત્યાનો ૧ અર્થાત અમે પણ તારી સાથે બળવા તૈયાર છીએ. ૨ ભૃગુપત-ભૈરવજપ-શિખર ઉપથી પડવું Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી વમળનાથ ચરિત્ર. નિષેધ કરેલ છે. હમણાં જે આ કરવામાં આવે છે, તે સદ્દબુદ્ધિથી રહિત છે. તેથી તું કદાગ્રહ છોડી દે અને જિનધર્મનું પાલન કર્યું. જેથી તને આ લેક તથા પરલોકમાં અદ્ભુત સુખ પ્રાપ્ત થાય.” મુનિનાં આવાં વચન સાંભળી રાજકન્યા બોલી, “મુનિ, મને દીક્ષા આપો કે જેથી મને આ સંસારમાં ઉભય લેકમાંથી ભ્રષ્ટતા પ્રાપ્ત થાય નહિં.” મુનિએ કહ્યું, “ભદ્ર, તારે હજુ ભેગ ફલવાળું સુખદાયક કમ ભેગવવું વધારે બાકી છે, તેથી તારે દીક્ષા લેવી ઉચિત નથી. તું ગૃહસ્થાવાસમાંજ રહીને શાસનની પ્રભાવિકા થઈશ. જે પુરૂષને માટે તે આ આરંભ કરેલ છે, તે પુરૂષ ચોથે દિવસે આવશે.” આ સમયે રાજાએ પૂછયું, “ભગવન, તે ચંદ્રદર કુમારને કોણ લઈ ગયેલ છે અને તે શી રીતે આવશે?” મુનિ બોલ્યા-વૈતાઢય પર્વત ઉપર મલ્લિકા નામે એક નગરી છે. તેમાં ઉત્તમ વિદ્યાઓમાં કુશળ એ રત્નાંગદનામે રાજા છે. તે રાજાને લીલાવતી નામે રાણી છે. તેણીના ઉદરમાંથી ઉત્પન્ન થયેલી તેને રુકિમણું નામે એક કન્યા છે. ગઈકાલે તે રાજકન્યાને વયની જોઈ રાજા રત્નાંગદે પિતાના સભાસદેને કહ્યું કે, “આ કન્યાને યોગ્ય એ કઈવર છે કે નહીં? તે કહે. “ત્યારે તેઓએ જણાવ્યું કે, “હાલ કાંપિલ્ય નગરમાં શ્રીરામ રાજાનો ચંદ્રદર નામનો કુમાર છે તે આ કન્યાથી ચડીઆત છે. તેમનાં આવાં વચન સાંભળી તે રત્નાંગદ રાજાએ પોતાની પુત્રીના વિવાહને માટે તારા જમાઈને ગાઁદ્રના રૂપવાલા એક વિદ્યાધરની પાણે હરણ કરાવ્યો છે. હદયમાં આનંદ પામતા એવા તે વિદ્યાધર રાજાએ તે ચંદ્રોદર કુમારને વિવાહને અર્થે આમંત્રણ કર્યું. તે વખતે સ્વભાવથી સંતુષ્ટ રહેનારે અને કામદેવના જે સુંદર એવે તે કુમાર મુનિની જેમ સાર અને ઉદાર વચન બોલ્યો, + “ સ્ત્રીના વેગથી જે પણિપીડનપાણિગ્રહણ થાય છે, તે પુરૂને પ્રાણપીડન–પ્રાણીને પીડા કરવારૂપ થાય છે, તેથી હું તે પાણિગ્રહણ કરીશ નહિ, ગૃહસ્થ પુરૂષથી એક સ્ત્રી વિના કદિ પણ ગૃહકાર્ય કરી શકાય નહીં. કારણ કે, ગૃહિણું એજ ઘર કહેવાય છે. ઇશ્વર પણ એક પત્નીવ્રતને લઈને મહાવ્રતી કહેવાય છે, તે જ્યારે બીજી સ્ત્રીમાં આસકત થયો એટલે તે મહાનટ કહેવા ચતુર, અને વિવેકને જાણનારી એવી પુરૂષને જે એક જ સ્ત્રી હોય તો પછી મનોહર એવી બીજી સ્ત્રીની જરૂર છે? જ્યારે પુરૂષ અદ્વિતીય-એકલે હોય, ત્યારે તે ચંદ્રની જેમ વૃદ્ધિ પામે છે અને જે તે સદ્વિતીય થાય છે, ત્યારે તે + ગૃહસ્થ પુરૂષ એકલે એકજ કન્યા સાથે જોડાઇ (લગ્ન કરી) શુકલ પક્ષના બીજના ચંદ્રમાની પેરે વૃદ્ધિ પામતે જાય છે પરંતુ એક કન્યાનો સંયોગ છતાં એટલે જોડેલું છતાં લોભવશે જે પુરૂષ બીજી કન્યા સાથે લગ્ન કરે, તે તે કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિન દિન ક્ષીણ થત જાય છે. ઈશ્વર એટલે શંકર તે મહાનટ કહેવાય છે. ૨ એક સ્ત્રીનો યોગ– ગ-સંબંધ છતાં અન્ય સ્ત્ર સંગાતે જે સંબંધ કરવો. Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની સ્થા. ૧૬૫ અધિક ક્ષય પામે છે. એ સ્ત્રીએ, માર્ગમાં લીધેલું ખેતર, વિરાધ, શત્રુતા કરવી, નઠારા મિત્રા કરવા અને અજી માં ભેાજન કરવુ' એ પાંચ દોષ પોતાનાજ કરેલા હેાય છે. જે પુરૂષ એ સ્ત્રી વાલા હાય, તે કુટ-ખાટું ભાષણ કરવાને લઈને સાક્ષી ગણાતા નથી, તે પછી રાજકુલમાં તેવું પાણિગ્રહણનું કામ શા માટે કરવું ? ” પછી વિદ્યાધર અંજલિ જોડી વિનયથી એક્લ્યા-‘હે રાજકુમાર ! મહાશય પુરૂષા ખીજાની પ્રાથનાના ભંગ કરતા નથી. મારી પુત્રી કુમુદિની જેમ તમારા સુંદર કરતું ગ્રહણ કરીને અત્યંત વાળી થશે. તેથી સત્વર તમે આ કન્યાનું પાણિગ્રહણ સારી રીતે કરે. જેથી પછી સ્વચ્છ (રૂડા) આશય વાળી આ કન્યાનુ કેાઇ અનેરી સ્રી નામ ન ટ્રુ–પરાભવ ન કરે. ” આવાં વિવિધ વાકયાથી આગ્રહ કરી તે વિદ્યાધરે તે કુમારને વિવાહિત કર્યાં છે. તે હવે અહું સ્ત્રી સહિત આવશે. અનથડમાંથી રક્ષા કરવાને માટેજ મેં આ અગ્નિને અટકાળ્યા છે. હું રાજન, તેથી શાક છેાડીને દયામય ધમાઁનુ પાલન ક આ પ્રમાણે કહી તે જંગમ તીરૂપ મુનિ આકાશ માગે ચાલ્યા ગયા. પછી રાજા વિગેરે સામત્રિસહિત લોકો ત્યાં જ રહ્યા હતા. “ અમેા રાજકુમાર ચંદ્રોદરને લઈને જ નગરમાં જઇશું, તે સિવાય નહી' જઇએ, ” એમ નિશ્ચય કરી કા સમૂહને છેડી દઈ તેઓ ત્યાં જ પડાવ નાખીને રહ્યા. "" જ્યારે ચેાથા દિવસ આબ્યા, ત્યારે પણ કુમાર આકાશમાંથી આવ્યે નહી” એટલે તે લેાકેા શાકાતુર થઇ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા− અરે! ભાઈએ, તે માયાવી મુનિએ આપણ સર્વાંને છેતર્યા છે, માટે ફ્રીવાર ચિતા કરો કે જેથી દુઃખ જોવામાં આવે નહિ' '' તેઓને પુનઃ તેવા ઉદ્યમ જોઇ રાજકુમારીએ તે લેાકેાને કહ્યુ કે, “કલ્પાંત કાલે પણ તે મુનિનુ સ` વચન ફ્રે-ફાફેર થાય નહીં. ” આવી રીતે ધીરજ આપેલા તે લેાકેા રાજકુમારીના વચન ઉપર દૃઢ થઈને રહ્યા અને પ્રધાન વિગેરે તે રાત્રે પણ સાવધાન થઇને જાગવા લાગ્યા. જ્યારે આશા રહિત નિશા થઈ તેવામાં આકાશમાં કાઇ એ પુરૂષોના મોટા અવાજ આ પ્રમાણે સાંભળવામાં આવ્યે તેમાંથી એક જ એલ્યા “ અરે ! આ મારી ઇચ્છિત કન્યાને પરણી તું કયાં જાય છે? હું તારી પાસેથી તેણીને બલાત્કારે લહીશ પૃથ્વી વીર પુરૂષોને ભાગ્ય છે ” ત્યારે બીજો બાલ્યા, “ હું તેણીને પરણ્યે! હુ તેને ખેંચી લેવાને તુ કેમ ઇચ્છે છે ? તું સત્વર મારી પાસે આવ્ય એટલે તારૂ મસ્તક છેદી નાંખું ” આ સાંભળી તે લેાકેાના ચિત્ત સંભ્રાતે થઇ ગયા, આકાશમાં ષ્ટિ ફેરવવા લાગ્યા અને કાનને દુસ્સહ લાગે તેવા તેમના ખડગેાના ખટકારા આકાશમાં સાંભળવા લાગ્યા તે સાંભળી લેાકેા એલવા લાગ્યા કે, “ આ પુરૂષામાં આપણા કુમાર ૧ કુમુદિની-પોયણી ચંદ્રના કરકિરણને ગ્રહણ કરી હવાલી-થાય જ. કુમાર પણ ચક્રે દર છે, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી વિમળનાથ ચરિત્ર, હશે નહીં અને તે હોય તો તેને જય થાઓ કે જેથી સર્વ પ્રાણીઓને સુખ થાય આ પ્રમાણે સર્વ લેક કહેતા હતા તેવામાં કિરણોના સમૂહથી દિશાઓને પ્રકાશમાન કરતો કઈ પ્રાણ રહિત પુરૂષ આકાશમાંથી પડયે “હે નાથ, ચંચળ જીવિતને ત્યાગ કરી તમે દેવાંગનાને વર્યા હશો પરંતુ તમારા વિના હું ઉગ્ર દુઃખને શી રીતે સહન કરી શકીશ ?” આ પ્રમાણે આકાશમાં વિલાપ કરતી કેઈ સ્ત્રીનું રૂદન સાંભળી બધા લોકો શેકાકુલ બની ગયા પછી રાજાએ દીપક મંગાવી તે પડેલા પુરૂષને મૃત્યુ પામેલે જે તે કુમાર ચંદિરને ઓળખી તેણે રૂદન કરવા માંડયું, રાજકુમારી પણ કુમારને મૃત્યુ પામેલો જાણી ઘણી શકાતુર બની ગઈ, અને તેનું સેવકોની પાસે ચિતા પ્રવેશની સામગ્રી કરાવા લાગી. રાજા રાણી અને સર્વ લેકે પણ તે કર્મ કરવા લાગ્યા પછી રાજકુમારી કુમારને ચિતામાં આજે પણ કરી સ્નાન કરી, આરાધનાનો વિધિકારી અને પંચ નમસ્કારનું સ્મરણ કરી જેવામાં ઝંપાપાત રવા જાય છે, તેવામાં કુમારે આકાશમાંથી આવી પોતાની પ્રિયાને કહ્યું સાહસ ક્યું નહીં સ્થિર થા, કારણ કે સ્થિરતાવાલામાં લક્ષ્મી નો સંભવ છે. ” પછી સર્વ લોકોની સાથે રાજકુમારીએ ઉંચું જોયું ત્યાં ઉત્તમ પરાક્રમવાલા કુમારને ઘણા હર્ષથી જે ને કુમાર વિમાનમાંથી તરત ઉતરી ભુમિચારી થયે. રાજા તેને જોઈ સપરિવાર હર્ષિત વદન બની ગયા. રાજકુમાર રાજાને નામી સારા સ્થાન ઉપર બેઠે પછી રાજાએ નજરે જોયેલે આકાશના યુદ્ધ વિષે સારી રીતે પૂછયું એટલે કુમાર છે, “કેઈ દુષ્ટ દેવીએ કરેલું તે છળ હશે.” આ પ્રમાણે તેઓ ભાષણ કરતા હતા તેવામાં પેલું મુડદું આકાશમાં ઉડીને ચાલી ગયું તે સમયે સર્વ લોકોને અને કુમારને પુર્નજન્મ પ્રાપ્ત થયે, તે જ વખતે માટે ઉત્સવ થયે અને સર્વ લોકેને નગરમાં સુખરૂપ પ્રવેશ થયે; તેમાં પરણીને આવેલા રાજકુમારને તો વિશેષ સુખરૂપ પ્રવેશ થ. રાજા એ હર્ષથી વિવાહના કરતા પણ અધિક ઉત્સવ કરી રાજકુમારને લક્ષ્મી થી યુકત એવું એક ઉત્તમ મંદિર આપ્યું. રાજકુમારને ત્યાં પિતાના ઘરના કરતા અધિક સુખ હતું છતાં પણ તેને ચહેન પડતું ન હતું કારણ કે મહાન પુરૂષને સસરાને ઘેર વસવું એ શોભા માટે થતું નથી. એક વખતે માતાપિતાના ચરણ કમળમાં ભ્રમરૂપ એવા કુમારે હર્ષથી પિતાના વતન તરફ ચાલવાને માટે રાજાની આજ્ઞા માગી ત્યારે કાર્યને જાણનારા રાજાએ તેને વધુ સહિત જવા માટે આજ્ઞા આપી અને તે જ સમયે હર્ષથી હાથી, ઘડા વિગેરે કુમારને અર્પણ કર્યા; પિતાની પુત્રીને વસ્ત્રાભરણથી સન્માન કરી રાજાએ આ પ્રમાણે કહ્યું, વત્સ તારે કદિપણ જિન ભગવાનનું ધ્યાન છેડવું નહિ, દાન પૂર્વક ભજન કરવું, અભક્ષ્ય એવા અનંતકાય વિગેરેને ત્યાગ કરવો, ન્યાયથી મેળવેલું ઘણું દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરવું. રૂચે તેટલું વખતસર ભોજન કરવું, Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદરની કથા. ૧૬૭ સ્વાભાવિક રીતે ઉદયના કારણરૂપ એ આર્યજનનો સંસર્ગ રાખવો. બ્રહ્મચ રૂપી રાજાના રક્ષણ માટે કિલ્લો બનાવવા નઠારી સ્ત્રીઓનો સંગ કરશે નહિં. સદા સમકિત ધારણ કરવું, કુકર્મ વજી દેવું કેધને નિષ્ફળ કરો, અને સપત્નીજન (શેક) ઉપર મત્સર કરે નહિં.'' આ પ્રમાણે રાજાની વિવિધ શિક્ષા સાંભળી રાજપુત્રી બોલી. . “ તાત, આપે કહેલ સર્વ નિર્દોષ શિક્ષણ મેં સાંભળ્યું, પરંતુ પ્રાયે કરીને અબળાને બુદ્ધિ હોતી નથી, તેમાં વળી બાલાના હૃદયમાં તો તે વિશેષણપણે હોતી નથી, માટે ચથાર્થ નામવાળા ધર્મરૂચિ નામે જે આપણા મંત્રી છે, તેમને મારી સાથે મોકલે કે જે મને સદા ધર્મનો ઉપદેશ કરે.” આ સાંભળી રાજાએ વિચાર્યું કે, “પુત્રીનું આ વચન ઘણું સુંદર છે. પરંતુ મારે રાજકુમારને તે કહેવું જોઈએ.” આ પ્રમાણે વિચારી રાજાએ કુમારને કહ્યું. “રાજકુમાર, આ મારો મંત્રી ધર્મરૂચિ સદા બ્રહ્મચારી અને ધર્મને ઉપદેશક છે, તેથી તમારી આજ્ઞાથી હું તેને મારી પુત્રીની સાથે મોકલું છું.” કુમારે તેનો સ્વીકાર કર્યો, એટલે તે મંત્રી કુમારની સાથે ચાલી નીકળે. રાજકુમાર સૈન્યની સાથે કેટલેક દિવસે પોતાના નગરમાં આવી પહોંચે. તેના પિતાએ, દુષ્ટકર્મથી રહીત એવા પુત્રને બે સ્ત્રીઓ સાથે આવેલે જાણી અતિ હર્ષથી તેને પ્રવેશોત્સવ કર્યો. પછી રાજારામે કુમાર ચંદ્રોદરની ઉપર રાજ્યનો મોટો બોજો મુકી પોતે ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુણોથી રાજી થયેલ તે ચંદ્રદર રાજા રાજ્યની ચિંતા મંત્રીની ઉપર આરોપણ કરી પિતે પવિત્ર રાજપુત્રી ઉપર અનુરાગી થઈને રહ્યા. પેલી વિદ્યાધરની પુત્રીને તે દ્રષ્ટિથી પણ જેત નથી, આ ખબર જાણ રાજપુત્રી કલાવતીએ પોતાના હૃદયમાં ચિંતવ્યું કે, “એ વિદ્યાધરની પુત્રી મારી બહેન છે. વળી તે કુલીન અને પરણીને આવેલી છે, તેથી ન્યાયમાર્ગે જતાં તે તેણીનું અપમાન થાય, તે યુક્ત નથી. રાજાને અંતઃપુરમાં જેટલી રાણીઓ હોય, તેઓને વારા પ્રમાણે માન આપવું જોઈએ. તેમનું ઉલ્લંધન કરવું ન જોઈએ, એવી મર્યાદા છે. આ પ્રમાણે થાય તેજ ન્યાય કહેવાય નહીં તો અન્યાય કહેવાય. હું રાજાને સમજાવું, કે જેથી મારા સ્વામી રાજાને પાપ ન લાગે.” આ પ્રમાણે ચિંતવી એક સમયે અવસરનો લાગ આવે, એટલે કલાવતીએ કોમળ વાણીથી કહ્યું, સ્વામી, રામરાજાની ઉપમાનું સર્વ સ્થળે કીર્તન થાય છે. તમે તે રામરાજાના સ્થાન ઉપર બેઠા છો અને શુભ કર્મથી ઉત્તમ છે, તથાપિ અજ્ઞાનથી મૂઢ એવી મારે આપને કાંઈક પૂછવાનું છે.” રાજા બોલ્યા–“ભકે, જે ઈચ્છા હોય તે ખુશીથી પૂછો. તે બેલી “પ્રભે, રાજાને ઘણી રાણીઓ હોય છે, તે તેઓની ગતિ વારા પ્રમાણે હોય કે રાજાની સ્વેચ્છા પ્રમાણે હોય? રાજાએ કહ્યું, “તેની ગતિ વારા પ્રમાણે થાય, એ સહજ ન્યાય કહે છે. વળી વિશેષપણાને લઈને તેના અનેક પ્રકાર પણ છે. તે આવક અને ખર્ચને વિચાર કરી વિવેકી Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર. પુરૂષે પોતાની મેલેજ જાણી લેવા.” પછી રાજપુત્રી બલી-“પ્રભે, આ મારી બહેન જે વિદ્યાધરની પુત્રી છે, તે કવીન અને ગુણવતી છે. તેણેને વારે કેમ મલતો નથી? ” તે સાંભળી રાજા બોલ્યો-“ભકે તું ભદ્રિક હૃદયની છે. અને ગુણરહિત જીવોમાં પણ ગુણ જનારી છે. જેમ બરફ બાહેરથી શીતલ છે, પણ તે અંદર દાહ કરનારૂં છે, તેવી રીતની એ વિદ્યાધરની પુત્રી છે, માટે હું તેણીને ભજતો નથી, હે વિચક્ષણ વનિત , તારે પણ તેણીને સંગ દાસીની જેમ બહેરથી કરે, પણ કદિ અંતરથી કરે નહિ. જે માણસ ઉત્તમ જનોની સાથે સંગતિ, પંડિતની સાથે વાર્તાલાપ અને નિર્લોભી ઉદાર જનની સાથે મૈત્રી કરે, તે દુઃખી થતું નથી. જે અવંશ-સારા વંશ વગરને હોય પણ જે તે ગુણની પ્રાપ્તિ કરે છે, તો તે પૃથ્વી ઉપર ધર્મપણને પ્રાપ્ત થાય છે અને સુવંશ-સારા વંશવાળો હોય પણ જે તે ગુણ રહિત રહે છે, તેને દંડપણાને પામે છે. શેરીનું જલ ગંગા સંગથી મહાદેવને પણ માન્ય થાય છે અને દૂધ મદિરાના પાત્રના સંસર્ગથી લેકમાં માન્ય થતું નથી.” રાજા ચંકેદરના આવાં વચન સાંભળી રાણી કલાવતી બેલી “સ્વામી ગમે તેવી તે પણ તમારા આશયથી મારે માન્ય છે. કાણું દષ્ટિ આંખ પણ બીજી નિર્મળ આંખના આશ્રયથી માનનીય થાય છે. ચંદ્ર દેષાકર છે અને વાંકા શરીરવાલે, પરંતુ શંકરે પિતાના મસ્તક ઉપર ધર્યો છે. તેથી જે પતાતું આશ્રિત થયું હોય, તેના દેષને વિચાર ન કરવું જોઈએ. માટે હે દેવ, હવે પ્રસન્ન થઈને તેને વારે આપો.” રાજા ચંદ્રદર બે-“અરે, તું દુષ્ટ સને પિતાનું દૂધ પાય છે. પછી તેના વચનથી રાજા ચંદરે રૂચિ સિવાય તે વિદ્યાધર પુત્રીને વાર આપે, કારણ કે પવિત્ર-આચરવડે તે કલાવતી રાણીનું વચન ઉલ્લંધન કરી શકાય તેમ ન હતું. જ્યારે વિદ્યાધર પુત્રી રુકિમણનો વારો હતો, તે રાત્રે કલાવતી શ્રી જિન ભગવાનનું ધ્યાન ધરી બેઠી અને જરાપણ ક્રોધ લાવ્યા વગર દેવકથી પણ અધિક સુખ માનવા લાગી ! રાણું કલાવતી મંત્રી ધર્મરૂચિની સાથે સંતેષના પિષણવાળી થઈ, ધર્મ સંબંધી વિચાર અહર્નિશ કરતી હતી. વિધિને જાણનારી તે રાણી સમ્યકત્વ મૂળ અને ગુણના સ્થાનરૂપ ઉત્તમ શ્રાવક ધર્મના કર્મને વિશેષ આદરથી કરતી હતી. બાલ્યવયથી બ્રાચારી, છઠ્ઠ તથા અઠ્ઠમ તપ કરવામાં તત્પર, દશ પ્રકારના ધર્મમાં રૂચિવાળે, અને સદા શુદ્ધ એ ધર્મરૂચિ મંત્રી રાજપુત્રી કલાવતીનું પિતાની પુત્રીની જેમ બહુમાન કરતા હતો. કારણ કે, સમ્યકત્વધારી મનુબેને પિતાના સાધર્મબંધુ બંધુથી પણ અધિક નક ગુણ એટલે સારા ગુણ અને પક્ષે દેરી. ૧ સારી વાંસને જે ગુણ-દોરી બાંધવામાં આવે તો તે ધનુષ્યના ધર્મવાળો થાય છે. નહી તે દંડ-લાકડીરૂપે વપરાય છે. ૨ દષા -દોની ખાણરૂપ પક્ષે દોષા–રાત્રિને કર કરનાર Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની કથા. ૧૬૯ થાય છે. એવી રીતે ચેતનાવાલી કલાવતી હુંમેશાં પેાતાના ચિત્તમાં એવું ચિતવતી કે, “ જો મારા પિત રૂકિમણી ઉપર પ્રેમ કરે, તેા વધારે સારૂં', કારણ કે, પછી હું સદા અનિશ સમાહિત (શાંત) થઈને ધર્માંજ આચરૂ.” આ પ્રમાણે ચિતવતી કલાવતી પેાતાના સમય નિમન કરતી હતી. વિદ્યાધરની પુત્રી રૂકિમણી કે જે મુખે મીઠી અને અંતરમાં દ્વેષી હતી, તેણી પેાતાના હૃદયમાં એવું ચિતવતી કે, ‘· સંપત્તિના શરણુરૂપ એવુ' મારી સપત્ની કલાવતીનું મરણ કયારે થશે. ’” આવું ચિંતવન કરતી રૂકમણી તિ રુખમાં પણ દુઃખ પામતી નઠારા વિચારાથી વિકરાળ એવે કાલ નિČમન કરતી હતી. એક વખતે રાજા ચાદર તેણીને વારે તેણીના ઘરમાં આવ્યે હતેા. તે વખતે ગેાખની જાળીથી ધરૂચિ મત્રાને દેખી તે આ પ્રમાણે હર્ષોંથી એલ્યા“ આ સમગ્ર વિશ્વમાં ઘણા માણસા ધર્મધ્યાન રૂપી ધનવાલા હશે પરંતુ મંત્રી ધ રૂચિના જેવા તે કાઈ જોવામાં આવતા નથી. ” આ વચન સાંભળી રૂકિમણીએ પેાતાની સખીઓના મુખ સામે જોઇ નીચે મુખે હાસ્ય કર્યું, તરતજ તેથી રાજાને શકા ઉત્પન્ન થઈ, તે સવ સ્ત્રીએના મુખને વિકાર જોઇ ઉત્તમ બુદ્ધિવાલા રાજાએ કહ્યું કે, “ શુ તે ધરૂચિના ૪ના લેપ તમારા જોવામાં આવ્યું છે ? ” તેએમાંથી એક તરત એટલી, “ એ ધ રૂચિની ધર્માંમાં કેવી સારી રૂચિ છે, તે જોઇ છે, ’” તમારા પટરાણી કલાવતીને, સુખે (મુખથી તે) પુત્રી કહે છે, પણ તે મંત્રીનું ચિત્ત જુદીજ રીતનુ છે. આ પ્રમાણે તેણી કહેતી હતી, તેવામાં રૂકિમણીએ તે સખાને ભ્રકુટીના ઈસારો કરી અટકાવી દીધી. સ્ત્રીઆનું-કપટ ઉત્કટ હેાય છે, રાજા ખેલ્યા. અહા ! તે મંત્રી ઉપર આવા દોષના લેશ જે પ્રગટ કરવા, એતા શકાતુર હદયવાલા માણસાને અમૃતમાં વિષની શંકા પેદા કરવા જેવુ' છે. ” તેવામાં રાષથી હેડને ફરકાવતી રૂકિમણી બેાકી—“ જે જેમાં લીન થયે હેાય તે તેમાં જ ક્ષીણ થાય ” એવી લેાકવાણી સત્ય છે. જે પુરૂષ જેમાં આસકત થયે હાય, તે પુરૂષ તેમાં ગુણજ જુવે છે. વાઘણ પેાતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિક માને છે. આ મારી સખીએ જે કહ્યુ` છે, તે તમને તરત જ ખતાવું, પરંતુ તેથી તમારા કલાવતી ઉપરના ઘણા રાગ નિષ્ફલ થઈ જાય. ” રાજા એચે; “ જો તારૂ કહેવુ' યુકત હશે, તે હું તેણીને તેનું ફૂલ બતાવી આપીશ. '' રૂકિમણી બેલી. “ તે આજેજ સાયંકાળે તે બન્નેની ચેષ્ટા જોવી. ” આ પ્રમાણે કહી તે છલ કરવામાં તત્પર બની. હવે સુગ્ધ બુદ્ધિવાલી રાણી કલાવતી એ સંધ્યા વખતે વિધિથી શ્રી અરિહંતની પૂજા કરી ધ રૂચિ મંત્રીની પાસે પેાતાના કેશને અંબાડા બંધાળ્યે, રાણી રૂકિમણીએ તે રાજાને ગામની જાળીમાંથી બતાવ્યું. તે જોતાંજ રાજા ક્ષણમાં કેધાંધ થઈ ગયા. અને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી વિમળનાથ ચરિત્ર, તરત જ તેણે ખ ખેંચી રાણી કલાવતીના રોટલાને અને મંત્રી ધર્મરૂચિને બંને હાથને વિચાર કર્યા વગર છેદી નાખ્યા. “પછી અરે!રાણી તું સતીપણાના છળથી અને અરે મંત્રી, તું ધર્મને છળથી મારા ઘરને પાયમાલ કરે છે.” એમ કહેતો કહેતો રાજા બહાર નીકળી ગયા. તે વખતે ચિંતાના સંતાપથી ભરેલી કલાવતી પોતાના ચિત્તમાં ચિંતવવા લાગી કે “મેં પૂર્વે કરેલું કઠેર કર્મ ઉદય આવ્યું, કલેશની જેમ દુઃખથી સંચિત કરેલા આ મારા કેશ સ્વામીએ તરત છેદી નાખ્યા, તે તે બહું સારું કર્યું, પરંતુ મારા નિર્મલ અને અતુલ એવા કુલને આ પતિએ જે મિથ્યા કલંકિત કર્યું, તે દુઃખ મને અટકે છે. વળી આ ક્ષમાત-રાજા છતાં તેણે સાધુ એવા ધર્મરૂચિના કરનું જે છેદન કર્યું, તેથી મારૂં ચિત ચિતાની જેમ બળે છે. આ મંત્રી ધર્મરૂચિ સદાચારી, ગુણધારી, નિરંતર નિર્વિકારી, સુવિચારી, પૃથ્વીમાં સારરૂપી અને મૂર્તિમાન ધર્મના જેવા છે તેને એને જે આંકલંક લાગ્યું, તે ધર્મને જ કલંક લાગ્યું છે. મનુષ્યને જિનધર્મની હીલના કરવાથી અનંત સંસારપણું પ્રાપ્ત થાય છે. જગતમાં મનુષ્ય અજ્ઞાનથી અંધ છે, અને દે દુષ્ટ હદયવાલા છે, પરંતુ જે દેવતાઓ છે, તેજ ફકત વિજ્ઞાતા છે. તે હમણા આ જિનશાસનને અધિષ્ઠાતા અને પાલક કે દેવ હશે કે નહીં, કે જેણે આવીને આ કષ્ટવાલા પુરૂષની રક્ષા કરી નહીં. વિવેક મનુષ્યને સર્વ પાપોને હરનાર શ્રી સર્વજ્ઞ દેવ તે મુકિતને માટે સેવ્ય છે અને બાકીના બધા દેવો આ લેકના કાર્યને માટે માન્ય છે. તે દેવતાઓ પરમ ધર્મને ધારણ કરનારા આ મંત્રીને જે સહાય નહીં કરે, તે પછી આ પૃથ્વી ઉપર પ્રભુની ભકિત અને તેમની શકિત પ્રગટ નહીં થાય.” આ પ્રમાણે ધર્મના હિતવાળી અને ધ્યાન રૂપી ધનવાળી કલાવતી ચિંતવતી હતી, તેવામાં તેણીએ પિતાની દષ્ટિએ અતિ કુરણાયમાન એવું એક તેજ જોયું. તે જોઈ આ શું હશે ? એમ તે નૃપકાંતા સંભ્રાંત થઈ ગઈ. પેલો ધર્મરૂચિ મંડી તે ધર્મકર્મમાં વિશેષ સજજ થઈ બેઠે. તે વખતે તરત દિવ્યરૂપને ધારણ કરનાર દેવતાએ પ્રત્યક્ષ થઈ કલાવતીને કહ્યું, વસે તું શા માટે સંશય કરે છે? શ્રી જિનશાસનના દેવતાઓ મોટા પ્રભાવવાલા છે અને તેઓ પ્રગટ થયેલા જિન ભકતોની સાંનિધ્યમાં આવે છે. (સહાય કરે છે.) જિન ભકિતમાં પરાયણ અને જિન ભકતોના શેક તથા સંતાપને હરનારી હું પદ્માવતી નામે દેવી છું, સાંનિધ્યમાં રહીને તમારા શાસનની પ્રભાવના કરવાને સમીપ આવી છું, હું એ યત્ન કરીશ કે જેથી તમારા બંનેના શાસનનું ઉત્તમ મહત્ત્વ ત્રણ લેકમાં તત્કાલ જણાઈ આવશે.” આ પ્રમાણેનાં વચનેથી તેમના હૃદયના મલને ક્ષાલન કરતી અને તેમના દુઃખને હરનારી તે દયાથી ઉજજવળ એવી દેવી અંતર્ધાન ( અલેપ ) થઈ ગઈ. આ સમયે દેવગે રાજા ચંદ્રોદરને ભગ રહિત અને પ્રાણને હરી લે તેવી અકસ્માત પીડા થઈ આવી. તે કાલે આયુર્વેદને Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની કથા ૧૧ જાણનારા એવા વિવિધ જાતના વઘે ખાત્રીવાલા ઔષધે વડે તેની વિધિપૂર્વક ચિકિત્સા કરવા લાગ્યા. ઇંદ્રને પણ આકવાને સમર્થ એવા મંત્ર યંત્ર અને તંત્ર ને જાણુના ચતુર માંત્રિકા પણ તેને ઉપચાર કરવા લાગ્યા. નિમિત્તિએ પણ પગલે પગલે પેાતાનું નિમિત્ત દર્શાવતા મોંત્રપૂક ગ્રહશાંતિના પ્રયાગ સત્ય રીતે કરવા લાગ્યા તાપણ ત્યાં અહેારાત્ર ખુંખારવ થવા લાગ્યે. મંત્રી વિગેરે બધા દુઃખી બની ગયા અને રાજાને વિશેષ પીડા થવા લાગી. આ સમયે સ` મંત્રીએએ એકઠા મળી હૃદયમાં ચિતખ્યું. કે, “ વાત, કફ્ અને પિત્તને શમાવનારા ઔષધેથી ઉલટી વધારે પીડા થાય છે અને મંત્ર વિગેરેથી પણ શાંતિ થતી નથી, તેથી આ કાઇ સાધ્ય બ્યાધિ નથી, પણ દેવતાઓએ કરેલી પીડા છે. તે દેવતાઓએ કરેલી પીડા દેવતાએથીજ શમી જાય છે. ઘેાડાએ પકડેલી વસ્તુ ઘેાડાથીજ ચલિત થઇ શકે છે. ” આવું વિચારી તેએ બેલ્યા, “ હે સર્વ દેવતાએ તમે સાંભળે, જેનાથી આ રાગ જાય તેવું હિત કહેા. ” તે વખતે પેલી શાસન દેવી પદ્માવતી તે માઁત્રિએની આગળ આકાશમાં અદૃશ્ય રૂપે રહી ઊંચે સ્વરે ખેલી “ જે સ્ત્રી મન, વચન અને કાયાથી ચુદ્ધ શીલ ધારણ કરતી હેાય, તેવી પ્રશંસનીય સ્ત્રીના કેશના સ્નાન જલવડે જિનપૂજામાં તત્પર નિષ્કપટ બ્રહ્મચય પાલનાસ પુરૂષને હાથે રાજાને સ્નાન કરાવેલ તે રોગની શાંતિ થઇ જાય,” તે સાંભળી મંત્રીએએ શહેરમાં રહેનારા સવ સતીશ્રીઓના વર્ગને અને બ્રહ્મચય વાલા પુરૂષાના સમૂહને તરત એલાબ્યા. પછી તેમણે રાજાના શરીર ઉપર બ્રહ્મચારી પુરૂષને હાથે સતી સ્ત્રીના કેશના સ્નાનજળતુ ઘણીવાર સિંચન કરાવ્યું, પણ તેથી તે ઉલટી રાજાને નારકીના જેવી વેદના થવા માંડી તેથી તે મંત્રીએના હૃદયમાં ક્ષણવાર વિશેષ ચિંતા થઇ. પછી તેઓમાં કેટલાએક મંત્રીએ ખેાલી ઉઠયા કે, “ આકાશવાણી મિથ્યા થઇ કારણ કે, રાજાના દોષ હમણાં શમ્યા નહીં. ” તે વખતે તેમની આગળ સ મંત્રીઓમાં માટે જિનદાસ નામના મંત્રી ચતુર વાણીથી એણ્યેા કે, “ આકાશવાણી મિથ્યા થતી નથી, પરંતુ મહા સતી સ્ત્રીએ અને મલ્યવયથી બ્રહ્મચર્ય પાલનારા તથા જિનપૂજા કરનારા પુરૂષા ઘણા થાડા છે, તેથી આ રેગનું ઉપશમન થતું નથી. ” પછી તેણે ક્ષણવાર વિચારીને કહ્યું. “ હાથમાં ચિંતામણિ રહ્યા છે, અને ઘરને આંગણે કામધેનુ છે, તે છતાં આપણે મહેર શેાધવા જવું, એ કેવું કહેવાય ? આપણા ઘરમાંજ પટરાણી કલાવતી અને મંત્રી ધ રૂચિ રહેલા છે, તે છતાં શહેરમાંથી બીજી સતી સ્ત્રી અને બ્રહ્મચારી પુરૂષને શામાટે લાવવા જોઇએ. ? ” મંત્રીનાં આ વચન સાંભળી રાજા બેલી ઉઠયેા. “તેમનું તે નામજ લેશે નહિં. કારણકે, તે બ ંનેનુ' ચિરત્ર એવું સારૂં નથી. બાહેર દૃષ્ટિ ઉપર અમૃતને ઝસ્તા ચંદ્ર જાણ્યા પણ તે ઘરની અંદર કરને ઉષ્ણ સ્પર્શ કરનારા પ્રદીપ્ત–અગ્નિ જેવે! જણાયા છે. ” આ વખતે વિવેકી અને લાખા દક્ષપુરૂષના શિ 79 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી વિમળનાથ ચરિત્ર, 66 મરૂપ એવા મંત્રી જિનદાસે રાજાની સમીપે આવી નિવેદન કર્યું”, “ રાજન, ચંદ્ર અદ્યાપિ અમૃતમય છે અને અગ્નિદાહ કરનાર છે. તેઓને વિપરીત કહા નહી. કવીશ્વર જે પ્રતીતિ–ખાત્રી કરવી તેને જ્ઞાનના સારરૂપ કહે છે, તે તે આજે તરત પ્રાપ્ત થયેલ છે, કારણ કે, આકાશવાણી પણ એવીજ છે. જે તે રાણી કલાવતી અને મત્રી ધર્માં રૂચિ અને સાચા હશે, તે તમને રોગની શાંત થઈ જશે; નહિ તે તેથી વિપરીત–અશાંતિ થશે. તે આપણને હમણાંજ જણાઈ આવશે. ” રાજા એલ્યે. “ મેં રાણીને કેશપાશ અને મંત્રી ધ રૂચિના અને હાથ છેદી નાખ્યા છે. તે હવે સત્ય-અસત્યની પરીક્ષા શી રીતે થશે ? ’” આ સાંભળી મંત્રી એલ્યા. “ અરે રાજા, તમે એ શું કર્યુ ? અવિચારીપણે જે કરાય છે, તે સારૂં' ગણાતું નથી. તમારા અંગમાં જે આ પીડા થઇ છે તે એજ કાઁથી થઇ છે. અતિ ઉગ્ર એવા પણ્ય તથા પાપનું ફળ આ લેકમાંજ મળે છે. હવે ‘ પૃથ્વી ઉપર લપશી ગયેલા પગનું અવલંબન પૃથ્વીજ છે,' એ ન્યાય પ્રમાણે તમારા વ્યાધિ એ મનેથીજ ચાલ્યા જશે. છેદન કરતાં ખાકી રહેલા તે રાણીના કેશના દુઃખ હારી શાન્તિ-જળથી અને તે મ ંત્રીના છેદેલા એવા પણ અને હાથથી તમારૂ' શ્રેય (સુખ શાન્તિ) કરવા માટે હું યત્ન કરીશ. ’” આ પ્રમાણે કહી એવડા દુઃખી થયેલા તે ગુણવાન મંત્રી રાણી કલાવતીની પાસે જઇ અંજલિ જોડી ખેલ્યે. દેવી, પેાતાના તમેગુણમય દોષને લીધે રાજા વેગથી ઘણી પીડા પામ્યા છે. તથાપિ તમે તમારા ગુણથી તેમને સાજા કરો. અહા ! દેવી, તમારા શીળનું માહાત્મ્ય કેવું મેટ્ટુ છે, કે જેથી તમારા મસ્તક ઉપર આ નવા કેશપાશ દેખાય છે. મનુષ્યેાને શીળથી અગ્નિ જલ થઇ જાય છે. સ` રજ્જુના જેવા થાય છે, ફ્રૂટ વિષ અમૃતના જેવું થાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. હે પ્રભાવના ગૃહરૂપદેવી, તમારા શાંતિજળના જેવા કેશજલથી રાજાને રાગ હમણાં જ દૂર થઇ જાએ. ” પછી તે મત્રી જલ લાવી તે વડે કેશ ધેાઇ, તે જલ સુવર્ણના કલશમાં મૂકી ધમ રૂચિ મંત્રીની પાસે આવ્યેા. ત્યાં તેના બંને હાથ અક્ષત અને પૂના છેઠેલા હાથ પડેલા જોઇ તે હર્ષ થી એણ્યે-“અહા ! તમારૂં શીળ દેવાને પણ દુલ ભ છે, સારા ભાવથી ઊત્પન્ન થયેલા તમારા દેવપૂજાના પ્રભાવ અદ્ભુત છે, જેથી સુવણું પુરૂષની જેમ તમારા છેદાયેલા બંને હાથ નવા થઇ ગયા. સત્પુરૂષો ઊપકાર કરવામાં અને અસત્પુરૂષ અપકાર કરવામાં તત્પર હેાય છે. તે સત્પુરૂષાના દષ્ટાંત રૂપે ચંદન, અગરૂ, કપૂર અને શેલડી છે. હે સ્વચ્છ હૃદય વાલા પુરૂષ, તમે વિદ્વાનુ છે, તેથી રાજાની પાસે આવા અને તે ૧ ઢાષાકર છે છતાં તેનું તમેાગ્રહથી હમણાંજ રક્ષણ કરે. ” આ સાંભળી મંત્રી ધ રૂચિ સત્વર ઉઠીને રાજાની પાસે આવ્યા અને તેણે પાતા ૧ દોષાકર-દોષાની ખાણુરૂપ પક્ષે દ્રષાાત્રિને કરનાર ચંદ્ર. ૨ તમે!ગ્રહ એટલે અજ્ઞાન રૂપ તમ-અધકારના ગ્રહ-ગ્રહણુ પક્ષે તમે ગ્રહ એટલે મહુ Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની કથા. ૧૭૩ 66 ના હાથથી તે અમૃત રૂપ જલવડે રાજાના સંતાપને છેદી નાંખ્યા. રાજા પરિતાપ રહિત થયા છતાં પણ તે પશ્ચાત્તાપમાં પરાયણ થઈ ગયા. રૂચિથી ધ રૂચિને ખમાવી તે આ પ્રમાણે સ્તુત કરવા લાગ્યા ‘હું મંત્રિન્, કાતાને માટું કલક આપનારા અને પવિત્ર એવા ધરૂચિ મંત્રોને દોષ દષ્ટિથી દોષ રૂપે જોનારા આ ચંદ્રોદરને આલખી લ્યે. અ કથી મારૂં મુખ્ય ઉપમાન સત્વર ચાલ્યું ગયું છે, તેથી સાથે દિવસે પણ મને સૂર્યથી અધિક તાપ થયા છે. ‘’રાજાના આવા વચન સાંભળી મંગી બેન્ચેા “ રાજા, સંતાપ કશું નહીં. હે ઈશ, રાજા તેા લેાકેાના કર સમૂહને છેદે છે પણ તે દેવતાને લઇને પાછા રસુકર સારા કર થાય છે. તપન-અગ્નિમાંથી ઉસન્ન થયેલા સંતાપ મનુષ્યેાની જડતાને હરનારા થાય છે.’ પછી રાજા રૂિકમણીની સાથે સતી કલાવતી રાણીને ઘેર ગયા અને માટી ભક્તિથી નમી પડચેા સતી કલાવતીએ વિનયથી પૂજા કરી. તે અધિક શરમાઈને જાણે પૃથ્વીમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી આદર વડે મા માગતા હેાય, તેમ નીચું મુખ કરી ઉભા રહ્યા. રાજાને તેવી સ્થિતિમાં રહેલે। જોઈ ગૌરવનું સ્થાન રૂપ રાણી કલાવતી ખેાલી. “ સ્વામી, જેવી રીતે તમે આ રાણી કિમણીના પિત છે, તેવાજ મારા પતિ છે. તેથી હે પ્રભુ, તમને પ્રણામ કરી રહેલી એવી મને પણ જીવા ક્ષમાના અધિપતિ સદાસમતા ધરનારા હૈાય છે. ” રાણી કલાવતીના આવા વચન સાંભળી રાજા એલ્યે. ‘ હું વિચાર જાણનારા છું, છતાં પણ અવિચારી કામ કરવાને લઇને હું મારા સારા નામને નાશ કરનારા થયે। છું. તમારા ભદ્રાકરણથી મારામાં પતિ પણું ઘટતું નથી પણ નાપિત પશુ જ ઘટે છે અને ક્ષમાધીશપણું ઘટતું નથી ” આ વખતે મંત્રીએ કહ્યું. “ જો રાજા હૃદયથીજ લાવતીની પરીક્ષા ન કરે તો પછી બીજો કાણુ કરે ? લક્ષણવાલા આ કલાવતી અને ધ રૂચિએ પૂર્વે ઉત્સ`ને છેડીને અલવાન એવા અપવાદ વિધિ સેબ્યા છે. તેથી તમાએ તેને તે અપવાદ આપ્યા હતા, શાસ્ત્રમાં સમાન શીલવાલાની સાથે સંસગ કરવા એ ઉત્તમ કહેલા છે તેથી ચેાગની જેમ આ તમારા ચેગ મહાન-આનંદને કરનારા થાએ” પછી ફિકમણી પ્ ૧ કર સમૂહ એટલે રાજ્ય તરફથી લેવાતા કરના સમૂહ પક્ષે કર સમૂહ-હાથને સમૂહ ૨ દેવતાના પ્રસાદથી પાછા સારા કર-હાથ મળે છે. ૩ જડતા એટલે જડપણું પક્ષે ટાઢથી થયેલી જતા. ૪ ક્ષમા માપી આપનાર સ્વામી પક્ષે-પૃથ્વીના સ્વામી. ૫ ભદ્રાકરણ એટલે ભદ્ર— કલ્યાણનું અકરણ-ન કરવું પક્ષ ભદ્રાકરણ એટલે હજામત કરી 'નાખવી. ૬ નાપિતપણું હજામપણું રાજાના કહેવાનો આશય છે કે મેં તમારૂં અભદ્ર–અકલ્યાણ કર્યું છે. તેથી હું પાંત નથી પણ નાપિત હન્નમના જેવા છું. ૭ ક્ષમા એટલે મારી અને પક્ષે પૃથ્વી. ૮ જે કલાવતી સ્ત્રી હાય તેની પરીક્ષ! રાજાજ કરે છે બીજો ન કરે. ૮ લક્ષણ-વ્યાકરણ પક્ષે સારા ગુણા વ્યાકર ણુમાં ઉત્સર્ગ અને અપવાદ વિધિ છે તેમાં અપવાદ વિધિ ખુલવાન્ છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી વિમળનાથ ચરિત્ર કલાવતીના બંને ચરણમાં પી નેત્રમાં અથલાવી સર્વની સમક્ષ આ પ્રમાણે બોલી “હે દેવી પુર્વે મેં મારે માટે બલાત્કારે તમારા પતિનું હરણ કરાવ્યું, આકાશમાં યુદ્ધ કરાવ્યું અને તેનું મુડદુ બતાવ્યું હતું. તમારું મૃત્યુ કરવા માટે જ એ બધું કરવામાં આવ્યું હતું. અને હમણા આ પાપનું કારણરૂપ એવું મિથ્યા કલંક આપ્યું. આવી રીતે તમારી ઉપર જે મેં હંમેશા વિરૂ૫ ચિંતવન કર્યું છે. હે હિતકારી મહાસતી દયા લાવી તેની મને ક્ષમા આપશો?” પછી કલાવતી બોલી “હેન તેમાં તારો કેઈ પણ દેષ નથી. સર્વ પ્રાણ પિતાના કમનું ફળ ભોગવે છે બીજે તો તેમાં માત્ર નિમિત્તરૂપ થાય. તે વખતે પુનઃ તેવું ન બને તેમ નિઃશલ્ય ગુણના કારણરૂપ એવું મિથ્યા દુષ્કત તે સર્વે એ આદરથી આપ્યું. એમ સર્વે પિતપતની સ્થિતિ પ્રમાણે ગર્વ રહિત અને ઉત્તમ સુખવાલા થઈ કાલ નિગમન કરવા લાગ્યા. એક વખતે જ્ઞાનથી યુકત એવા ધર્મશેષ નામના આચાર્ય ઘણા શિષ્યના પરિવાર સાથે ઉદ્યાનમાં આવી ચડયા. તે ખબર ઉદ્યાનપાળ પાસેથી જાણે રાજા ચંદિર તે ઉદ્યાનપાળને દ્રવ્ય આપી શિબિકામાં બેસી ગુરૂને વાંદવા-પૂજવાને માટે આવ્યું. ત્યાં ગુરૂને વિધિથી વંદના કરી રાજા આસન ઉપર બેઠે, એટલે ગુરૂએ ભવ્યજનના હૃદયને હર્ષ આપનારી દેશના આ પ્રમાણે આપી– જ્યાં સુધી ભાવનાને અનુસરી છે “ દ્રવ્યને અનુસાર દાન, ચિત્તને અનુસાર શીળ, બુદ્ધિને અનુસારે શાસ્ત્ર અને કાયાને અનુસાર તપ આચરે છે, ત્યાં સુધી તેઓ હર્ષથી સુખદાયક એવા ધર્મ કર્મ ને કપટ વિના કરી શકે છે. જ્યાં બીજી શકિત ન હોય તે કેવળ ભાવનાજ કરવી તે ઉપર બળદેવ ઋષિ અને રથકારના દષ્ટાંતે પ્રખ્યાત છે. જે વચનની વૃત્તિથી અને લેકની સ્તુતિથી જે ભાવ (જનો) દર્શાવે છે, તે ભાવ (પ્રમાણે) શક્તિ છતાં ન કરી શકે તે તે ભાવ સાચું કહેવાતું નથી. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ધન નામે એક શ્રેણી હતા. તેની પાસે દ્રવ્યના સમૂહ હતા, છતાં તેનામાં દાન કરવાનો ગુણ ન હતો. તેને વિવેકી, ઉદાર જ્ઞાતિમાં શૃંગારરૂપ, સ્વભાવે રાજ્યના આધાર રૂપ એવા ધનદત્ત વિગેરે પુત્રો હતા, પરંતુ તેઓ પિતાના પિતાના ભયથી ગરીબોને દાન અને ઉત્તમ જનેને માન આપી શકતા ન હતા. કારણ કે, પુત્રો ચાર પ્રકારના હોય છે. કેટલાએક પુત્ર પિતાથી ચડી આતા હોય છે, કેટલા એક પિતાના જેવા હોય છે, કેટલાએક પિતાથી ઉતરતા હલકા હોય છે અને કેટલાએક કુલમાં અંગારા રૂપ હોય છે. એવી રીતે શિખ્યા પણ ચાર પ્રકારના થાય છે. એક વખતે કઈ ગુણવાન ગુરૂ આવી ચડ્યા, ત્યારે તે પુત્રએ વિચાર્યું કે, “આપણે હમણાં પિતાને ગુરૂની પાસે મોકલીએ; કે જેથી ગુરૂના ઉપદેશનું વચન સાંભળી Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા. ૧૭૫ તેમનામાં દ્રવ્ય ખર્ચવાની બુદ્ધિ ઉત્પન્ન થાય. કારણ કે, પૃથ્વીમાં ગુરૂઓનું વચન ગ્રાહ્યા થાય છે. જલ સ્વભાવે સદા નીચે માર્ગે જાય છે, પણ જે ગુણવાળું પાત્ર હોય તો તે જલને કયારેક ઉંચે લઈ જાય છે.” આવું વિચારી તે પુત્રે એ પોતાના પિતાના કઈ મિત્રને કહ્યું કે, “તમે અમારા પિતાને ગુરૂ પાસે લઈ જાઓ કે જેથી ગુરૂનું વચન સાંભની તેમને પ્રતિબંધ શાય.” પછી તે મિત્ર ધનશ્રેષ્ટીને લઈ ગુરૂની પાસે લઈ ગયે. ત્યાં ધનશ્રેષ્ઠી સુરિને નમસ્કાર કરી બેઠે, એટલે ગુરૂએ ઉપદેશ આપવા માંડશે. વિદ્વાનોએ ગુરૂ બોમાં એ ઉપદેશ આપવાનો ગુણ મુખ્ય કહે છે. ગુરૂ બેલ્યા “દાતા કદિ પાપ કર્તા હોય, તો પણ તેની નારકી ગતિ થતી નથી, કારણ કે દાનનું ફલ જે ભેગ, તે નારકીમાં હોતું નથી. શીલને પાલના પ્રાણી તિર્યંચ અને નારકો ગતિમાં જ નથી, તપસ્યા કરનાર મનુષ્ય રાજા થાય છે અથવા દેવલોકે જાય છે અને ભાવના ભાવના મનુષ્ય ભવ સંસારને નાશ કરે છે.” ગુરૂનો એવો ઉપદેશ સાંભલી ધનશ્રેષ્ઠી પિતાને ઘેર આવ્યા. તે શેઠે પોતાના મનમાં વિચાર કર્યો કે, “દાન કરવામાં દ્રવ્યને ખર્ચ થાય છે, શીળ પાળવામાં સ્ત્રીના સંગને ત્યાગ કરવો પડે છે અને તપ કરવામાં રસના રાગને છેડે પડે છે, તેથી સુગમ અને ઊત્તમ એવી ભાવના ભાવું કે જેથી મને સુખે મેક્ષપદને સમાગમ થાય.” તે પછી રાત્રે નીતિમાનું પુત્રએ આવી પિતાને પૂછયું કે, તાત તમે સુખને આપનારે ધર્મ કે સાંભલ્યો?” ધનશ્રેણી બે, “મેં પ્રીતિપૂર્વક ધર્મનું પાન કર્યું છે. હે વત્સ, હવે આપણે શુભ દિવસે સાધર્મિકવાત્સલ્ય કરવાનું છે, તેમાં ઘણા વાત્સલ્યથી સ્વજનોનો સમૂહ એકઠો કરવાનો છે. તે કંબિકાથી ચડિ આતા અમે માપથી સાત મૂડ જેટલા કમલ ખાજા કરાવો. લોકેના ચિત્તને મોદ આનંદ આપનારા અને રૂચિને પ્રેરનારા મોટા સિંહ કેશરીઆ લાડુ તરત બનાવે, બીજા મુખ્ય અને પ્રસિદ્ધ એવા સાતજાતના પકવાને હર્ષથી કરાવો. ખજુર, ખારેક, દ્રાક્ષ, નાળીએરના શ્રેણી બંધ ફલે, રસ ભરેલી કેરીઓ કેલાને સમૂહ, સુગંધીશાળ, મગની છી દાળ. જાત જાતના શાક, ચીકણા દહીં, વિચિત્ર પાન સેપારી અને અનેક જાતના રેશમી વસ્ત્રા સાધમજનને માટે લાવે. ગુરૂઓ તથા સંઘની પૂજા માટે ભૈરવી પ્રમુખ વસ્ત્રો અને સુગંધી ઘી સત્વર મંગાવે.” આ પ્રમાણે પુત્રોને વિવિધ શિક્ષા આપી તે શ્રેણી નિદ્રાવશ થઈ ગયે. પછી બધા પુત્રોએ વિચાર્યું કે, “ગુરૂની વાણી કેવી ગુણકારી છે? આપણા પિતાએ જે પૂર્વે સાંભળેલું અને ગુરૂના મુખથી અપૂર્વ સાંભળેલું તે ગૃહસ્થને ઘટે તેવું આજે પિતાના મુખમાંથી બાહર નીકળી આવ્યું છે. હવે આ ધર્મના કાર્યમાં વિસ્તાર માટે વિલંબ કરો ઘટિત નથી. વિલંબ થવાથી બાહુબલિ પોતાના પિતા રાષભદેવ પ્રભુને વંદન કરી શકી ન હતે. ૧ પક્ષે ગુણ એટલે દોરી, દેરીથી બાંધેલું પાત્ર કુવા વિગેરેમાંથી જલને ઉંચે લાવે છે, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી વિમળનાથ ચરિત્ર. ', 66 માટે આપણે આવતી કાલેજ હર્ષોંથી સઘનું વાત્સલ્ય કરીએ. જે માતા-પિતાના મનેરથ પૂરે છે, તેઓજ ખરા પુત્રા કહેવાય છે. ” આવું વિચાર્યા પછી તેઓએ સત્વર સ્વેજનાને મેલાવી સામગ્રી તૈયાર કરાવા માંડી. તે કોલાહલ સાંભળી પિતા ધનશ્રેષ્ઠી જાગી ઉઠયે તેણે જાણ્યું કે, મારા ઘરમાં ધાડ આવી તેથી પોતાના ઇષ્ટથી રહિત એવા તે શ્રેષ્ઠી અતિ પાકાર કરવા લાગ્યા. તે સાંભળી પુત્ર દોડી આવ્યા અને પુછવા લાગ્યા કે, “ પિતાજી, તમને શું થયું ? ' શેઠે કહ્યું, હમણા આ ઘરમાં કાલાહલ શેને થાય છે ?” સત્પુરૂષોએ માનેલા અને ભિકતવાલા પુત્રા પિતાની પાસે કહેપ લાગ્યા કે, “ અમે સ ંધવાત્સલ્યના કાને માટે આરંભ કરીએ છીએ.” ધનશ્રેષ્ઠી ખેલ્યું . અરે પુત્રા કષ્ટ આપનાર દ્રવ્યના ખચ કરવા નહીં, પરંતુ ફ્કત તેની ભાવનાજ ભાવવી. મારી દાનની વાતા તે તમારે સાંભળવીજ નહીં. આ સવ લેાકેાને ખાહેર કાઢી મૂકે નહીં તેા મારૂં ધન-ધાન્ય વિગેરે ફ્રાગટ ચાલ્યા જશે. અથવા કજીયેા કરશે. ” શેઠના આવા વચન સાંભળી સર્વ સ્વજને તત્કાળ પેાતપાતને સ્થાને ચાલ્યા ગયા, અને તે પુત્રા પણ નિરાશ થઇને પેતાના ઘરમાં સૂઇ ગયા. જે આ ધનશ્રેષ્ઠીએ સાધમિ એની ભક્તિરૂપ કથા કરી તે ખરી ભાવના સમજવી નહીં; શક્તિ છતાં જે કરવામાં આવે તે ભ વના ગણાય નહિ શકિત હાય તા સત્કમનુ સેવન કરવું. અને શિકત ન હેાયતા શુભ ભાવનાનું ચિંતવન કરવું, તેનેજ શાસ્ત્રમાં ભાવના કહેલી છે. પછી કલાવતીએ અવસર જાણી ગુરૂને પુછ્યું કે, હે પ્રભુ કયા કથી મારા કેશપાશના છેદ થયા ? અને મંત્રી ધ રૂચિના હાથ અપરાધ વિના કેમ કપાયા ? તેમજ અમારી ઉપર કિમણીના દ્વેષ શા માટે થયા ? ” ગુરૂ ખેલ્યા હૈ ભદ્રે, પરિપાકને પામેલા પેાતાના કરેલા કમનું શુભાશુભ ફૂલ સવ પ્રાણીઓ ભેગવે છે. આ સંસાર સમુદ્રમાં ધર્માંમાં તત્પર રહેનારા છત, પણ તમારા મનેનું પુર્વે જે કમ અત્યંત બનેલું તે તમેા અને સાંભળેા— ન 66 શ્રીપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતા, તેને પ્રશસનીય ગુણાના પાત્ર રૂપ ધારિણી નામે રાણી હતી. તે રાણીનાસ્વરૂપથી રજિત થયેલા તે જિતશત્રુ રાજા બીજી કાઇપણ રાજકન્યાને ભજતા નહીં, તે રાણીમાંજ પુણ્` પ્રેમને વહન કરતા હતા. એક વખતે કાઈ નિર્દોષ એવીદાસી તરફ રાજાએ સ્નેહ દૃષ્ટિથી જોયું, તે જોતાંજ રાણી ધારિણીને રાષ ઉત્પન્ન થઇ આવ્યેા. તેણીને દ-ત નામના કાઇ નાજરની સાથે પ્રીતિ હતી તેથી તેની મારફત એક નાપિતને બેલાબ્યા ને તે દાસીની કેશવેણી છેદવાને માટે કહેવામાં આવ્યું. નાપિતે કહ્યું કે, “ રાજાની આજ્ઞા વિના હું છેઢી શકીશ નહીં. ” ત્યારે તે મ્રુત્ત નાજર એાલ્યા. “તું આ કાર્ય કર્યાં. જો નહીં કરે તે હું તારા હાથ કાપી નાખીશ. પછી નાપિતે તે કામ કર્યું. તે દાસી તે વખતે ઘણીજ દુઃખી થઈ ગઈ. ત્યાં તેણીને રક્ષક કેણુ હાય પાછળથી આ ખબર રાજાને પડી, એટલે તેણે આવી પેાતાની સ્ત્રીને Page #206 -------------------------------------------------------------------------- ________________ માવતના સ્વરૂપ ઉપર ચંદ્રદરની કથા ૧૭ કહ્યું કે, “આ શું કર્યું?” તે શીએ કહ્યું “તમે નીચને સંગ છે દે, કારણ કે, તેવો સંગ શરમ ઉપજાવનારે છે.” પછી બંનેએ રેવ છેવને પેલી દાસીને અત્યંત ખમાવી. છેવટે તેઓ સર્વે ધર્મ કરી અનુકમ આયુષ્યને ક્ષય થતાં આવીને જે જિતશત્રુ રાજા હતો તે આ ચંદ્રોદર રાજા થયો છે. પિલે જે દત્ત નામનાંજર હતું, તે આ મંત્રી ધર્મચિ થશે અને જે ધારિણી પણ હતી, તે તું સતી કલાવતી થઈ. પેલી દાસી ધિમંકમને લીધે મૃત્યુ પામીને રુકિમણ થઈ છે, તેથી જીવ જે શુભાશુભ કરે, બેલે, અને ચિંતવે, તે કર્મ તેવી જ રીતે બીજે ભવે વેદે છે. જે કર્મ દુષ્ટ અભિપ્રાયથી બાંધ્યું હેય, તે અનંત ભવ વેદનીય થાય છે અને જે મધ્યમ અધ્યવસાયથી બાંધ્યું હોય, તે અસંખ્યભવ વેદનીય થાય છે. જે પ્રાણુ તપ ન કરે, તે તે (પાપ કર્મ વિપાકે ફળ વેદતાં) જઘન્યપણે દશગણું થાય છે. તપથી, ક્ષામણાથી અને નિંદાથી તે કર્મનો ક્ષય થઈ જાય છે. તે કમ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસના બંધનથી ચાર પ્રકારનું છે, તેમજ કષાય, કેગ મિથ્યાત્વ અને અવિરતિના પ્રત્યયથી ચાર પ્રકારનું છે. તેમાં કર્મના બંધનનું મુખ્ય કારણ રસજ દેખાય છે. તે શુભ તથા અશુભ વિભાગ વડે બે પ્રકારનો છે. તે પણ સ્થલ બુદ્ધિવાળાઓને એક સ્થાન વિગેરે ભેદેથી ચાર પ્રકાર છે. વળી અનંત અધ્યવસાજે કર્મના બંધનું કારણ છે. તે કર્મ પણ સ્પષ્ટ અને બદ્ધ વિગેરેઝ ભેદથી ચાર પ્રકારનું થાય છે અને જીવોને મૂલપ્રકૃતિથી તે આઠ પ્રકારનું થાય છે. તેના જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગેત્ર અને અંતરાય કર્મ એવાં નામ છે. તેમાં જ્ઞાનાવરણયની પાંચ, દર્શનાવરણીયની નવ, વેદનીયકમની બે, મેહનીયની અદ્દાવીશ, આયુ, કર્મની ચાર, નામકર્મની એકસો ત્રણ, શેત્રની બે, અને અંતરાયની પાંચ, બંધમાં એકસોવીશ અને ઉદય તથા ઉદીરણમાં એકસો બાવીશ ઉત્તર પ્રવૃતિઓ કહેવાય છે, સત્તામાં સર્વજ્ઞ ભગવાને એકસોને અઠ્ઠાવન પ્રકૃતિએ કહેલી છે. આ વિષે વધારે કર્મગ્રંથમાંથી વિદ્વાનોએ જાણું લેવું. હે નૃપતિ, તું તે કર્મબંધના કારણેને હમણાંજ છોડી દે, કે જેથી તેને કદિ પણ નવીન પાપ લાગશે નહિં, અને તારા પૂર્વનાં ઘણાં પાપ કર્મો હશે, તે ક્ષય પામી જશે. લોકેમાં કહેવત છે કે, “આવક વગર સમુદ્ર પણ સુકાઈ જાય છે.” તું અંતરના મેહમમતા મૂછ છીને દે. કારણ કે, તે બહિરંગબહેરના સંગના કરતાં બળવાનું છે. આ લોકમાં અંતરંગ સંગને ત્યાગ કરવાથી બહિરંગ સંગ વિદન કરનાર થતો નથી. પર-બીજાની ચિંતા કરનારા બીજા સેંકડે ઉપરાંત માPો છે, પરંતુ સ્વાત્મચિંતા કરનાર કેઈકજ હોય છે. તેથી તે પરમાત્મસ્વરૂપને જાણ નાર થઈ. સ્વાત્મચિંતાને આદર કર્યા.” x નિધત્ત અને નિકાચના Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર. આ પ્રમાણે સજ્બુદ્ધિવાળા રાજા ચંદ્રોદર તત્વરૂપી અમૃતનું પાન કરી, ગુરૂને આદરથી નમી, પેાતાના સ્થાનમાં જઇ, આનદથી પ્રિયા વિગેરેમાંથી પ્રેમ છેાડી દઇ અને પેાતાના પુત્રને રાય આપી પેતે ધ્યાન વિધિ કરી નિયમેાના આદરથી સુંદર અની સચમના આચાર પાળવામાં લીન થઈ ગયા. શુભ–આસન ઉપર પેાતાના આંગને ધારણ કરી પ્રાણાયામમાં તત્પર બની, પ્રત્યાહારથી નિવિકારી થઇ ધારણાને ધારણને કરવામાં સમથ થયા. પછી શુકલધ્યાનને કરનારા એ રાજા સમાધિના ભારથી પ્રકાશમાન થઇ એકાંત પ્રાપ્ત કરી આ પ્રમાણે ભાવના ભાવવા લાગ્યા ૧૯૮ રક્તનેત્રવાલે!-કુકડા ખાલ્યવયમાં અરિષ્ટ–નઠારાને સંસગ કરે છે, પછી જ્યારે તે સપક્ષ-પાંખાવાળા થાય છે, ત્યારે તે સંગ છેડીને વનવાસ કરે છે. આ ॰ હું સ જડબુદ્ધિવાળા ખની નિત્યે માનસનું વૃથા સેવન કરે છે, કે જેને લઈને તે રજસ્ને ભજનાર થાય છે, કારણ કે તે માનસમાં પંકજ-કમળાની શ્રેણીઓ રહેલી છે. હું હુ સ, જડ જળના સમૂહવાલા એવા તે માનસરૂપ માનસને તું ત્યાગ કર્યાં, કે જેનાથી તારા દેહ-૫કના નાશ થઇ જશે. જયારે ૨ મેઘ-જાલ આવે, ત્યારે માનસ મલિન થાય છે, તેથી ત્યાં રહેલી વસ્તુ લેાકેાથી સારી રીતે જાણી શકાતી નથી. ઉંઘન–મેધમાંથી નીકળેલા તમની અંદર સ્થિતિ કરનારા એવા મેં પેાતાનીજ જાતે સુદિવસે પણ ધિક્કાર ભરેલુ. દિનપણ ક" છે. હે આત્મા, લેાકેાને હાસ્ય કરાવે તેવા નટ સમાન સમગ્રવેષને ગ્રહણુ કરવાનું તું શા માટે મેં રાખે છે ? હવે તેા તું તારા સ્વરૂપને ભજ. આ દેહ કાકપક્ષને ધારણ કરનારા છે. અને તું હંસ પેાતે નીર ંજન છે, તે નીચના સંગના દોષથી તું શા માટે મૃત્યુ પામે છે ? કેટલાંએક કમ યાતિરૂપ છે અને કેટલાંએક મળરૂપ છે, અને તું નીરજ અને નિળ રૂપવાળા છે. તેા અા, તુ' એવા કર્મોની સાથે કેમ મળી જાય છે ? ૧ હુસ એટલે હુંસ પક્ષી અને પક્ષે આત્મા. હંસ-આત્મા જડબુદ્ધિવાળા અને હંસ પક્ષી જડજળની બુદ્ધિવાળા બની માનસ એટલે આત્માપક્ષે મન અને હંસ પક્ષે સરોવર. સપક્ષી પંકજ-કાદવમાંથી થયેલા ક્રમળાની શ્રેણીને લઇને સરોવરમાં રજસ્-રજવાળા થાય છે અને આત્મા માનસ-મનમાં કરૂપ પક–મળને લઇને રજસ-રોગુણવાળા થાય છે. ૨ મેધજાળ-વાદળાનું જાલ ચડી આવે ત્યારે માનસ સાવર મિલન થાય છે અને મેમારા-અધ–પાપ કર્મનું જાલ ચડી આવે ત્યારે મન મલિન થઈ જાય છે, ૩ ધન-ધાટા મેઘ-મારા પાપ કર્મોંમાંથી નીકળેલા. ૪ તમ એટલે અંધકાર પક્ષે અજ્ઞાન. ૫ દુર્દિન એટલે વાદળાથી વાએલા દિવસ, ( પક્ષે દુર્ભાગ્ય ). ૬ અર્થાત્ આત્મા-જીવે અનેક ચેમિાં અવતાર લેવા રૂપ વેજ કાઢ્યા છે છ કાકપક્ષી એટલે કાગડાની પાંખ પક્ષે કેશના કાનશી, Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચાદરની કથા ૧૭ અરે આત્મા, તું મારી સમીપ રહેલો છે. છતાં મેં તને ઓળખે નહીં, પણ હવે આ પણ બંનેની એકતા થઈ છે, તે હવે તું મારી પાસેથી કેમ જાય છે? જયારે રૂપમાં રૂપને પ્રવેશ થાય છે અને પિતાનામાં જીવ–આત્માનું દર્શન થાય છે, ત્યારે ચિત્ત અને આત્માના સ્વરૂપને એક શેષ થઈ જાય છે.” આ પ્રમાણે ભાવથી પ્રકાશમાન એવે ચંદ્રદર રાજા ઉજ્વળ એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત થયો, તે સમયે નજીકના દેવતાઓએ તેને મુનિશ અર્પણ કર્યો અને કેવળજ્ઞાનનો મહિમા કડી સુવર્ણનું કમળ બનાવ્યું, તે કમળ ઉપર બેસી કેવળી ચંદ્રોદર મુનિએ વિધિથી દેશના આપી. તેથી અનેક મનુષ્ય પ્રકાશમાન થઈ માર્ગાનુસારી થઇ ગયા. રાણી કળાવતી, મંત્રી ધર્મરૂચિ તથા જિનદાસ અને બીજા ધન્ય લોકોએ હર્ષથી તપસ્યા ગ્રહણ કરી. ઘણા લેકે દેશવિરતિને અને બીજાઓ સમ્યકત્વને પ્રાપ્ત થયા. પછી તે ચંદ્રોદર કેવળીએ વિહાર કરી ધમની પ્રભાવના કરી, છેવટે અનશન લઈ દેહનો ત્યાગ કરી તે અંદર કેવળી આ પૃથ્વી ઉપર શુદ્ધામા થઈ સિદ્ધિને પ્રાપ્ત થયા. બ્રહ્મગુપ્તિ કહે છે, હે રાજા પાસેન, એવી રીતે ભાવનાને ભાવનારા અનેક જીવે સુખદાયક મોક્ષપદને પામ્યા છે અને બીજાઓ પામશે તેથી તમે ભાવના ભાવે. હે રાજા એવી રીતે શ્રી ધર્મરૂપી કલ્પવૃક્ષની સર્વ વિશ્વને છાયા કરનારી ચોથી ભાવના રૂપી ઉત્તમ મહાશાખા મેં તમને કહી. એ ચારે શાખાઓમાં તું યથાગ પ્રમાણે સ્થિતિ કર્યો કે જેથી તારા જન્મમાં તને આ સંસારને સંતાપ થાય નહીં.” આ પ્રકારની દેશના) સાંભળી રાજા પદ્ધસેન ગીરવતાથી ગુરૂ પ્રત્યે બે. “ભગવન, તમારા વચનનું યથા વિધિ આરાધન કરવાથી દેવતાઓ પણ નમસ્કાર કરે છે. હવે વિચાર કરવામાં ચતુર હૃદયવાળા આપ મને આ સંસારમાં જે ધર્મની ગ્યતા હોય તેને ઉપદેશ આપ.” ગુરૂ બોલ્યા. “હે પૃથ્વીપતિ, આ ઉજ્વળ એવા મનુષ્યભવમાં પાપનો નાશ કરનારી સર્વ ધર્મોની યોગ્યતા રહેલી છે તેમાં તમારા જેવા સગુણી સમ્યગદષ્ટિ પુરૂષની વિશેષ યેગ્યતા છે. પરંતુ અનુક્રમે ચડવાથી પડી જવાય નહિ, માટે પ્રથમ તમે શ્રાવક ધર્મનું પાલન કરે. પછી વિદ્વતાવાળી દીક્ષા ગ્રહણ કરજે.” આ પ્રમાણે કહી તે દયાળુ રાજાને ગુરૂએ આદરથી સમ્યકત્વ સહિત હિતકારી એવી દેશવિરતિનું દાન આપ્યું. રાજા પદ્મસેન સુદર્શનવડે યુકત અને સારા ગુણવાળો જિનધર્મને પ્રાપ્ત કરી ઘણે ખુશી થઈ ગયો એ ઘટે છે. પછી રાજા પિતાના સ્થાનમાં ગયે અને ગુરૂએ પણ વિહાર કર્યો. ૧ એકશેષ–એકરૂપ. ૨ સુદર્શન–સારૂ દર્શન-સમ્યગદર્શન પક્ષે સુદર્શન ચક્ર. ૩ સુગુણ-સારા ગુણ પણે સારી રી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી વિમળનાથ ચરિત્ર, જ્ઞાનવાનું રાજા પદ્ધસેને પિતાના હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું “ગાયે જ્યારે ગોચરમાં જાય, ત્યારે તે પોતાની રૂચિ પ્રમાણે સરસ અને નીરસ એવું વિવિધ પ્રકારનું રોગ્ય ઘાસ ઘણું ખાય છે, પછી તે પિતાના સ્થાનમાં આવી જે પોતે પોતાની શક્તિ પ્રમાણે પ્રાપ્ત કર્યું હોય તે પિતાના સંવરની વૃદ્ધિને માટે લાંબા વખત સુધી વાળે છે અને તેમાંથી થયેલા ગેરસ વડે સર્વ પ્રાણીઓના સંતાપને હરે છે. અને તેમના અંગ -ઉપાંગને અહે પુષ્ટિ આપે છે. તેવી રીતે જે મનુષ્ય ગુરૂ પાસેથી પ્રાપ્ત થયેલા શાસ્ત્રની પોતાની બુદ્ધિના ગુણેથી વિચારણા કરતો નથી તે મનુષ્ય તે પશુઓના કરતાં પણ પશુહલકે છે.” આવું ચિંતવી તે બુદ્ધિવાળા રાજાએ ગુરૂએ કહેલા ઊપદેશના વચનને હૃદયમાં વિચાર કરી મુક્તિરૂપી વધૂના હાર જેવા મોટા જિન વિહાર-મંદિરો કરાવ્યાં અને પાપ કર્મને નાશ કરનારી અને લોકોના તાપને હરનારી શ્રી જિન ભગવાનની સુવર્ણવર્ણ ઉત્તમ પ્રતિમાઓ કરાવી. તે કૃતાર્થ રાજાએ ઉત્તમ સિદ્ધાંતનાં પુસ્તક અને સારાં શાસ્ત્રો ઉપકાર કરવાને માટે સારા દ્રવ્ય પદાર્થોથી લખાવ્યા. તે ક્ષમાભૂત એવા રાજાએ નિરપરાધી ત્રસ જીવોને ત્રાસ મટાડવાનું જે કાર્ય કર્યું, તેમાં જરાપણ આશ્ચર્ય પામવાનું નથી. તેણે સાધુ સાધ્વીઓને કલ્પના સારાં અનેક વસ્ત્રો, પાત્રો અને અન્ન પાણી આપવા માંડયાં. તેણે સારી શ્રદ્ધાવાળા શ્રાવકે અને શ્રાવિકાઓનું વાત્સલ્ય રાજ્યભાગ છેડી દઈને કરવા માંડયું. દીન વિગેરે લેકેને કીર્તિ કરનારૂં યોગ્ય દાન નિદાન–નીયાણા વગરનું કર્યું. તે સ્વદાર સંતોષ વ્રત, યથાશકિત (બાર પ્રકારનું તપ આચરવાપર્વક બાર પ્રકારની ભાવના ભાવવા લાગે. ત્રિકાલ જિનપૂજા કરનારા અને શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનાર તે રાજાએ પહેલી દર્શન પ્રતિમા એક માસે કરી. અણુવ્રતને ધારણ કરનારા અને દયારૂપ ધર્મની સાથે જોડાએલા તે રાજાએ સર્વ વિધિઓ યુકત થઈ બે માસ વડે બીજી પ્રતિમા કરી. સમય પ્રમાણે છે-આવશ્યક ક્રિયા કરનારા તે રાજાએ ત્રણ માસ વડે ત્રીજી પ્રતિમા વહી, અને તેથી તે જન્મની સફળતા માનવા લાગે. ચતુર રાજાએ ચાર પર્વના દિવસોમાં અહોરાત્ર સર્વ રીતે પૌષધ લઈ ચાર માસ વડે ચોથી પ્રતિમા વહન કરી. ચાર પ્રકારના ઉપસર્ગો પ્રાપ્ત થતાં પણ અડગ રહેનારા તે રાજાએ સમાધિથી પાંચ માસવડે પાંચમી પ્રતિમા વહન કરી. તેણે બ્રહ્મચર્યમાં તપુર રહી છ માસ વડે છઠ્ઠી પ્રતિમા વહન કરી. સચિતને ત્યાગ કરી સાત માસ વડે તેણે સાતમી પ્રતિમા વહન કરી. પિતાની જાતે સર્વ આરંભનો ત્યાગ કરી તેણે આઠમી આઠમા માસવડે પ્રતિમા વહન કરી. તે આરંભને બીજાઓ પાસે ત્યાગ કરાવી નવ માસ વડે તેણે નવમી પ્રતિમા વહન કરી. ઉદ્દેશીને કરેલું પ્રાસુક ભેજન પણ છોડી દઈ તેણે પાછળના વિધિ સાથે દશ માસ વડે દશમી પ્રતિમા વહન કરી. સારા સાધુની જેમ સર્વ સંગ છોડી દઈ સાધુના લિંગ ધારણ કરી લેચ કરી ફકત પાંચ ગ્રાસ આહાર લઈ તેણે અગીયારમી પ્ર Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની સ્થા. ૧૮૧ ** તિમા વહન કરી. આ પ્રમાણે અગીયાર પ્રતિમાઓનુ વહન કરી જેવી રાજા પદ્મસેનની ઇચ્છા દીક્ષા લેવાની થઇ, તેવામાં દૈવયેાગે ગુરૂ બ્રહ્મગુપ્ત સૂરિ આવી ચડયા. ઊદ્યાનપાળ પાસેથી તે ખબર જાણી રાજા હર્ષોંથી ગુરૂ પાસે ગયે અને વિધિથી તે વંદનીય ગુરૂને વંદના કરી તેણે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે ક્ષમાપતિ, સુખના બેટા આભાસ રૂપ એવા ગૃહાવાસ ઉપર મને નિવેČદ ઉત્પન્ન થયા છે, માટે સુખ ધના કારણુ રૂપ એવું અન ગારપણું મને આપેા. ” ગુરૂ ખેલ્યા “ મહાભાગ, તું પ્રથમ દેશ કન્યાઓને પરણીશ અને તે કન્યાએ માં તારા પ્રેમબંધ થશે, ત્યારે હું તને દીક્ષા આપીશ, તે શિવાય નહિ આપું. ’” તે સાંભળી રાજા વિચારમાં પડી ગયેા કે, “ ગુરૂએ આ શું કહ્યું ? સાધુએને આવું વાકય કહેવું ઘટિત નથી, કારણ કે તે તે વાદ નિવારણ કરીને નિવૃત્તિ માગેજ ચાલનારા છે.” આ પ્રમાણે વિવિધ વિચાર કરી રાજાએ ગુરૂને કહ્યું, “હું આગળ પરણેલી સ્ત્રીઓને છેડી દેવા ઈચ્છું છુ, તે ફરી બીજી સ્ત્રીઓને કેમ પરણું ? ” ગુરૂ ખેલ્યા. રાજનું. એ ચૈતના સહિત દશ કન્યાએ તારે હાથ આવી હશે, તે જ તારી દીક્ષા સફલ થશે. રાજા એ મારા કહેવાના ભાવાર્થ કહું તે સાંભળ જે જાણવાથીજ માણસ શરીરે પણ સુખી થાય છે. પુણ્ય કથી એવા આ મનુષ્ય ક્ષેત્ર રૂપી શરીરમાં જેમાં રત્નાએ અધકારનેા નાશ કરેલા છે. એવું સ્વાંત-હૃદય નામે એક નગર છે તે સ્વાંત-હૃદય રૂપ નગરમાં ચિર-અધ્યવસાય-શુભાધ્યવસાય નામે એક લોકસમૂહને પ્રિય એવા રાજા છે. તે રાજાને ઘણી પ્રિય સ્ત્રીએ છે, તેઓની સાથે તે અનુક્રમે ક્રીડા કરે છે. તેઓમાં શાંતિ નામની એક સ્ત્રી છે, તેણીને ક્ષમા નામે પુત્રી હૈં, બીજી રૂચિ નામની સ્ત્રી છે. તેણીને દયા નામે પુત્રી છે. ત્રીજી વિનયતા નામે સ્ત્રી છે, તેને મૃદુતા નામે કન્યા છે. ચેાથી સમતા નામે સ્ત્રી છે, તેણીને સત્યતા નામે પુત્રી છે. પાંચમી શુદ્ધતા નામે સ્ત્રી છે, તેણીને ઋજુતા નામે કન્યા છે. છઠ્ઠી પાપભીરૂતા નામે સ્ત્રી છે, તેણીને અવરતા નામે પુત્રી છે. સાતમી નીરાગતા નામે સ્ત્રી છે, તેણીને બ્રહ્મરતિ નામે કન્યા છે. આઠમી નિર્લોભતા નામે સ્ત્રી છે, તેણીને મુકતતા નામે કન્યા છે. નવમી પ્રજ્ઞા નામે સ્ત્રી છે, તેણીને વિદ્યા નામે પુત્રી છે. અને દશમી વિરતિ નામે સ્ત્રી છે, તેણીને નિરીહતા નામે કન્યા છે. હેરાજા, જો તારા હૃદયમાં હમણાં દીક્ષા લેવાની અભિલાષા હાય તેા તુ એ દશ કન્યાઓનું પાણિગ્રહણ કર્યાં.” આ સાંભળી રાજા બેન્ચે-“ હું શ્રીગુરા ! તમારા પ્રસાદથી મેં તે કન્યાઓના સ્થાન અને તેમના માતાપિતાનાં નામ જાણ્યાં છે, હવે મને તે કન્યાઓની પ્રાપ્તિના ઉપાય કહા, અને તેમના પ્રભાવ કહેા. જેથી હું તમારા પ્રસાદથી વિષાદ રહિત થાઉં.” ગુરૂ બેાલ્યા, રાજા, તારે તે કન્યાના પિતાને પ્રથમ તારા હૃદયરૂપી નગરમાં રાખવા, એટલાથી સંતુષ્ઠ થઇને તે તને વાંછિત ફળ આપશે. વળી વિવાહના કામમાં પુરૂષો સ્વભાવથીજ ઃઃ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી વિમળનાથ ચરિત્ર, સ્ત્રીના કહ્યા પ્રમાણે ચાલનારા થાય છે, તેથી તારે પ્રથમ તે કન્યાઓની માતાઓને વશ કરી લેવી. તેમાં સારી ક્ષમાને ઇચ્છનારા એવા તારે પ્રથમ જે શાંતિ નામની માતા છે, તેણીનું તો સદા માન કરવું. સર્વ સાથે સારી મૈત્રી કરવી, પરાભવ સહન કર, અપકાર કરનાર શત્રુને પણ ઉપકારી તરીકે ચિંતવ, કારણ કે, તે કર્મોને ક્ષય કરવામાં સહાય રૂપ છે કોઇની ઉપર કોપ કરે નહિં. કર્મોને દેષ આપ, મત્સરનું મર્દન કરવું. સહસ્ત્રમશ્વ પ્રમુખ મુનિઓનું હૃદયમાં ચિંતવન કરવું, નરકાદિકની પીડાને શિથળ કરવાની ચીવટ રાખવી, અને પિતાનું મર્કટના જેવું ચંચળ મન સ્થિર કરવું. આ પ્રમાણે હંમેશાં કરવાથી તારા એ ગુણવડે જેણીનું હૃદય આકર્ષાયું છે એવી ભ્રાંતિ નામની કન્યા તારી સમીપે સ્વયંવરા થઈને આવશે. સારી દયારૂપી કન્યાને ઇચ્છતા એવા તારે પવિત્ર એવી રૂચિને સદા માન્ય કરવી. પાપી એવા પર પતાપને વિશેષપણે છોડી દે. મિથ્યાત્વીનાં શાસ્ત્ર કદીપણ કાને સાંભળવા નહિં. મન, વચન અને કાયાથી ક્રય જીવની વિરાધના કરવી નહિં. અભક્ષ્ય-અનંતકાય વિગેરે પદાર્થોનો વિશેષપણે ત્યાગ કરવો. સર્વ પ્રાણીઓને હૃદયમાં આત્મવત્ ચિંતવવા પરોપકાર કરો. આરંભને આદરપૂર્વક વજ, પાપ કર્મોમાં પ્રચંડ એવો અનર્થદંડ છેડી દે. સદા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. બીજાનું દુઃખ જોઈને કદિ પણ હસવું નહિં. આ પ્રમાણે નિત્ય કરવાથી તારા તે ગુણો વડે જેણુનું હૃદય આકર્ષાયું છે એવી દયા નામની કન્યા તારી સમીપે સ્વયંવરા થઈને આવશે. મૃદુભાવની ઈચ્છા રાખનારા એવા તારે સદા વિનયતાને માન આપવું. તેમાં વિદ્વાનોએ ધિક્કારેલો અનાર્ય અને અસાર એ અહંકાર નિવારે. જે બ્રાહ્મણ વિગેરે વોંમાંથી થયેલી જાતિમાં જન્મ થયે હોય, તો તે ઉચ્ચ જાતિને મદ કરવો નહિં. કારણ કે, તના અભાવથી પૂર્વે સર્વ એક વર્ણજ હતો. તેને માટે બીજે સ્થળે લખ્યું છે કે “હે યુધિષ્ઠિર રાજા, પ્રથમ આ સર્વ એક વર્ણવાળું હતું. કિયા કર્મના વિભાગથી ચારે વર્ણોની વ્યવસ્થા થઇ છે. બ્રહ્મચર્યવડે બ્રાહ્મણો થયા છે. હાથમાં હાથીયાર રાખવાથી ક્ષત્રિય થયા છે. વેપારથી વૈશ્ય થયા છે. અને પ્રેષણ-સેવા કરવાથી શૂદ્રો થયા છે. પ્રથમ જન્મવડે શુદ્ર ઉત્પન્ન થાય છે. પછી સંસ્કાર કરવાથી દ્વિજ કહેવાય છે. જ્યારે તે વેદ ભણે ત્યારે વિપ્ર કહેવાય છે. અને બ્રહ્મને જાણે ત્યારે બ્રાહ્મણ કહેવાય છે. જે શ્રીમાળી–ઉપકેશ વિગેરે જે જાતિઓ થઈ છે તે તેને ગ્રામના નામ ઉપરથી થઈ છે. એમ વિદ્વાનોએ સદા જાણી લેવું. કદિ તે જાતિ ઉચ્ચ માતાથી ઉત્પન્ન થએલી હોય, તેપણ મદ કરો નથી. કારણ કે, તે જાતિમાંથી ઉત્પન્ન થયેલા સર્વે સમાનશીલ હોતા નથી. તે વિષે લખ્યું છે કે, એક જ ઉદરમાંથી ઉત્પન્ન થયેલા અને એકજ નક્ષત્રમાં જન્મેલા મનુષ્ય બારીના કાંટાની જેમ સમાન શીળવાલા હોતા નથી. કુશળ પુરૂષોએ કુલને મદ પણ ન કર જોઈએ. કારણકે જાતિ અને કુળની સ્થાપના પછવાડેથી - Page #212 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદરની કથા. ૧૮૩ થેલી છે. કદિ તે કુળ ઊચ્ચ પિતાથી પ્રાપ્ત થયું હોય, તે પણ તેને મદ કર ઉચિત નથી. બારીના કાંટાની જેમ સર્વે સમાનશીલ હતા નથી. બુદ્ધિમાન પુરૂષે લાભને મદ પણ કરે નહીં, કારણકે, લાભાંતરાય કર્મ શ્રી જિન ભગવાનને પણ છેડી શકતું નથી. જ્યારે લાભાંતરાય કમને ક્ષય થાય ત્યારે ઘણું ધન પ્રાપ્ત થાય છે અને જ્યારે તેનો ઉદય થાય છે ત્યારે ધનવાનને ધન મળતું નથી. બુદ્ધિમાન પુરૂષે એશ્ચર્યને મદ પણ કરે નહિં. આ પૃથ્વી ઉપર રાજા પણ મુંજની જેમ રાંક બની જાય છે. આ લોકમાં બાહુબલિ વિગેરેના ઉગ્ર બળને વિચાર કરી બુદ્ધિમાન પુરૂષ બલને મદ કર કર નહિં. સનકુમાર વિગેરેના રૂપની અનિત્યતા સાંભળી બુદ્ધિમાન પુરૂષે આલેકમાં રૂપનો મદ કરવો નહિં. શ્રી વીર પ્રભુના નંદન ભવનું ઉચ્ચ તપ સાંભળીને બુદ્ધિમાન પુરૂષે તપનો મદ કરે નહીં, બુદ્ધિમાન પુરૂષ શ્રુત-શાસ્ત્રજ્ઞાનને મદ કો નહિં, કારણ કે ચૌદ પૂર્વીઓ પણ પ્રમાદથી પતિત થઈ જાય છે. મનુષ્યના સર્વ મદે શ્રુત-શાસ્ત્રવડે જીતાય છે, તે શાસ્ત્રવડેજ જે મદ કરે છે, તેને અમૃતમાંથી વિષ ઉત્પન્ન થવા જેવું થાય છે. તે આઠ મદમાં પ્રાણી છે જે મદ કરે છે, તેને બીજા ભવમાં તે તે વસ્તુની હિનતા પ્રાપ્ત થાય છે, તેથી એ આઠે મદનો ત્યાગ કરવો, તેનો વિચાર કરે, અરિહંત વિગેરે દશ (પદ) નો સદા હર્ષથી વિનય કરે. પોતાના હૃદયને નવનીતના પિંડના જેવું મૃદુ કરવું અને લઘુ વયવાળા પાસેથી પણ હંમેશાં વિનયપૂર્વક જ્ઞાન સંપાદન કરવું. એવી રીતે નિત્ય કરવાથી તારા તે ગુણએ જેણીનું હૃદય આકડ્યું છે, એવી મૃદુતા નામે કન્યા સ્વયંવરા થઈ તારી પાસે આવશે. સત્યતાને ઈચ્છનારા એવા તારે સદા સમતાનું સેવન કરવું. ક્રોધ, લોભ, ભય, અને હાસ્યને યત્નથી ત્યાગ કરે. જેનાથી બીજાને દુઃખ થાય, જેથી વાણી કઠોર ગણાય, જેથી નિંદા અને પિશુનતા (ચા ચુગલી) થાય તેવું વચન બોલવું નહિ. વિચક્ષણ પુરૂષે સત્યામૃષા–સાચી ખોટી, અસત્ય, બીજાને ઘાત કરનારી વક અને મર્મ ભરેલી ભાષા બોલવી નહિ. એવી રીતે હંમેશાં કરતા એવા તને તારા ગુણોથી જેણીનું હૃદય ખેંચાયું છે, એવી સત્યતા નામે કન્યા સ્વયંવરા થઈ તારી પાસે આવશે. રાજુલાસરલતાને ઇચ્છતા એવા તારે શુદ્ધતાનું સદા આરાધન કરવું. સર્વથા કુટિલતાને ત્યાગ કરે, સરલતા રાખવી, વંચના વગરનું વચન બેલવું, હૃદય નિર્મળ રાખવું, કે ઠેકાણે માયા કરવી નહી, તેમાં ધર્મના કાર્યમાં વિશેષે (ખાસ કરીને) ન કરવી. પડેલું ઘાસ તૃણ પણ તારે લેવુ નહી. લોભવૃત્તિ તજી દેવીને સંતોષવૃત્તિને ભજવી અને બીજા ને અવગ્રહ (વસતિ–સ્થાન) માટે પૂછી રજા લઈને રહેવું. એવી રીતે નિત્ય કરવાથી અચરતા નામની કન્યા તારા ગુણોથી જેણીનું હૃદય આકર્ષાયું છે, એવી થઈ તારી પાસે સ્વયંવર થઈને આવશે. Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર. હે રાજા, બ્રહ્મરતિ નામની કન્યાને અર્થે તું તારા ચિત્તમાં નીરાગતાને ધારણ કર્યું. દેવ, મનુષ્ય અને તિય ચની સ્રોને માતા સમાન ગણજે. સ્ત્રીઓના વાસ સ્થળમાં રહેવું નહી, શ્રી સંબંધી કથા કરવી નહિ, સ્ત્રીઓની બેઠક સેવવી નહિ, તેમની ઇંદ્રિયાને જોવી નહિ, દીવાલનાં આંતરામાં રહેલા ગૃહસ્થાનાં જોડલાંને જોવા નહીં, અને મનમાં કદિ પણ સ રતિનું સુખ ચિંતવવું નહિં. પ્રણીત આહારને તેમજ અતિશય આહારના ત્યાગ કરવા અને શરીરની અધિક શાભાને યત્નથી છેડી દેવી–આ પ્રમાણે નિત્યે કરવાથી તારા ગુણાથી જેણીતુ હૃદય આકર્ષાયું છે એવી બ્રહ્મરતિ નામની કન્યા તારી પાસે સ્વયંવરા થઇને આવશે. મુકતતાને ઇચ્છનારા એવા તારે નિલેભિતાનું, સેવન કરવું. હૃદયમાં વિવેક ધારણ કરવા, અનાના સંગમ છેડી દેવેદ્ય, બાહ્ય અને આભ્યંતર એવા એ પ્રકારના પરિગ્રહથી પેાતાના આત્માને જુદો કરવે, સ્વભાવવડે ગ્રંથ-પરિગ્રહની તૃષ્ણા સમાવી દેવી, માહેર અંદર અનાસક્ત એવું અંતઃકરણ રાખવું, કમળની જેમ નિલેપ રહેવું અને શિષ્ટાચારમાં તત્પર રહેવું. હે ચતુરરાજા, આ દેહુ વિગેરે સવ પુદ્ગલ વસ્તુએ સંબંધી આત્માને યાગ્ય એવી અનિત્યતાનું ચિંતવન કરવું. એવી રીતે નિત્ય કરવાથી તારા ગુણાથી જેણીનું હૃદય આકર્ષાયું છે, એવી મુકતતા નામની કન્યા તારી સમીપે સ્વયંવરા થઈને આવશે. સુવિદ્યાની ઈચ્છા રાખતા એવા તારે પ્રજ્ઞા રાણીનું સદા આરાધન કરવું, સદા શાસ્ત્રાભ્યાસ કરવા, પ્રમાદને વારવા-ટાળવા, જ્ઞાન અને જ્ઞાનવાળાએની હષ થી ભક્તિ કરવી. સદા શાસ્ત્રનું સ્મરણ કરવું અને સદ્ગુરૂના વચન સાંભળવા, એ પ્રમાણે કરવાથી તારા સદ્ગુણૈાથી જેણીનું હૃદય આકર્ષાયુ છે. એવી વિદ્યા કન્યા સ્વયંવરા થઇ તારી પાસે વેગથી આવશે. નીરીહતા નામની કન્યા ને માટે તું લાભને ત્યાગ કર. તારા હૃદયમાં સ વસ્તુઓના સ્વરૂપને વિચાર કર. આ દેહ દુઃખના ઉપલેાગને માટે છે, ધન બંધનનું કારણ છે, ઇચ્છા હૃદયને તાપ આપનારી છે. જન્મ મૃત્યુનું કારણ છે, પ્રિયાના સંગ–અથવા પ્રિય વસ્તુઓને સંગ વિયેાગ માટે છે, સંગ્રહ કલેશને માટે થાય છે અને ભાગના અભિલાષ રાગને માટે થાય છે, તેથી તેખાની અંદર પ્રીતિને છેડીદે, મમત્વને છેડી દેનારા એવા તારી પાસે તારા ગુણાથી આકર્ષાએલી નિરીહતા નામની કન્યા સત્વર આવશે. ” આ પ્રમાણે ગુરૂનાં વચન સાંભળી રાજા મેલ્યા “ ભગવન્સને ને સુખ કરવાને માટે કન્યાના મેળાપ ગુરૂ ( ગાર ) જ કરાવે છે, તે તમે મને દીક્ષા રૂપી કન્યા આપશે! એટલે શુભ પરિણામ રૂપી રાજા પાતેજ પાતાની એ બધી કન્યાએ મને આપશે, માટે આપ શુભ લગ્નમાં દીક્ષા આપે અને કૃપા કરો. ધના કાર્યોંમાં વિલંબ કરવા યુકત નથી. ” પછી ગુરૂએ દીક્ષિત કરેલા તે રાજા પદ્મસેનુ મનુષ્યના પુરૂષાર્થાદિ ગુણાથી યુકત થઇ મેહ કથી સુકતા થઇ ગયા ત્યારે ગુરૂ બેલ્યા “ હે મુનિ, તારે હવે માતાની સેવા કરવી માતા ૧૮૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચાદરની કથા. ૧૮૫ શિવાય આ લોકમાં અને પહેલેકમાં ચરણ ન રહે. પ્રાયે કરીને કન્યા પરણ્યા પછો પુત્ર સહાય કરનારી માતાને માનતા નથી એમ કહેવાય છે. માતાના ચિત્ત-નગરમાં મેહ રાજા રાજ્ય કરે છે, તે બહુ કાલે આવેલા સેવકોને જોઈ રોષ પામે છે. પછી તેમને ક. મંરૂપી સેવકેની પાસે મળમૂત્ર વિગેરેથી ભરેલા ગર્ભરૂપી કારાગૃહમાં નીચાં મુખ અને ઉંચા પગ રખાવી કેદ કરાવે છે, પછી મેહના વિધ વિના પિતાના આહારમાં શ્રી તે માતા તેમનું પિષણ કરે છે અને પોતાની સાથે સુવાડે છે તથા જગાડે છે. જ્યારે તેઓને બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે તેઓ મસ્તક ઉપર બે હાથ જોડી દુઃખી થઈ મહરાજાને આ પ્રમાણે ઉંચે સ્વર વિજ્ઞપ્તિ કરે છે– “હે રાજા, અમે અજ્ઞાનથી અંધ અને સ ગતિથી રહિત છીએ. અમે જ્યાં રહીશું, ત્યાં તમારી આજ્ઞાને તાબે થઈને રહીશુ.” તેમની આ વિનંતિ સાભળી તે રાજા શાંત થઈ તેમને તે ગર્ભરૂપી કારાગૃહમાંથી છોડે છે. મુસિપાલ-રક્ષકએ હાથમાં પકડેલા તેઓ તે વખતે નિર્બલ થઇ રેવા લાગે છે, પછી દયાળુ હૃદયવાલી એ માતા તેમને સુવર્ણ વિગેરે આપી તેઓને મુક્ત કરે છે, પછી તેઓ પિતાને ઘેર ચાલ્યા જાય છે. રૂપ બદલાઈ જવાથી કેઈ તેમને એલખતું નથી, તેથી તેમને પાણી કે ભેજન કાંઈ આપવામાં આવતું નથી તે કાળે તેમને સુધા તૃષાથી પીડિત એવા જે તે માતા તેમને દૂધ પાય છે અને વિષ્ટા વિગેરેથી અંગે લીંપાએલા તેમને શગ લાવ્યા શિવાય સાફ કરે છે. જે તેઓ અભય ખાય છે, તો તેમને વારે છે અને ગ્યમાર્ગો ચલાવે છે, સારાં વસ્ત્રાભરણેથી નિત્ય શણગારે છે અને તેમના શરીરનું પિષણ કરાવે છે. પતિના આદરથી તેમને નીશાળે ભણવા મોકલે છે અને દ્રવ્યનો સારો ખર્ચ કરી તેમને વિધિથી પરણાવે છે, પછી જ્યારે કન્યા આવે છે, ત્યારે તે પુત્રો રેગની પીડા થયા શિવાય તે માતાનું નામ પણ લેતા નથી, બીજું વધારે શું કહેવું ? હે રાજા, એક કન્યા આવતાં આવું થાય છે, તો પછી જે દશ કન્યાઓ આવે, તો તેની શી વાત કરવી ? પરંતુ તું આ વિશ્વમાં ઉત્તમ છે, માટે તે દશ કન્યાઓનું સદા આરાધન કયું ” તે સાંભળી વિસ્મય પામેલે રાજા ગુરૂ પ્રત્યે બે -“ભગવન, માતૃભકિત ગૃહસ્થને કરવી ઘટે છે. કાંઈ યેગીઓને કરવી ઘટતી નથી. લોકશામાં બ્રહ્માણી પ્રમુખ સાત માતાએ કહેલી છે. તેમજ મિત્રપત્ની વિગેરે પાંચ માતાએ કહેલી છે. એટલે સાત અને પાંચ માતાઓ કહી છે. તે માતાની ભકિતમાં મારું મન છે, પરંતુ તે સાત અને પાંચ માતાઓ માટે પૂરતી છે, તથાપિ ગુરૂનું વચન ઉદ્ઘઘન કરવાને હું સમર્થ નથી ક૨વૃક્ષના જેવા ગુરૂએ તત્વને કહે છે, તે મન કલિપત એવા તે અર્થને સ્પષ્ટ કરવા અને તેને તત્વાર્થ હમણાંજ કહે. ” સિદ્ધાં ૧ ચરણ–ચારિત્ર અને પગ5. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી વિમળનાથ ચરિત્ર. તના રહસ્યને જાણનારા ગુરૂ બેલ્યા. “હે રાજા, અંગને પુષ્ટિ આપનારી આઠ માતાઓ સાધુઓને માનનીય છે.” રાજાએ પૂછયું, “તે આઠ માતાએ કઈ ?ત્યારે ગુરૂ બેલ્યા “હે રાજા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ–એ આઠ (પ્રવચન) માતાઓ છે. તેઓ ચારિત્રરૂપી ગાત્રની પિષક અને રક્ષક છે. મુનિઓએ સેવન કરેલી તે માતાઓ અંતે મક્ષફલને આપનારી થાય છે. જેની ભૂમિના ભાગને સૂર્યના કિરણોને સ્પર્શ થયો છે અને જેની ઉપર લેકે ચાલે છે, એવા માર્ગમાં યુગમાત્ર ( ધુંસરી પ્રમાણ) દષ્ટિ રાખી પોતાના નેત્રો વડે પગલે પગલે ભુમિ-માગશોધતા સાવધાન રહી જે મુનિ મન ધરીને ચાલે છે, તેવી પહેલી ઈર્ષા સમિતિ જંતુઓનું રક્ષણ કરનારી છે, તેથી સાધુએ તેની સમિતિને ભજવી જોઈએ. જે મુનિ એ શુદ્ધ ઇર્યા–સમિતિને પાલે છે, તેની પ્રશંસા વરદત્તની જેમ ઇંદ્ર પણ દેવતાઓની આગળ કરે છે. વરદતની કથા.. પૂર્વે સ્વચ્છ એવા ગચ્છમાં વરદત નામે એક મુનીશ્વર હતા. તે ગુરૂભકિતવાલા મુનિ મનુષ્ય જન્મના સારરૂપ નિરતિચાર ચારિત્રને પરમ ભકિતથી પાળતા હતા, તેમાં ખાસ કરીને તે કૃતાર્થ મુનિ જીવરક્ષાને માટે પહેલી ઈસમિતિ વિશેષે પાળતા હતા. એક વખતે હીનકર્મ રહિત એવો સૌધર્મેદ્ર સભામાં બેઠે હતા, તેણે અવધિજ્ઞાનથી જંબુદ્વીપ તરફ અવકન કર્યું, તેવામાં ઈર્ષા સમિતિવાળા મહામુનિ વરદત્તને જોઈ તેણે ત્યાં બેઠાં બેઠાં તેને નમસ્કાર કર્યો. તે જે વિસ્મય પામેલા સર્વ દેવતાઓએ કહ્યું. “ સ્વામિન, હમણાં આપે કેને નમસ્કાર કર્યો ? ” ઇદ્ર બોલે, હે દેવતાઓ, જે પ્રશંસનીય બુદ્ધિવાલાની સર્વ રાજાઓ સેવા કરે છે, તેવા વરદત્ત નામે એક મુનિ પૃથ્વી ઉપર રહેલા છે, તે ચારિત્રગુણના ગૌરવવાલા, ઈસમિતિવડે યુક્ત અને દુર્થોન રૂપી શત્રુથી મુક્ત છે, તેમના ગુણે પૂજનીય છે, તેથી તેઓ મારે પણ માનનીય છે, અને તેઓ ત્યાં ભુમિ ઉપર રહ્યા છતાં હું અહિંથી તેમને નમસ્કાર કરું છું. જે પિતાના જીવિતનો ત્યાગ કરે પણ ઉત્તમ એવી ઈર્યાસમિતિને ત્યાગ ન કરે, તેવા પોતાના કમથી નિર્દોષ એવા સાધુ કેને વંદનીય ન હોય ?” ઈદ્રનાં આવાં વચન સાંભળી સમ્યકત્વને ધારણ કરનારા દેવતાઓએ પણ તે વરદત્ત મુનિને ઇદ્રની જેમ મન, વચન અને કાયાવડે વંદના કરી. આ વખતે કોઈ એક મિથ્યા દષ્ટિ દેવ હતું, તેણે જિનના ધમ વચનની જેમ ઈંદ્રના તે વચનને સત્ય માન્યું નહિં. તેણે ચિંતવ્યું કે આ લોકમાં પિતાનું જીવિત કોને ઇઇ નથી ? જે જીવિતને માટે મનુ માન છોડીને શું નથી કરતા? આ પૃથ્વી ઉપર કેઇપણ જીવને જેનાથી કદિપણ તૃપ્તિ થતી નથી, તેવા જીવિતને કીટ, પતંગ વિગેરે જંતુ ને માટે કોણ છોડી દે ? આ પૃથ્વી લેકમાં રહેલા સર્વ પ્રાણીઓના પ્રાણ, ધન, જીવિત, સ્ત્રી અને આહારના કર્મોની Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા. ૧૮૭ 66 અંદર ચાલ્યા ગયા છે, ચાલ્યા જવાના છે અને ચાલ્યા જાય છે. જેએ સ્વામી થઇ બેઠા છે, તેએ મરજી મુજબ બેલે છે; પરંતુ હૃદયમાં બીજાની શકાને કદિ પણ લ વતા નથી.” આ પ્રમાણે તે મિથ્યાત્વી દેવ ચિતવતા હતા, તેને ઈંદ્રે કહ્યું. “ જો તારા હૃદયમાં શકા હાય, તેા તું પૃથ્વી ઉપર જરૂર જા. જે તારા હૃદયમાં ખેદ થતા હાય, તે જે કા ભુત અને ભવિષ્યનું હોય તે સંબંધી તે વિચારણા-મીમાંસા કરી શકાય. પણ જે કાય પ્રત્યક્ષ હાય,તેમાં શે વિસ વાદ વિરોધ કરવાને હાય? (તેમ છતાં)તું જર્મનેતે મુનિનો પરીક્ષા કર્યાં અને તારા મનમાં ધીરજ ધા ( સમાધાન કરીને મનને સંતેષ આપ ) જો પેાતાનુ સુત્ર ચાખ્ખું હોય, તે પછી પરીક્ષકને ભય હોતા નથી.” ઇંદ્રનાં આવાં વચન સાંભળી તે દેવ જયાં ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના ધર્મોના ધારક અને જનતાર વરદત્ત મુનિ રહ્યા હતા ત્યાં આવ્યેા. તે વખતે વદત્ત મુનિ હલ્લે જતા હતા, ત્યાં તે દેવતાએ માર્ગોંમાં માખીએના જેવી વૈક્રિય દેડકીએ ઉત્પન્ન કરી, અને તેમની પાછળ આદરથી મદઝરતે, સૂંઢ ઉછાળતા અને ગતિથી પવનને જીતી લે તેવા એક દુષ્ટ હાથી વિષુબ્યો. “ હે યતિ, સત્તર ભાગીજા, અને તારા જીવિતનું રક્ષણ કર. જો આ તારી પાછળ યમરાજના જેવા હાથી આવે છે.” આ પ્રમાણે બેલતા લોકસમૂહને પણ અનાબ્યા. દેવતાઓને કાર્યની સિદ્ધિ મનથીજ થાય છે. તે વરદત્ત મુનિએ સિ’હાવલે કનથી પણ પછવાડે જોયું નહીં. તે ચતુર મુનિ ઉપયોગ રાખી ઇયસમિતિએ ચાલવા લાગ્યા. તે મુનિએ હૃદયમાં ચિંતવ્યું કે, આ કેપ પામેલા હાથી મને એકને મારશે અને જો હું દેડીને ચાલુ' તે ઘણાં જીવેને નાશ કર્ તેથી મારા એકનું રક્ષણ કરવાને હું ઘણા જીવાને મારીશ નહિ. આ પૃથ્વી ઉપર સ પ્રાણીઓને જીવિત વ્હાલું હોય છે, તેને માટે કહ્યું છે કે, અપવિત્ર-વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગમાં રહેલા ઈંદ્રને જીવવાની આકાંક્ષા સીજ હોય છેઅને તે બંનેને મૃત્યુને ભય પણ સરખાજ હોય છે, Ăર્યાં ( સમિતિ ) ને પાળતાં મને જે થવાનું હાય તે ભલે થાય. ધર્મવાલા ઉત્તમ પુરૂષને જીવિત અને મૃત્યુ સરખા હાય છે.” આ પ્રમાણે ચિતવતા તે મુનિ જેવામાં હળવે હળવે જતા હતા તેવામાં પેલા હાથીએ દોડીને તેમને સુ’ઢવતી પકડયા. પછી તેમને આકાશમાં દૂર ઉછળ્યા. તે વખતે નીચે પડતાં તેમણે વિચાયુ” કે, “ મને ધિક્કાર છે કે, મારા શરીર નીચે દેડકીએ! કચરાઈને મરી જશે. ચારિત્રધારી મુનિએ સર્વથા નિત્યે જીવદયા પાળવી જોઇએ, એક સૂક્ષ્મ પણ જીવની હિંસા ન કરવી જોઇએ તે પછી પચે દ્રિય જીવોની હિં`સા શી રીતે થાય ? ગૃહસ્થ શ્રાવકા પણ નિરપરાધી ત્રસ જીવાને હણતા નથી તે પછી હું સુનિ થઈ જાણુતાં છતાં તે તેવા જીવાને હયું તે મારા જન્મ, દીક્ષા અને તેવી શિક્ષા સાક્ષાત્ નિષ્ફળ થઇ જાય, સુમજ જે હું શામ ભુલ્યે તે પણ તેની માફક વૃથા થાય. આ પ્રમાણે ચિતવતા ** .. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી વિમળનાથ ચરિત્ર મુનિને જ્ઞાનથી જાણું લઈને દેવતાએ પડતા ઝીલી લીધા. અને પિતાનું સ્વરૂપ પ્રકટ કર્યું. તેણે મુનિને નમી આ પ્રમાણે સ્તુતિ કરી. “હે મહામુનિ, દઢ ધર્મવાળા એવા તમને, તમારા ગાત્રને અને માતાપિતાને ધન્ય છે. વળી અમારા સ્વામી ઈદ્ર દેવસભામાં તમારી પ્રસંશા કરે છે, તો બીજાઓનું શું કહેવું? આ યતિધર્મજ બલવાનું અને જયવત છે.” ઇત્યાદિ વચનથી સ્તુતિ કરી તે દેવતાએ કહ્યું કે “ઉપયોગ સહીત એવા તમે કોઈપણ ઇચ્છિત વર માંગી લો.” વરદત્ત મુનિ બોલ્યા-“હે સુત્તમ, તમે વિચાર કરે કે, સર્વ સંગનો ત્યાગ કરનારા એવા મને ગમે તે શ્રેષ્ઠ વર શા કામને છે?” દેવ બોલ્યો,–“દેવનું દર્શન નિષ્ફલ થતું નથી, માટે તમે મારી પાસેથી કોઈ ઉત્તમ વર જલદી માગી લ્યો.” મુનિ બેલ્યા,–“હે દેવ, જે તમારે વર આપવાને આગ્રહ હોય, તે હું એ વર માગું છું કે, તમે મિથ્યાત્વને છેડી સમ્યકત્વને આશ્રય કરે. કારણકે તમે ત્રણ જગતમાં વિબુધના નામથી પ્રસિદ્ધ છે.” મુનિના આ વચનથી તે દેવતાએ પિતાના હૃદયમાં સમ્યકત્વને ધારણ કર્યું અને મુનિને તેમના બંને ચરણમાં વળગી ખમાવ્યા. પછી તે દેવે રેષ છેડી સ્વર્ગમાં જઈ તે મુનીશ્વરનું સર્વ ચરિત્ર સહર્ષ થઇ ઈન્દ્રને નિવેદન કર્યું.” આ પ્રમાણે સર્વ સ્થળે સમતાયુક્ત અને શુભ ધ્યાનરૂપી જલથી સિંચન થયેલા તે વરદત્ત મુનિએ ઈંદ્રાદિક દેવોએ વંદના કર્યા છતાં પણ મદ ન કર્યો. હેમુનીશ્વર, તેવી રીતે તમારે પણ સમિતિ પાળવી, કે જેથી આ લેક તથા પરલોકમાં તમારા નિર્મલ કરમાં કલ્યાણ પ્રાપ્ત થાય. જે જરૂરી કાર્યને વખતે નિર્દોષ ભાષા બેલે, સુવિચારવાનું થઈ કારણ વગર મૌન ધરી રહે, કેધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અને ભયથી થયેલી અને વાચાળતા, હાસ્ય અને નિંદાથી યુક્ત એવી ભાષા જરૂરી કાર્યમાં પણ બોલે નહિં, તેવી ઉત્તમ બીજી ભાષા સમિતિ પોતાના વાચંયમ નામને સત્ય કરનારા સાધુએ સદા પાળવી જોઈએ, અને શ્રીજિન ભગવાનની કહેલી વાણનું જ લાલનપાલન કરવું જોઈએ. સારી બુદ્ધિવાલા મુનિએ લોકસ્થિતિને અને જિન પ્રવચનને વિરોધ ન આવે એવું વચન સંગત સાધુની જેમ બેલવું જોઈએ. સંગત સાધુની કથા. કેઈ એક ગુણવાલા ગણ-ગચ્છની અંદર આગમના સમૂહને જાણનારા અને બીજી ભાષા સમિતિથી પ્રકાશમાન એવા સંગત નામે સાધુ હતા. સ્વીકાર કરેલાને પાળવામાં પર્વતથી પણ ધીર એવા તે સંગત મુનિ પિતાના ગુરૂની સાથે વિહાર કરતા કરતા કેઈ નગરમાં આવ્યા. ત્યાં ગુરૂએ જ્ઞાનથી જાણ્યું કે, “કેટલાએક દિવસમાં આ નગરમાં સર્ષથી પણ મહાવક્ર એવું પરચક આવશે. તે આ નગરને તોડશે નહીં, પણ તેનાથી ૧ વાણીને નિયમમાં રાખનાર. ૨ શત્રુ સૈન્ય. Page #218 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચડુંદરની થા. ૧૮૯ t " 66 k માટે રોધ થઇ પડશે, માટે હું કેટલાએક દિવસ સુધી રહેવું ઊંચિત નથી.” આવુ જાણી તે ગુરૂ ગ્લાનપ્રમુખ મુનિએની વૈયાવચ્ચના કામને માટે સંગતમુનિને ત્યાં મૂકી પેાતે અન્યસ્થળે વિહાર કરી ગયા. તે પછી કેટલેક દિવસે તે નગર ઊપર શત્રુ સન્ય ચડી આવ્યું તેથી જવા આવવાના નિરોધ થતાં લેાકેાને દુઃખ ઉત્પન્ન થયું, ત્યાં પથ્ય વિગેરેના અભાવ થવાથી રોગી મુનિને સીદ્યાતા જોઇ તે સંગત મુનિ ખીજે દિવસે બાહેર સૈન્યના સમૂહ પડેલે છતાં માંડમાંડ તે નગરમાંથી નીકળી ભિક્ષા માટે ફરવા લાગ્યા. તેવામાં તે મુનિ સેનાપતિની દૃષ્ટિએ પડી ગયા. સેનાપતિએ પૂછ્યું કે, “ તમે એકાકી કયાંથી આવે છે ?” મુનિ બેાલ્યા, “ હું નગરમાંથી આવું છું.” સેનાપતિ બક્લ્યા, ‘સાધેા, રાજાના શે। અભિપ્રાય છે ? તે કહે.” મુનિએ ઉત્તર આપ્યા કે, “ મુનિએ રાજાની વાર્તા કરતા નથી. તેણે કહ્યું, ત્યારે ત્યાંના લેાકેાના અભિપ્રાય શે છે ? તે કહા, કે જેથી અમે તેને અનુસારું કાર્ય કરીએ. ” સુનિ ખેલ્યા, “ લેાકેાને અભિપ્રાય કાણુ જાણી શકે ? કારણ કે, મુડે મુડે (મસ્તકે મસ્તકે) જુદી જુદી બુદ્ધિ હાય છે, એમ શાસ્ત્રમા કહ્યું છે. હે સેનાપતિ જેમતું ચિત્ત કેવળ શાસ્ત્રની સાથે બધાયેલુ છે અને જેએ વાચયમ કહેવાય છે, તેવા અમારે કાંઇપણુ સાંભળવાના અને કહેવાના અધિકાર નથી.” સેનાપતિએ ફરીવાર પૂછ્યું, આ નગરમાં વસનાર રાજાને હાથી, રથા, ઘેાડાએ અને પેદલ કેટલાં છે ? ” મુનિ બેલ્યા “ સેનાપતિ, હું તે ખરાખર જાણતા નથી, જો હું તેમની સંખ્યા કહું તે મારી ભાષા સત્યાપૃષા (સાચી ખેટી) થાય. ’’ સેનાપતિ બોલ્યા—“અરે મુનિ, તમે આ પૃથ્વી ઉપર સર્વાંસના પુત્ર તરીકે પ્રખ્યાત છે, તેથી અમેાને કહેા કે, કેટલે દિવસે અ મારા જય થશે ? મુનિ બાલ્યા- દીક્ષા વિગેરે લેનારા યતિનું નિમિત્તાંગ-યાતિષનું જ્ઞાન ઘણા અનર્થાને આપનારા એવા સંસારને અર્થ ન હેાવુ જોઇએ. ” તે સાંભળી તે સેનાપતિ અંતરમાં તે ખુશી થયા, પણ બાહેરથી ક્રોધને ધારણ કરીને એલ્યેા“ અરેં ! તું કાઇ હેરૂ છે; તે વેષ બદલે કરીને અહિં કયાંથી આવ્યા છે? અમેા રાજાના મંત્રવિચારેને જાણનારા લાખા રૂપવાલા છીએ. ” મુનિ એલ્યા–“ અમે દુષ્ક રૂપી રાજાના મતે પ્રકાશ કરનારા છીએ. આ લેકમાં જે ઉત્તમ પુરૂષ છે, તે અસત્ય વચન બેલતેા નથી, તે શુદ્ધ અને સત્ય વચનને જ માને છે. આ લેાકમાં ક્રોધી, એ જીભવાલે સર્પ અને સવભક્ષી અગ્નિ પણ સદા સત્યને માને છે, તેા પછી બીજા પ્રાણીઓની શી વાત કરવી ? જેનાથી પેાતાને અને પરને જરા કલેશ થાય અને કજીયેા પણ થાય, તેવું પરને પીડાકારી વચન મુનિઓ બેલતા નથી. ” પછીઆ પ્રમાણે બીજી શુદ્ધ ભાષા સિમતિને પાલનારા તે સંગતમુનિને સેનાપતિએ માન આપ્યું અને તેમની પાસેથી આહુત તે ૧. મગરે મગટે. 27 Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી વિમળનાથ ચરિત્ર ધર્મ સ્વીકાર્યો. આ પ્રમાણે તમારે બીજી ભાષાસમિતિ વિવેકથી ધારણ કરવી, જેથી આ લોક તથા પરલોકમાં તમારી પૂજ્યતા થાય. ત્રીજી એષણ સમિતિ છે. આહાર, ઉપાધિ અને શB વિગેરે ને ઉગમ, ઊત્પાદન અને એષણઇચછાના દોષથી રહિત ગ્રહણ કરે, તે મુનિને ત્રીજી એષણ સમિતિ હોય છે. તે આ પ્રમાણે. જે ગૃહસ્થ ષટ્ર જવનિકાયને હણી સાધુને માટે અશન વિગેરે કરે. તે આધાકર્મી કહેવાય છે. અથવા સર્વ ભિક્ષુકોને દાન આપવાને અર્થે જે કરવામાં આવે, તે શુદ્ધબુદ્ધિવાલા યતિઓએ ઐશિક કહેવું છે. જે સાધુને અર્થે અને પોતાના ઘરને અર્થે કરવામાં આવે, તે આધાકર્મીના અવયવ ભાગવાળું પૂતિકર્મ કહેવાય છે. તેને મિશ્ર કહે છે. જે સાધુ નિમિતે જુદું રાખે, તે સ્થાપના કહેવાય છે. જે ગુરૂએ આવ્યા છતાં કે અણ આવ્યા છતાં પહેલા (આગળથી) શ્રાવક વિશેષ (આ હારાદિકની તૈયારી) કરે તે પ્રાભૂતિકા કહેવાય છે અને જે આપવાનું (અંધારામાંથી અજવાળામાં લાવી) પ્રકટ કરે, તે પ્રાદુ કાર કહેવાય છે. જે સાધુને માટે મૂલ્ય આપીને લેવામાં આવે તે કીતષવાળું કહેવાય છે અને જે સાધુને માટે ઉધારે લાવવામાં આવે, તે પ્રાકૃત્ય દેપવાળું કહેવાય છે. જે અદલાબદલી કેઈ પાસેથી લહિ આપવામાં આવે, તે પરિવર્તિત કહેવાય છે અને જે ઉપાશ્રયમાં લાવીને આપવામાં આવે, તે અલ્યાહત કહેવાય છે, જે ડબા કે ઘડાનું દ્વાર ઉઘાડીને આપે તે ઉદભિન્ન દેવાળું કહેવાય છે. તે દેષ સાધુઓને વર્જિત છે. માલ વિગેરે ઉપરથી જે ઉતારેલું, તે મોલેપહૃત કહેવાય છે. સેવક વિગેરેની પાસે ઓઢાળેલું જોરાવરીથી ખુંચવી લીધેલું) તે ઊછિન્ન કહેવાય છે. સર્વ સામાન્ય વસ્તુ એકલેજ આપ મુખત્યારથી આ નિસૃષ્ટ કહેવાય છે. કારણકે, સર્વની સંમતિથી આપેલું અન્નાદિ શાસ્ત્રમાં શુદ્ધ કહેવું છે. જે પ્રથમ પિતાના ઘરને માટે અને પછી મુનિ વિગેરેને માટે કાંઇક અન્નાદિ ઉમેરવામાં આવે, તે અધ્યપૂર્વક કહેવાય છે. આ પ્રમાણે સેળ ઉદ્દગમ દેષ કહેલા તે ગૃહસ્થ જનને આશ્રિત દેવ છે અને હવે બીજા માળ ઉપાદન રાધ કહેલા છે, તે મુનિને આશ્રિને કહેલા છે. જે ઘરના બાલકને રમાડીને લેવું, તે ધાત્રીદોષ કહેવાય છે. સંદેશા લઈ જવા લાવવાથી પ્રેમકર્મ કરવાથી લેવું તે દતિ દોષ કહેવાય છે. લોકોને નિમિત્ત અંગ જોતિષ ફળાદિ જણાવીને લેવું તે પાપના સંતાપને કરનારો નિમિતદેષ કહે વાય છે. જે લેકે જતિ વિગેરેના મદવાળી હોય તેમને તેમની ઉચ્ચજાતિ કહીને જે પિતાની ભિક્ષા મેળવવી તે આજીવિકા દેપ કહેવાય છે. જેમાં અન્ય દર્શનના ભકતે હોય, તેમની આગળ પોતે તે દર્શનને ભકત છે, એમ જણાવી જે સાધુ અન્ન વિગેરે મેળવે છે, તે વનપક દેવ કહેવાય છે. રોગ વિગેરેના ઉપાય બતાવીને જે પિંડ લેવે તે ચિકિત્સાપિડ કહેવાય છે. દેવ, માન માયા અને લોભના થી જે લેવું Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદદરની કથા.. તે તે નામના દે કહેવાય છે. દાન આપ્યા પહેલાં અથવા દાન આપ્યા પછી જે દાતાની સ્તુતિ કરી સાધુ વસ્તુને ગ્રહણ કરે, તે સંસ્તવ દેષ કહેવાય છે. જે વિદ્યા ભણાવીને ગ્રહણ કરે તે વિદ્યાપિંડ કહેવાય છે, અને જે મંત્રવડે ગ્રહણ કરે, તે મંત્રપિંડ કહે વાય છે. જે નેત્રોમાં અંજન વિગેરે લગાડી ગ્રહણ કરે, તે ચૂર્ણદેષ કહેવાય છે અને જે પગે લેપ વિગેરે લગાડી ગ્રહણ કરે, તે અગ દેષ કહેવાય છે. જે સાધુ મુલીયા વિગેરે આપી અન્ન પ્રમુખને સંચય કરે, તે મુલકર્મ દેષ કહેવાય છે. સંગી મુનિએ તે દેષને પાપનું કારણ કહે છે. આ પ્રમાણે ગષણના બધા મળીને બત્રીશ દેષ કહેલા છે. તેમજ ગ્રહણપણુના દશ દેવ સાધુ અને ગૃહસ્થ એ ઉભયથી ઉત્પન્ન થતા કહેલા છે. જે આહારાદિ શુદ્ધ હોય પણ જે તે આધાકર્માદિ દેષની શંકાથી ગ્રહણ કરવામાં આવે તો તે મુનિની એષણા સમિતિમાં શંકિતદોષ કહેવાય છે. જે આહારાદિ વસ્તુ લેક તથા આગમે નિંદેલી વસ્તુઓથી ખરડાએલી હોય તેવી આપવામાં આવે તે હે મુનિ, તેને પૃશિત દેષ જાણી લેજો જે પૃથ્વી પ્રમુખ ઉપર મુકેલું હોય તે નિશ્ચિત કહેવાય છે. એમ વિચારે છે, જે સચિત વસ્તુઓથી ઢાંકેલું હોય તે વિહિત કહેવાય છે, તે હિતકારી નથી. તેમજ જે ચિત્તની અંદર બીજું અયોગ્ય અશનાદિક ખાનપાનાદિક નાખી પછી તે પાત્રવડે આપે તે સંસ્કૃત કહેવાય છે. વૃદ્ધ, અંધ, મત્ત, રેગી, નપુંસક અને છેદાએલા હાથ પગવાળે, ખાતે, પજતો તથા છ કાયને સ્પર્શ કરતો દાતા વજ. ખાંડતી, વાળતી, દાણા દળતી, ગણિ, અને નાના બાળકવાળી વિગેરે (દાતા ) સ્ત્રીને પણ વજેવી. વિવેક મુનિએ બીજા પણ દાતાના દે પોતાની મેલે જાણી લેવા, તેમાં સચિત્ત, મિશ અને ઉત્મિશ્ર આહારાદિ પ્રયત્નથી વર્જિત કરવું. જે દાન વિગેરે વેલા–વગરનું હોય, તે અપરિણત કહેવાય છે અને જે દહીં વિગેરેના લેપવાલુ હોય તેને શ્રીજિનભગવાને લિપ્ત કહેલું છે. સારા વિવેકી મુનિઓએ તે આહારાદિ એઘથી (સામાન્ય રીતે, ખાસ કારણ વિશેષ વગર) ગ્રહણ કરવું નહિં, જે પૃથ્વી ઉપર વેરતાં વેરતાં આપવામાં આવે, તે છદિત કહેવાય છે. આ પ્રમાણે ગૃહસ્થ તથા સાધુને આશ્રીને દશ દેવ કહેલા છે અને હવે ગ્રાસ-એષણથી ઉત્પન્ન થનારા પાંચ દેષ સાંભળો. જે ઘી તથા ખાંડ સાથે ભેળવીને ક્ષીર-ધાદિક સ્વાદિષ્ટ કરવામાં આવે, તે રસ તથા ગોરસથી થયેલી સંજના કહેવાય છે, અપ્રમાણુ એવું આહારાદિ અનિવાર અને ઘન એવા બે પ્રકારનું છે. જે વારંવાર ખાવામાં આવે, તે અનિવારક કહેવાય છે. જે એકજ વેળાયે બત્રીશ કેળીઓથી અધિક ખાવામાં આવે તે ઘન કહેવાય છે. એમ સિદ્ધાંત-આચારના વિદ્વાનોએ કહેલું છે. એટલે આહાર કરવાથી પિતાના ઉત્તમ સંયમન નિર્વાહ ચાલે, તેટલા પ્રમાણન હાર જિનભગવાને સાધુઓને માટે કહેલે છે. (વધારાનો આહાર પ્રમાણતિરિકત જાણ.) જે આહાશદિ રાગથી કરવામાં Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, આવે, તે મુનિને અંગાર દેષ કહેવાય છે અને જે આહારદિક મુનિઓના શ્રેષથી કરવામાં આવે, તે મુનિઓને ધ દેષ કહેવાય છે. સુધાની પીડા શમાવાને પ્રાણ, શુભ ધ્યાન અને સંયમની રક્ષા માટે, ઈસમિતિ સાચવવાને માટે અને ગુર્નાદિકનું વૈયાવચ્ચ કરવા માટે–એ જ કારણથી જે પ્રાસુક ભોજન કરવામાં આવે, તે સકારણ જાણવું, બાકીનું બધું અકારણ છે. મેહના ઉદયમાં, રોગમાં, ઉપદ્રવમાં, જીવરક્ષામાં, તપમાં અને અંતકાલે શરીર છોડવામાં (અનશન આદરતાં) ભોજન છેડી દેવું. આ પ્રમાણે સુડતાલીશ દુષ્ટ દેષથી રહિત, શય્યાતર આહાર વિગેરેથી વર્જિત એવું અન્નાદિ જે સાધુ વાપરે છે તે લોકમાં એષણ સમિતિને સદા પાળનારે છે અને તે સિવાયનું જે વાપરે છે, તે સાધુ વિરાધક છે. અટવી, રેગ તથા દુકાળના ભય વિગેરેમાં તેની અંદર કદિ અતિચાર હોય છે, તે તેની આલોચના કરવાથી ( જ્ઞાની ગુરૂ મુખે આલેયણ લેવાથી) પવિત્ર થવાય છે. જલ, અન્ન, ખાદ્ય કે સ્વાદ્ય જો સચિત્ત હોય, તે તે ધનશર્મા ની જેમ પ્રાણનો અંત થાય, તે પણ મુનિ ગ્રહણ કરતા નથી. ધનશર્માની સ્થા. ઉજયિની નગરીમાં પૂર્વે ધનમિત્ર નામે એક શ્રીમાન ઉત્તમ વણિક રહે તે હતો. તેને શત્રુઓથી રહિત એ ધનશર્મા નામે પુત્ર હતો. એક વખતે ગુરૂની. પાસેથી આ સંસારને અસાર જાણ તે સત્કર્મથી પ્રખ્યાત થયેલા ધનમિત્રે પિતાના પુત્ર ધનશર્માની સાથે દીક્ષા લીધી. એક સમયે તે સાધુ ઘનમિત્ર પુત્ર સહિત ગચ્છની સાથે ભયંકર ગ્રીષ્મઋતુમાં પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા કેઈ અટવીમાં તેઓ આવી પડયા, ત્યાં સર્વ સાધુઓ સુધા તથા તૃષાથી આકુળવ્યાકુળ થઈ ગયા. તેમાં સવથી લઘુ ધનશર્મા વિશેષ પીડ પામવા લાગ્યું. તૃષાને લઈને તેને કંઠ સુકાઈ ગયે. તે રસ્તામાં ચાલી શકે નહિં, તેથી તે પાછળ રહી ચાલવા લાગ્યું. તેને પિતા ધનમિત્ર પુત્રના મેહશો તેની સાથે રહ્યા. તે ભુલક મુનિ જેમ મંદમંદ ચાલે તેમ તેનો પિતા તેની આગળ ચાલતે, કારણ કે, તેને તે પુત્ર પ્રાણથી પણ વધારે વલલભ હતા. તેવામાં નિર્મળ જળવાળી એક નદી રસ્તામાં આવી. જેમ રોગી અમૃતના સંચયને જોઈ ખુશ થાય, તેમ સાધુ તે નદીને જોઈ ખુશ થયા. મુનિ ધનમિત્રે કહ્યું, “ વન્સ જલ પી, કે જેથી તારા પ્રાણ બચે, અને હમણાંજ તું મુનિઓના સાથમાં ચાલવાને સમર્થ થઈ શકે.” આ પ્રમાણે કહી મુનિ ધનમિત્ર નદીને પેલે પાર જઈ ઝાડની ઓથે છુપાઈ રહ્યા. કારણ કે જેથી પિતાને પુત્ર મુનિ ઘનશર્મા નદીનું જળ પીતાં શરમાય નહિં. પછી મુનિ ધનશર્મા નદીમાં પિઠે અને અંજલિમાં જળ લીધું, તેવામાં તેને આ પ્રમાણે વિચાર આવ્ય-“આ જળના એક બિંદુમાં જિનેશ્વરદેવે કહેલા અસંખ્યાતા છે સદા હોય છે અને તેમાં ઘણા ત્રસ જીવે પ્રત્યક્ષ રહ્યા છે. હે જીવ, તું હાલ પ્રાણાતિપાત વિરતિનું વ્રત Page #222 -------------------------------------------------------------------------- ________________ ભાવતરવના સ્વરૂપ ઉપર ચઢાદરની કથા ૧૩. લઈ તારા એક જીવને માટે તે અસંખ્યાતા જીન કેમ મારે છે? અરે આત્મા આવું અકૃત્ય-નઠારું કામ કરવાથી કાંઈ કલ્પાંત સુધી જીવાતું નથી અને ગ્રહણ કરેલા વ્રતનું ખંડન કરવાથી કલ્પાંત તો થાય છે. મારા સ્નેહમૂઢ પિતા જો કે જલ પીવાની આજ્ઞા આપે છે પરંતુ સવજ્ઞનું વચન ઉલ્લંઘન કરવું નહિ. ” આ પ્રમાણે ભાવના ભાવી મુનિ ધનશર્માએ અજલીમાંથી જળ છોડી દીધું અને પછી તે નદીને બીજે તીરે ગયા. ત્યાં ક્ષણ વારમાં તે પ્રાણ મુક્ત થઈ ગયા. શુભ ભાવને લઈને તે વૈમાનિક દેવતા થયા. મુહર્ત માત્રમાં અવધિજ્ઞાનથી પૂર્વ ભવ જાણી તેણે પિતાના હૃદયમાં વિચાર્યું કે, “મુનિઓને મારા મરણથી ખેદ ન થાઓ” આવો વિચાર કરી તેણે પોતાના શરીરમાં અધિવાસ કર્યો, તત્કાલ શીવ્ર ગતિથી તેણે ચાલવા માંડયું. આ પુત્રે પાણી પીધું, એમ માનતા મુનિ ધન મિત્રને તેથી ઘણું સુખ ઉત્પન્ન થયું. પછી ક્ષુધા તથા તૃષાથી પીડિત એવા બીજા મુનિઓને જાણી તેણે ઠેકાણે ઠેકાણે વૈક્રિય ગોકુલ બનાવી દીધાં. પરમખરા અર્થને નહિ જાણનારા તે મુનિઓએ તે ગોકુલમાંથી છાસ બહેરી તેનું સારી રીતે પાન કર્યું. સપુરૂષે સરળ બુદ્ધિવાલા હોય છે. પછી પિતાનું સ્વરૂપ લખાવવાને તે દેવતાએ કેઈ સાધુની ઉપાધિ નજીકના ગેકુલમાં ભુલાવી દીધી. તે મુનિ જ્યારે ગામ તરફ ગયા ત્યારે તેણે મુનિઓની આગળ જણાવ્યું કે, “આ નજીકના ગોકુલમાં મારી ઉપધિ પડી રહી છે, તેથી હું તે લઈ આવું ત્યાં સુધી તમે અહિ મારી રાહ જુઓ આ પ્રમ ણે કહી તે ગોકુલમ ગયે, ત્યાં પોતાની ફકત ઉપધિ જોવામાં આવી પણ ગેકુલ જેવામાં આવ્યું નહિં તેણે આવી તે ખબર મુનિઓને કહ્યા ત્યારે તેઓએ તે ગોકુલ દેવતાએ નિર્માણ કરેલું જાણું મિથ્યા દુય કર્યું, પછી પેલા ધનશર્મા દેવતાએ પ્રગટ થઈ પિતાના પિતા શિવાય બીજા મુનિઓને ભાવના યુકત થઈ વિધિપૂર્વક વંદના કરી, તે વખતે તે ઉત્તમ સાધુઓએ પૂછયું કે, “તમે કેણુ છે ?” ત્યારે તેણે કહ્યું કે, “હું ક્ષુલ્લક ધનશર્મા મુનિ છું. તમે હમણ આ તમારા પોતાના પિતાને વંદના કેમ ન કરી ?” મનિઓએ પ્રશ્ન કર્યો. તેણે કહ્યું, “આ મારા પિતાએ મને પૂર્વે પાપ બુદ્ધિ આપી હતી તેથી અહિંસા વ્રતનું ખંડન કરનારા તે પિતાને મેં વેદના ન કરી” “એમ શી રીતે બન્યું?” મુનિઓએ પુનઃ પ્રશ્ન કર્યો એટલે તેણે પિતાના પિતા અને પિતાના સંબંધમાં પ્રથમ જે હકીકત બનેલી તે બધી કહી સંભળાવી. તે સમયે ધનમિત્ર મુનિ બોલ્યા, હે મુનિ, મારૂં મિયા દુકૃત છે અને જે મેં સિદ્ધાંતની વિરૂદ્ધ કર્યું, તે ક્ષમા કરે.” દેવતાએ કહ્યું, “હવેથી જે શ્રી જિન ભગવાને કહેલું હોય, તે રાગથી કે દ્વેષથી તમારે વિરાધવું નહીં, કારણ કે તે અનંત સંસારનું કારણ થાય છે, ” પછી ધનશર્મા દેવ બામણા પૂર્વક મુનિઓને નમી સ્વર્ગમાં ચાલ્યો ગયે હૈ મુનિ, એવી રીતે તમારે Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, કદિપણ અપ્રાસુક આહારાદિ ગ્રહણ કરવા નહિ. એ ષણા સમિતિ વાલા મુનિ ધરૂચિ નામના મુનિની જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વડે વિરૂદ્ધ એવું અશનાદિ ગ્રહણ કરતા નથી. ધર્મચિ મુનિની કથા - કેઈએક ગચ્છમાં નામથી અને ગુણથી ધર્મરૂચ નામના સનિ હતા. તેમનું હૃદય સદાચારનો વિચાર કરવામાં ચતુર હતું. તેઓ ગ્રીષ્મઋતુમાં અઠ્ઠમ વિગેરે તપ કરી અભિગ્રહને ગ્રહણ કરવામાં આદરવાલા થઈ અને ઇંદ્રિયનો જય કરી પરિષહોના સમૂહથા પિતાના આત્માને આતાપના આપતા હતા. એક વખતે બીજે ગામ વિહાર કરી જતા એવા તેઓ કઈ જંગલમાં આવી ચડયા. ત્યાં સુધી અને તૃષાની બાધાથી તેમના પ્રાણ કંઠે આવી ગયા. આ વખતે તે જંગલમાં કેઈ વ્યંતરી વનદેવીએ બે વક્રિય પુરૂષે ઉત્પન્ન કર્યા. તેમાં એકના હાથમાં કાંજથી ભરેલું તુંબડું વિકવ્યું, તે પુરુષે બીજા પુરૂષને કહ્યું, “અરે ભાઈ, આ કાંજી પી જા” “હું તૃષાતુર નથી” એમ તેણે જવાબ આપે. પછી તે બોલ્યો, “આ કાંજીને ભારે કોણ ઉપાડશે?” ત્યારે પેલાએ કહ્યું “આ સાધુને આપીદે, અથવા જમીન ઉપર ફેંકી દે, મારે ફરીવાર તે કાંજીનું કાંઈ કામ નથી.” તે સાંભળી તેણે ધર્મરૂચિ મુનિને કહ્યું, “જે તમારે કામ હોય તો આ કાંજી . આ તૃષ (છાલ્લા) નું પાણી છે, જેથી તમારે છોડી દીધેલા ભિક્ષાના આહાર જેવું થશે.” પછી તે મુનિએ તેને ઉપયોગ આપી જોઈ તે કેવું દ્રવ્ય છે, તેને વિચાર કર્યો. તત્કાળ મુનિએ વિચાર્યું કે, “આ કાંજીમાં ખુશબે આવે છે, તેથી તે કાંજી નથી વળી ગ્રીષ્મઋતુમાં પુપિકા વગર આવું કાંઇક મલવું મુશ્કેલ છે.” આવું વિચારી તેણે તે બંને પુરૂષનું દ્રષ્ટિથી આદર પૂર્વક અવલોકન કર્યું. ત્યાં તે બંને નરો અનિમેષ દ્રષ્ટિવાલા અને જેમના ચરણ જમીનને લાગેલો નથી એવા જોવામાં આવ્યા. તે ઉપરથી અભ્યાહત વિગેરે દેષ મુનિને ભય લાગે. એટલે તે તેમણે ગ્રહણ કર્યું નહિં. તે સમયે તે વ્યંતરી પ્રત્યક્ષ થઈ અને તેણીએ મુનિને કહ્યું કે, “જેણે પિપાસાનો પરીષહ જીત્યા છે, એવા તમને ધન્ય છે.” આ પ્રમાણે મુનિની સ્તુતિ કરી અને નમસ્કાર કરી તે દેવી અદશ્ય થઈ ગઈ, પછી તે ધર્મરૂચિ મુનિ અહંકાર રહિત થઈ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. તે વિચક્ષણમુનિ, આવી રીતે તમારે એષણ સમિતિ પાળવી કે જેથી શુદ્ધ આહારના સેવનથી તમારી કાયાની શુદ્ધિ થાય. - જે વસ્તુદષ્ટિથી જોઈને અને પછી હરણ વિગેરેથી પુંજીને લેવામાં આવે અને મુકવામાં આવે, તે ત્રીજી આદાનસમિતિ કહેવાય છે. તે આદાનસમિતિને નહીં પાળ ૧ આંખના પલકારા ન થાય તેવી દષ્ટિ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ભાવતવના સ્વરૂપ ઉપર ચંદ્રોદરના થા. ૧૯૫ વાથી જેવા દોષ થાય છે, તેમ તેને પાળવાથી તેવા ગુણ થાય છે, તે સામિલા ના દષ્ટાંત ઉપરથી સાધુએ તરતજ જાણી લેવું જોઇએ. સામિલાની કથા. પૂર્વ કેઇએક નગરમાં સેમિલા નામના બ્રાહ્મણે પેાતાના પાપની શુદ્ધિને માટે ગુરૂની સમીપે દીક્ષા ગ્રહણ કરી. એક વખતે તેના આચાય ગુરૂની વિહાર કરવાની ઈચ્છા થઇ આવતાં તેમણે સામિલા ને કહ્યું કે, “ પાત્રાં-ઉપકરણા સત્તર બધી તૈયાર કરીલે,” તે સામિલાય` મુનિએ ગુરૂના કહેવા પ્રમાણે કરી લીધું. તેવામાં કોઈ કાર્યને લઇને ગુરૂ રોકાઈ ગયા. પછી જ્યારે પૌરૂષી (પારસી) આવી એટલે ગુરૂએ તે મુનિને તરત કહ્યું કે, “હુમણા વિધિથી તે પાત્ર ઊપકરણા વિગેરેની યથાવધિ-અન્યુનાધિક એવી પ્રતિલેખના ફ્રીવાર કર્યાં. તે પ્રતિલેખનાને વિધિ આ પ્રમાણે કરવાને છે. વસ્ત્રની પ્રતિલેખનામાં એક દષ્ટિએ નવ પ્રતિલેખના છે. તે આખેટક પ્રખેાટક અને પુરિમએ છ કહેલી છે. દેહની પ્રતિલેખના મસ્તક, મુખ, હૃદય અને ચરણમાં પ્રત્યેક ને ત્રણ ત્રણ અને પૃષ્ટ ભાગે ચાર પ્રતિલેખના છે. પાત્રને માહેર માર અને મધ્યે ખાર પ્રતિલેખના કહેલી છે. અને હાથના સ્પર્શીથી એક-એવી રીતે ત્રણેમાં બધી મલીને પચવીશ પ્રતિલેખના થાય છે. પ્રભાત કાલે મુખવત્રિકા, રજોહરણ, બે પથરણાં (નિષદ્યા), ચાલપટ્ટ, ત્રણ કલ્પ, સંચાર અને ઉત્તરીયવસ્ર-એમ દરા પ્રતિલેખના થાય છે. સૂર્યોદય પહેલાં પ્રાતઃકાલે પ્રતિક્રમણને વખત વિદ્વાનોએ જાણી લેવા. એક પાયે ઊણી પૌરૂષી હાય, ત્યારે પ્રથમ મુહપત્તી, ગુચ્છક, દોરા, પછી પટલ, પછી પાત્રાના કેશરીઆ, પાત્રક, પછી માત્રક, રજસ્રાણ, પાત્રબંધ (માળી) અને તે પછી પરિષ્ઠાપનક, સુખવસ્ત્ર, ચેાલપટ્ટો વસતિ, ગુચ્છક, પછી પરિક્ષાપનક, પાત્રાના કેશરા, પાત્રાનું બંધન, પટળ, (પડેલાં), રજસ્રાણુ, માત્રક, પાત્રક, પછી સૂતરના અને ઊનના ત્રણ કલ્પ, પછી ઊત્તમ સથારો, કાજો લેનાર સાધુએ અવળી રીતે દાંડે અને ચેાલપટ્ટો પડીલેવા. ઉપવાસ હાય, તે દિવસે તે છેલ્લે પહારે દાંડા અને ચાલપટ્ટાની છેડે (બીજી પ્રતિલેખના કીધા પછી) પ્રતિલેખના કરવી. ’ ગુરૂનાં આવા વચન સાંભળી તેણે ગુરૂને કહ્યુ, મે હમણાંજ અગાઉ પ્રતિલેખના કરી છે, તેા પુનઃ વૃથા શામાટે કરવી જોઇએ ? ગુરૂ બોલ્યા, “ અરે મુનિ, શ્રી કેવળી ભગવાનને તે પ્રતિલેખના, વસ્ત્રાદિક જં તુએ વડે સંસક્ત હોય તા કરવાની હાય છે અને છદ્મસ્થાને તે અસસક્ત અને સ`સત ઉભયથી કરવાની હોય છે. તે પદાર્થોમાં મધ્યે કદાચિત્ નિÄ કલીમ-નપુંસક જીવ હાય, તેથી છદ્મસ્થ મુનિઆ. તા તે પ્રતિલેખના સ ત કરવીજ ોઇએ. '' આથી તે મુનિએ હૃદયમાં રાષ લાવીને ગુરૂને ઉંચે સ્વરે કહ્યું, શું તે પદાર્થાની મધ્યે સર્પ હશે ? ” ગુરૂ ખેલ્યા, “હા, વખતે સર્પ પણ ટાય. ’” પછી તે મુનિ ગુરૂનાં વચનના બલથી રોષ ધરી અખડતે ,, << Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી વિમળનાથ ચરિત્ર. બબડતો રશીકું (ઝેળીની ગાંઠ) છેડવા લાગ્યો અને નાક મરડવા લા. તેવામાં શાસનદેવીએ તે પદાર્થોમાં એક વૈક્રિય સર્પ નાખી દીધો. તેને જોતાં જ તે મુનિ સંભ્રમ પામી ગુરૂના શરણે આવ્યું. તેણે પિતાના પ્રગટ અપરાધને આદર પૂર્વક ખમાવા માંડે. તે સમયે ગુરૂએ પણ પ્રગટ થઈ તેને ઠપકો આપે. પછી સંવેગને પ્રાપ્ત થયેલા તે સેમિલાર્ય મુનિએ ગુરૂને આદરથી જણાવ્યું કે, “ભગવન, હવે આજથી હું પ્રમાદ કરીશ નહિં. આપની પાસે જે સાધુઓ આવશે, તેમના દાંડાને હું ગ્રહણ કરીશ અને આસન આપીશ.” પછી મિલાય મુનિ આચાર્યની પાસે જે ઘણાં સાધુઓ આવે તેમની સમુખ જવા લાગ્યો અને તેમના ચરણોને પુંજવા લાગ્યો. તેમના દાંડાને લઈ, નીચે તથા ઉપર પુંછ સારે સ્થાને મુકવા લાગ્યું અને પોતે મનમાં દુઃખ કંટાળો લાવ્યા વગર તેમને માન આપવા લાગ્યો. જ્યારે ઋણરહિત પુણ્યવાનું સાધુઓને ગણ જંગલમાં આવ્યા હોય, તો ત્યાં પણ તે નિત્ય વિનય કરતો અને આદાનસમિતિ પાળતો હતે. કુતાર્થ સેમિલાર્ય મુનિ તે સમિતિના પ્રભાવથી કમને ક્ષય કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષને પ્રાપ્ત થયા. એવી રીતે હે મુનિ, તમે પણ તે સદા ચોથી સમિતિને ધારણ કરે કે જેથી કર્મથી મુકત થઈ શકે. જે ઠલ્લે (વધનીતિ), મુત્ર (લઘુનીતિ), અને અનેષણીય (દેવ-અક૯), આહાર વિગેરે જ્ઞાનીએ બતાવેલા નિર્દોષ રથાનમાં પરઠવે તે પાંચમી ઉત્સર્ગ સમિતિ કહેવાય છે. જ્યાં લોકોની આવજાવ ન હોય, કઈ જુવે તેવું ન હોય, સ્ત્રી, નપુસક અને પશુથી જે વર્જિત હોય, અને જે નિજીવ, છાયાવાળું અને દર રાફડા વગરનું શુદ્ધ સ્થાન હોય. તેવા સ્થાનમાં દિશા, ગામ, સૂર્ય અને પવનને સન્મુખ વજીને અને અવઝહ (ભૂમિ) ની અનુજ્ઞા લઈને બુદ્ધિમુનિએ હલ્લો કરે જોઈએ. જે મુનિએ પાંચમી સમિતિને ઉત્કૃષ્ટ શકિતવડે સદા પાલે છે. તે ધર્મરૂચિ મુનિની જેમ સંયમની શુદ્ધિવાલો થાય છે. ધર્મરૂચિ મુનિની કથા. કેઈ એક ગરછમાં ભૂલ ગુણ તથા ઉત્તર ગુણોથી અગ્રણી થયેલા અને સિદ્ધાંત ભણવામાં ઉઘેગી રહેનારા ધર્મરૂચિ નામે એક પવિત્ર મુનિ હતા. એક વખતે સંધ્યાકાલે રવાધ્યાય કરવામાં વ્યગ્ર હૃદયને લઈને તેમનાથી મૂત્ર કરવાની ભૂમિને લગતું ઈંડિલ શોધી શકાયું નહીં, તેથી તેમનું પેટ થુલ થઈ ગયું અને કુક્ષિમાં શુલ ઉત્પન્ન થઈ આવ્યું. તે સમયે શીતકાળમાં હાજતના વેગને ધારણ કરવાથી તે મુનિ આકુલવ્યાકુલ બની ગયા. તથાપિ તે ભવભીર મુનિ શરીર ચિંતા કરતા નથી. અહ! મેરૂ પર્વત કલ્પાંતકાલે પણ પોતાની મર્યાદા છેડતો નથી. વિશેષમાં તે મુનિએ ઉલટો પિતાના આત્માને ઉપદેશ આપવા માંડે. વિચારવાનું મનુષ્ય શિષ્ટલકને ઉચિત જ કાર્ય કરે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા ૧૯૭ “અરે જીવ, તું આ સંસારમાં પ્રમાદને લઈને નવાનવા ભવમાં ભયે છે, છતાં તું તેથી થાકી ગયો નથી કે હમણ પણ તેવું જ કરે છે? જ્યારે તું આ ઠલ્લા-માત્રાના નિરોધ થી આકુળ-વ્યાકુલ બની ગયે, તો પછી જે તારી ગતિ નિગોદમાં થશે, તે ત્યાં તે નિગોદનું દુઃખ શી રીતે સહન કરી શકીશ?” આ પ્રમાણે ભાવના કરતાં તે મુનિને જાણી કે દેવતાએ તેની પીડા સત્વર નાશ કરવાને ખુલ્લું પ્રભાત બનાવી દીધું. પછી તે મુનિએ ધૈડિલની પ્રતિલેખના કરી દેવામાં મુત્રોત્સગની ક્રિયા કરી રહ્યા, તેવામાં સ્વાભાવિક રીતે પાછું અંધકાર થઈ ગયું. તેથી તેમણે તે દેવની માયા જાણી મિથ્યા દુષ્કત આપ્યું, અને દેવતાઓ પ્રત્યક્ષ સાંનિધ્ય કર્યું, છતાં પણ તેણે ગર્વ કર્યો નહિં. હે મુનિ, આ પ્રમાણે તમારે પાંચમી સમિતિ ધારણ કરવી છે, જેથી ઉત્તમ એવા મુનિને તત્કાળ સંસારને ક્ષય થઈ જાય. વિકપની કલ્પનાથી મુક્ત અને સમતારૂપી અમૃતથી સિંચિત થયેલું જે મન રહે, તેને કુશળ પુરૂએ મને ગુમિ કહેલી છે. કોપરહિત પુરૂના મુગટરૂપ અને શ્રદ્ધાને ધારણ કરનારે કઈ શ્રાવક જિનદાસની જેમ બાધાઓથી પરાભવ પામ્યા છતાં પણ એ મને ગુપ્તિને ધારણ કરી રાખે છે. જિનદાસની કથા. ચંપા નગરીમાં શ્રાવકની પ્રતિમાને ધારણ કરનાર, શુદ્ધ હૃદયવાલે અને સદા દયાળુ જિનદાસ નામે એક શ્રાવક હતો. તે આઠમ વિગેરે શુભ પર્વના દિવસે માં એકાંત ગૃહની અંદર નિર્વિકાર થઈ વિશેષપણે પ્રમાણુવાળી પ્રતિમા વહેતે હતો. એક વખતે તે ચૌદશને દિવસે પિધ લઇ પિતાના ઘરની નજીકના કે ઘરમાં રાત્રે પ્રતિમા (કાઉસ્સગ મુદ્રા) ને પ્રાપ્ત થયો હતે. તેજ રાત્રે તેની સ્ત્રી પિતાને પલંગ લઈ પરપુરુષની સાથે દૈવયોગે ત્યાં આવી. અંધકારવડે દષ્ટિ રંધાઈ જવાથી તેણીએ પ્રકૃતિ વડે પાર્લંગ એવા પિતાના ધણીને ત્યાં રહેલો છે નહીં. જેના ચારે પાયામાં લોઢાના ખીલા જડેલા તેથી નિશ્ચલ એ તે સાથે આણેલો પલંગ તેણીએ વેગથી ત્યાં પછાડીને મુકો. ત્યાં કાયોત્સર્ગે રહેલા જિનદાસના ચરણમાં તેને એક ખીલે આવી ગયે, તે ચરણને ભેદી જમીનમાં પેસી ગયો. પોતાની સ્ત્રીને આવી દુરાચરણ જાણ્યા છતાં ચરણમાં ઉત્પન્ન થયેલી નવી પીડાને સહન કરતાં પણ તે જિનદાસના હૃદયમાં ખેદ ઉત્પન થયે નહિં. ભાવનાના સમૂહથી પ્રકાશમાન એવા તે ભવ્ય આત્માએ પિતાના હૃદયમાં આ સંસારનું વિષમ સ્વરૂપ ભાવવા માંડ્યું “હે આત્મા, તે પૂર્વે અનંત અનાચારી સ્ત્રીઓ ૧ પ્રકૃતિ-સ્વભાવ કામગ-પડખે (સ્થિર રહેલા પક્ષે સ્વભાવથી જ પાર્થ–પાર્શ્વનાથ પ્રભુને અનુસરનાર. Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, ભગવીને છોડી દીધી છેઆ સ્માને પણ તેઓ માંહેલી એક બીજી ગણી લેજે વિદ્વાનએ શાસ્ત્રમાં સ્ત્રીઓને આવીજ કહેલી છે. લીંબડો પિતાની કટુતા દર્શાવે, તેમાં આશ્ચર્ય શું ! જેમ જ નીચી (જમીન) તરફ જાય છે, સર્ષ વક્રગતિએ ચાલે છે અને અગ્નિ તાપ કરનાર હોય છે, તેવી રીતે લોકોમાં વામા–સ્ત્રીઓ પણ વામાં વિષમજ હોય છે. જે, તું તારા નીચગામી ચિત્તને એવી બાબતમાં વ્યાપાર કરાવીશ, તે તે ચિત્ત તને જરૂર અનર્થ જ કરાવશે. જેવાં ક બીજે માણસ કરે છે, તેવા કર્મો મનવડે કરોને જ (અને રે) બાંધે છે; અહે ! ચેતન! તેથી તું તારા ચળ–અસ્થિર ચિત્તને સ્થિર કર્યા સુખ અને દુઃખ ચિત્તને આધીન છે. ચિત્તને વ્યાપાર કરતાં તે સુખ દુખ પ્રવર્તે છે અને ચિત્તનો નિષેધ કરવાથી તે સુખ દુઃખનો ધ થાય છે, માટે ચિત્ત રે કરજે. તે પૂર્વે નરકમાં અનંતગણું પીડાઓ ભેળવી છે, તેમાં તેને એક નિમેષ માત્ર પણ સુખ થયું નથી. આ મન તે પાપ કરીને દર ચાલ્યું જશે, પછી ખરી રીતે તું એક આ દુઃખને સહન કરીશ. ” આ પ્રમાણે ભાવના ભાવ જિનદાસ મૃત્યુ પામીને વિખ્યાત કવિ વિમાનિક દેવતા છે. અહિં જ્યારે પિતાના સ્વામીને દેહ પૃથ્વી ઉપર પડેલે જે, એટલે તે સ્ત્રી સંભ્રમ પામી ગઈ. પછી એ બધો વૃત્તાંત જાણવામાં આવતા તેના હૃદયમાં ખેદ ઉત્પન્ન થઈ આવ્યું. આ વખતે જિનદાસ દેવરૂપે અવધિજ્ઞાનથી પિતાની સ્ત્રીની સ્થિતિ જાગી ત્યાં આવ્યા અને તેણીને અને પિતા પર પુરૂષને પ્રતિબંધ આપી દીક્ષા અપાવી. ધ શેલડી રસ અને જલની જેમ સ્વભાવે શીતળ એવા પુરૂ કે તાપિત (પીડિત) થયા હોય, છતાં વિકિયા (પ) કરતા નથી. અન્યના અપરાધને પ્રગટ જાણ્યા છતાં ગૃહસ્થ પણ જે એવી રીતે મનને (અત્યંત નિગ્રહ કરી શકે છે, તો પછી મુનિઓની શી સ્તુતિ કરવી? - જે સતત મૌન ધારણ કરે અથવા વાની વૃત્તિને સંવર કરે, તે સાધુ જિન શાસનમાં વાગુપ્તિ-વચન ગુણિને ધારક કહેવાય છે. - આ વખતે પાસેન મુનિએ પ્રશ્ન કર્યો કે, “ ભાષાસમિતિ અને વાગગુમિ-એ બંનેમાં શું તફાવત છે? તે (કૃપા કરી) કહે.” ગુરૂ બોલ્યા,- “જે સાધુ ભાષા સમિતિ વાલે હોય તે વગૂગુપ્તિ વાલે અવશ્ય હોય છે, પણ જે વા ગુણિવાલે હાય, તે ભાષાસમિતિવાલે હાથ વા ન હેય. કુશળ -ડહાપણું ભર્યું જયણયુકત વચન ઉચ્ચ મુનિ વચન ગુપ્તિવંત કહેવાય, પરંતુ કેવળ મૌનધારી રહેનાર ( તથા પ્રકારના લક્ષ વગર કે ભાષાસમિતિને પામી ન શકે, એટલે તફાવત છે. જે મુનિ ગુણદત્ત સાધુની જેમ વાગૂપ્રિને ધારણ કરે છે, તે મુનિની આજ્ઞાને રિલેકે પગ મસ્તક પર ઉઠાવે છે Page #228 -------------------------------------------------------------------------- ________________ ભારતના સ્વરૂપ ઉપર ચંદિરની કથા ૧૯ ગુણદત્ત સાધુની કથા. કોઈ એક નગરમાં સારી જ્ઞાતિની વિખ્યાતિવાલે અને ગુણેની શ્રેણીથી વિભૂષિત ગુણદત્ત નામે એક કુમાર હતો. એક વખતે તે 'વિવેગ રહિત હતું, છતાં પણ પુણ્યના પ્રસાદથી વેગને કારણરૂપ ગુરૂના ઉત્તમ સંગ થઈ આવ્યું તેથી તે ગુણ દત્ત કુમારે સંસાર, વભવ, ચતુર માતાપિતા, અને ઉત્તમ સ્વજન વર્ગને છેડી દઈ તે ગુરૂ પાસે વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે તે ગીતાર્થ થયો. એક વખતે પરમાર્થ (પોપકાર) કરવાની ઈચ્છાથી સ્વજનોને બોધ આપવા તે માર્ગે વિહાર કરતું હતું, તેવામાં કોઈવાર અનેક ઉત્તમ શહેરીઓને લુંટનારા, કર હૃદયવાલા, અન્યાયી અને ચ્છા પ્રમાણે આહાર કરનારા પ્લેચ્છ ચારો તેને મલ્યા. તે મુનિને નિગ્રંથ ધારીને તેમણે છોડી મુક્યા. પરંતુ તેમાંથી એક મુખ્યચોરે કહ્યું કે “આ માગે ચેર છે” એમ તમારે કઈને કહેવું નહિં. મુનિએ તે કબૂલ કર્યું. પછી તેઓ કેટલેક માર્ગે ચાલ્યા, ત્યાં પિતાને માતા પિતા વિગેરે સર્વ સ્વજનવર્ગ યાત્રા કરવાને માટે નીકળેલો તે તેમને સામે મળે. તે ભક્તિમાનું સ્વજનોએ વિનંતિ કરી મુનિને પાછા વાલ્યા એટલે તેઓ તેમની સાથે મા પાછા ચાલવા લાગ્યા. તેવામાં પેલા ચરોએ આવી તેમને પકડયા અને તેમનું સર્વસ્વ લુંટી લીધું. તેમની સાથે સાધુઓમાં શિરેમણિરૂપ તે મુનિને જેયા, એટલે એ બોલ્યા કે, “આપણે જે મુનિને છોડી મુકેલે તેજ મુનિ આ છે. તેણે આપણા ભયથી આ કેઈને આપણે વાત જણાવી નથી.” ચેરનાં આ વચન સાંભળી સર્વની સાથે પકડાએલી તે મુનિની માતાએ કેધ પામી તે ચાની સેનાના સ્વામીને કહ્યું, “તમે મને સત્વર છરી આપ, જેનાથી હું મારા પેટને ચીરી તેના બે ભાગ કરૂં.” ચિરપતિએ કહ્યું, “શા કારણથી એમ કરે છે?” મુનિની માતા બોલી, “જેને મેં નવમાસ પેટમાં રાખે, તે આ પુત્ર કુપુત્ર થયે, માટે તેને ધારણ કરનાર પેટને મારે ચીરી નાખવું જોઈએ.” “તે કુપુત્ર શી રીતે થયો?” એરપતિએ ફરીથી પૂછયું. મુનિની માતા બેલી–“તે તમે અહિં રહેલા છે, એવું પિતે જાણતો હતો, છતાં તેણે અમોને તે વાત કહી નહી, તેથી એ મારે કુપુત્ર છે.” તે સાંભળી ચેરપતિએ મુનિન કહ્યું, “જે આ તારી માતા હતી, તે તેં તેણીને અમારા ખબર કેમ ન આવ્યા? શું તે અમારા ભયને લઈને નથી આપ્યા કે ?” મુનિ બોલ્યા–“ધર્મ કર્મ કરતાં શ્રી વીતરાગ પ્રભુના વચનનું ખંડન થઈ જાય તે સિવાય વધારે આકરો બીજે ભય મને લાગતો નથી. વાણીને નિયમમાં રાખનારા મુનિઓને સિદ્ધાંતમાં જે વાગગુપ્તિ કરવા કહેલું છે, તે વાગગુપ્તિ સર્વજ્ઞ પ્રભુની આજ્ઞાને પાળનાર સર્વ યતિઓએ પાળવી જોઈએ. જે સર્વ બે ૧ સંસારપક્ષે કુટુંબ-લક્ષ્મી પ્રમુખના) વિયોગ રહિત-સંયોગી હતા ૨ છે. એટલે મન, વચન અને કાયાના યોગને અધવાનું કારણ સંયમ. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી વિમળનાથ ચરિત્ર, કાને સંભળાય અને બે નેત્રોથી જેવાય, પણ જે તે સાવદ્ય દ્રષિત હોય, તો સાધુઓએ કેઈને કહેવું ન જોઈએ. ચોરપતિ બે -“ અરે મુનિ, એ ખરૂં છે, પણ તેવું બીજાઓની આગળ ન કહેવાય, પણ પિતાના માતા વિગેરે સ્વજનોને તે તેમનું હિત થાય તેવું કહેવું જોઈએ.” વાણુને નિયમમાં રાખનારા મુનિએ જવાબ આપે, એવી રીતે કહેવું, એ ગૃહસ્થાની સ્થિતિમાં ખરું, પણ જેઓ સર્વસંગને ત્યાગ કરનારા મુનિઓ છે, તેમને તે સર્વ સ્થળે સમાનભાવ રાખવું જોઈએ. અહે! આ જે મારી માતા છે, તે પૂર્વે અનંતવાર મારી માતા થયેલી છે અને અનંતવાર હું પણ તેની માતા થયેલ હેશે. જે માતા વિગેરે સ્વજન વર્ગ છે, તે સર્વ રીતે હિતકારી છે, તથાપિ દુર્ગતિમાં પડનાર પુરૂને તે સહાયકારી થતા જ નથી. જેમ ઘણા સહાયકે છતાં પણ અતિશય થયેલા રોગ વિગેરે ભોગવવા પડે છે, તેમ ઘણા સહાયક હોય, તોપણ જેણે જે કર્મ કર્યું તે તેને ભેગવવું જ પડે છે. ” મુનિની આવી દેશનાથી તે ચરસ્વામી પ્રતિબોધ પામી ગયે અને તેણે કહ્યું કે, “જેની આવી બુદ્ધિ છે, એવા આપને ધન્ય છે અને આ પૃથ્વી ઊપર આપ અગણ્ય પુણ્યવાલા છે. આજે મને પણ તરત પ્રતિબોધ થઈ ગયો છે, હવે આજથી હું ચોરીને ધંધો કદિ પણ કરીશ નહિં.” પછી તે ચેરપતિએ મુનિની કુલીન માતાને પોતાની માતાના જેવી માની તેણીને સત્કાર કર્યો અને પોતે જે લુંટયું હતું, તે બધું તેણીને સર્વથા શુદ્ધ-ઉદાર ભાવથી) પાછું આપી ઢીધું. ઉજ્વળ હૃદયવાલા તે કૃતજ્ઞ ચેરપતિએ પોતાના સ્વજનરૂપ બીજા ચારેને ચોરી કરવાના પાપથી રહિત અને શ્રી જિન ભગવંતની આજ્ઞા તથા આચારને ધારણ કરનારા કરી દીધા. હે મુનિ, એવી રીતે ગુણેથી શુભતા એવા તમારે સતત વાગગુપ્તિ ધારણ કરવી, જેથી પછી તમારી વાણી અન્યથા જુદી રીતની કે વૃથા-ગટની શી રીતે થાય? અર્થત ન જ થાય. જે દયાને લઈને કાચબાની જેમ પોતાના અંગ તથા ઉપાંગ સંકેચી કાત્સર્ગ વિગેરેમાં રહે, તે મુનિ કાયવુતિને ધારક કહેવાય છે. જે મનુષ્ય પિતાના હૃદયમાં વિવેક રાખી એ કાયમુનિને ધારણ કરે છે, તેણે દુઃખમાં પણ માર્ગે ચાલતા એક સાધુની જેમ તે પાળવી જોઈએ. માર્ગે ચાલતા એક સાધુની કથા. કોઈ વિદ્વાન ઉત્તમ સાધુ સાર્થની સાથે ચાલતાં માગે પૃથ્વીકાય વિગેરે જીવનું સદા સાવધાન થઈ રક્ષણ કરતા હતા. તે સાથે સ્વાભાવિક રીતે જ્યાં જલવાલે પ્રદેશ હોય ત્યાં વસતે હતું, અને તેવા પ્રદેશમાં સહજ રીતે લીલેવરીમાં ઘણો ત્રસ જીવોને સંભવ હોયજ, ત્યાં તે વિચક્ષણ મુનિ સર્વ રીતે અતિ જયણાથી ભૂમિના ભાગને શોધીને રહેતા હતા. સાધુઓ પ્રાયે કરીને દયાળુ જ હોય છે. એક દિવસે તે સાથે જેમાં ઘણાં ત્રસ જીવે અને હરિતકાય-લીલોતરીના જ હતા, તેવા ભાગમાં રહ્યો. ત્યાં તે Page #230 -------------------------------------------------------------------------- ________________ * * ** .- - * વિમળનાથ પ્રભુના પૂર્વભવનું વૃતાંત, ૨૦૧ સાધુને શુદ્ધ વાસ સ્થાન મલ્યું નહિં. ફકત એક પગ મુકી શકાય તેટલા છકાય જીવ વગરને કઈ ભુમિને ભાગ તેમને દેવગે વાસ કરવાને માટે ઘણું મુશ્કેલીથી મળી શકે. તે ભાગમાં એક પગ મુકી તે સાધુ લેકેને ચમત્કાર ઉપજાવતા અને હૃદયમાં નવકાર મંત્ર સંભારતા કાયોત્સગે રહ્યા. આ સમયે ઈદે જ્ઞાનથી જંબુદ્વીપનું અવલોકન કર્યું, ત્યાં તે કષ્ટથી શરીરને ટકાવી રાખો રહેલા મુનિ તેના જેવામાં આવ્યા. ત્યારે કે હર્ષથી તેમને પ્રણામ કર્યો અને સ્તુતિ કરી. તે વખતે પર્વની જેમ કોઈ મિથ્યાદિષ્ટ દેવ ત્યાં આવ્યું. તેણે સિંહનું રૂપ લઈ તે મુનિને કાર્યોત્સર્ગમાંથી પાડી નાખ્યા, મુનિએ મિથ્યા દુષ્કત કહી પુનઃ કાસગ ધારણ કર્યો, અને તે પિતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા–“અરે ! જવ, તું એક પગે રહેતાં તને થોડું દુઃખ થયું હશે, પણ તારા પડવાથી બીજા ઘણાં જીવને ક્ષય થાય છે. તે કાસગે રહેતાં તારા અંગ તથા ઉપાંગ જે ભાંગે છે, તે બાહેર વૃત્તિથી ભાંગે છે, પરંતુ તારા અંતરંગે તો આત્માની પુષ્ટિને માટે થાય છે. હે સત્તમ, જે આ કેઈ સિંહનું રૂપ ધરીને આવે છે, તે પિતે બંધુબુદ્ધિથી તારા કમનો ક્ષય કરે છે, તેથી તેને માન આપજે. વ્યાધિને હરનાર સારો વિદ્ય કડવા ઔષધ આપે અને અંગને છેદ કરે, તો પણ તે વૈદ્યને ઘણું દ્રવ્ય આપવામાં આવે છે.” આ પ્રમાણે ભાવના ભાવતા તે મુનિને પેલા દેવતાએ ઉત્તમ જ્ઞાનના બળથી જાણ લીધા. પછી પૃથ્વીના મલ (અશુચિ) રહિત એવા પિતાના (દિવ્ય) સ્વરૂપને તેણે પ્રગટ કર્યું. પછી તે મુનિને નમસ્કાર કરી અને બંને તે વૃતાંત જણાવી તે દેવતા પ્રથમ કરેલા અભિમાનને છોડી પિતાને સ્થાને ચાલ્યા ગયે. અને સર્વ સાર્થના લેકેએ ભકિત પૂર્વક પ્રણામ કરેલા તે સાધુએ પોતાના ભાવથી જિનધર્મની પ્રશંસા કરી. આ પ્રમાણે હે મુનિ, તમારે પણ નથી કાયમુર્તિનું પાલન કરવું, જેથી તમારું પ્રમથ વ્રત સર્વ પ્રકારે શુદ્ધ થાય. વળી કહ્યું છે કે, “સાધુપુરૂષ પણ જે ભગ્નસૂત્ર થાય, તે તે અન્ય પાસેથી અર્થ મેળવી શકતો નથી. તેથી તમારે સન્માનના વ્યવસાયથી તે સૂત્રનું રક્ષણ કરવું ૧ સાધુપક્ષે ભગ્નસૂત્ર-એ ટલે સૂત્રના અભ્યાસને ભંગ કરનાર (મંદ) થાય તો બીજા શાસ્ત્ર સંબંધી અર્થ–મેળવી શકતા નથી, તેથી ગુરૂ વિગેરેના સન્માનથી સરાના અભ્યાસનું રક્ષણ કરવું, સાધુ–સાહુકારપક્ષે જે ભગ્નસૂત્ર એટલે વ્યવહારને ભંગ કરનાર થાય છે, તે અન્ય-બીજ પાસેથી તેને અર્થ-દ્રવ્ય મળતું નથી. તેથી સાહુકારે સારા માનથી પિતાના વ્યવસાય ધંધાનું રક્ષણ કરવું. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી વિમળનાથ ચરિત્ર, જે પુરૂષ સ્ટાચારી અને ધ્રુવ દર્શનવાળા હોય છે તે ઉત્તરકાકાને ભજે છે, પણ અપર બીજી પૂર્વાશાને ભજતા નથી. જે વિશ્વમાં ત્રાષિ થઈને પણ દક્ષિણશાને છેડતા નથી, તે ક્ષમાધારી થઇ વૃદ્ધિ પામતા નથી. પણ અંદર ખારો અને લક્ષ્મીને જનક થાય છે. જે ત્રણ જગતના જીવોની જેમ મારું તારું કરતું નથી–સમસર્વત્ર સમભાવને ધારણ કરે છે. તેવા ( સમભાવી) નું દર્શન થતાં લોકો આત્માને સારી રીતે જાણ નારા થાય છે, એ આશ્ચર્યની વાત છે. જે આ લેકમાં 'મુકિતને સેવે નહીં તેને પરલેકમાં તે મુકિત કયાંથી હોય ? કારણ કે, લેકે સેવન કરેલી વામાં પરલેકમાં સાથે રહેનારી થાય છે. હે મુનિ, અહિં તું ક્ષમાભૂત થયો છે તો હવે અતુલ્ય એવી ક્ષમાને ધારણ કર્યું. સુત્રના અર્થને ધારણ કરનારા સાધુઓનું પદ ઉચ્ચ છે. જે વિક્રમ છોડવામાં આવે તે મોક્ષમાર્ગમાં ૯ વિકમરૂપ બને છે, તેથી તે વિકમ મન, વચન અને કાયાના ચોગમાં જ જન નામને અર્થે નિરાશી ભાવે નિસ્પૃહપણે) કરે. હે મુનિ, દ્રવ્ય વિગેરેને પ્રતિબંધ છે તમારે વિહાર કર્યા કરે. કારણકે, પ્રતિબંધ રાખવાથી શરીરને કલેશ થાય છે અને પાપનો લેશ પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ ગુણેમાં અને બીજાના ગુણમાં મત્સર કરશો નહીં. તેમ સ્વગુણ-આત્માના ગુણનો અને પોતાના ગુણનો ઉત્કર્ષ જણાવશો નહિં.” આ પ્રમાણે ગુરૂનાં વચનને ગ્રહણ કરી તે પદ્મસેન મુનિએ ઘોડા દિવસમાં પાઠથી અને અર્થથી સર્વ સિદ્ધાંતનું અવલોકન કર્યું. તે ૧ સદાચારી એટલે સારા આચારવાળા અને ધ્રુવ-નિશ્ચળ દર્શનવાળા હોય, તે ઉત્તરકાશ ઉંચી દિશા-સ્થિતને ભજે પણ બીજી પુર્વાશા-પહેલાની આશા રાખતા નથી. જે સદાચાર સદા ગતિ કરનાર ધ્રુવના તારાનું દર્શન ઉત્તરકાકા-ઉત્તર દિશામાં થાય છે, પુર્વ દિશામાં થતું નથી. ૨ જે રૂષિમુનિ થયા પછી પણ દક્ષિણશા–દક્ષિણ લેવાની આશા રાખે છે તે ક્ષમાધારી ક્ષમાને ધરનાર સાધુ થયા છતાં વૃદ્ધિ પામતો નથી પક્ષે જે રૂષિના તારે દક્ષિણ દિશામાં ઉગે છે, તે ક્ષમાધારી પૃથ્વી ઉપર આવવાથી વૃદ્ધિ પામતા નથી. આગળ વધતા નથી. પણ તે અંદર બારો-ખારા જળવાળો અને લક્ષમીનો પિતા સમુદ્ર બને છે. ૩ અર્થાત જે ત્રણ જગતમાં કેદને પિતાનું કે પારકું જાણતો નથી, તેવા મહાત્માના દર્શનથી બીજા લોકો પણ આત્મભાવ-પરભાવ જાણી શકે છે, એ આશ્ચર્યની વાત છે. ૪ જે આ લોકમાં મુકિતને સંતેષ-નિર્લોભતા-નિષ્પરિગ્રહતાને સેવે છે–આદરે છે, તેને પરલોકમાં મુકિત-ક્ષ મળે છે. આ લોકમાં સાથે રહેલી સ્ત્રીઓ પરલોકમાં પણ સાથે રહેનારી થાય છે. ૫ ક્ષમાભૂત-ક્ષમાને ધારણ કરનાર પક્ષે પર્વત ૬ ક્ષમા- ક્ષમાગુણ પણે પૃથ્વી. ૭ સુગોત્ર-સારૂં ગોત્ર કુલપક્ષે પર્વત. ૮ વિકમ-વિશેષ મતિ. ૯ વિક્રમ પરાક્રમ. Page #232 -------------------------------------------------------------------------- ________________ વિમળનાથ પ્રભુના પૂર્વભવનું વૃતાંત ૨૦૩ દયાળુ હૃદયવાળા મુનિએ પિતાના પૂર્વના દુષ્કર્મને લપ કરવાને ચતુર્થ, પણ અને અષ્ટમ વિગેરે શુદ્ધ વિવિધ તપ કરવા માંડયું. જે પિતાને દેહ ઉપસર્ગોને સહન કરી શકે એવો કરે છે, તેને દુઃખ થતું નથી. ખરી વાત છે કે ઉઘાડું મુખ સદા શીત વિગેરેને સહન કરી શકે છે. તે મુનિએ શ્રુધા, તૃષા, શીત, ઉષ્ણતા, દંશ, અવેલા, અરતિ, સ્ત્રી, નિષદ્યા, અસકાર, અજ્ઞાન, સમ્યકત્વ, યાતના, તૃણસ્પર્શ વધ, આકેશ, રોગ, લોભ, મલ, શમ્યા અને પ્રજ્ઞા એમ બાવીશ પરીખને સહન કરવા માંડ્યા. આત્મસંવેદનીવ,-પિતે અનુભવે તેવા દેવ તિરા અને મનુષ્ય કરેલા ચાર પ્રકારના ઉપસર્ગો તેણે પોતાના હિત માટે સહન કર્યા. એક વખતે વિવેકથી ગુરૂની આજ્ઞા લઈ ગણમાંથી જુદા નીકળી તેમણે સાધુઓની આ પ્રમાણે પ્રતિમા વહન કરી–અશન તથા પાનવડે એક એક xદત્તિને ગ્રહણ કરતા તે મુનિએ એક માસ સુધી પહેલી પ્રતિમા વહન કરી, ગચ્છમાં આવ્યા પછી એવી રીતે માસની દક્તિને વધારતાં વધારતાં સાતમાસ વડે સાતમી પ્રતિમા વહન કરી. પછી એકાંતરા ઊપવાસ, આંબેલના પારણુ વડે પાન (જળ) રહિત ગામની બાહેર ઉત્તાન શયન કરી નિશ્ચળ રહી સાત દિવસ સુધી ઉગ્રઉપસર્ગને સહન કરતાં આઠમી પ્રતિમા વહન કરી પછી તે ગણી ગ૭માં આવ્યા. પછી એવી રીતે મેટા ક ટોવાળા મુનિએ ઉત્કટિકાસને રહી વિધિપૂર્વક સાત દિવસવડે નવમી પ્રતિમા કરી એજ નષ્ટા ઉપર રહી વિરાસને ધ્યાનમાં નિશ્ચલ બની સાતદિવસે દશમી પ્રતિમા વહન કરી. પછી અહોરાત્ર બાહેર રહી ષષ (છઠ્ઠ) તપ કરી બે ભુજાઓ લંબાવી રાખ અગિયારમી પ્રતિમા વહન કરી. પછી અષ્ટમ કરી હાથ લંબાવી રાખી ધ્યાનમાં લીન થઈ અને પોતાની દષ્ટિ શિદ્ધશિલા તરફ રાખી એક શત્રિની બારમી પ્રતિમા વહન કરી. પછી એક સમયે તેણે પિતાના હૃદયને શુભ વાસના ભાવનાથી વાસિત કરી શુદ્ધ વિધિપૂર્વક વિશ સ્થાનકની આ પ્રમાણે આરાધના કરી. નામ, સ્થાપના દિવ્ય અને ભાવના ભેદવાળા શ્રી અરિહંત પ્રભુની નમસ્કાર, તથા સ્તવન વિગેરેથી તેણે હર્ષથી ભક્તિ કરી. એકત્રીશ ગુણના આધારરૂપ, નિરંજન, નિરાકાર, સર્વમાન્ય અને અસામાન્ય એવા સિદ્ધ ભગવંતને પિતાના હૃદમાં ધારણ કર્યા. તે ચતુર મુનિએ ચતુવિધ સંઘની સન્માન, દાન, વિનય અને વિવિધ પ્રકારના સેવનથી પૂજા કરી. આશાતનાના ત્યાગથી, આજ્ઞાના પાલનથી, બહુ માન અને નિઃસ્પૃહભાવથી તેણે ગુરૂભક્તિ કરી. સંયમ-આચારને ધારણ કરનારા વયેવૃદ્ધ મહર્ષિઓની વિશ્રામણ વિગેરેથી તેણે શુશ્રુષા કરી. વિશુદ્ધબુદ્ધિવાળા તે મુનિએ દ્વાદશાંગીને ધારણ કરનારા વિદ્વાન ઉપાધ્યાય વિગેરે વગેની * એક સાથે અખડ-એક ધારી જે અન્ન ક જળ મળે તે તેના એક દાત્ત લેખાય ડાય તે પછી તે પ્રમાણમાં વધારે હોય કે અપ કમાત્ર કે બિંદુમાન આ૫ હાય. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, વિશેષપણે ભક્તિ કરી. છ૩-અષ્ટમ વિગેરે તપ તપતાં દેહને ધારણ કરવા પારણું કરનારા તપસ્વીઓનું તેણે સદા વાત્સલ્ય કર્યું. તે ઉત્તમ મુનિએ પૂર્વે ભણેલા પ્રખ્યાત શાસ્ત્રની વિચારણા કરી જ્ઞાનનો ઉપયોગ કર્યો. મેહથી રહિત કર્મોનો ક્ષય કરનાર અને મેક્ષ આપનાર એવા તત્ત્વશ્રદ્ધારૂપ લક્ષણવાળા સમ્યકત્વમાં પિતાનું મન નિશ્ચળ કર્યું. શ્રત ધારી પુરૂને સર્વ ગુણનાં મૂલરૂપ એ વિનય કરી તેણે લેકમાં વિશેષ મહવે પ્રાપ્ત કર્યું. કર્મોનો ક્ષય કરનારા અને સંસાર સાગરમાંથી તારનારા આવશ્યક કર્મોના અતિચારાનો તેમણે ત્યાગ કર્યો. ચિત્તરૂપી પશુને બાંધવાના ખીલારૂપ, વિવેકી પુરૂષ માનેલા અને ધર્મના સારરૂપ એવા શીળ ઊપર તે અકામી મુનિએ ખરી દઢતા ધારણ કરી. એક લવ પ્રમાણ ક્ષણના પણ કાળમાં પ્રમાદરહિત થઈ તેણે પિતાના હૃદયને ધ્યાન વિધાનમાં સદા તત્પર રાખ્યું. ફોધ અને લેભનો ત્યાગ કરી અને મમતા છોડી કર્મનો ક્ષય કરનાર બાર પ્રકારનું તપ કર્યું. સારી બુદ્ધિવાળા તે મુનિએ પોતાની લબ્ધિથી જે કાઈ વિવિધ વસ્ત્ર, અન્ન તથા પાત્રાદિ પ્રાપ્ત થતું, તે હર્ષથી સન્માનપૂર્વક સાધુઓને અર્પણ કરી દીધું. અતુલ્ય વાત્સલ્યના ભારથી પ્રકાશમાન એવા તે મુનિએ બાળ, પ્લાન અને તપસ્વી મુનિઓની વૈયાવચ્ચ પિતાની નિર્મળ ઈચ્છાથી કરી. બે પ્રકારની ઉપાધિવાળી ઉપધિનો ત્યાગ કરી સમાધિ કરી અને તે સાક્ષાત્ અસામાધિવાળા પર–શત્રુ ઉપર પણ કરી બતાવી. તેણે ગુરૂન વિનય કરી સારી બુદ્ધિવડે શ્રવણ તથા અધ્યયન કરી અપૂર્વજ્ઞાન સંપાદન કર્યું. જ્ઞાનના અતિચારનો ત્યાગ પરિહાર કરી, જ્ઞાનની ઉન્નતિ કરી, બીજાને પઠન કરાવીને પણ જ્ઞાનની ભક્તિ કરી. ઊત્તમ વ્યાખ્યાન આપી, અન્ય મતના વાદીઓને જીતીને, તે વિજ્ઞાની મુનિ શાસનના પ્રભાવક થયા હતા. આ પ્રમાણે વિશ સ્થાનકો સેવવાથી કર્મરૂપી–રોગના ઔષધરૂપ એવું તીર્થકર નામકર્મ તેણે ઉપાર્જન કર્યું. પછી વિધિપૂર્વક વિશેષ સંલેખના કરી આયુષ્યને અંત સમયે તેમણે આ પ્રમાણે આરાધના કરી–“ જનસમૂહે સ્તવેલા અને શુકલ ધ્યાન રૂપી ધનવાળા અતીત, અનાગત અને વર્તમાન એવા પ્રધાન જિન ભગવંતોનું મારે શરણ હજો. સર્વજનાએ મને લા, ગિઓએ નમેલા, ધ્યાનથી ગમ્ય અને ગુણોથી રમણીય એવા સનાતન પ્રસિદ્ધ સિદ્ધ ભગવંતોનું મારે શરણ હજો. જે વાણુને નિયમમાં રાખનારા, અને સંયમને પાલનારા અનેક પ્રકારના નિયમધારી મુનિઓ છે, તેમનું મારે શરણ હજે. કલ્યાણના હેતુરૂપ, દયામય, નયમય અને શ્રી જિનભગવાને કહેલો પ્રખ્યાત ધર્મ અત્યારે મારે શરણરૂપ હજો. (ચતુઃ શરણ) જે કાલ વિગેરે આઠ અતિચારે રાનમાં થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હજો. દશનમાં કા વિગેરે આઠ અતિચારો લાગ્યા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હશે. ચારિત્રમાં પ્રવચન માતાને અનુસરતાં જે આઠ અતિચારો લાગ્યા હોય તે સર્વમાં મન, Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ વિમળનાથ પ્રભુના પૂર્વભવનું વૃતાંત વચન અને કાયાથી મારું મિથ્યા દુકૃત હજે. પૃથ્વી વિગેરે જે એકેંદ્રિય જીવે મારાથી હણાયા હોય, તે સર્વમા મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હ. કૃમિ, શંખ, છીપ વિગેરે જે બે ઇંદ્રિય જીવો મારાથી હણાયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કત હજો. લીંબ, માંકડ અને જૂ વિગેરે જે તે ઈદ્રિય જી મારાથી હણયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હજો. માખી, ભમરા અને પતંગ વિગેરે જે ચાર ઇંદ્રિયવાળા જીવો મારાથી હણાયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હ. જળ, સ્થળ અને આકાશચારી જે પચંદ્રિય જીવે મારાથી હણાયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હ. કોધ, લોભ, ભય અને હાસ્યને વશ થઈ મારાથી જે મિથ્યા વાકય બેલાયું હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યાદુકૃત હશે. કેટી ભમાં કપટ કરીને જે મેં પારકું ઘણું ધન લીધું હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કત હશે. અનંત ભવોમાં તિર્યંચ, દેવ અને મનુષ્ય સંબંધી જે મેં મથુન સેવ્યું હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુકૃત હજો. પૂર્વે પ્રત્યેક ભવમાં ધન, ધાન્ય અને સુવર્ણ વિગેરેમાં મમત્વ કર્યું હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હજે. ગૃહસ્થપણામાં પહેલા અણુવ્રતને આશ્રીને વધ કરવા વિગેરે જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિયા દુષ્કૃત હશે. બીજા અણુવ્રતને આશ્રિને રહેલા મિથ્યાઉપદેશ પ્રમુખ જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિશ્યા દુષ્કૃત હશે. ત્રીજા અણુવ્રતને આશ્રીને જે ચેરીથી લાવવાના પ્રયોગ વિગેરે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારૂં મિથ્યા દુષ્કૃત હ. ચોથા આણુવ્રતના જે અપરિગ્રહીત કન્યાદિક (વિધવા-વેશ્યા) ઈવર -અલ્પકાળ માટે રખાયત પ્રત્યે ગમન-વિષય સેવન વિગેરે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કત હ. પાંચમા અણુવ્રતને બઘન વિગેરેથી ધન પ્રમુખ નવવિધિ પરિગ્રહ સંબંધી જે અતિચારે મને લાગ્યા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કત હશે. છઠ્ઠ અણુવ્રતના દિશા પ્રમાણુનું વિસ્મરણ પ્રમુખ જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હજો. સાતમા અણુવ્રતમાં ભેજનથી કે કર્મથી જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મારૂં મિથ્યા દુષ્કૃત હજો. આઠમા અણુવ્રતમાં અધિકરણ તથા પેજના વિગેરે જે અતિચાર થયા હોય, તે સર્વમાં મારૂં મિથ્યાદુકૃત હશે. નવમા અવતમાં મનનું નઠારૂં ચિંતવન વિગેરે જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મારું મિથ્યા દુકૃત હ. દશમાં વતમાં પ્રેષણ પ્રયોગ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી વિમળનાથ ચરિત્ર, વિગેરે જે અતિચારો લાગ્યા હોય, તે સર્વમાં મારું મિથ્યા દુકૃત હશે. અગીયારના અણુવ્રતમાં તપાસ કર્યા વગર મળ ઉત્સર્ગ કરવા વિગેરે જે અતિચાર થયા હય, તે સર્વમાં મારું મિથ્યા દુકૃત હશે. અને બારમા અણુવતમાં સચિત વસ્તુ લેપણ કરવા વિગેરે જે અતિચારો લાગ્યા હોય, તે સર્વમાં મારું મિથ્યા દુકૃત હજે. રાત્રિભોજન વિરમણ વિગેરે નિયમોની અંદર જે કાંઈ મારી ખલના થઈ હોય, તેમાં મિથ્યાદુષ્કૃત હજો. બાહ્ય અને અંતરંગ મળી બાર પ્રકારના તપને શકિત છતાં મેં કર્યું ન હોય તે વિષે મારું મિથ્યા દુષ્કૃત હ. મોક્ષના માર્ગને સાધનારા ગોમાં જે મેં મારા વીર્યને સતત ફોરવ્યું ન હોય, તે વિષે મારું મિથ્યા દુષ્કૃત હશે. શ્રી ગુરૂના મુખથી મેં જે વ્રતો અંગીકાર કરેલો છે, તે તેને મારે ફરીવાર અંગીકાર હશે. જે પ્રાણીઓને મેં પૂર્વે પિડા કરી હોય, તે સર્વ પ્રાણીઓ મને ક્ષમા આપે અને તે ઘણા પ્રાણીઓની સાથે મારી સદા મંત્રી રહે. પ્રાણાતિપાત, અસત્ય, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, (બીજા પર આળ ચડાવવુ) પપરિવાદ, રતિ અરતિ, માયા–મૃષાવાદ, ને મિથ્યાદર્શન–શલ્ય એ અઢાર પાપસ્થાનોનો મારે સદા ત્યાગ હશે. તેમાં હાલ તે વિશેષ ત્યાગ હશે. સ્વર્ગ તથા મોક્ષને આપનાર શ્રી જિન ધર્મને માર્ગ ઢાંકી દઈ જે કુમાર્ગ પ્રગટ કરવામાં આવ્યું તેની હું હમણાં આત્મસાક્ષી એ નિંદા ગહ કરું છું. જે મેં દેવની રાશી આશાનતાથી દુષ્કત કર્યું હોય અને ગુરૂના તેત્રીશ આશાતનાથી દુષ્કૃત કર્યું હોય તે મારું દુષ્કૃત મિથ્યા હશે. જે દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું ભક્ષણ થતાં ઉપેક્ષા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા હ. સામર્થ્ય છતાં અને હારી જઈ શાસનની નિંદા કરનારાઓને મે વાર્યા ન હોય તે મારું દુષ્કૃત મિથ્યા હજો. ધર્મમાં ઉદ્યમ કર્યો ન હોય અને પાપમાં ઊદ્યમ પ્રગટ કર્યો હોય, અથવા પાપના સાધન મેળવ્યાં હોય, તે મારું દુષ્કૃત મિથ્યા હજો. મે મિથ્યાત્વથી મેહિત થઈ આ લોક અને પરલોકમાં કુતીર્થ કરેલું હોય, તે મારૂ દુષ્કત મિથ્યા હો. જે અભક્ષ્ય-અનંતકાય પ્રમુખ અને નહીં કરે એવું અન્ન કે જલ મેં પુર્વે ભક્ષણ કર્યું હોય, તેનું મારે મિથ્યા દુષ્કત હ. પૃથ્વીકાયમાં આવીને ફા કે લોઢારૂપે થઈ મેં જે જીવોના સમૂહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુકૃત હજો. અપકાયમાં આવીને પાણીને પુરરૂપે થઈ જે જીના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હજે; અગ્નિકાયમાં આવીને અપાક તથા દાવાનળ રૂપે થઈ જે જીવના સમુહને દુઃખી ક્ય હાય, તે મારે મિથ્યા દુષ્કૃત હ. વાયુકામાં આવીને વંટોળીયા કે ઝંઝાવાતરૂપે થઈ જે મેં એના સમુહને દુઃખી કર્યા હોય તે મારે મિથ્યા દુષ્કૃત હશે. વનસ્પતિકાયમાં આવીને ધનુષ્યના દંડ કે બાણરૂપે થઈ જે જીવોના સમુહને મેં દુઃખી કર્યો હોય, તે મારે મિથ્યા દુષ્કત હશે. વિકસેંદ્રિયોના ભાવોમાં ભ્રમણ કરતાં મેં Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ વિમળનાથ પ્રભુના પૂર્વભવનું વૃતાંત જે જીવોના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હ. પચેંદ્રિય જલચર પ્રાણીઓના ભાવમાં ભ્રમણ કરતાં મેં જે જન સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હેજે. પચેંદ્રિય સ્થળચર પ્રાણીઓના ભવમાં ભ્રમણ કરતાં મેં જે જીના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હશે. પંચેંદ્રિય-આકાશચારી જીના ભવમાં ભ્રમણ કરતાં મેં જે ના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કૃત હજે. પંદર કર્મભૂમિના અને ત્રીશ અકર્મભૂમિના ભવમાં ભમતાં મે જે ના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુષ્કત હશે. અંતરદ્વીપના મનુષ્યના અને વ્યતર, અસુર તથા કુદેવના ભવમાં ભ્રમણ કરતાં મેં જે જીવેના સમુહને દુઃખી કર્યા હોય, તે મારે મિથ્યા દુકૃત હજો. દુ:ખથી પીડિત એવા નારકીના ભામાં ભમતાં મેં જે જીવે ના સમુહને દુઃખી કર્યા હોય, તેની હું ગહ કરું છું. પુર્વે જે મે સાતક્ષેત્રોમાં દ્રવ્યનું બીજ ત્રણ પ્રકારના કરણાગે વાગ્યું હોય, તેની અનુમોદના કરું છું. પુર્વે જે મેં જ્ઞાન દર્શન અને ચારિત્રનું ત્રણ પ્રકારના કરણાગે પાલન કર્યું હોય તેની હું અનુમોદના કરું છું. સામાયિક વિગેરેના વિધિથી ત્રણ પ્રકારના કરણ જે મેં આવશ્યક કર્યું હોય, તેની હું અનુમોદના કરું છું. પુર્વે મેં જે શ્રીદેવ તથા ગુરૂની ભકિત ત્રણ પ્રકારના કરણગે આદરથી કરી હોય, તેની હું અનુમોદના કરું છું. જે મારા શરીરવડે ત્રણ પ્રકારના કરણાગે શ્રીજિન પૂજા અને જિત્યો થયા હોય, તેની હું અનુમંદના કરે છું. માર્ગે ચાલતાં થાકી ગયેલા સંધને મારી વાયુરૂપ કાયાથી ત્રણ પ્રકારના કરણને જે કાંઈ સુખ થયું હોય, તેની હું અનુમોદના કરું છું. મારી વનસ્પતિ કાયાવડે ત્રણ પ્રકારના કરણાગે શ્રીજિનપૂજા થઈ હોય તેની હું અનુમોદના કરું છું. મારી ત્રસરૂપ કાયાથી ત્રણ પ્રકારના કરણગે જે કાંઈ જિન ધર્મનો ઉપકાર થયો હોય તેની હું અનુમદના કરું છું. જેના ભેજન કરવાથી કે ઈને ક્યારે પણ તૃપ્તિ થતી નથી, તેવા ચતુર્વિધ આહારને હું સંવર કરું છું. ઉત્તમ ચારિત્ર, દાન, શીળ, તપ અને બીજું જે કાંઈ શુભ કર્મ જેના વિના નિષ્ફલ થઈ જાય છે, તે તે શુભ ભાવ મને પ્રાપ્ત થાઓ. જેનાથી સર્વ પાપો ક્ષય થાય અને મંગળને સંચય થાય, તેવા નવકારમંત્રનું ધ્યાન મને હમણાં જ પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે ધર્મ ધ્યાનમાં તત્પર એવા તે પદ્યસનમુનિ આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં ઇંદ્રામાનિક દેવતારૂપે ઉત્પન્ન થયા. ત્યાં પહેલા (સમચતુરસ્ત્ર) સંસ્થાનમાં રહી પર્યાપ્તપણે ૫ટુ શરીરવાલા બની (યૌવન) વયમાં આવેલા પુરૂષના જેવા થઈ રહ્યા. પછી અંતર્મહત્તમાં શય્યાનું આચ્છાદન છે દઈ ઘણું આભૂપણથી વિભૂષિત, સુગંધી શ્વાસ વાલો અને સાત ધાતુઓથી વર્જિત એ તે દેવ પ્રગટ + મન વચન અને કાયાને ગવરે કરવું, કરાવવું અને અનુમોદવું થયું હોય. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી વિમળનાથ ચરિત્ર, થઈ આવ્યું, તે સમયે દેવ તથા દેવીઓને ગણ જય જય શબ્દ બોલતો ત્યાં આગે. અને બેકર જેડી તે આ પ્રમાણે વાણ બે-“સ્વામી, તમે પૂર્વજન્મના કયા પુણ્યથી દેવબુદ્ધિવડે સર્વ વાણીના સમૂહને જાણનારા દેવતારૂપે આ દેવલોકમાં ઉત્પન્ન થયા અને વધિજ્ઞાનથી જાણું તે દેવતાએ ચારિત્રવડે ઉપાર્જન કરેલું પૂર્વનું સર્વ પુણ્ય તેમની આગળ કહી આપ્યું. પછી તે દિવ્ય પલંગમાંથી ઊઠી દેવદેવીઓની સાથે ગીત તથા નૃત્યનો વિનોદ કરતા કીડા વાપી (વાપી)માં ગયા. તે વાપિકામાં અનાન કરી પોતાના સ્થાનમાં આવી શાશ્વત અહંતની પૂજા કરી. પછી તે દેવતાએ વિધિ યુક્ત ઉત્તમ પુસ્તક વાંચ્યાં. ત્યારબાદ મનવાંછિત સિદ્ધિવાલા તે દેવતાએ સિંહાસન ઉપર બેસી નાટક વિગેરેનું અવલેકિન કર્યું. પછી દેવીઓને સાથે લહી તેમણે કઈવાર જિનયાત્રામાં, કે ઈવાર નંદનવનમાં અને કઈ વાર રમણીય વાપિકાઓમાં ફરવા માંડયું. એવી રીતે ઇંદ્રના જેવા તે દેવતાએ નવનવા દેવલોકના સુખને સેવતાં કેટલાએક કાળ નિર્ગમન કર્યો. દેવતાઓ આ પૃથ્વી ઉપર ગમન-આગમન વિગેરે જે કાર્ય કરે છે, તે ઉત્તર ક્રિયરૂપથી જ કરે છે. તેઓને કેશ વિગેરે કરવાનું કાર્ય કદાચિત્ સંભવે છે, પરંતુ કેશ તથા અસ્થિ (હાડ) વિગેરે તેમને સ્વાભાવિક હોતા નથી. જેઓ પૂર્વે સંસારને પ્રાપ્ત કરી ચારિત્રના ભજનથી અંગે સુંદર અને ઉત્તમ દેવતારૂપે થયા હતા, અને જે જિનાગમમાં વિદ્વાન અને ઉત્તમ ભાવનાવાળા બન્યા હતા. તેવા ગુણની પ્રાપ્તિમાં સ્વામી રૂપ એવા રૂપાદિવડે પ્રભાવના કરનારા અને વિશાળ લહમીવાળા જગત્રભુ શ્રી વિમળનાથ સ્વામી તમને મંગળ આપો. ઇતિ શ્રી તગણના નાયક શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય ભટ્ટારક શ્રી જ્ઞાનસાગરસૂરિએ રચેલા શ્રી વિમળનાથ ચરિત્ર મહા કાવ્યને શ્રી વિમલનાથ પ્રભુના પૂર્વભવના વર્ણનરૂપ ત્રીજે સર્ગ સંપૂર્ણ થયે તૃતીય સગ-સમાસ. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨ - - चतुथ सर्ग. રાજાની જેમ સુવર્ણગેત્રની શેભાથી ભરપૂર, મંડલ લક્ષ્મીથી યુક્ત અને છાયા સહિત એ જબૂદીપ શોભી રહે છે. એ દ્વીપની અંદર આવેલા પ વર્ષધર પર્વતને સિદ્ધાંતમાં કુશલ એવા પંડિતો પ્રોઢ - ક્ષમાધર, બહુ આયુષ્યવાલા અને શાશ્વત કહે છે, એ આશ્ચર્યની વાત છે. તે અતિશય લઘુ છતાં લક્ષ જનના પ્રમાણથી વિભૂષિત છે, અને સદા વૃત્તના રોગથી પોતાની જાતના દ્વીપમાં મુખ્યપણાને પ્રાપ્ત થયો છે. તે જંબુદ્વિીપમાં સન્માર્ગે ચાલનારાઓને નેત્રરૂપ એવું ભારતક્ષેત્ર આવેલું છે, જેની અંદરને આ મધ્યખંડ તેના નેત્રની ઊત્તમ કીકીના જે દેખાય છે. તેની વચ્ચે પીને વિતાઢય પર્વતે જેને બે ખંડવાલું કરેલ છે, જે અખંડ લક્ષમીથી મંડિત અને "બુદ્ધિવડે પંડિત છે. હિમાલયથી વહન કરનારી અને ધન્ય એવી ગંગા તથા યમુના નદીએ પિતાના જલના સંગ્રહથી તે ભરતક્ષેત્ર પ્રત્યેક ત્રણ ખંડવાળું બનેલું છે. જેની અંદર પઘદ્રહમાં થયેલી નવીન પદ્મિનીના જેવી નિર્મલ ગંગા આવેલી છે, જે ગંગાએ મહેશના મસ્તકને વિભૂષિત કરેલું છે. એ ગંગાને પ્રભાવ સાંભળે–જેના નપુંસક ગાં ૧ રાજા પક્ષે સુવર્ણ-ઉચ્ચ જાતિ અને ગોત્ર-ઊચકુલની શોભાથી ભરપુર હોય છે, મંડલ લમ–દેશમંડલની લક્ષ્મીથી યુકત અને છાયાએ યુકત હોય છે. તેવી રીતે જંબૂદીપ સુવર્ણગોત્ર –સુવર્ણના (મેરૂ) પર્વતની શોભાવડે ભરપૂર અને મંડલલક્ષ્મી તથા છાયાથી યુકત છે. ૨ ષટ વાધર-એટલે છ (ક્ષેત્ર મર્યાદા કરનારા) પર્વતો દ્રઢ મોટી ક્ષમા-પૃથ્વીને ધરનારા અને શાશ્વત હોય છે. જઃ વર્ષધર-છ વર્ષને ધારણ કરનારા છ વર્ષની હોય તે દ્ર-ક્ષમાગુલને ધારણ કરનારા બહુ આયુષ્યવાલા-શાશ્વત કેમ હોઈ શકે? એ આશ્ચર્ય. ૩ લઘુ-નાનો હોય તે લક્ષ વેજનના પ્રમાણવાલો કેમ હોય ? એ વિરોધ. ૪ વૃત્ત-સારું આચરણ પણે વૃત્ત-ગોળાકાર જે સારા આચરણવાલો હોય તે પિતાની જાતમાં મુખ્ય થાય છે. ૫ અર્થાત જેમાં બુદ્ધિમાન પંડિત રહેલા છે. ૬ ગંગા નદી પવિતીના જેવી નિમલ જળવાળી છે. અને તે શંકરના મસ્તક ઉપર રહેલી છે. પદ્મિની પણ મહેશ-મહા-ઇશ-પુરૂષના મસ્તક ઉપર રહે છે. ૭ ગાંગેય-એ ગંગાના પુત્ર ભીષ્મપિતા તેમણે નપુંસકના જેવું બ્રહ્મચર્ય વ્રત લીધું હતું છતાં પણ તે ગંગાનો પ્રભાવ પુત્ર થવામાં કારણરૂપ બને છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, ગેય પુત્ર સર્વેના ચિત્તને હરે છે, છતાં એ પુત્રના કારણરૂપ છે. શિવ-શકર તથા માધવ-વિષ્ણુથી રહિત એવી યમુના નદી કૃષ્ણવર્ણવાળી છે, તેથી તે નીચ કુસંગથી મલિન થઈને સાગર પ્રત્યે ગમન કરનારી છે. શત્રુઓનો વર્ગ જેને દંડ કરી શકે નથી એવા મધ્યખંડમાં કાંપિત્યપુર નામે એક નગર આવેલું છે; તે ગુણોનો આદર કરનારું અને સારી ઉપાસના કરનારા લોકેના સ્થાનરૂપ છે. જે નગર શેર સહિત, બંગમંડળથી મંડિત, *બુધાશ્રિત, "સુરાચાર્ય, તથા કવિના ધામથી વિભૂષિત, ઉશનેશ્વર અષિવડે સંયુકત, સર્વદ્રવ્ય યુક્ત અને અનંત એવું શેભે છે, પરંતુ કદિપણ શુન્ય રહેતું નથી જે કાંપિલ્ય નગરમાં રહેલા ૯તાર અને સંસાર આગાર-ગૃહોને જે શું દિવસે પણ ગુપ્ત-આકારવાલા તારાઓ રહેતા હતા અને રાત્રે તે શુન્ય-આદરવાળા ચરરૂપે દેખાતા હતા? જે નગરમાં ૧૨વંશની વૃદ્ધિ, સુમનને વિવિધ વર્ણમય સમૂહ અને બાહેર તથા અંદર સુંદર ૧૪પદ્માકરવાળી પૃથ્વી હતી. તેવા તે કાંપિલ્ય નગરમાં કૃતવર્મા નામે રાજા હતા. તે ઘણાં સુખવાલે, શુભ કર્મ કરનાર, શત્રુઓના મર્મને જાણનાર,જિનધર્મમાં આદરવાલો અને સારી બુદ્ધિવાલે હતો. જે ૧૫રાજા સમિતિ પ્રધાન છતાં પણ સદા અદય થઈ ધર્મધુરાથી વેલા જસપક્ષ 19માર્ગણેને ગુના નગરમાં મોકલતો હતો. અને તે શત્રુઓ પિતાના હૃદયમાં સંસક્ત થયેલા તે માગણેને સત્વર ધારણ કરતા, તે પણ તેના ગુણને કદિ પણ ગ્રહણ કરતા નહતા પરંતુ તેઓ તેની ભુજાના બળનું રણભૂમિમાં વર્ણન કરતા હતા એ તે કૃતવર્મા રાજા આ પૃથ્વી ઉપર વર્મ–કવચને ધારણ કરનારો હતે. ૧ યમુના નદીમાં શંકર તથા વિષ્ણુનું સ્થાન નથી, અને નીચા-કુ-પૃથ્વીના સંગથી મલિન. થઈને તે સાગર પ્રત્યે ગમન કરનારી છે. જે સ્ત્રી શિવ કલ્યાણની મા-લક્ષ્મીના ધવ-સ્વામીથી રહિત હોય, તે સ્ત્રી નીચ પુરૂષના સંગથી મલિન થઈ પરપુરૂષની સાથે ગમન કરનારી થાય છે. ૨ સૂર-શુરવીર પુરૂષ પક્ષે શર-સૂર્ય. ૩ બંગમંડલ-બંગદેશ પક્ષે આનંદ તથા મંગળથી મંડિત પક્ષે રાતા રંગવાલા મંગળ ગ્રહથી મંડિત. ૪ બુધ-વિધાનોથી આશ્રિત, પક્ષે બુધગ્રહથી આશ્રિત. ૫ સુર–દેવ-આચાર્યો તથા કવિઓના ધામથી વિભૂષિત પક્ષે સુરાચાર્ય–બૃહસ્પતિ, કવિ-શુક્રને ધામથી વિભૂષિત. ૬ શનૈશ્ચર-હલ હલવેર્યા પથિકીથી ચાલનારા મુનિઓથી યુકત પક્ષે શનૈશ્ચરગ્રહ, ૭ અનંત-અંતરહિત. ૮ શુન્ય –ખાલી પશે આકાશ. ૮ તાર-મોટા પક્ષે તારા, ૧૦ સંસાર-સારવાલા–આચાર-ઘર. ૧૧ ગુપ્ત-આકારવાલા-છુપાવેશે ફરનારા ચર- બાતમીદાર. ૧૨ વંશ-કુલ પક્ષે વાંસની વૃદ્ધિ, ૧૩ સુમનસ- દ્વાનો પક્ષે પુછ્યું-તેમને વિવિધ વર્ણ-રંગમય સમૂહ. પક્ષે બ્રાહ્મણ ક્ષત્રિય વિગેરેવર્ણ. ૧૪ પદ્માકર-પાની ખાણ પણે સરોવર. ૧૫ તે સમિતિ પાલન રો હતા. અદય નિર્દય-પક્ષેઅધિક લાભવાલો. ૧૬ સપક્ષ-પાંવાલા પક્ષે સહાયવાલા, ૧૭ માર્ગણો–બાણ પક્ષે ચાચકે. ૧૮ ગુણ પક્ષે દોરી. Page #240 -------------------------------------------------------------------------- ________________ વિમળનાથ પ્રભુનું ચ્યવન તથા જન્મ. તે આ પૃથ્વી ઉપર પ્રતાપસહિત 'ઈન-સ્વામી થઈ રાજ્ય કરતો હતો, તોપણ સર્વ લેકેને તેની છાયા હતી, એ આશ્ચર્યની વાત હતી. કામને આદર આપનારા તે રાજાને સુતારા, ઉત્તમ નક્ષત્રમાળાથી શરીરને મંડન કરનારી શ્યામા નામે રાણી હતી તે બ્રાહ્મીની જેમ બ્રહ્મસંયુકત હતી, લક્ષ્મીની જેમ પજિનપ્રિય હતી. સીતાની જેમ રામને અભિરામ હતી. શિવાની જેમ શિવમાર્ગે ચાલનારી હતી, કુંતીની જેમ સધર્મપુત્રા હતી. રોહિણીની જેમ વિધુમાં તત્પર હતી. અને દમયંતીની જેમ ૧૦નઠારી સ્થિતીમાં પણ જે પ્રિય (અ) નળને સંગત થઈને રહેલી હતી. હવે પદ્યસેન રાજાને જીવ સુખથી સારરૂપ એવા સહસ્ત્રાર દેવલોકમાં લાંબુ જીવિત ભેગવીને વૈશાખ માસની શુકલ બારશ તીથી કે જે અતિથિ અભ્યાગતોનું માન કરવાને યોગ્ય છે, તે દિવસે ચંદ્ર ઊત્તરાષાઢા નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને અવધિજ્ઞાન વડે લક્ષમીના ભવન રૂપ એવું પિતાનું નવું માની મતિ વિગેરે ત્રણજ્ઞાનવડે યુકત થઈ શ્યામા રાણીની કુક્ષિમાં અવતર્યો. જેમાં સુગંધી દ્રવ્યથી સારે પવન આવતો હતો, એવા વાસભુવનમાં તલાઈ વિગેરેથી સજજ કરેલી સુખશય્યામાં તે શ્યામાદેવી સુતાં હતાં. તે રાત્રિને સમયે આધિ તથા વ્યાધિથી રહિત એવા શ્યામાદેવીએ ગજંક વિગેરે ચૌદ શુભ સ્વમમાં જોયાં. તેજ વખતે આસન ચલિત થવાથી આલસ રહિત થઈને ઇકો ત્યાં આવ્યા અને ગર્ભમાં આવેલા જિનપ્રભુને નમસ્કાર કરી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા- “હે પ્રભુ, અન્યના બીજા દેવતાઓ પૃથ્વીમાં કઈ સ્થળે ભલે હોય, પરંતુ દેવાધિદેવપણુથી તો તમે જ અમારા દેવ થવાને યોગ્ય છે. જેમ મેઘમંડલમાં રહેલે સૂર્ય અંધકારને હણે છે. તેમ ગર્ભની અંદર રહેલા તમે પણ ત્રણ જગતમાં પ્રસરેલા અંધકારને હણો છે, જેમ પૃથ્વીની અંદર રહેલ નિધાન દ્રવ્યની સમૃદ્ધિને આપનાર હોય છે, તેમ તમે ગર્ભની અંદર રહેલા છે, છતાં પણ તેની વૃદ્ધિને કરનારા છે. હે સ્વામી, અમ દેવતાઓની એક એવી ૧ ઇન-સૂર્ય હોય ત્યાં છાયા હોવી ન જોઈએ, છતાં છાલા હતી એ વિરોધ. ૨ સુતારાસારી-તારા-કીકીઓવાળી પક્ષે સારા તારાવાળી. ૭ નક્ષત્રમાળા-તારાઓની શ્રેણી પક્ષે નક્ષત્રમાળા એક જાતનું આભૂષણ ૪ જેમ બ્રાહ્મી બ્રહ્મ સાથે યુકત હોય છે, તેમ તે રાણું બ્રહ્મજ્ઞાન અથવા શીળથી યુકત હતી. ષ જેમ લક્ષ્મી જિન- વિષ્ણુને પ્રિય છે, તેમ તેણીને શ્રી જિનભગવાન પ્રિય હતા. ૬ સીતા રામને પ્રિય છે, તેમ તે રામ- સ્ત્રીઓમાં અભિરામ-શ્રેષ્ઠ અથવા રામા ભાવડે સુંદર હતી. હ શિવા પાર્વતી શંકરને માર્ગ અનુસરી ચાલનારી છે. તેમને શિવ-કલ્યાણને માર્ગે ચાલનારી હતી. ૮ કુંતી ધર્મપુત્ર-યુધિ રે સહિત છે, તે રાણી સધર્મ–સાધમી બંધુરૂપ પુત્રવાલી અથવા ધમપુત્રવાલી હતી ૯ વિધુ-ચંદ્ર. ૧૦ જેમ દમયંતી નઠારી સ્થિતિમાં નલરાજા સાથે રહી હતી. તેમ તે નઠારી સ્થિતિમાં અનળ-અગ્નિ સાથે રહે તેવી હતી. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી વિમળનાથ ચરિત્ર, રીતિ ચાલે છે કે, જ્યારે અમ દેવલેકમાંથી સમાધિ વડે અહિં આવીએ છીએ, ત્યારે તે દેવલોકમાં અમારાં ત્રણે જ્ઞાનને મૂકીને આ ભૂમિ ઉપર આવીએ છીએ અને બલવડે શોભતા એવા તમો તો તે ત્રણે જ્ઞાનને અહિં સાથે લાવ્યા છે, તે પણ અમે તેની ઈર્ષ્યા કરતા નથી. પરંતુ અમોએ હદયમાં ચિંતવ્યુ છે કે જે પ્રભુ-સમર્થ પુરૂષ કરે, તે બધું જ્ઞાખ્ય- સમજવા લાયક છે.” એ વાત તો એક તરફ રહી, પરંતુ તમે એ અમારા આસનને હમણાં ચલાયમાન કર્યું, તે કેવી રીતે ? તે ઉપરથી તમારું બેલ વચનથી કહી શકાય નહીં તેવું છે, અર્થાત્ જે તમારૂં બલ વચનથી કહી શકાય નહીં તેવું ન હોય, તે તમે અમારા આસનોને ચલાયમાન કેમ કરી શકે? હે સુંદર સ્વરવાલા, પ્રભુ, તો પણ તમે પુરૂષ રૂપે થઇ બાહેર પ્રગટ થાઓ. સમ્યગદષ્ટિના બલથી અમોએ તમને ઓળખી લીધા છે. હે મોક્ષદાયક પ્રભુ, જ્યાં સુધી તમે અમને કેવળજ્ઞાન આપશે નહિં, ત્યાં સુધી અમો તમારૂં પડખું છેશું નહિ. જેઓ ન્યાયમાં પ્રવૃત્તિ કરનારા છે, તેઓ તમારા યોગ્ય સેવક જેવા છે, તેથી તેઓની વાણીની વૃત્તિ આ પૃથ્વીમાં એવી જ હોય છે.” આ પ્રમાણે સર્વ આરંભને છેડનારા શ્રી જગત્પતિને વિજ્ઞાપ્તિ કરી, પછી તે ચતુર ઇંદ્રએ શ્યામાદેવીને પ્રણામ કરી આ પ્રમાણે ઉંચે સ્વરે કહ્યું -“શુભ વચન બેલનારા અને ગર્ભમાં રત્ન ધારણ કરનારા હે દેવિ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. કારણ કે, રોહણગિરિ રત્નગર્ભ હોવાથી સર્વ પર્વતેમાં માન્ય ગણાય છે. જેમ લેકમાં સૂર્યને જન્મ આપનારી પૂર્વ દિશા પૂજ્યતાને પામી છે, ક૯પકુમવડે અતુય એવી ભૂમિ જેમ દેવતાઓને સેવવા યોગ્ય થઈ છે અને જેના ગર્ભમાં મુકતા (મોતી) છે એવી છીપને જેમ લોકે યત્નથી રાખે છે, તેમ તમે ગર્ભના પ્રભાવથી લોકમાં સર્વોતમ થયેલા છો. હે દેવી, તમને આવેલા પહેલા ગજેકના સ્વપ્નથી તમારા પુત્ર રાજમાન્ય, સદા ઉત્તમ, ભદ્રજાતિ અને દાનકર થશે. બીજા વૃષભના સ્વનથી તમારા પુત્ર માર્ગગામી "ક્ષમાભારનો ઉદ્ધાર કરનારા અતુલબળથી ઉજવળ, અને શુભ દર્શન વાલા થશે. ત્રીજા સિંહના સ્વમના દર્શનથી તમારા પુત્ર અનેક પરાજિને જી ૧ ગજેંદ્ર રાજાઓને જેમ માન્ય છે, તેમ તમારા પુત્ર સર્વરાજાઓને માન્ય થશે. ૨ ગઇ ભઃ જાતિ–ઉચ્ચ જાતિ હોય છે, તેમ તમારા પુત્ર ભદ્રિક જાતિના થશે. ૩ ગજેન્દ્ર દાનમદને કરનાર હોય છે. તેમાં તમારા પુત્ર દાનકર-દાન આપનારા થશે. ૮ વૃષભ બલદ માર્ગયાયી–માગે ચાલનાર હોય છે. તેમ તમારા પુત્ર માર્ગાનુસારી થશે. ૫ બળદ પક્ષે ક્ષમા-પૃથ્વીના ભારને વડન કરનાર અર્થાત ઊપાડનાર અને પ્રભુ પક્ષે માં ગુણના ભારથી પ્રાણીઓને ઉદ્ધાર કરનાર ૬ સિંહ પક્ષે અનેક ગજેની રાજ-શ્રેણીને જીતનાર પ્રભુ પક્ષે અનેક પર– શત્રુઓની આજિ-રણ ભૂમિમાં વિજ્ય મેળવનાર. Page #242 -------------------------------------------------------------------------- ________________ વમળનાથ પ્રભુનું ચ્યવન તથા જન્મ.. ૨૧૩ તનાર, 1 વનસેવી, સાહસમાં અગ્રણી અને ૩ સહાય રહિત કાર્ય કરનારા થશે. ચોથા લક્ષ્મીને અભિષેક કરવાના સ્વપ્રને જોવાથી તમારા પુત્ર આ પૃથ્વી ઉપર લક્ષ્મી રૂપ અથવા સર્વને સન્માન કરવા લાયક અને ૪ સનંદન થશે. પાંચમાં પુપમાલાના સ્વમના દર્શનથી તમારા પુત્ર એ ગુણસંસર્ગવડે બદ્ધાત્મા, ગંધબંધુર બંધક અને સ્વવાસથી આવાસને વાસિત કરનાર થશે. છઠ્ઠા ચંદ્ર દર્શનના સ્વમથી તમારા પુત્ર “સમૂહથી વિશ્વના સંતાપને હરનારા સંગી જનને સુખ આપનારા અને કલાકલાપથી યુકત થશે. સાતમા સૂર્યદર્શનના સ્વમથી તમારે પુત્ર૧૧પંકહર્તા, માર્ગદર્શક સમ્યગ્દષ્ટિને રૂચિ આપનાર અને અન્ય લોકોને ૧૪ દુનિરીક્ય થશે. આઠમા દેવજ દશનના સ્વમથી પરત્ન કેટેશ્વરના ધામરૂપ વંશનાં અગ્રભાગે તમારા પુત્ર પ્રાસાદના સ્વજની જેમ ચડશે. નવમાં કુંભ દશનના સ્વમથી તમારા પુત્ર ૧૬સુવૃત્તવડે શેભનારા, સુમનસુની શ્રેણીથી સુશોભિત શરીરવાળા અને ૧૮અમૃતથી અને તૃપ્ત કરનારા થશે. ૧ સિંહ પક્ષે વન-જંગલમાં વાસ કરનાર પ્રભુ પક્ષે પણ જંગલમાં વાસ કરનાર. ૨ અગ્રણી–મુખ્ય. ૩ કેાઈની સહાય વગર કાર્ય સાધનાર. ૪ સનંદન પુરૂષોને આનદ આપનાર અને સંપુર. ૫ પુષ્પમાલા પક્ષે ગુણ-દેરાના સંસર્ગથી બદ્ધ ત્મા એટલે જેનું સ્વરૂપ બંધાએલું છે અને પુત્ર પક્ષે ગુણ થી જેમનો આત્મા બંધાએલો છે, ૬ પુષ્પમાલા પક્ષે ગંધ સુગંધ વડે બંધુર ઉન્નતપણે બંધક-બંધવાલી પુત્ર પક્ષે ગંધ ગર્વથી બંધુર-ઊત એવા પુરૂષોને બંધક– અટકાવનાર ૭ પુષ્પમાલા પક્ષે સ્વવાસથી પિતાની ખુશબોથી આવાસ ગૃહને વાસિત-ખુશબોદાર કરનાર પુત્ર પક્ષે સ્વવાસથી–પોતાના વાસથી નિવાસથી આવાસ-ગૃહને વાસિત વાસનાયુકત કરનારા. ૮ ચંદ્ર પ ગોસહ-કિરણોના સમૂહથી વિશ્વના સંતાપને હરનાર પુત્ર પક્ષે ગોસમૂહ વાણીના સમૂહથી દેશનાથી વિશ્વ સંતાપને હરનાર. ૯ ચક પક્ષે સંગી–સંગવાલા સર્વ પદાર્થોને સુખ આપનાર પુલ પક્ષે સંગી-સમ્યગ યોગવાલા (સ્વજનાદિને તેમજ) મહાત્માઓને સુખ આપનાર. ૧૦ ચંદ્ર પક્ષે કલાક લાપ કલાસમૂહ --પુત્ર પક્ષે વિવિધ કલાઓનો સમૂહ. ૧૧ સૂર્ય પક્ષે–પંક-કાદવને હરનાર. પુત્ર પશે પંક-પાપરૂપ કાદવને હરનાર ૧૨ ર્ય પક્ષે-માર્ગદર્શક–પ્રકાશથી માર્ગ દર્શાવનાર, પુત્ર પક્ષે માર્ગ–ધર્મમાર્ગ દર્શાવનાર. ૧૩ સૂર્ય પક્ષે સમ્ય-સારી રીતે દષ્ટિને રૂચિ-કાંતિ આપનારા પુત્રપક્ષે સમ્યગ દૃષ્ટિ -સમ્યગૂ દર્શન વાલાને રૂચિ ઉપજાવનારા ૧૪ સૂર્ય-દુનિરાય-દુઃખે જોઈ શકાય તે પુત્રપક્ષે તેજવો મુશ્કેલીથી જોઈ શકાય તેવા. ૧પ વજપ રત્નકોટીશ્વર-કેટી રત્નના સ્વામીના ધામરૂપ-ગૃહરૂપ. એ વંશ-વાંસ પક્ષે વંશ-કુલ. ૧૬ કુંભપસે સુવૃત્ત-સારા ગોળ-આકારથી શોભનાર. પુત્ર પ સુકૃત-શુભ આચરણથી શોભનાર. ૧૭ કુંભપક્ષે સુમન-પુષ્પોની શ્રેણીથી સુશોભિત સ્વરૂપવાલ યુપસે સુમન દેવ અથવા વિદ્વાનોની શ્રેણીથી સુશોભિત શરીરવાલો ૧૮ કુંભપક્ષે અમૃતથી અન્ય બીજાને તૃપ્ત કરનાર. પુત્રપક્ષે અમૃત-મક્ષથી અન્ય-જીવોને તૃપ્ત કરનાર અથવા જ્ઞાનરૂપી અમૃતથી તૃપ્ત કરનાર. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪. શ્રી વિમળનાથ ચરિત્ર, દશમા પઘસરોવરના સ્વમના દર્શનથી તમારા પુત્ર અનેક સુવય ને સંતોષ કરનારા, કમલાવલિથી શોભતા અને તાપને હરનારા થશે. અગીયારમા સમુદ્રદર્શન નના સ્વમથી તમારા પુત્ર ધીવરપુરૂષને સતત સેવવા યોગ્ય રનોના સ્થાનરૂપ. અપરિમિત પ્રમાણવાલા, અને સદા વિધુમાં પ્રીતિવાલા થશે. બારમા વિમાનદર્શનના સ્વમેથી તમારા પુત્ર દેવતાઓના નૃત્ય તથા મીતથી યુકત અને ઇંદ્રના સાંનિધ્યવાલા થશે. તેરમા રત્નરાશિના સ્વમના દર્શનથી તે અનેક વર્ણવાલા રત્નોથી યુકત ચિંતિત અને થને આપનારા નાયકરૂપ થશે. અને ચૌદમા અશિના સ્વપ્ન દર્શનથી તમારા પુત્ર પ્રતાપથી દિશાઓના સમૂહને આક્રમણ કરનારા, દેવતાઓના પ્રમુખ, પવિત્ર જડતાને હરનારા અને શુદ્ધિ કરનારા થશે. આ પ્રમાણે શ્યામાદેવીને કહી અને જિન ભગવાને નમી તે ઇંદ્ર નંદીશ્વર (દ્વીપે, ગયા અને ત્યાં અડ્રાઈઉત્સવ કરી પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પછી શ્યામાદેવીએ પોતાના પતિ-રાજા પાસે જઈ તે સ્વપ્નની વાત કહી. જે સાંભળી રાજા હર્ષના ભારથી પ્રિયા પ્રત્યે બે “દેવી, તમે જે સ્વપ્ન જોયાં છે, તે શુભ અને ઉત્તમ પુત્રને આપનાર છે. તે વિષે મેં પૂર્વે શાસ્ત્રમાંથી સાંભળ્યું છે. હવે આપણે બંનેને સર્વ પ્રકારની સંપત્તિ થશે, કદિપણ વિપત્તિ થશે નહીં. પુત્રની ઉત્પત્તિ થશે. ગુરૂ ઉપર ભકિત થશે, સર્વજન સેવક બનશે, રાજ્યની વૃદ્ધિ થશે, ઉત્કૃષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થશે. કાર્ય સિદ્ધિ થશે, સર્વ લેકમાં પ્રસિદ્ધિ થશે અને ઉત્તમ વસ્તુની સમૃદ્ધિ મલશે.” ઇના કહેવાથી પ્રથમથી એ અર્થ તે જાણનારી રાજપત્ની શ્યામાદેવીને પતિના આ વચનથી બમણે હર્ષ પ્રાપ્ત થયે. જ્યારે સુંદર પ્રભાત કાલ થયે, એટલે સર્વ કાર્ય સમૂહ કર્યા પછી રાજાએ માણસો મોકલી સ્વપ્નના લક્ષણોને જાણનારા વિદ્વાનને બોલાવ્યા. પિતાની રાgીને સમાપમાં પડદામાં રાખી પ્રથમથી ગઠવી રાખેલા આસન ઉપર તે સ્વખપાઠકને અનુક્રમે બેસારી અને તેમની આગળ ફલ પુપનો સમૂહ મૂકી રાજા આ પ્રમાણે બે“હે વિદ્વાને મારી રાણીએ ગજેંદ્ર વિગેરે ચૌદ સ્વને સ્પષ્ટ રીતે જોયા છે, તો તેને એનું મને શું ફલ પ્રાપ્ત થશે? તે નિવેદન કરે.તે સાંભળીને તે શાસ્ત્ર કવિ પર. સ્પપર વિચાર કરવા લાગ્યા. જ્યારે તેને ખરા અર્થ સમજવામાં આવ્યો, ત્યારે તેઓમાં ૧ પાસરોવર પક્ષે અનેક સ્વય-સારા પક્ષીઓને સંતોષ કરનાર, પુત્રપક્ષે અનેક સારી વયવાલા-યુવાન પુરૂષોને સંતોષ કરનારા. ર પાસરોવર પક્ષે કમલાવલ-કમળ શ્રેણીથી શોભતા. પુત્રપક્ષે કમળાવલિ-લક્ષમીની શ્રેણીથી શેભતા. ૩ તા-ગરમી પક્ષે સંસારને તાપ ૪ સમુદ્રપ ધીવર એટલે ઢીમર પુરૂષ અને પુત્રપક્ષે બુદ્ધિમાન પુરૂષો. ૫ સમુદ્રપક્ષે વિધુ-ચંદ્ર અને પુત્રપક્ષે વિધિક્રિયા. ૬ અગ્નિપ પ્રતાપ-ઘણ તાપ અને પુત્ર પ્રતાપ-તેજ ૭ અગ્નિ ઘ જતા એટલે ટાઢથી અકડાવું તે અને પુત્રપણે જડતા જડપણું Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ વિમળનાથ પ્રભુનું ચ્યવન તથા જન્મ મુખ્ય એ એક દક્ષ પુરૂષ બે -“રાજન, દેવીએ એ સ્વને સ્પષ્ટ રીતે જોયાં છે, તેથી તમારે પુત્ર તીર્થકર થશે. જે તે સ્વપ્નો સ્પષ્ટ જોવામાં ન આવ્યા હોય તે ચક્રવર્તી થાય છે. સાત સ્વપ્નો જોવામાં આવે તે વાસુદેવ થાય છે, ચાર સ્વને જોવામાં આવે તે બલદેવ થાય છે. અને એક સ્વપ્ન જોવામાં આવે તે રાજા થાય છે.” તેમના આ વચન સાંભળી રાજા પરિવાર સાથે સંતુષ્ટ થયો. તેણે શરીરમાં રોમાંચ રૂપ કવચ ધારણ કર્યું અને હર્ષાશના ભારથી તે પ્રકાશમાન થઈ રહ્યો. પછી વસ્ત્ર વિગેરેના શિરપાવથી સંતેષ પમાડે તે સ્વમવાચકને તેમને ઘેર મોકલ્યા અને પછી તેણે મહારાણીને તે સર્વ વૃત્તાંત જણાવ્યું, તેથી તેણીના હૃદયમાં નિશ્ચય થયું. પછી હર્ષથી પુષ્ટ થયેલી શ્યામાદેવીએ બે હાથ જોઢ રાજાને કહ્યું. “સ્વામી, કલ્યાણના વિસ્તારને કરનાર મારે તીર્થકર પુત્રજ થાઓ.” સંતાનના વાક્યની સંતતિથી સુખમાં નિમગ્ન રહેનારા અને અધિક અધિક હર્ષને ધારણ કરનારા તે બંને દંપતીને દિવસે વેગથી પ્રસાર થવા લાગ્યા. તે ગર્ભના પ્રભાવથી રાજાના નગરમાં, અંત:પુરમાં, અને સ્વદેશમાં અને પરદેશમાં આધિ, વ્યાધિ કે પીડાની વાત રહી જ નહિં. તે સમયે ઈંદ્રની આજ્ઞાથી પવિત્ર કાર્ય કરનારા ઉત્તમ વાયુકુમાર દેવતાઓ હર્ષથી શ્યામાદેવીના મહેલના આંગણાને સાફસુફ કરવા લાગ્યા, મેઘકુમાર દેવતાઓ સુગંધિ જલથી સિચન કરવા લાગ્યા, છ ઋતુઓની દેવીઓ સુકર કુસુમના સમૂહની વૃષ્ટિ કરવા લાગી. વ્યંતરદેવીએ તેમના શરીરની શુશ્રુષા કરવા લાગી અને જતિષ્કદેવીઓ શ્યામાદેવીને રત્નમય દર્પણ દેખાડવા લાગી. જ્યારે જિનરાજ પ્રભુ શ્યામાદેવીના ઉદરે અવતર્યો, ત્યારે સર્વ લોકોને રાજાપણું પ્રગટ થઈ આવ્યું અને ઋતુરાજ વસન્ત પ્રસરવા લાગ્ય, પ્રભુ ભૂલેાકમાં આવતાં સર્વ વૃક્ષે ગ્યતા પ્રમાણે ખીલી મનુષ્યને પુષ્પ, ફુલે અને પત્રો આપવા લાગ્યાં, સમુદ્ર જિનપ્રભુનું સામીપ્ય પ્રાપ્ત કર્યા છતાં પણ ગ્રીષ્મઋતુ આવતાં “રાજપ્રસાદ મેળવી વેળા મર્યાદા મૂકવા લાગ્યા, પરંતુ શ્યામાદેવી એ “વામા છતાં પણ ધર્મ કર્મ કરવામાં મર્યાદા છોડી નહીં, પરંતુ ઉલટી તેણીને તે ઉપર (વિશેષ) શ્રદ્ધા થઈ. બાહેરના પ્રગટ જિન ભગવાન અને અંદર–ગર્ભગત જિનભગવાનની અંદર મહતું અંતર હોય છે. કારણકે સામાન્ય કેવળી અને જિનેશ્વર ભગવાન એ બે વચ્ચે અતિશય વડે મેટું અંતર તફાવત હોય છે.) અશાડ માસ અર્થે જતાં ત્રીજે માસે શ્યામાદેવીને જગત્ પૂજિત એવો સુકૃતને દેહદ ઉત્પન્ન થઈ આવ્યું. તે ઉપરથી અદ્યાપિ પણ સ્ત્રીઓમાં ઘણી ધર્મશ્રદ્ધા જોવામાં આવે છે. જેમાં મહાજન પ્રવર્તે તે માર્ગ કહેવાય છે જેમ જિનદષ્ટિ વડે ઊત્તમ શ્રાવકને અને અંતરદૃષ્ટિવડે પુરૂષને પ્રસરેલે તાપ શમી જાય છે. ૧ રાજપ્રસાદ એટલે રાજા રૂપ પ્રભુને પ્રસાદ પ ચંને પ્રસાદ, ૨ વામ એટલે વકપશે વામા-સુંદરી વિરોધાભાસ. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ....... ---------- શ્રી વિમળનાથ ચરિત્ર, તેમ વર્ષાઋતુ આવતા મેઘ વૃષ્ટિવડે ગ્રીષ્મઋતુનો પ્રસરેલ તાપ શમી ગયે. ૧ઘન સવાલા ઘનમેઘને ઘણું જનેને તૃપ્ત કરતો જોઈ દાનરહિત એ સૂર્ય શાંત થઈ ગયે. શ્રી જિનપ્રભુને નિષ્પાપ જાણી અને પિતાને અગસ્તમુનિએ અંજલિમાં પીવાએલોડ જાણી સમુદ્ર જલના ગર્વથી ઉત્પન્ન થયેલી પિતાની ઊલેલતા છોડી દીધી. તે સમયે શ્યામાદેવીના સીમંતનું કામ કરવાનું શરઋતુ હંસક સહિત શુકપક્ષીની પંકિતની સુંદર તેરણમાળાને લઈ હર્ષથી સત્વર ત્યાં આવી પહોંચી. જિનમાતાને તે ભવ્ય અને નવીન સીમતત્સવ થતાં અગ્નિએ પણ પિતાની શ્યામતા હર્ષથી છે ઉદીધી. સર્વજ્ઞ પ્રભુ ગર્ભમાં આવતાં પૃથ્વી ઉપર પંકને નાશ થઈ ગયે. દુદિનને પ્રલય થઈ ગયો અને “હંસવિચાર પણ થવા લાગે તે સમયે શ્રી સર્વ હિતકારી પ્રભુના પ્રસાદથી સર્વ પૃથ્વી ખીલી રહી, ઋષિગણનો ઉદય થયે અને ધાન્ય હજારગણું ઊત્પન્ન થયું. અગાર –ઘર વગરના અનગાર-મુનિઓને પણ વિહાર હેમંતઋતુમાં થાય છે, તો દેહના ગર્ભ રૂપી ઘરમાં રહેલા પ્રભુના તે વિહારની સિદ્ધિ કેમ ન થાય? સૂર્ય પણ “પવણીને દિવસે પિતાને તમથી ગ્રસેલે જોઈને અને શ્રી જિન પ્રભુને સદા તમને હણનારા જેઈને તે કાલે મંદતેજવાલે બની ગયે એ સમયે અનેક ક્ષેત્રો દૃષ્ટિની પુષ્ટિ કરનારા થયા તો સર્વજ્ઞ પ્રભુના એ જન્મ પ્રસંગે તેમનું પોષણ થાય, એમાં શું કહેવું ? “ અમારા સમયમાં પ્રભુનું ગર્ભાધાન થયું, જન્મસ્નાત્રને મહેસવ થયે અને પ્રભુની માતા અમારા નામની સાથે મલતા છે.” આવું વિચારી રાત્રિઓએ ૯ પ્રૌઢતા ધારણ કરી. અહે છેડા સુખમાં પણ અમદાઓની વૃદ્ધિ થાય એ સંભવિત છે. તે સમયે ૧૦ જડાલાશ પણ પ્રભુને લઈને ૧૧ની માગ છે બરફ રૂપ બની પૃથ્વમાં સ્થિર થઈ ગયા. તે કાલે જડતા ૧ મેઘ ઘન ઘણે અથવા ઘાટા રસવાલો છે અને જરનું દાન કરી ઘણા પ્રાણીઓને તૃપ્ત કરનાર છે. એવું જોઈ દાનગુણુ વગરને સૂર્ય શાંત થઈ ગયો. દલાને દેખી અદાતા શાંત થઈ જાય છે. ર ઉલ્લોલતા-ચપલતા ઉછાળાપણું પણે ઊંચા મોજાને ઉછાળવા વણું. ૩ અર્થાત અગ્નિ ઉજવળતાથી જવલિત થવા લાગ્યો. ૪ પંક કાદવ પર પાપ. ૫ દુનિ વાદળાથી છવાએલો દિવસ પણે નઠારે દિવસ તે શુભ નિર્મલ બની ગયો. હું હંસ વિચાર - હંસપક્ષીને સંચાર શરઋતુમાં હંસ પક્ષી ઓ પાછા પ્રગટ થાય છે પણે હંસ-આતમાને જીવને વિચાર. ૭ ઋષિગણ મુનિગ | પક્ષે તારાગણ. ૮ સુર્ય પર્વશી–અમાવાસ્યાને તમ-રાહુથી સેલે થાય છે. અર્થાત સૂર્ય ગ્રહણ વખતે તેમ બને છે અને પ્રભુતો સદા તમ–અજ્ઞાન અંધકારને હણનાર છે તે જોઈ સૂર્ય મંદ પડી ગયો. હેમતeતુમાં સૂર્યનું તેજ મંદ થાય છે. ૮ અર્થાત હેમંતમાં રાત્રિઓ મેરી થઈ. રાત્રિનું નામ પણ સ્થાને છે, તેથી તે યામાદેવીને મલતા નામવાળી છે. ૧૦ જડાશય-જડ-આશય હૃદયવાલા મનુષ્યોએ અર્થ બીજે પ લેવો. ૧૧ નીચે માગ જલાશય પક્ષે નીચે માર્ગે જવું છે અને બીજે પક્ષે નીચ રસ્તે ચાલવું તે. Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુને જન્મ મહોત્સવ, થયા છતાં પણ જીવન પવિત્ર રૂચિ થતી હતી. તેનું કારણ જિનભગવાનનું સંસારને નિવારનાર જન્મજ છે, એમ હું માનું છું. તે સમયે વૃદ્ધ સ્ત્રીઓએ આવી હિતકારી આહાર, આચ્છાદન, આસન અને માંચડાથી સર્વ વાતુઓમાં તે ગર્ભનું જે પથ્ય હતું તે કર્યું. આઠ માસ અને એકવીશ દિવસે વ્યતિત થયા પછી માઘ માસની શુકલ તૃતીયાને દિવસે રાત્રે શુભ સમયે ચંદ્રઊત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવતાં અને બીજા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેતા શ્યામાદેવીએ વરાહના ચિવાલા સુવર્ણના જેવી કાંતિ ધરનાર, ત્રણ જ્ઞાનવાલા, ધીર, સમુદ્રથી પણ ગંભીર અને તેના પુંજથી વિરાજીત એવા પુત્રને જન્મ આપે. તે સમયે વિખ્યાત જગપ્રભુનો જન્મ થતાં દિશાઓ આકાશની સાથે પ્રકાશવાળી અને કાશડાના પુપિના જેવી ઉજ્વળ બની ગઈ. ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું, પૃથ્વી ઉ સવાળી (અંકુરિત) બની ગઈ. જલ નિર્મલ થયું, અગ્નિની જવાલા દક્ષિણ તરફ બલવા લાગી, વાયુ સુગંધી વાવા લાગ્યો અને વૃક્ષે પુષિત થઈ ગયાં. આ પૃથ્વી ઉપર શ્રી જિન ભગવાનનું માહાત્મ્ય સદા અચિંત્યજ હોય છે. આકાશમાં ગંભીર વનિવાલા દુંદુભિ (દેવવાજિંત્રે વાગવા લાગ્યાં. સુગંધી જલ તથા પુષ્પોની વૃષ્ટિ થવા માં. એવે સમયે આસન કંપવાથી અવધિજ્ઞાનને ઉપયોગ જેમણે કર્યો છે એવી શુભ હૃદયવાલી દિકુમારીઓ સત્વર પોતપોતાના સ્થાનમાંથી સત્વર ત્યાં આવી. શંકરા, ભગવતી, સુભગા, ભેગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા એ આઠ અધોલક વાસી દિકુમારિકાઓ સૂતિકાગ્રહમાં આવી ત્યાં તેમણે જિનપ્રભુન, અને તેમની માતાને નમસ્કાર કરી કહ્યું કે, “જગત્માતા, તમારે હીવું નહીં. અમે પ્રભુને જન્મોત્સવ કરવા આવ્યા છીએ” આ પ્રમાણે કહી તે સૂતિકાગ્રહની ચારે તરફ એક જન સુધી ભૂમિને સારાવાયુથી શોધી તેમની સમીપે આસન કરી, જિન પ્રભુના ગીત ગાવામાં તત્પર થઈને રહી. તે પછી પ્રયાણ કરવાના આદરથી સુંદર એવી ઉર્વલોકમાં રહેનારી આઠ દિકકુમારીઓ ભુવનપતિ–જિન પ્રભુના ભવનમાં આવી. તેઓના નામ મેથંકરા, મેઘવતી. સુમેઘા, મેઘમાલિની, તેયધારા, વિચિત્રા, વારિણા અને બલાહકા એવાં હતાં, તેઓએ જિનને અને જિનમાતાને પ્રણામ કરી જન સુધીની પૃથ્વી ઉપર સુંગંધી જલવડે સિંચન કરી પુપિની વૃષ્ટિ કરી. સર્વજ્ઞને અને તેમની માતાને નમસ્કાર કરે, પોતાનું કામ પ્રગટ કરવું, ગીતગાન કરવું, અને પછી (પિત પિતાની દિશામાં મયદાસર ઉભા રહેવું એ દિકુમારી ૧ રૂચિ-ઇરછા પક્ષે કાંતિ. ૨૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી વિમળનાથ ચરિત્ર, આ વિધિ હોય છે. તે પછી પૂર્વરચક પર્વતના સ્થાનમાંથી આઠ દિકુમારીએ દદર્પણ લઈને આવી, ત્યાં આવી પિતાને આચાર સાચવી તે સુંદરીએ પિતાની દિશા તરફ ઉભી રહી. નંદા, ઉત્તરાનંદા, આનંદ,નદિવર્ધન, વિજયા, વિજય તી, જયંતી અને અપરાજિતા એવા તેમનાં નામ હતાં. દક્ષિણરૂચકમાંથી વિધિને જાણ નારી અને મર્યાદાવાળી આઠ દિકુમારીઓ હાથમાં ઝારીઓ લઈને આવી. સુપ્રહાર, સુપ્રદત્તા, સપ્રબુદ્ધા યશોધરા, લક્ષ્મીવતી શેષવતી, ચિત્રગુપ્તા, અને વસુંધરા એવા તેમનાં નામ હતાં. મહામારી, આધિ, અને વ્યાધિથી રક્ષણ કરનારી આઠ દિફકુમારી હાથમાં પંખા લઈને પશ્ચિમરૂચકમાંથી આવી. ઇલાદેવી, મુરાદેવી, પૃથિવી, પદ્મવતી, એકનાસા, નવમિકા, સીતા અને ભદ્રા-એવાં તેમનાં નામ હતાં. ઉત્તર વક્રિયને કરનારી આઠ દિફકમારીઓ હાથમાં ચામર લઇને ઉત્તરરૂચકમાંથી આવી, તેઓ જિન અને જિનમાતાને નમસ્કાર કરી પિતાની દિશામાં ઉભી રહી. અલંબુસા. મિશ્રકેશી, પુંડરીકા, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી-એવાં તેમનાં નામ હતાં. ચિત્રકનકા, સુતેરા, ચિત્રા અને સવામણું નામની ચાર દિકુમારીહાથમાં દીપક લઈ વિદિકરૂચકમાંથી આવી. રૂપાસિકા, સુરૂપ રૂપા અને રૂપકાવતી નામની ચાર દિકુમારીઓ મધ્યરૂચકમાંથી આવી. તેઓએ ચાર આંગળ છો પ્રભુનું નાભિનાળ છેદી પૃથ્વીમાં ખાડે છેદીને તેની અંદર પધરાવ્યું. પછી તે ઉત્તમ ખાડાને દિવ્ય રત્નથી પૂરી, તે ઉપર પીઠિકા બાંધી તેમાં કોના અકુરો આપિત કર્યા. પછી સૂતિકાગ્રહથી પૂર્વ દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગૃહ બનાવી તેની અંદર ચોરસ શાળામાં સિંહાસન ગોઠવ્યાં પછી તે કુમારીઓએ શ્રી જિન ભગવાનને અને તેમની માતાને દક્ષિણ તરફના ઘરમાં લઈ જઈ ત્યાં ચતુશાલ ઉપર રહેલા રનમય સિંહાસન ઉપર રથાપિત કર્યા. ત્યાં દિવ્ય તેલથી ચાલી ઉદ્વર્તન કરી તરતજ તેમને પૂર્વ દિશાના કદલીગૃહમાં લાવી, ત્યાં પાદપીઠબાજોઠ–વાલા ભવ્ય સિંહાસન ઉપર બેસારી બંનેને નિર્મલ જલથી સ્નાન કરાવી વિભૂષિત કર્યા. પછી તેમને ઉત્તરના દિવ્યરત્નવાલા ચતુશાલના પીઠ ઉપર લાવી ક્ષુદ્ર હિમાચલ સંબંધી ગશીર્ષ ચંદન અભિગિક દેવતાઓની પાસે મંગાવીને મથન કરેલા અરણિના કાષ્ટના અગ્નિથી તે ગો-ચંદન) બાલી તે બંનેના હાથમાં (તેની) રક્ષાપોટ્ટલિકા બાંધી, પછી “તમે પર્વતના જેવા (દઢ આયુષ્યવાલા થાઓ” એમ પ્રભુના કાનમાં કહી બે પાષાણુના ગોળાને અન્ય અન્ય અફલાવ્યા. ત્યારબાદ જિનભગવાનને અને તેમની માતાને સૂતિકાગ્રહમાં લઈ જઈ તે દિકુમારીઓ શ્રી અરિહંત પ્રભુના ઘણા ગુણોને ગાતી ગાતી તેમની આસપાસ ઉભી રહી. આ સમયે પ્રભુ પૃથ્વી ઉપર પધારતાં સર્વ ઇંદ્રના અચળ આસને એક વખતે ચલાયમાન થયાં. તત્કાલ અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ જાણી તે સર્વે ઘણાં આનંદથી પુષ્ટ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુને જન્મ મહોત્સવ. ૨૧૯ બની ગયા, અને સુંદર આદરથી પ્રભુના જન્મની દિશા તરફ સાત-આઠ પગલાં ચાલી નમન કરી અને પ્રભુની સ્તુતિ કરી પિતપોતાના આસનો તરફ પાછા આવ્યા. પછી સૌધર્મ પિતાના સેનાપતિ નિગમેપી દેવને બોલાવીને કહ્યું કે, “સર્વ દેવતાઓને બોલાવ્ય.” પછી ઇંદ્રની આજ્ઞાથી તે નૈમેષી દેવતાએ નામથી અને અર્થથી યેગ્ય. એવી સુઘાષા નામની એક યોજન પ્રમાણવાલી ઘંટાને ત્રણવાર વગાડ. તેની સાથેજ એકે ઉણા બત્રીસ લાખ વિમાનોની અંદર ઘંટાઓના પ્રતિ દવનિ થઈ રહ્યા. તે સાંભળી સર્વ દેવતાઓ તત્કાલ સાવધાન થઇ ગયા, જ્યારે તે ઘંટાઓનો નાદ વિશ્રાંત થયે, ત્યારે સેનાપતિ નિગમેમેષીએ આ પ્રમાણે કહ્યું. “હે દેવતાઓ, આજે શુભપર્વને દિવસ છે, કારણકે શ્રી જિન ભગવાનનો જન્મ થયો છે. તેથી ઇંદ્ર પતે ત્યાં જવાના છે, માટે તમે પણ સત્વર જાઓ.” સેનાપતિનાં આ વચન સાંભળી સર્વે સમ્યકત્વધારે દેવતાઓ રૂચિ-કાંતિને ધારણ કરતાં તત્કાળ હર્ષથી ગમન કરવા માટે સાવધાન થઈ ગયા. કેટલાએક ઇંદ્રની આજ્ઞાના બલથી, કેટલાએક વચનના બલથી, કેટલાએક તે મહોત્સવ જેવાની ઈચ્છાથી અને કેટલાએક પિતાની સ્ત્રીના વશથી–એમ સર્વ દેવતાઓ (અતિત્વરાયુક્ત) સર્વ રીતે વિવિધ વાહનોને લઈ ત્યાં જવાને ઊત્સુક બની ગયા. તે કાલે ઈદ્રની આજ્ઞાથી પાલક નામ: દેવતાએ પાંચસે લેજન ઉંચું, લાખ જન વિસ્તારવાળું, અનેક સ્તંભવાલું, વાગતી ઘુઘરીઓથી શોભતું, અને તોરણની શ્રેણીથી વિરાજમાન પાલક નામનું એક પ્રધાન વિમાન બનાવ્યું. તેની અંદર સૌધર્મેદ્રને માટે પાદપીઠ, ઉલેચ અને રત્નમય પીઠિકાએ સહિત એવું એક રમણીય સિંહાસન બનાવ્યું. ઇંદ્રના સરખા દેવતાઓ, દેવીઓ, સાસદે અને અંગરક્ષકને માટે બીજા ઘણાં પીઠ-આસનો ત્યાં નિર્માણ કર્યા. પછી સ્વહિત કરનાર સૌધર્મ ઈંદ્ર પરિવાર સાથે પિતાને ગ્ય આસને બેઠે. તે કાલે દેવતાઓએ ગાયન કરવા માંડ્યું. પછી પ્રયાણ કરવામાં ચતુર એ બત્રીસ લાખ વિમાનવાસી દેવતાઓથી વીંટાઈને ઉત્તર દિશાને માર્ગે તિરછો ચાલી અસંખ્ય દ્વીપોનું ઉલ્લંધનકરી નંદીશ્વર દ્વીપમાં આવ્યો અને તે (૬) વાસના યુકત સૌધર્મ કે ત્યાં પોતાનું વિમાન સંક્ષિપ્ત કર્યું. પછી સર્વ દ્વીપને ઓલંગી નગરમાં જઈ તેણે પ્રભુના જન્મગૃહને ઉચે પ્રકારે ત્રણ પ્રદક્ષિણા કરી. તે ગૃડની ઈશાન દિશામાં પિતાનું વિમાન રાખી પોતે સૂતિકા ગૃહમાં ગયો અને ત્યાં જિનભગવાનને અને તેમની માતાને નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો “માતા, તમારે ભય રાખ નહીં, અમંગળ દૂર કરવું, તમારા પુત્રને જન્મોત્સવ કરવાને માટે હું અહિં આવ્યો છું.” પછી શ્યામાદેવીને અવસ્થાપિની નિદ્રા આપી તે ભકિત કરવામાં ચતુર એવા ઇકે પિતાના પાંચ સ્વરૂપ બનાવ્યાં. માતા પાસે અન્ય પ્રતિબિંબ (પ્રભુ તુલ્ય પ્રતિમા) સ્થાપના કરી પોતાની એક મૂર્તિએ ગશીર્ષ ચંદનવાલા બંને હાથમાં પ્રભુને ગ્રહણ કર્યા. એક મૂ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી વિમળનાથ ચરિત્ર. ત્તિએ છત્ર બે મૂર્તાિઓએ બે ચામર અને એક મૂર્તિએ દુષ્ટોને નિવારનારૂં વજ લીધું. પછી બીજા દેવતાઓના સમૂહે યુકત થઈ જિનશાસનને ભકત એ તે ઇંદ્ર વિધિપૂર્વક પ્રભુને મેરૂપર્વત ઉપર લઈ ગયે. તે પર્વતની ચૂલિકાની દક્ષિણ તરફ આવે લા પાંડુક નામના વનમાં અતિપાંડુકબલા નામની કત કાંતિવાલી શિલા ઉપર આવ્યું. ત્યાં સ્નાન કરવાને એગ્ય એવા સિંહાસન ઉપર તે ઈંદ્ર પ્રભુને ઉત્સંગમાં રાખી તરત પૂર્વાભિમુખે બેઠે. તે વખતે જેના હાથમાં ત્રિશુલ છે, જેને વૃષભનું વાહન છે અને પુષ્પક નામના અતિપ્રૌઢ પ્રમાણવાલા વિમાન ઊપર જે રહેલો છે એ ઈશાન-ઈદ્ર અઠયાવીશ લાખ વિમાન વાસી ઉત્કૃષ્ટદેવતાઓની સાથે બીજા ક૫માંથી ઉતરી તિજીં દક્ષિણ દિશાને માર્ગે નંદીશ્વર દ્વીપમાં આવી ત્યાં પિતાના વિમાનને સંક્ષિપ્ત કરી ઘણું પરિવાર સહિત તે મેરૂ પર્વત ઉપર આવ્યો. બાર લાખ વિમાનોના શ્રેષ્ઠ દેવતાઓથી વીંટાએલે સનસ્કુમાર ઈદ્ર સુમન નામના રૂડા વિમાનમાં આવ્યો. આઠ લાખ વિમાન પતિ દેવતાઓથી પરિવૃત થયેલ માહેદ્ર ઇદ્ર શ્રીવત્સ નામના વિમાનમાં બેસી પ્રભુની સમીપે આવ્યું. ચાર લાખ વૈમાનિક દેવતાઓએ યુકત થઈ બ્રહ્મદેવલેકને પતિ ઇંદ્ર સંઘાવર્સ વિમાનમાં બેસીને પ્રભુની પાસે આવ્ય, પચાસ હજાર વિમાનપતિ દેવતાએની સાથે લાંતક ઈદ્ર કામગવ નામના વિમાનમાં બેસીને ત્યાં આવ્યું. ચાલીશ હજાર વિમાનવાસી દેવતાઓની સાથે શુક્રપતિ પ્રીતિગવ વિમાનમાં બેસીને હર્ષથી ત્યાં . છ હજાર વિમાનવાસી દેવેની સાથે સહસ્ત્રાર દેવલોકન ઇંદ્ર મનોરમ નામના વિમાનમાં બેસીને ત્યાં આવ્યો. આનત-પ્રાણત પતિ ઇંદ્ર ચારસો વિમાનવાસી દેવતાઓની સાથે વિમલનામના વિમાનમાં બેસી હર્ષપૂર્વક ત્યાં આવ્યું. આરણમ્યુત પતિ ઇંદ્ર ત્રણ વિમાનવાસી દેવતાઓની સાથે સર્વતોભદ્ર નામના વિમાનમાં બેસીને ત્યાં આવ્યા. આ સમયે રત્નપ્રભા નામની પૃથ્વીમાં ઘણી સંખ્યામાં વસનારા ભવનપતિ અને વ્યંતરેકનાં આસનો કંપાયમાન થયાં. અવધિજ્ઞાનથી જાણી તેઓના ચમર અને બલિ નામના બે ઇં, ધરણેન્દ્ર અને ભૂતાનંદ નામે બે નાગે, વેણુદારી અને વેણુદેવ નામે બે સુપર્ણોના ઈ ઢો, હરિ અને હરિરસેન નામે બે વિદ્યકુમારના ઈકો, અગ્નિમાણવ અને અગ્નિશિખ નામે બે અગ્નિકુમારના ઇં, પૂર્ણ અને વસિષ્ઠ નામે બે દ્વિીપકુમારોના ઈકો, જલકાંત અને જલપ્રભ નામે બે ઉદધિકુમારના , અમિત અને અમિતવાહન નામે બે દિકુમારના ઈકો, વેલંબ અને પ્રભંજન નામે બે વાયુકુમારના ઈ, મહાઘેષ અને સુષ નામે બે સ્વનિતકુમારના ઈ, કાલ અને મહાકાલ નામે બે વ્યંતરોના ઈ, સુરૂપ અને પ્રતિરૂપ નામે બે ભૂતોના ઈકિ, માણિભદ્ર અને પૂર્ણભદ્ર નામે બે યક્ષોના ઈ, ભીમ અને Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુને જન્મ મહત્સવ, ૨૨૧ મહાભીમ નામે બે રાક્ષસેના ઇકો, કિં પુરૂષ અને કિન્નર નામે બે કિંરોના ઈ કે, મહાપુરૂષ અને સ્તુપુરૂષ નામે બે કિં પુરૂષના ઈકો, અતિકાય અને મહાકાય નામે બે મહારગ ગણના ઈકો, અને ગીતયશા અને ગીતરતિ નામે બે ગંધર્વોના છે, ત્યાં આવી પહોંચ્યા. અપ્રજ્ઞપ્તિ (અણપત્રી) અને પંચપ્રાપ્તિ (પશુપન્ની) વિગેરે અપર અષ્ટનિકાના રોળ ઈ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમાં સંનિહિત અને સમાનિક નામે બે અપ્રજ્ઞપ્તિ (અણપન્ની) ના ઈ દો, હરિધાતા અને વિધાતા નામે બે પચપ્રજ્ઞપ્તિ (પશુપન્ની) ના ઈલો, વૃષિ અને કૃષિપાળ નામે બે ઋષિવાદિતિ કના ઇં, ઈશ્વર અને મહેશ્વર નામે બે પૂતવાદિતિકના ઈ, સુવત્સ અને વિશાળક નામે બે કંદિતિકના ઈોિ, હાસ અને હાસતિ નામે બે મહાકંદિતિકના ઈદા, શ્વેત અને મહાત નામે બે કુષ્માંડના ઈ, પંચક અને પંચકપતિ નામે બે પંચકોના ઈ, અને અસંખ્ય ચંદ્ર સુર્ય તિથ્થોના બે ઈ-એમ સર્વ મળીને ચોસઠ ઈકો તે વખતે મેરૂપર્વત ઉપર એકઠા મલ્યા. તે પ્રત્યેકના સેવક દેવતાએએ સુવર્ણના, રૂપાન, રત્નમય, સુવર્ણમણિમય, સુવર્ણરૂપે તથા મણિમય અને મણિમાંથી બનાવેલા, મણિરૂપું અને સુવર્ણમાંથી બનાવેલા અને મૃત્તિકામાંથી બનાવેલા યોજન પ્રમાણ ઉભુખ (ઉંચા નાળવાવાળા) પ્રત્યેક એક હજારને આઠ લશે ઈદ્રની આજ્ઞાથી ઉત્તમ પુગલે ગ્રહણ કરીને વિદુર્થી. અવિરત પુરૂષનું એજ ઉત્તમ ફળ છે. પછી કિન્નરો મધુરસ્વરે ગીતગાન કરતાં, અપરિમિત દેવ તથા દેવીના ગણો નૃત્ય કરતાં, નાદસહિત વાજીંત્રો વાગતાં, ઊત્તમ સુર–અસુરે ચામરો વીંજતાં, મંગલ પાઠક સુસ્વરે મંગળપાઠ કરતાં અને ચારણ-શ્રમણે ભાવથી સ્તુતિ કરતા અમ્યુરેંદ્ર બીજા બાશક ઈદ્રોએ યુકત થઈ અને દેવગણેથી વીંટાઈ હર્ષસાથે પ્રભુને વિધિથી સ્નાત્ર અભિષેક કર્યો. પછી તેણે ચંદન ચચી સુગંધી પુષ્પથી પ્રભુની પરમ ભકિત અને શકિતવડે પૂજા કરી. પ્રથમ ઈદ્ર પિતે પ્રભુને સ્નાન અને પૂજન કર્યા નહી, તેને માટે પિતે સુકૃત કર્યું નથી, એમ તેણે માન્યું નહી. પછી સૌધર્મેદ્રની જેમ ઈશાનંદે પિતાનાં પાંચ રૂપ કર્યા. એક રૂપે પ્રભુને ઉસંગમાં લઈ ઉત્તમ. સિંહાસન ઉપર બેઠે. બીજે રૂપે છત્ર અને બીજા બે રૂપે બે ચામર ધારણ કર્યા. પછી એક રૂપે પુણ્યરૂપી વૃક્ષના મૂલરૂપ એવું ત્રિશુલ ઉછાલવા માંડયું. પછી બુદ્ધિવાળા સૌધર્મેન્દ્ર તેની ચારે દિશાઓમાં જાણે મૂર્તિમાન વૃષધર્મ હોય તેવા સુર્યકાંત મણિમય ચાર વૃષભ બનાવ્યા. તેમનાં શીંગડાંમાંથી નીકળતી આઠ જળધારાઓ વડે તેણે કલ્યાણલક્ષ્મી પાત્રરૂપ પ્રભુને સ્નાન કરાવ્યું. પછી શ્રીખંડચંદન અને પુષ્પ વિગેરેથી પ્રભુની પૂજા કરી, મણિમય બાજઠ ઉપર રૂપાના અક્ષતવડે અષ્ટમંગલ આળેખ્યા. પછી પ્રભુ પાસે કપૂર તથા અગરૂચંદનથી મિશ્ર એ ધૂપ કરી ઉંચે પ્રકારે આરતી તથા મંગળદીપ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી વિમળનાથ ચરિત્ર, કરી કલ્યાણ કરનારી અને તંદ્રાને છોડાવનારી ગમુદ્રા રચી, તે માયારહિત ઈ આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી. “ કલ્યાણને આપનારા લકમથી વિભૂષિત કલ્યાણકેવડે સુશોભિત, કલ્યાણરૂ૫ વર્ણવાળા અને કલ્યાણપદને આપનારા તમને હું સ્તવું છું. હે પ્રભુ, તમારું નવન સ્તવન કરનાર બુધજન કે બ્રાહ્મીને પુત્ર ભલે હોય, પરંતુ તે જે ગુરૂતાને પામે છે, તે ઘણું આશ્ચર્યકારી છે. જગતના પ્રભુ અને શંભુ એવા તમને જાણીને હું આશ્રિત થયો છું, તથાપિ હું બીજાઓથી જે હેરાઈ જાઉં છું તેનું કારણ તમારી ઉપેક્ષા છે. હે સ્વામિન, જે વિધિએ મારા શરીરને હજાર નેત્રવાળું બનાવ્યું, તે વિધિ ઘણી સારી બુદ્ધિવાલે છે, નહીં તો તમારું આ સુંદરરૂપ હું શી રીતે નીરખી શકત? પરંતુ તે વિધિએ મને તમારી સ્તુતિ કરવાને સમર્થ એવા શતમખને બદલે શતમુખ ન બનાવ્યું, તેથી તે વિધિ “જડજથી ઉત્પન્ન થયેલો છે, એમ હું માનું છું. તમારે જન્મત્સવ પ્રાપ્ત કરી પૂર્વે હું વર્ણથી અજુન હતા, પરંતુ અત્યારે આ પૂજા કરવાને વખતે તે હું હજાર હાથને ધારણ કરનાર નથી, હે સ્વામી, તમારા કલ્યાણક પ્રસંગે શિવ કલ્યાણની ઈચ્છાથી આવેલો હું આ વખતે ગંગાજલને ધારણ - -- --- - - લ - -ન ~ ~* ૧ કલ્યાણ એટલે સુવર્ણ. ૨ ગુરૂતા–ભારેપણું પક્ષે ગુરૂપદ. ૩ શંભુ-એટલે સુખ કરનાર જે સુખ કરનાર હોય તેનો આશ્રય લેનાર બીજાઓથી હરી શકાય નહી. ૪ “શતમખ એ ઈદ્રનું નામ છે. તેણે સે વારે મખજિન પૂજારૂપ યજ્ઞ કરેલ, તે ઉપરથી તે નામ પડયું છે. અન્ય મતવાલાએ મખને અથે યજ્ઞજ કરે છે. શતમુખ એટલે સે મુખવાલે ૫ વિધિ-બ્રહ્મા જડજ-જલજ-કમળમાંથી ઉત્પન્ન થયેલ છે. ૩ અને ૪ અક્ષર સરખાં ગણાય છે. તે ઉપરથી “ જડજ ' પશુ હોઈ શકે, જે જડજમાંથી ઉત્પન્ન થાય, તે જડજ હોય. તેથી શતમખને બદલે શતમુખ નામ આપ્યું નહીં. વિધિ-એટલે કર્મ પણ થાય છે. જેનામત પ્રમાણે સૃષ્ટિકર્તા વિધિ-બ્રહ્મા હોઈ શકે નહીં. તેથી લોકિકપક્ષે તે અર્થ ઘટાવી શકાય. ૬ અર્જુન-એટલે શ્વેત પક્ષે પાંડવ અર્જુન વર્ણથી રંગથી અને જાતિથી હું પહેલાં અર્જુન હતા પણ અત્યારે હું તમારી પૂજા વખતે હજાર હાથને ધારણ કરનાર નથી, એટલી દીલગીરી સલમાં • દે સહસ્ત્રધર ” એવું પદ છે, તેનો એ અર્થ પણ થાય કે હું તમારી પૂજા કરવાથી હજાર દષવાલો રહ્યું નથી. ૭ શિવ એટલે કલ્યાણ પક્ષે શિવ-મહાદેવ જે મહાદેવ થવાની ઈચ્છા કરે, તે ગંગાજલને ધારણ કરે અને ઘનવાહન થાય. ઈદ્ર પક્ષે-ઈદ્ર શિવ-કલ્યાની ઇચ્છાથી આવેલો છે. તે સ્નાત્રને માટે ગંગાજલને ધારણ કરનારો છે અને ત્રણ પ્રકારે ઘનવાહન થયો છે એક પ્રકાર ઘન - ઘણું વાહનવાલ બીજો પ્રકાર ઘન-મેઘ વ નવા અને ત્રીજો પ્રકાર તેનું ઘનવાહન નામ છે તે Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુનો જન્મ મહોત્સવ. ૨૨૩ કરી ત્રણ પ્રકારે ઘન વાહન થયે છું, તમને ક્ષમાધરના સ્વામી માની હું વરાહને આશ્રિત થયો, પણ તમોએ અમારા અચલને લમીશ કર્યો અને ઉચે પ્રકારે તેનું શિર દબાવી દીધું, તેથી હવે ઘણો લાંબે પ્રસાદ કરે, અને તેથી તે પર્વત સુવર્ણ દંડને દાતા અને રાજાઓએ અને સાધુજનોએ નમેલો અને સ્તવેલ છે, હે પ્રભુ, તમારા જમોત્સવને પ્રાપ્ત કરી આ રક્ષણદા સોગણી થયેલી છે. અને આ સંસારના દાનથી તે રાત્રિનું દષા એવું જે નામ છે, તે તમને શું ઇષ્ટ નથી થયું ? સ્વભાવી પુણ્યરૂપ એવું આ જલ તમારા સંગથી વર્ણને પ્રાપ્ત થયું છે, તે તમારા સુવર્ણ સારાવર્ણવાલા અંગના સંગથી કોને પવિત્ર ન કરે અર્થાત્ સર્વને પવિત્રજ કરે છે.” આ પ્રમાણે શ્રી વિમળનાથ પ્રભુને સ્નાત્ર કરવાને અવસરે અંકે કરેલી સ્તુતિ જે મનુષ્ય ભણે છે, તે મનુષ્ય પુરૂષોને સેવવા ગ્ય થાય છે. આ પ્રમાણે સ્તુતિ કરી સૌધર્મેન્દ્ર પૂર્વની જેમ પાંચ રૂપ કરી પ્રભુને લઈ સૂતિકાગૃહમાં આવ્યું, ત્યાં શ્યામાદેવીની અવસ્થાપિની નિદ્રા અને પ્રભુની પ્રતિકૃતિને દૂર કરી શ્યામાદેવીના અંગને સુખ આપનારા તે પ્રભુને તેમની પડખે મૂકયા. પછી તે ભકિત કરનારા જિનપ્રભુને ઓશીકે બે દિવ્ય વસ્ત્રો અને કુંડળ મૂક્યા અને પ્રભુના અંગુઠામાં અમૃત મૂકયું. પછી ઇંદ્રની પ્રેરણાથી કુબેરે તે રાજાના ઘરમાં પ્રાતઃકાલે સેના, રૂપા અને રત્ન વિગેરેની વૃષ્ટિ કરી. ઇંદ્રના આદેશથી આભિયોગિક દેવતાઓએ ચારે પ્રકારના નિકામાં આ પ્રમાણે આઘેષણ કરી–“જે કોઈ આ જિન ભગવાન અને તેમની માતાનું પોતાના હૃદયમાં અશુભ ચિંતવશે, તેના મસ્તકના સાત કડકા થઈ જશે.” તે પછી ઇંદ્ર ત્યાં ધાત્રીકમ કરવા માટે પાંચ અપસરાઓને રાખી પિતે નંદીશ્વરની યાત્રા કરી પોતાને સ્થાને ચાલ્યો ગયે, બીજા પણ ઈદ્રો મેરૂપર્વતથી જ નંદીશ્વર દ્વીપમાં ગયા અને ત્યાં અઠ્ઠઈ ઊત્સવ કરી પિતા પોતાને સ્થાને ચાલ્યા ગયા. તે સમયે સર્વ દિકકુમા. ૧ ક્ષમાધર ક્ષમાધારી મુનિઓના સ્વામી માનીને વરાહે ઉત્તમ અહંભાવને આશ્રિત થયો અને તમોએ અમારા અચળ મેરૂ પર્વતને જાતે પધારી લક્ષ્મીશ-શેભાન ઘણું બનાવ્યો અને તેના શિર ઉપર ચડી બેઠા. હવે તેની ઉપર પ્રસાદ કરે. કૃપા કરે મેરૂ પર્વત સુવર્ણને દાતા છે અને તમારા પધારવાથી રાજાઓ અને સાધુ પુરૂષોએ તે નમેલે છે અને સ્તવેલ છે, પક્ષે અન્યમતીઓના વરાહ-અવતારનો અર્થ પણ નીકલે છે જે વિષ્ણુને ક્ષમાધર-શેષનાગના સ્વામી માનીને વરાહનો આશ્રય કર્યો, પણ તે વિષ્ણુએ વરાહને લક્ષ્મીપતિ બનાવ્યો અને તેનું મસ્તક દબાવી દીધું. તે વરાહ અચલ-ન ચલાયમાન થાય તેવો મજબૂત છે અને સુવર્ણ દંડનો દાતા અને રાજાઓ અને સાધુ પુરૂષોએ નમેલો તથા સ્તવેલો છે. ૨ ક્ષણદા એટલે રાત્રિ પક્ષે ક્ષણ -ઉત્સવ આપનારી. ૩ પ્રભુને સંસારમાં લાવનારી તેથી સંસાર આપનારી કહી છે. ૪ વર્ણ એટલે રંગ-સોનેરી રંગ. Page #253 -------------------------------------------------------------------------- ________________ ३२४ શ્રી વિમળનાથ ચરિત્ર, રીઓએ પિત–પિતાનું કામ હાથમાં લઈ ઘરને યોગ્ય એવું પ્રભુના જન્મ સંબંધી કાર્ય કર્યું અને ઈંદ્રાદિક દેવતાઓએ બાહેર ઉત્સવ કર્યા તે ઉપરથી પુત્ર જન્મને બધે વ્યવહાર અદ્યાપિ લોકોમાં પ્રવર્તે છે તેમ વળી સૌધર્મેદ્રની જેમ જેને જે અધિકાર તે પ્રમાણે તે કાલે સત્વર આવીને ગમનાગમન કરે છે. જ્યારે સુખકારી પ્રાતઃકાલ થ એટલે શ્યામાદેવી પિતાના કામદેવ જેવાં સુંદર પુત્રને જોઈ એટલા બધા ખુશી થયા કે તે પુત્ર વગરને સ્વર્ગને એક તૃણના જેવું પણ ગણતા નહીં. “ક્ષામાં પુત્રના મુખરૂપી ચંદ્રને જોઈને ઘણીજ ઉજવળ થઈ. તે ઘટિતજ થયું, પરંતુ મિત્રના ઉદયમાં તે તેજસ્વી હતા. તે ઘટિત ન હતું. શ્યામાદેવીને પરિવાર પણ તે શિવ-કલ્યાણયુકત પુત્રને જોઈ ગીતગાન વિગેરેથી હર્ષનો કૈલાહલ કરવા લાગ્યું. તે પછી તે પરિવારે અહં પુર્વિકાથી ઘણો હર્ષ પામી રાજાને પુત્ર જન્મના વૃત્તાંતની વધામણી આપી. રાજાએ આ પહેલે અને આ પછીન-એમ ક્રમ રાખ્યા શિવાય પોતાની રૂચિ પ્રમાણે દ્રવ્યની વૃષ્ટિ કરી. રાજાને એજ ધર્મ છે. “આ દયાળુ પ્રભુ પ્રાણીઓને સંસારરૂપી કારાગૃહમાંથી છોડાવશે.” એમ ધારી રાજાએ કારાગૃહમાંથી કેદીઓને છેવ મૂક્યા. એત્સવદિન જાણી બારણે ધંસરું ( શકટ-મુશલ) વિગેરે ઉંચા કરી દીધા. તરણ શ્રેણી બાંધવામાં આવી અને હર્ષના સ્થાનરૂપમતીએના ચેક પુરવામાં આવ્યા, સ્વસ્તિકની શ્રેણી રચવામાં આવી. રાજાએ ગીતગાન, દાન, સ્વજનવર્ગનું સન્માન અને હર્ષપ્રધાન ભેજન દાન કરાવ્યા તે વખતે સુંદર વસ્ત્રના પિષાકથી ભરેલા અને પુખેથી યુકત એવા ગોળ–અક્ષયપાત્ર રાજમંદિરમાં આવવા લાગ્યા. એવા કુલાચાર કર્યા પછી જ્યારે સૂતક નિવૃત્ત થયું એટલે રાજાએ સ્વજનના સમુહનું સન્માન કરી તેમની આગળ આ પ્રમાણે કહ્યું. “જ્યારે આ કુમાર ગર્ભમાં હતો, ત્યારે તેની માતાની બુદ્ધિ નિર્મળ થઈ હતી, તે ઉપરથી આ પુત્રનું નામ વિમળ પાડવામાં આવે છે. લક્ષમાધરના સમૂહને સ્વામી અને તુષ્ટિપુષ્ટિવાલે આ બાલક પાધરનું પય પીતા (સ્તનપાન કરતો નથી, તેનું ૧ પક્ષે શ્યામ એટલે રાત્રિ ચંદ્રના દર્શનથી ઊજવળ થાય એ ઘટિત છે. પણ તે ચંદ્ર મિત્ર સૂર્યને ઉદય વખતે તેજસ્વી રહે એ અઘટિત છે. આ પ્રભુરૂપી ચંદ્ર મિત્રોના ઊદયથી પણ તેજસ્વી હતા ૨ હું પહેલે જાઉં, હું પહેલો જાઉં” એમ કરવું તે. ક્ષમાધર–પર્વતોના સમૂહને સ્વામી-મહાન પર્વત તુષ્ટિપુષ્ટિ કરનાર છે અને તે જે Sધર મેઘનું પય-જલ પીતો નથી તેનું કારણ ધાત્રી પૃથ્વીનો દોષ છે. એટલે તે પર્વતની 30 vી છે, કે જે મેઘનું પાણી પીતી નથી. પ્રભુ પણે-ક્ષમાધર-મુનિઓના સ્વામી-પડધરસ્તનનું પય–દુધ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ શ્રી વિમળનાથ પ્રભુની કુમાર અવસ્થા કારણ ધાત્રાના દોષ છે. તે પ્રભુ ઈંદ્રના અંગુઠામાંથી અમૃત પીવે છે, તેથી વિચાર ને જાણુનારા અને સદ્જ્ઞાનમય ચિત્તવાલા વિદ્વાને તેને અમૃત રૂપ કહે. હું તે તે સવજ્ઞ પ્રભુના મુખને અમૃતનેા કુંડ કહું છું, કારણ, તે પ્રભુ તાપ વિગેરેમાં આવીને ઉલટા તે અમૃતનું પાન કરે છે. જો કદિ ભગવાન્ સેા વર્ષ સુધી વ્યાખ્યાન કરે, તે ત્યાંસુધી તેના શ્રાતાને ક્ષુધા તથા તૃષાની પીડાનું દુઃખ લાગે નહીં, તેવી તે સજ્ઞ મુખની વાણી તેમાં પ્રમાણ રૂપ છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે જો તે મુખમાં અમૃત ન હેાય, તેા તેવી વાણી શી રીતે હેઇ શકે ? બીજાએના મુખમાં પણ સદા અમૃત રહે છે, જેના રસથી દાદર વિગેરે ગાને ઉપશમ થાય છે, આ પૃથ્વીમાં પશુએની જીસમાં પણ અમૃત છે, તેએની જીભ જ્યારે તેમના દેહ ઊપ લાગે છે, ત્યારે તેમના રોગની શાંતિ પ્રત્યક્ષ દેખાય છે, વળી જિન ભગવાનેએ લક્ષ્મીના શૃહ રૂપ પેાતાના મુખમાં અંગુઠો નાખેલે તે ઉપરથી બાલ્યવયમાં માલકાને તેવે સ્વભાવ અદ્યાપિ લેકમાં પ્રવત્ત છે. જેમની કાયા નિરંગી અને પસીના-મળ વિગેરેથી રહિત હોય છે, જેમને શ્વાસ સુગંધી હાય છે, જેમનાં રૂધિર-માંસ શ્વેત રંગના હોય છે અને જેમના આહાર- નિહારને વિધિ ( ચમ ચક્ષુવાળાને ) સમીપમાં જોવામાં આવતા નથી તેવા જગત્પતિ જિન પ્રભુને તે ચાર અતિશયા સહભાવી (જન્મથીજ)હાય છે. લેાકેામાં કહેવત છે કે, ‘જે બાંધી મુઠી રાખે તેને લાખાનેા લાલ થય છે.’ તે ઉપરથીજ પ્રભુ બાલ્યવયમાં તે લાભ મેળવવાને માટે આંધેલી મુડી રાખતા હતા. વળી તે ગયેાગીંદ્ર પ્રભુને યાગીએ અદૃશ્ય થઇ પૂછે છે કે, ‘ હે પ્રભુ, મુકિતનું સુખ કયાં છે ? ' ત્યારે પ્રભુ કહે છે કે, “તે મુકિતનું સુખ મારી મુડીમાં છે. ’’ તેમજ તે યાગીએ તે સવ હિતકારી પ્રભુને કહે છે કે, તે મુકિતનું સુખ અમેને આપે. ” ત્યારે પ્રભુ બાલસ્વભાવને લઇને તેમને અંગુઠ બતાવે છે, પછી તેઓ રાષ લાવીને બલાત્કારે પ્રભુના અંગુડાને કદિ ચાળી નાખે, તેથી પ્રભુ તે અંગુઠા વારંવાર પોતાના મુખમાં નાખે છે. અથવા મેહરૂપી મદ્ભુ જે આ ત્રણ જગતને દુઃખી કરી રહ્યા છે. તેને જોઇ પ્રભુ મુષ્ટિ અન લાતથી તેને મારવા ધસે છે. કારણ કે પેતે જિન ભગવાન્ છે. જ્યારે પ્રભુના હાથ પગ તે મેહરૂપી મહુની સાથે યુદ્ધ કરવાથી શ્રાંત થઇ જાય છે, ત્યારે પ્રભુ પેાતાના મુખરૂપી અમૃતના કુંડમાંથી તેમને અમૃતનું પાન કરાવે છે. જ્યારે ત્રણ જગના પ્રભુ મેહ ઉપર જય મેલવે છે, ત્યારે તેઓ હિત થઇને હાથ તાળી આપે છે, માડુ ક્ષયના ભયથી વ્યગ્ર થયેલા માતા પિતા વિગેરે પ્રભુને નીચે ઉતારે છે, ત્યારે જાણે તે સુખથી તરી જતાં હોય તેમ દેખાય ત્યારે ૧ ડૅલ્લે. ૨ અમૃતરૂપ-મેક્ષ૩૫. ૩ સમારના તાપ વિગેરેમાં આવીને એટલે સંસારી ભતીને. 26 Page #255 -------------------------------------------------------------------------- ________________ wwwwww ૨૨૬ શ્રી વિમળનાથ ચરિત્ર.. છે. પિતાની મેલે તરતા કલશને કેઈ અમુખ કરે છે, ત્યારે તે પ્રભુ વિશેષ પણે બીજાઓને પણ તારે છે. તે પ્રભુ ક્ષમા–પૃથ્વી ઉપર રહેલા છતાં જાણે તરતા હોય તેમ દેખાય છે, તે ઉપરથી તેઓ જણાવે છે કે, “ક્ષમાથી આ સંસાર રૂપી સાગર તરી શકાય છે. પારણામાં સુતેલા પ્રભુ ચંદ્રના ઉદય તરફ પિતાની દષ્ટિ રાખી અને અંગને લીન કરી ક્ષણવાર રહે છે, તે જાણે કાસગે રહ્યા હોય તેવા દેખાય છે. પ્રભુ જે તે પદાર્થ ઉપર એક દષ્ટિ રાખી રહે છે, તે વખતે તેઓ બાલપણામાં પણ ખરેખરી સર્વજ્ઞની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. વળી કોઇવાર પ્રભુ પિતાનાં જેવા મુકતામય, સુવૃત્ત, સગુણ અને સદા લયમાં રહેલા દડા તરફ જઈ રહે છે. ચરણના ઉંચા પ્રકારના વ્યાપારમાં તે પ્રભુ બદ્ધમુષ્ટિ છે, છતાં પણ ક્ષમાધારીઓની અંદર ચંદ્રના કિરણના જેવું ઉજવલ યશ પ્રાપ્ત કરવાના છે. કેહવાર અનાહત સ્વરમાં લીન થયેલા અને ધારણાએ યુક્ત એવા તે પ્રભુ દેવતાના ચકથી મંડિત એવા અંતઃપુરને જુવે છે. પાણીમાં ઉર્વ ભાગે રહેલા પ્રભુને દેવતાની સ્ત્રી દેરી લઈને હીચેળે છે, ત્યારે પ્રભુ તેણીના પાસે હીંચતા આવે છે પણ તેઓ કાષ્ટા-દિશાનો આશ્રય છેડતા નથી, અને પાછા ઉંચા ગુણ-દેરી સાથે મળી પિતે પાછા સ્વાસ્થાનમાં આવે છે એવી રીતે પ્રભુ જિન હોવાથી પરેલેકને અર્થે ગમના ગમન કરે છે. ત્યાં પાટીયાની વ્યુહ રચના કરી રાખેલા ઐઢ તારકને જોઈ લેકે કહે છે કે, “અહો ! આ બાલક પાંજરામાં પુરા, લે છે ?” કોઇવાર પ્રભુ અવ્યકત--ન સમજાય એ શરુ કરે છે, તે ઉપરથી તેઓ લોકોને જણાવે છે કે, “મારું સ્વરૂપ આવું છે અર્થાત્ અવ્યકત છે-અય છે.” ત્રણ જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ હેમા એવી વાણી પણ બરાબર બોલી શકતા નહીં, તોપણ હું માનું છું કે, અવસરે જેવું બેલાય તે મીઠું લાગે છે. “દેવતાઓ અને દેવીઓ પ્રભુને રમાડે છે,” એમ કહેવું તે તદન મિથ્યા છે, કારણ કે પ્રભુ તેઓની સાથે ચેષ્ટાથી કીડા કરતા લાગે છે, પણ તેઓ પોતે તે આત્મારામમાંજ રમનારા છે. જે દેવ વિગેરેને મોકલવામાં આવ્યા છે, તે બધી ઈદ્રની ભકિત છે, પરંતુ તે પછી પ્રભુને તે તે બધું નાત્ર વિગેરે ક્રિયા કરવા બરાબર થાય છે. પ્રભુ મહેલની અંદર પગે રાખતા ચાલીને પોતાના ૧ ક્ષમા એટલે પૃથ્વી અને સહનતા. ૨ દડા પક્ષે મુકતામય-મોતીએ ભરેલો સુવૃત્ત-ગળાકાર, સગુણ-દોરીવાળે અને સદાલય -સારા રથાનમાં રહેલો અને પ્રભુ પક્ષે પ્રભુ મુકત–આમય-રોગથી મુકત સુવૃત્ત-સારા આચરણ વાલા, સગુણ-ગુણું અને સદાને હંમેશા લય-ધ્યાનમાં રહેલ ૩ ક્ષમાધારી-મુનિઓ. ૪ અનાહત -વર–એટલે સમાધિ પક્ષે અનાહત ચક્રમાંથી પ્રગટતો સ્વર પ્રભુ પક્ષે એ અવાજ ધારણ -ગાંગ પક્ષે વૈર્ય અંતઃપુર-જનાનું પક્ષે આંતર હદય પ્રદેશ. ૫ પારણે હિંચવામાં ઉચે નીચે જવાય છે તે ઊપર પ્રેક્ષા છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ *ક , - - - - - શ્રી વિમળનાથ પ્રભુની કુમાર અવસ્થા, ૨૨૭ બધુઓને કહે છે કે, ““સમ્મ ચરણના બળથીજ શુભ માગે ગમન થઈ શકે છે; તેથી ગૃહસ્થોએ કાંઈપણ પિતાના ચરણનું બળ કરવું જોઈએ અને જેથી તમારી સ૬ગતિ થાય, તેવી રીતે હાથ પણ લંબાવવો જોઈએ.” પ્રભુ પિતાના પગ વિગેરેને હાથનો આધાર આપી માર્ગે ચાલતા હતા, તે ઉપરથી તેઓ અનગાર-મુનિઓને ચેષ્ટાથી ઉપદેશ આપતા કે, “જ્યાં સુધી યથાખ્યાત કમ વડે વીર્યને સમૂહ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી બુદ્ધિમાન મુનિએ અલંબનસહિત વિહાર કરે, નહિ તો કમનો ભંગ થઈ જાય, અથવા ક્ષિતિ-પૃથ્વી ઉપર પડી જવાય, તેથી તે વિવેકી મુનિએ ગુરૂકુલને નિવાસ છેડે નહિ.” વળી તે ભગવંતની વાણું તે સમયે બીજાઓના સમજવામાં આવતી ન હતી, તો પાછળથી “હેય અને અહેય ( ઉપાદેય) સ્વરૂપવા ની તે વાણી શી રીતે જાણ શકાય? તે બાળ પ્રભુ લાવ્યા ન હોય, તે પણ આવતાં અને બોલાવ્યા હોય, ત્યારે આવતા નહીં, તે જિનભગવાનનું એક ચારિત્રનું અંગ છે, એમ વિદ્વાનો કહે છે. પ્રભુ જે મંદમંદ પગલાં ભરી ચાલતાં સંપત્તિને આપતા હતા, તે ક્ષમાધરોના પ્રમુખ એવા જિનેશ્વરોને માટે કાંઈ આશ્ચર્યકારી નહતું. તે પ્રભુ જે બાલકની વચ્ચે રહી પિતે સ માર્ગે ચાલતા, તે પ્રવચનની માતાના સંગથી સાધુઓની વચ્ચે રહી ચાલવાનું દર્શાવતા હતા. ઘણી ગોપાંગનાઓ ભ્રાંતિથી એક વખતે હાથની તાળીઓ આપી પ્રભુને નચાવતી હતી પરંતુ તે બેધવાળા પ્રભુ નૃત્ય કરતા નહતા. ઉત્તમ એવી કાત્યાયનીપાર્વતીદેવીએ મહાદેવને જટાધારી, નગ્ન અને પિતાના અર્ધા અંગના સંગી બનાવ્યા હતા, પરંતુ શ્રીજિન પ્રભુ તેવી રીતે અર્ધા અંગવાળા થતા ન હતા. પ્રભુ જે કઈ વસ્તુ નજરે પડતી તેમાં શ્રદ્ધાળુ થઈ તેની શોધ કરવામાં તત્પર બની જતાં તેમ કરવું, તે જિનભગવાનને ઉચિત હતું. પ્રભુના બંને ચરણમાં પહેરાવેલા માણેક તથા ૧ સમ્યકુ ચરણ-સમ્યક્ આચરણના બળથી શુભ માર્ગે જવાય છે એટલે માર્ગાનુસારી જવાય છે. પક્ષે સમ્ય-સારી રીતે ચરણ-પગના બલથી ભારે માંગે ચલાય છે. 3 એટલે હાથે કરી ક્રિયા કે દાન કરવા જોઈએ. ૩. પ્રભુ બીજાના હાથને ટકા લઇને ચાલે છે, તે ઉપર આ ક૯પના કરી છે. જ્યાં સુધી મુનિ પિતાના ગુણના વીર્યથી લાયક ન થાય, ત્યાં સુધી તેણે કઈ વડા મુનિના આલંબનથી એટલે તેમને આશ્રિત થઈને વિહાર કરે અને વલ ગુરૂની સાથેજ વસવું. ૪ પ્રભુ તોતડું બોલતા એટલે કેઈથી તે વાણી સમજાતી નથી. પ. ય–ત્યાગ કરવા યોગ્ય અને અહેય એટલે ગ્રહણ કરવા ગ્ય. ૬ મુનિ શ્રાવકને ઘેર લાવ્યા વગર આવે છે. બેલાવ્યા આવતા નથી. ૭ પ્રવચનની માતાઓ સમિતિ વિગેરે કહેલ છે. ૮. બાલક કઈ વસ્તુ જુવે છે, તે તેને લેવાનું કરે છે. તે ચેષ્ટા પર આ ક૯પના , જિનભગવાન દરેક પર્વની શોધ કરી નિરૂપણ કરનારા હોય છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી વિમળનાથ ચરિત્ર, રૂપાના ઘુઘરાઓ સુવર્ણના કમળ ઉપર બેઠેલા હંસની જેમ શોભતા હતા. ઘણાં 'અર્થવાળું અને સુવર્ણ થી યુક્ત એવું કટિસૂત્ર ધારણ કરતાં પ્રભુ “સાધુઓને સદા આવું સૂત્ર શીખવાનું છે.” એમ જણાવતા હતા, તેમના સમૂહને હરનાર અને રન યુકત એવા અંગદ–બાહુ બંધને ધારણ કરનારા પ્રભુ “ લોકેએ આવા ગુરૂ પિતાની ભુજામાં રાખવા” એમ પ્રરૂપણ કરતા હતા. સુમનસૂની શ્રેણીથી ચુકત એવા બે કુંડલને ધારણ કરતા પ્રભુ ભવ્ય પ્રાણીને એ ઉપદેશ કરે છે કે, “હે ભવ્ય તું આવું વચન કાને સાંભળજે.” શ્રી જિન ભગવાનને અંગની શોભા માટે અલંકારો ધારણ કરવાની જરૂર ન હતી, પરંતુ માતા વિગેરેને તેમ કરવાથી હર્ષ થત હતો. જે પ્રભુના અંગના વર્ણની સાથે વિવાદ કરતું સુવર્ણ કાબરું બની ગયું અને લેહ પણાને લઈને તે સુવર્ણન શબ્દ પૃથ્વી ઉપર અદ્યાપિ થતું નથી. આ પ્રમાણે પુત્રનું પાલન કરવામાં તત્પર એવો રાજા કૃતવર્મા રાજ્ય કરતો હતે. તેવામાં એક વખતે કે સામુદ્રિક શાસ્ત્રને જાણનાર વિદ્વાન ત્યાં આવી ચડ રાજાની આજ્ઞાથી તે વિદ્વાનને પ્રવેશ થયો અને તે રાજાની પાસે આવીને બેઠે! તે વખતે પ્રભુને ઉત્સંગમાં લઈ બેઠેલા રાજાને જોઈ તે જોષીએ પિતાનું મસ્તક ધૂણાવ્યું રાજાએ તેનું કારણ પૂછ્યું. ત્યારે ઉત્તમ લેકને પ્રિય એ વિદ્વાન જેથી બે-“રાજન, લેક શાસ્ત્રમાં પુરૂના બત્રીસ લક્ષણો કહેલાં છે, પરંતુ લક્ષમીના ગૃહરૂપ અને સર્વ પ્રાણીઓની ઈચ્છા પૂરનારા એવા આ તમારા કુમારના દેડ ઉપર તે એક હજારેને આઠ લક્ષણો દેખાય છે. તેથી આ કોઈ લકત્તર પુરૂષ થશે. કારણ કે, સર્વ શુભ કે અશુભ ભાવી લક્ષણે ઉપરથી જાણી શકાય છે. આ કુમારના ચરણ અને હસ્તના તળીયામાં દંડ, ચક, ખ, બાણ, ધનુષ્ય, શકિત અને ગદાના જેવી રેખાઓ છે, તેથી તે શસ્ત્રને ધારણ કરનાર ઉત્તમ પુરૂષ થશે. તેના હાથની તર્જ. ૧ કટીસૂત્ર પક્ષે ઘણાં અર્થ-કિંમતવાળું સુવર્ણ-સેનાથી યુકત અને સૂત્ર પક્ષે ઘણા અર્થ શ દાર્થવાળું અને સુ–સારા વર્ણ—અક્ષરવાળું. ૨ અંગદ બાહુબંધ પક્ષે-તમ-અંધકારને હરનાર અને રત્ન યુકત-રત્નોથી જડિત ગુરૂ પક્ષે તમ–અજ્ઞાનને હરનાર, રત્ન-જ્ઞાન, દર્શન ચારિત્ર રૂપ રત્નોથી યુકત અને અંગદ દ્વાદશઅંગને આપનાર--ઊપદેશ કરનાર, ભુજામાં રાખવાને અર્થ એ છે કે, બાહુબંધ આભૂષણ ભુજા ઊપર બંધાય છે. અને ગુરૂને ભુજામાં રાખવા એટલે પિતાની પાસે રાખવા. ૩ કુંડલ પ-સુમનસુ-પુષ્પોથી યુક્ત અને વચન પક્ષે સુમનસ-સારા મનથી યુકત અથવા વિદ્વાનેથી યુક્ત એટલે વિદ્વાનોએ કહેલ વચન કાને સાંભળવું. ૪ સુવર્ણ પ્રભુના અંગના વર્ણની સાથે વાદ કરવી ગયું તેથી તે કાબરું બની ગયું અને લેહની જેમ તેને અવાજ પણ થતું નથી. બીજ ધાતુની જેમ સોનાને રણકારો લાગતો નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુની કુમાર અવસ્થા. ૨૨૯ ની આંગળીમાં ગૃહમધની અંદર આવેલી રેખા ઉપરથી તે સુખે કાલધર્મ પામનાર થશે અને અનામિકા આંગળીની નીચે ઉર્ધ્વ રેખા છે, તે ઊપસ્થી આ કુમાર ધવાન્ થશે. તેમની અધી આંગળીઆસુવૃત્ત-ગાળ-અંગુઠાની સાથે ખરેખર મલેલી અને સરખી છે, તેથી તે પરમાત્માના ચણના સંસગ પામશે, એ યુકિતવાળું છે. આ કુમારના હાથ પગના નખ કત છે, તે ઉપન્થી આખુ જગત્ તેમની ઉપર રકત થશે. તેમના પગના ફણા ઉન્નત છે, તેથી તે ઉન્નત સ્વામી થશે. તેમના ફણા ગૂઢ છે, તેથી તે આ પૃથ્વી ઉપર ગૂઢ રવરૂપ વાઙા થશે, અને તેમની જંઘા (પીંડી) સારંગ—હરણના જેવી છે, તેથી તેમની વાણીમાં વચનથી કહી ન શકાય તવા સાર રહેશે. હે રાજા, આ કુમારના બે ઢીંચણુ માંસથી ભરેલા અને સ્નિગ્ધ-ચીકાશવાળા છે, તે ઉપરથી આ જગતમાં તેમનુ મન સ` પ્રાણીઆમાં સ્નિગ્ધ-સ્નેહવાળું અને પુષ્ટ દેખાશે. તેમના અને સાથળ વિસ્ત રવાળા અને ગેળાકાર છે, તેથી તે વિસ્તારવાળા વૃત્ત-આચરણને દર્શાવનારા થશે તેમની કી ઇષ્ટકા-ઇંટના જેવી છે, તે ઊપરથી તેએ ઇષ્ટ કાર્યને કરનારા થશે. તેમનું મધ્ય શરીરના મધ્યભાગ વના જેવા છે, તે ઊપરથી તેઓ વજાને ધારણ કરનારા ઇંદ્રાએ જેલા થશે. તેમનું ઉદર વર્ષાભૂ દેડકાના ઊદરના જેવું છે, તેથી તેઓ વર્ષાભૂવર્ષાઋતુની ભૂમિની જેમ શસ્યશ્રી થશે. તેમની નાભિ અને કુક્ષિ-ઉત્તર ગંભીર છે. તેથી તેઓ ગંભીર હૃદયવાળા થશે. તેમના પૃષ્ઠભાગ કાચમાંના પૃષ્ઠભાગના જેવા છે, તેથી તે ઉત્કૃષ્ટ એવા ક્ષમાભારને ધારણ કરનારા થશે. હે રાજા, તેમના અને સ્તનનું અંતર વિશાળ છે, તેથી તે વિશાળ હૃદય (ઉદાર આશય) વાળા થશે. એમના અને બાહુ સરળ છે, તેથી તેએ સવ પ્રાણી તરફ સરળ રહેનારા થશે. તેમની ડાક શ ખના જેવી છે તેથી તેમનુ' યશ શંખના જેવું ઊજવળ થશે. તેમનુ મુખ પૂ છે, તેથી તે સંપૂર્ણ વકતા થશે, તેમના દાંત ઢાલરની કળ જેવા છે, તેથી તેમનુ' હાસ્ય ડાલરની કાંતિના જેવુ ઉજવળ થશે. તેમની જીભ કમળના પત્ર જેવી છે, તેથી તે પ્રભુ લેાકાગ્ર ઊપર જવાની ઇચ્છા કરનારા લેકની કમળ પત્રાવડે પૂજા પ્રાપ્ત કરશે, તેમના નેત્રેમાં સ્નેહ-ચીકાશ છે, તેથી તે પ્રભુ ઉપર કયા પુરૂષો સ્નેહ નહિં કરે ? તેમની નાસિકા ઉન્નત છે, તેથી તેએ સદાકાળ ઊન્નતભાવે રહેશે. તેથી તેમના શિષ્યે પણ પ્રાયે કરીને ઘણા મનુષ્યેાને તેમના કાન આવવાલા છે, આવક વ ંદન વડે વંદાવશે ૧ રાતા. ર અસફળ. ૩ વર્ષાઋતુપક્ષે શય-ધાન્યની શ્રી-રાભા વાલી મિ અને પ્રક્રુપક્ષે શસ્ય-પ્રશંસા કહેવા ચેાગ્ય-શ્રી શોભાવાલા ૪ કુપૃષ્ટ--ક્ષમ! પૃથ્વીના ભારને ધારણ કરનાર અને પ્રભુ ક્ષમાને ધારણ કરનાર. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી વિમળનાથ ચરિત્ર, તેમનું લલાટ અર્ધચંદ્રના જેવું છે, તેથી તેઓ “ચંદ્રભોગન પ્રાપ્ત કરનારા થશે. તેમનું ઊત્તમાંગ છત્રાકારે છે, તેથી તેમના મસ્તક ઉપર છત્ર ધરાશે. તેમના કેશ (આવા) કોમળ શ્યામ અને નિષ્પ છે, તેથી તેઓ વાસુદેવ વિગેરેની પૂજા અપરિમિત હૃદયે પ્રાપ્ત કરશે. વળી આ કુમારના મૌલિ-મસ્તકના ભાગમાં ઉ@ષ-શિખા છે, એટલું વિશેષ છે, તેથી તેઓ આ ત્રણે જગતમાં ત્રિશૃંગ-ત્રણ શિખરથી યુકત થશે. આ ત્રણ ભુવનમાં સવને પ્રશંસનીય એવા આ કુમારની સાથે જે કંઈ સરખાવવામાં આવે, તે હીન ઉપમાવાળું જાણવું અર્થાત્ આ ત્રણે ભુવનમાં તેમની ઉપમાને યોગ્ય કેઈપણ નથી. આ પ્રમાણે તે જોષીના વચન સાભળી જાણે જંગમ કલ્પવૃક્ષ હોય તેવા રાજાએ હર્ષિત થઈને તે જોષીને ઊંચી જાતનું પારિતોષિક આપું. પ્રભુવિમલકુમાર સાઠ ધનુષ્ય પ્રમાણુ ઉંચા, ભવ્ય એવા પ્રથમ સંસ્થાન અને આદ્ય સંહનન(સંઘયણ)વાળા થઈ યૌવન વયને પ્રાપ્ત થયા. સૂર્ય ગ્રીષ્મઋતુના આશ્રયથી તેજવી હોય છે, પરંતુ પ્રભુ તો સ્વભાવથીજ તેજસ્વી હતા. ચંદ્રપૂર્ણિમાના યોગથી અમૃતમય કાંતિવાલો અને રવચ્છ હોય છે અને પ્રભુ તે સ્વભાવથી અમૃતમય કાંતિવાલા અને સ્વચ્છ હતા. આમ્રવૃક્ષ વસંતઋતુના ગથી સારી છાયાવાલે હેય છે અને પ્રભુ સ્વભાવથીજ સારી છાયા-કાંતિવાલા હતા. ક્ષેત્રભૂમિને દેશ શરદઋતુથી શસ્ય-ધાન્યને ઉત્પન્ન કરનાર હોય છે અને પ્રભુ તે સ્વભાવથી જ શસ્ય-પ્રશંસનીય કાર્યોને ઉત્પન્ન કરનારા હતા. જગત્પતિ પ્રભુ સદાકાળ રૂપની લક્ષમીથી યુક્ત તે હતા, પણ તે પાપરહિત પ્રભુ યૌવનથી વિશેષ શેભાને પ્રાપ્ત થયા હતા. પછી તે પ્રભુએ ભેગ્યકમના સમૂહને હરવાને અને પિતાનું વચન માન્ય કરવાને બાહરવૃત્તિથી રાજકન્યાઓનું પાણિગ્રહણ કર્યું. પ્રભુએ તે વિવાહ મન વગરને કર્યો હતો, કારણકે ગૃહસ્થને સ્વદાર સંતેષ એ મેટું વ્રત ગણાય છે. જેમ કેઈ મોટો માણસ સારા નગરમાં આવે, ત્યારે સર્વજનો તેને ભજન કરવાનું નિમંત્રણ આપે છે, તે વખતે તે માટે માણસ ધન્યાત્મ થઈ પિતાને સ્થાને જવા માટે રસગીરવ વિના બે ત્રણ ઘરે ભેજન કરે છે, તે પણ તે માણસની નિંદા થતી નથી, પરંતુ ઉલટી પ્રશંસા થાય છે, તેવી રીતે જિન ભગવાનને ભોગ પણ કર્મના ક્ષયને માટે હોય છે. એક દિવસે ધર્મ, અર્થ અને કામની આરાધના કરવામાં તત્પર અને મોક્ષમાર્ગમાં આદર કરનાર કૃતવર્મા રાજાએ ભવિષ્યમાં સુખની ઇચ્છાથી પોતાના ગુણ પુત્રને આ પ્રમાણે કહ્યું, “વત્સ, લઘુપણામાં પુરૂષને પતિશoઇ શેભે છે, પરંતુ ગુરૂપણામાં તેને તે ભારરૂપ થાય છે અને સ્વર્ગલેકને વ્યય કરાવે છે. હે વત્સ, આ જરાવસ્થા રૂપી ૧ ચંદ્રગ દિવ્યભાગ. ૨ મસ્તકવિગેરેને ભાગ a ત્રણ અતિ ઉજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ શિખરાઇ કરા Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુની કુમાર અવસ્થા. ૧૩૧ રાક્ષસી પ્રાણીઓનુ` માંસ ખાઇ જાય છે અને તે દુષ્ટ આશયવાળી જાણે મદિરા (પનારી હાય તેમ રૂધિરનું' પાન કરી જાય છે. પ્રથમ તે તે આવતાંજ તરત લે!કેાના દાંત પાડી નાખે છૅ, બુદ્ધિ લઇ જાય છે, ભય આપે છે અને તે શરણે આવેલાનું રક્ષણ કરતી નથી. તે સમગ્ર બંધુવને અવશ કરે છે, પ્રાયે કરીને સાથે રહેલી કાયાને ફેરવી દેછે, માણુસને વિકળ બનાવી દેછે, નત્રાનું તેજ હરી લેછે, મસ્તક ધુણાવે છે અને હાથ પગ વિગેરે અંગાને કપાવે છે, પછી જયારે તે દુલ થાય એટલે તેને વિસ્તાર પામેલા રાગેા પીડે છે. દુખલ થયેલી નઠારી વાડને છિદ્ર પડવામાં શી વાર લાગે ? પછીતે રેગા ઘાતકી ચારની પેઠે ભારે ઘેર લાવીને પ્રાણીઆનું ચિત્ત સહિત આયુષ્ય રૂપી દ્રવ્ય તત્કાળ હરીલે છે. તેથો જ્યાં સુધીમાં સારી કાંતિવાલા અને સંપૂર્ણ ઇંદ્રિયાવાલા આ દેહની અંદર તે જરા રૂપી રાક્ષસી નથી આવી, ત્યાં સુધીમાં હું આપણા પૂર્વજોએ કરેલું. આત્મહિત સાધી લઉં.” 66 પેાતાના પિતા કૃતવર્મા રાજાનાં આવાં વચન સાંભળી પ્રભુએ પેાતાના પિતાને કહ્યું કે, “તમારૂ' વચન સત્ય છે અને તમારે તે ચેાગ્ય એવુ હિત કરવુ.” રાજાએ પેાતાના ન્યાયી પુત્રીને પુનઃ કહ્યુ, “ જ્યાં સુધી રાજ્યને માટે ભાર હાય, ત્યાં સુધી માર્ગે ચાલવું મુશ્કેલ છે, તમે જિન ભગવાન છે, તેથી શત્રુઓને જીતા, આ પૃથ્વીનું પાલન કર્યા અને સદા સુખ સાગરના મધ્યમાં રહી લક્ષ્મી યુકત શાએ. ગેાવન્દ્વનના ઉદ્ધાર કરવામાં સમથ એવા તમારે વિષે આ પૃથ્વીને સ્થાપિત કરી કાચખાની જેમ ઇંદ્રિયાને ગુપ્ત કરી હું બીજી ઉત્તમ પૃથ્વીના આશ્રય કરીશ ’ પ્રભુ મેલ્યા “ હે રાજા આ લેાક તથા પરલોકમાં સુખ કરનારા અને કલ્યાણ કરનારા શ્રાવકના ખાર ત્રતા છે. અનં દંડથી રહિત, ગુણસહિત, શકિત વડે યુકત અને જીવ રક્ષા કરનારા તે ત્રતાને અને ઊત્તર એવી તે રાજ્યની ધુરાને ધારણ કરે, એમ કરવાથી ગૃહસ્થ ધમ સચ વાશે અને સુખ થશે. મારે રાજ્યનું કાંઇ પ્રત્યેાજન નથી. કારણ કે, મારે પાતાને નિજ બળ વડે આત્માને તારવા છે. હે નરેશ્વર, રાજ્યની અંદર અત્યંત ચિ’તા હૈાય છે, અને હું હમણા નિશ્ચિ ંત છું, તમારે તે તેને અભ્યાસ છે, તેથી તમારે માટે તે સારૂં છે. ” રાજ એલ્યા વત્સ, તમે પાતે અપત્ય શબ્દના અર્થ જાણે છે, છતાં આ લેાકમાંથી મારા ઉદ્ધાર કેમ કરતા નથી ? શ્યામાના તમને હરનારા તેજસ્વી અને શુર છતાં, મારે બીજાને રાજ્યનું દાન કરવુ, તે હાલ યુકત ન કહેવાય. શ્રાવકને અચાર પાળતાં અને ખાર ત્રતા ધારતાં મનુષ્યાને સુગતિ થવાને સંભવ છે, પરંતુ મારે તે ત્રતાનું કાંઇ પ્રત્યેાજન નથી. મા` મન તેા સદા સુખરૂપ અને સનાતન એવા મેાક્ષમાંજ રમી રહેલું છે. જે ગૃહસ્થ શ્રાવકે સિદ્ધ થઇ શકે, તે લેાકમાં આશ્ચર્યકારક કહેવાય છે, હે વત્સ, તમારે જ્યારે પુત્ર થાય ત્યારે તેને રાજ્ય સાંપીને તમે સ` રીતે મેક્ષ સુખને આપનારી દીક્ષા ગ્રહણ કરો. પુત્રને વિષે રાજ્યને! ભાર મુકી પિત દીક્ષા લે એવા એવા તમા Page #261 -------------------------------------------------------------------------- ________________ ર૩ર શ્રી વિમળનાથ ચરિત્ર, આપણા કુલને ધમ પૂર્વજોએ સદા આચરેલ છે. હે વત્સ, જે તમારે નિકાચિત સાતા વેદનીય કર્મ હોય, તો આ રાજ્ય ગ્રહણ કરી અને તે તમે પિતે જ્ઞાનથી અવલોકન કરો.” પિતાના આવાં વચન સાંભળી પ્રભુએ અવધિજ્ઞાન યોજીને જોયું ત્યાં પિતાનું સાતા વેદનીય કર્મ ઘણું જોવામાં આવ્યું, એટલે તેઓ ભાવથી મૌન ધારણ કરીને રહ્યાં. પછી રાજાએ સ્વજન વર્ગ અને રાજ વર્ગને એકઠા કરી પ્રભુનો ઉત્સવ સહિત પટ્ટાભિષેક કર્યો. પ્રભુ પંદર લાખ વર્ષો સુધી કુમાર-અવસ્થામાં રહ્યા હતા પછી તેમણે પિતાના વચનથી રાજ્યને ભાર અંગીકાર કર્યો, તે કાલે ગુરૂનો વેગથતાં રાજા કૃતવર્માએ પિતે દીક્ષા લઈ લીધી. તેવા પુરૂષે યો ય કાર્ય કરવામાં વિલંબ કરતાજ નથેપ્રભુએ જે એવા મેટા રાજ્યને પ્રાપ્ત કરીને પણ પ્રજાઓને કરપીડા કરી ન હતી. તે આશ્ચર્ય કારી કહેવાય, અથવા જે સોમ-ચંદ્ર હોય. તે એવો જ હોય છે. જેમ ચંદ્રને ઉદય થતાં ચાર વિગેરે દુષ્ટ કર્મ કરી શકતા નથી અને સાધુ પુરૂને વર્ગ પિતાને માર્ગે પ્રવર્તે છે, તેવી રીતે સર્વજ્ઞ અને સર્વદશી એવા પ્રભુ સામ્રાજ્ય કરતા કુકર્મોની નિવૃત્તિ અને શુભ કર્મોની પ્રવૃત્તિ થતી હતી. પૂર્વે ઇ મોકલેલા સેવાકારી દેવતાઓ પ્રભુના શત્રુ વર્ગને નિગ્રહ અને સેવક વગનો અનુગ્રહ કરતા હતા. બીજા રાજાઓ પિતાના મસ્તક ઉપર તે પ્રભુની આજ્ઞારૂપી છત્ર અહોરાત્ર ધારણ કરતા તે યુકત હતું, કારણ કે એ પ્રભુ સદા ઉદય પામનારા ઇન-સ્વામી હતા. નઠારો વ્યય કરવામાં કૃપણ અને બુદ્ધિમાં નિપુણ એવા પ્રધાનો પિતે માનેલા રા જ્યની ચિંતામાં સાવધાન રહેતા હતા. આ પૃથ્વીમાં પુરૂ સ્વભાવથી સદાચાર રૂપી ધનવાળા ભલે હોય, પણ જેઓ આવા સ્વયં બુદ્ધ વિગેરે છે તેવા પુરૂ તો પૃથ્વીમાં કેઈકજ હોય છે. લેકમાં વિખ્યાત એવા તે સ્વયંબુ ઉત્તમ પુરૂષે છે અને જેઓ ઉપદેશથી વિખ્યાત છે, તેઓ મધ્યમ પુરૂષે છે, તેવા ડાએક સાધુ, શ્રાવક વિગેરે પણ ખરેખર કીર્તાિવાલા હોય છે, બાકી બીજા જે ઘણા લેકે તે એ પણ રાજ્યના પરમ શાસનથી અધર્મને ત્યાગ કરતા હતા. કારણકે રાજાની આજ્ઞા ઘણી બલવતી છે. તે સમયે કેટલાએક સજજને ઘણું વિશાળ એવા સુવર્ણના થાળે પૂરીને પ્રભુની આગળ હ થી ધરવા લાગ્યા, કેટલાએક વત્સાના સમૂહને કેટલાએક ઉત્તમ વર્ણ–વાનાના સમૂહને, કેટલાએક પુપિના જથ્થાને, કેટલાએક મધુર ફલેની શ્રેણીને, કેટલાએક ગોરૂંચંદનને, કેટલાએક આભૂષણેના ઢગલાને, કેટલાએક નવીન ચંદરવને અને કેટલાએક વજાને એમ તે શક રહિત એવા લોકમાં જે કાંઇ સુંદર વસ્તુ હતી, તે બધી તે તે શુદ્ધ હૃદયવાલા લેકે વેચ્છા પ્રમાણે પ્રભુને અર્પણ કરતા હતા કેટલાએક ભકિતથી પ્રભુની ઊપર 1 ઇન એટલે સૂર્ય પણ થાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રતગ્રહણ ૨૩૩ પવિત્ર છત્ર ધશ્વા લાગ્યા અને કેટલાએક ચામર વીંજવા લાગ્યા, કેટલાએક સહેજે ઉલ્લસિતભાવે ગીત ગાતા હતા. કેટલાએક કૂચ કરતા હતા અને કેટલાએક વાજિંત્રો વગાડતા હતા. “ આ માણસને દંડ કરે, ” “ આ માણસને મારે,” અને “આ માણસને દેશમાંથી કાઢી મુકે.” એવી રીતે પુરોહિત ન્યાય આપો, પરંતુ પ્રભુ પોતે એ ન્યાય આપતા ન હતા. એક સમયે તે વિમળપ્રભુને મહાભાગ્યવાન પુત્ર છે. સ્વજનોએ તેનું નામ અરિમર્દન પાડયું. આ પ્રમાણે પૃથ્વીનું રક્ષણ કરતાં પ્રભુને ત્રિશલાખ વર્ષો ચાલ્યા ગયા. હવે તેમનું ભેગફલ કમ ક્ષાણ થયું અને સુખકારક શતાવેદનીય કર્મ સમાપ્ત થયું, એટલે તે સર્વજ્ઞ પ્રભુએ પિતાના ચિત્તમાં આ પ્રમાણે ચિંતવ્યું–“હું હવે જે આ ગ્રહવાસમાં રહ્યો છું, તે હું પિને જ મારા નેત્ર મીંચીને સત્વર અંધકાર કરું છું, આ પૃથ્વી ઉપર જે અજ્ઞાની છે તે બાળકની જેમ સ્મૃતિ વગરને થઈ જે કામ કરે છે, તેને તેનું અ૫ ફુલ મલે છે, પરંતુ હું ત્રણ જ્ઞાનને ધારણ કરનાર અને ઉત્તમ સંવર સહિત છતાં દીક્ષા લેતે નથી, તે અઘટિત છે. મેં મહાન પીડાને આપનારા રોગોની જેમ આ ભવમાં ઘણા ભોગો ભેગવ્યા છતાં મનના સંતોષથી મેં તેમને છોડી દીધા નહીં. આ રાય લક્ષમી ઉત્તમ પુરૂષને શીકરી–ભા કરનારી અને છાયાના જેવી છે. પરંતુ તે પુણ્યરૂપી દ્રવ્યને હરનારી, બાહેર સારવાળી અને અંતર સાર વગરની છે. આ શરીર કેરડાના કાણની જેમ વિપત્ર રક્ષણ ન કરી શકે તેવું અને લોકના સ્કંધ ઉપર ઉગેલું છે, તે છેવટે અગ્નિના કાર્યને માટે થવાનું છે. અર્થાત્ ભસ્મ બનવાનું છે. સ્ત્રાઓ કારાગુરૂપ છે અને છોકરાઓ મારાના જેવા છે (સ્વાર્થ) લુબ્ધ અને સ્તબ્ધમય એવા તેએને મેં આ સંસારમાં આ તી વાર મેળવેલા છે, તેથી એ સર્વમાં સદા કૃષ્ણ-કાળી એવી તૃષ્ણને છેડી અને સર્વે સંસારને અસાર જાણ કામદેવનો જય કરી હું વ્રતનો આય કરૂં.” આ પ્રમાણે પ્રભુએ વિચાર્યું તેટલામાં જ આસન કંપવાથી અવધિજ્ઞાન પ્રભુના દીક્ષા લેવાને ગ્ય એ સમય જાણું એકી સાથે સારસ્વત, ગર્દય, આદિત્ય, વરૂણ, તુષિત, મરૂત, અરિષ્ટ, અવ્યાબાધ અને વહિ એ બ્રહ્મલેક નિવાસી એકાવતારી અને ઉત્તમ સારવાલા ગુણી નવ લોકાંતિક દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા. સર્વ પ્રાણીઓમાં વૈરને છે સમતા રૂપ રમણીય સુધામાં મગ્ન થયેલા અને તવાર્થને નિશ્ચય કરવામાં લગ્ન થયેલા તે જિનેશ્વરને નમી સરલ બુદ્ધિવાલા તે દેવતાઓએ વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રભુ, તમે તીર્થકર છે, માટે ધર્મ તીર્થને પ્રવર્તાવો.” ૧ પત્ર રહિત પક્ષે અશરણ. ર અર્થાત અગ્નિમાં ભસ્મ થવાનું છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪. શ્રી વિમળનાથ ચરિત્ર, વળી કહ્યું કે, “ આ કાળે ખેદ ઊપજાવે તો ધર્મને ઊછેદ થઇ ગયો છે, તેને પાછો સત્વર સાંધી દે. કારણ કે, તમે ગુણોના ધારક છે. જેમ બાહ્ય તીર્થ-રૂડા પાણીના આરા સિવાય નદીમાં ઉતરી શકાતું નથી, તેમ ધર્મતીર્થ શિવાય સંસાર સાગર ઉતરી શકાતો નથી.” જેમ કેઈ પિતે સ્વસ્થાને જતો હોય તેને વળી કઈ પ્રેરક મળી આવે તેવી રીતે પ્રભુ પ્રથમથીજ દીક્ષાથી હતા, તેઓ તે દેવતાઓના આવાં વચન સાંભળી વિશેષ દીક્ષાર્થી થઈ ગયા. પછી પ્રભુએ ઉંચી જાતના વાર્ષિકદાન આપવાનો આરંભ કર્યો. કારણકે સર્વ ધર્મોની અંદર દાનને મુખ્ય કહેલું છે. કુબેરની આજ્ઞાથી તિર્યફ ભક નામના દેવતાઓએ ધણી વગરના પ્રધાન ભંડારો અને જેમના ધણીને ઊછેર થયો હોય એવા ઘરમાંથી ઘણું દ્રવ્ય પ્રભુની પાસે હાજર કર્યું. કારણકે. પુણ્યવાનને પગલે પગલે દ્રવ્યના ભંડાર રહેલા હોય છે. કલ્પવત્ત વેળા થાય, તેટલામાં પ્રભુ એક કરોડ અને આઠ લાખ સુવર્ણ નું દાન પ્રતિદિન આપતા હતા. એક વર્ષમાં પ્રભુએ ત્રણસો અઠયાશી કરોડ અને એંશી લાખ સુવર્ણનું દાન કર્યું. શ્રી સર્વજ્ઞરૂપી મેઘ વર્ષનાં યાચકરૂપી સરોવર ભરપૂર થઈ ગયા અને ક્ષમા-પૃથ્વી તાપરહિત થઈ ગઈ. એ ઘણું જ સારું બન્યું એમ હું માનું છું. પ્રભુ હિરણ્યને વર્ષાદ વર્ષાવતા હિરણ્યવર્ણની આશા લેકમાં વિખ્યાત થઈ શાંત થઈ ગઈ એ અદભુત વાર્તા સાંભળવામાં આવી. પ્રભુના દીક્ષાના કલ્યાણકમાં સુંદર આકૃતિવાળા કયા છે ત્યાં ન આવ્યા? અર્થાત્ સર્વે આવ્યા હતા. આ જગમાં દાતારને આશ્રય કોણ ન કરે? તે સમયે ઇંદ્રએ દેવતાઓના સમૂહને સાથે રાખી સ્વચ્છ અને સુગંધી તીર્થજલ લાવી તે વડે પ્રભુને સ્નાન કરાવ્યું. સ્વભાવથી નિર્મલ એવા પ્રભુને સર્વ દેવતાઓએ જે અભિષેક કર્યો, તે તેમની શકિત સહિત ભકિત હતી. જેમ પૃથ્વી ઉપર સુધાકર-ચંદ્રવડે સુંદર એવા ગંગાધર-શંકરને લેકેની શ્રેણીઓ કુવાના જલથી સ્નાન કરાવે છે, સૂર્યની આગળ જેમ દીવ ધરવામાં આવે છે અને સેવકે જેમ રાજાને ભોજન કરવા નિમંત્રે છે, તેમ ત્રણ જગતના સ્વામી એવા પ્રભુને એવી રીતે ગ્ય કાર્યને વિધિ કરવામાં આવતું હતું. કારણ કે, ગયેલે અવસર પુનઃ કદિ પણ મળતો નથી. પછી સાધર્મ વિગેરે ઇંદ્રએ તે વિશ્વનાયક પ્રભુના અંગને દિવ્ય ચંદનથી લિપ્ત કર્યું, દેવદૂષ્ય વચ્ચેથી તેમને વિભૂષિત કર્યા, કલ્પવૃક્ષના પુપની શ્રેણીને મુગટ પહેરાવી વિરાજિત્ત બનાવ્યા અને હાર, અર્થહાર, બાહુબંધ, તથા કુંડળ વિગેરેથી સુશોભિત કર્યા. પછી ઇકે કરેલી દેવ, દાનવ અને માનાએ હર્ષથી વહન કરવા રોગ્ય એવી દેવદત્તા નામની શિબિકા ઉપર પ્રભુ આરૂઢ થઈ ગયા. સૂર્ય જેમ પૂર્વગિરિને ૧ હિરણ્યવર્ણ-લક્ષ્મી. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રતગ્રહણ ૨૩૫ અલંકૃત કરે, તેમ પભુએ તેમાં રહેલા રત્નમય અને તેજના સમૂહને ધારણ કરનારા સિંહાસનને અલંકૃત કર્યું. પ્રભુની બંને બાજૂ દેવતાઓએ ધારણ કરેલા બે ચામરો જાણે તીર્થકરને સેવવાને ભૂમિ અને સ્વરૂપ બે સ્ત્રીઓ આવી હોય તેમ શોભતા હતા. પ્રભુની ઉપર જાણે શિવ-મેક્ષની છાયા કરનાર મૂ–અપરિમિત શુકલધ્યાન હોય તેવું કુરણયમાન ધર્મમિત્ર છત્ર શેભી રહ્યું હતું. પછી નટીઓ નૃત્ય કરતાં, ગીત ગવાતાં, બંદિશૃંદ પાઠ કરતાં, વાજિંત્રો વાગતાં અને યાચકને ચોતરફ દાન આપતાં પ્રભુએ પરિવાર સાથે સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં શિબિકામાંથી ઊતરી અશોક વૃક્ષ નીચે જઈ પોતાના ભંગ કમેના યોગ રૂપ આભૂષણને સમૂહ પ્રભુએ છોડી દીધું. સમતા રૂપ અમૃતના સમુદ્ર રૂપ એવા પ્રભુએ હર્ષથી બીજે બધો પરિગ્રહ અને ચતુર્વિધ પ્રતિબંધ પણ ત્યજી દીધું. અરિહંત પ્રભુએ પછી જાણે કાલા કલેશ હોય તેવા કેશોને પાંચ મુષ્ટિવડે લેચ કર્યો. ઈંદ્ર તે લોચના કેશ ગ્રહણ કરી લીધા. પછી માઘમાસની શુકલ ચતુર્થીને દિવસે અપરાન્ડકાલે (પાછલા પહેરે) જન્મના શુભ નક્ષત્રમાં “નમઃ શિઃ ” એમ ઉચ્ચાર કરી છછું તપવાલા પ્રભુએ કોલાહલ અટકાવી ભગવત્ શબ્દ વગરનું અને આગમમાં સારરૂપ એવું સામાયિક ત્રણ વાર ઊચાયું. તે વખતે સદભાવનાના સ્થાન રૂપ એવા ઇદે પ્રભુના કંધ ઉપર દેવવસ્ત્ર નાખ્યું. ત્યારથી લેકમાં વસ્ત્રપૂજાની પ્રવૃત્તિ થઈ છે. પછી પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું, ઈદ્ર પ્રભુના કેશ ક્ષીરસાગરમાં નાખ્યા. સત્કર્મથી પવિત્ર એવા એક હજાર રાજપુત્રએ પ્રભુની પાછળ વિવેકવાળી દીક્ષા ગ્રહણ કરી. પછી ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું છે અને જેમની મુખમુદ્રા હર્ષિત થઈ છે એવા ઇદ્રોએ પ્રભુને નમી અમૃતના જેવી મધુરવાણીથી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી “હે પ્રભુ, આ ત્રણ ભુવનમાં તમારું ચારિત્ર યથાર્થ રીતે વિખ્યાત છે, તે ઘણા પ્રાણીએને મેક્ષદાયક થાઓ. આ પૃથ્વી ઉપર લેકે સંસારની પ્રવૃત્તિને પિતાની મેલેજ જણે છે, ધાવવું અને રેવું, એ બાલકને કેણ શીખડાવે છે ? અનાર્ય દેશમાં પણ લોકો વિવિધ પ્રકારના વિજ્ઞાનને જાણે છે, પરંતુ જ્યાં તમે પિતે રહેલા છે, ત્યાં હેય-ત્યાગ કરવા યોગ્ય અને ઉપાદેય-ગ્રહણ કરવા યોગ્ય વસ્તુની પ્રરૂપણ કરનારૂં જ્ઞાન રહેલું છે. જેમ બાલક ગુરૂ વિના ગાળ જાણે છે અને આપે છે પરંતુ તે શાસ્ત્રને અને દાનાદિક ધમને ગુરૂ વિના જાણી શકતા નથી. તમે હાલ મૌન ધરીને રહ્યા છે, તેનું કારણ અમે જાણીએ છીએ, જ્યાં સુધી કેવળજ્ઞાન થયું નથી ત્યાં સુધી બીજાને શિક્ષા આપવી નહિં, એવી તમારી ઈચ્છા હશે. હે પ્રભુ, હવે ઘન-મેઘના આશ્રય જે વિહાર કરી અમારા તાપને શમા. મેઘ ગાજતે ન હોય, પણ તે શું પ્રાણીઓને જીવન - ૧ બીજો અર્થ એ પણ થાય કે, “ઘન-ઘણું-આશ્રય સ્થાનમાં વિહાર કરી. ” 3 તવન એટલે જીવિત અને જલ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી વિમળનાથ ચરિત્ર. નથી આપતા ? સર્વાં પ્રાણીએ તમારા દર્શનથી પણ નિશ્ચે નિવૃત્તિને પામે છે. દ્રવ્યને ભંડાર જોવાથી પણ તે શુ લેાકેાને હષ નથી ઉપજાવતે ? જેમ રત્નાકરમાં ગુણાના સમૂહવાળા ચિંતામણી દુર્લભ છે, તેમ આ પૃથ્વી ઉપર પ્રાણીઓને તમારા ચરણની પ્રાપ્તિ દુ`ભ છે. ’’ ** આ પ્રમાણે ઇંદ્રાએ વિવિધ શુદ્ધ વચનો કહી શ્રી વિમળનાથ પ્રભુના પુત્ર અરિમનને રાજ્ય ઊપર બેસાર્યાં, પછી તે સર્વે ઇંદ્રા દેવતાઓની સાથે પરિમિત વિમાનામાં એસી નંદીશ્વરની યાત્રા કરી પેાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. બીજે દિવસે જ્યારે પૃથ્વી ઉપર સૂર્યના ઊય થયા, ત્યારે પ્રભુ ધાન્યાર્કેટ નામના એક નજીકના પુરમાં પારણાને માટે વ્હારવા ગયા. ત્યાં શેક રહિત એવા સ લેાકેા ઠેકાણે ઠેકાણે પ્રભુને આહારને માટે પ્રાના કરવા લાગ્યા. કલ્પવૃક્ષને ઘરમાં લાવવાનું કેણ ન કરે ? કેટલાએક લેક તેમના પગમાં પડવા લાગ્યા, કેટલાએક પૃથ્વી ઉપર આલેાટવા લાગ્યા, અને કેટલાએક બે હાથ જોડી તેમની આગળ ઉભા રહેવા લાગ્યા. ટ્રુતિમાં પડવાના ભયથી કેટલાએક વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, “ હે પ્રભુ તમે! તમારા આગમનથી અમારા સવ કલ્યાણાને આપનારા થાઓ. ” બીજા કેટલાએક શહેરીએ કહેવા લાગ્યા કે, “ હે મમતા રહિત પ્રભુ, આજે સમ્યક્ દષ્ટિ આપીને અમારા ફુલને નિ લ કરો. ’ ઘણા સંકપેાવાલા કેટલાએક લેાકેા પ્રભુની આગળ એમ પણ કહેવા લાગ્યા. હે પ્રભુ, અમારા ઘરમા કલ્પતે આહાર છે, માટે તે શુદ્ધ-નિર્દોષ આહાર સ્વીકારે એ સર્વ ગૃહસ્થાની ઘરમાં રહેલી સ્ત્રીએ હના રેશમાંચથી અંકિત થઇ ચિત્તમાં આ પ્રમાણે ચિંતવવા લાગી અમારા સ્વામીએ ગદ્રના જેવી ગતિવાળા પેાતાના સ્વામી વિમળ પ્રભુને જ્યારે ઘેર લાવશે, ત્યારે અમે તેમની સામે જઈશું, મસ્તકથી તેમને નમીશું ઉત્તમ દાન આપીશું. તે પ્રભુના ગીત ગાઈશું અને જન્મનુ ફૂલ મેળવીશું. ” કેટલી એક સ્ત્રીએ પ્રભુને વધાવા લાગતી, કેટલીએક એવારણા લેતી અને કેટલીક ધન્ય સ્ત્રીએ પેાતાના ગૃહદ્વારમાં રવસ્તિક વિગેરે મગળિક કરતી હતી. એ પ્રિયદર્શીન પ્રભુ જેની સમીપે આવતા, તે માસ મિત્રની જેમ અતિ ધારણ કરતા હતા અને મહાન્ ૬સવે આચરતા હતા. અને એ પ્રભુ સત્વર જેને છેાડી દેતા હતા, તે માણસ તરત કૃષ્ણ બની જતા હતા. અહેા, લેાકેાને કૃષ્ણ પણ પ્રાપ્ત કરવું દુર્લભ છે, એમાં શે। સંશય છે ? પછી પ્રભુએ કેઇના ઘરમાં પ્રવેશ કર્યા નહી, પરંતુ જયરાજાના પ્રાસાદમાં પ્રવેશ કર્યાં. લક્ષ્મીવાળા પ્રસાદને છેડી પ્રભુ શું છાપરામાં વસે ? એવું ધારીને તે પ્રભુ સર્વેના 66 ૧ હ એવા અર્થ પણ થાય કે, લેકીને કૃષ્ણરૂપ બનવું તે દુર્લભ છે, એ વાત નિઃસશય છે. 26 Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રત ગ્રહણ ૨૩૭ ગૃહો છોડી તે રાજાના પ્રાસાદમાં ગયા હતા. પ્રભુને જોતાં જ સારા મુખવાળા જયરાજા વેગથી સિંહાસન છોડી અને છત્ર વિગેરે રાજચિહેને ત્યાગ કરી પ્રભુની સન્મુખ આવ્યું. રોમાંચરૂપ કવચને ધારણ કરતા તે જયરાજાએ પોતાના કેશવડે પ્રભુના ચરણ કમળને માર્જિત કરી હર્ષના અગ્રવડે તેનું ક્ષાલન કર્યું. પછી બેઠા થઈ તે રાજાએ અંજલિ જોડી આ પ્રમાણે પ્રભુને વિજ્ઞપ્તિ કરી–“હે ભગવન, આજે મારો જન્મ સફળ થયો છે, મારું ઘર કામકુંભના જેવું બન્યું છે, વાદળ વગરની વૃષ્ટિ થઈ છે, વાવ્યા વગર કલ્પવૃક્ષ ઉગ્યું છે, અણચિંતા ચિંતામણું મલ્યો છે, ઈચ્છા કર્યા વગર કામધેનુ આવી ચી છે, અને અકસ્માત્ અણધાર્યો સાર વ્યવસાય-લાભ પ્રાપ્ત થયો છે, તેથી આપ પ્રસન્ન થઈને મારા ઘરનો ઉચ્ચ આહાર સ્વીકારો.” પછી પ્રભુએ તે આહારને નિર્દોષ ધારી પિતાન પ્રાણના નિર્વાહ માટે બે હાથ પ્રસારી તે જયરાજાના ઘરને આહાર . તે વખતે જે દુંદુભિનો નાદ થયો. તેમાં કાંઈ જરાપણ આશ્ચર્ય ન હતું, કારણકે સર્વ ઠેકાણે દાતારને માટે સારે શબ્દ અવશ્ય થાય છે. તે વખતે ઘનવાહન દેવતા તરફથી જે સુવર્ણની વૃષ્ટિ થઈ તે પણ તપના અંતકાલે થવી જ જોઈએ. રાજા અને પ્રભુની એ સ્વાભાવિક સ્થિતિ–મર્યાદા છે. કેઈ બીજે રાજા આવે ત્યારે સર્વ વિબુધ-વિદ્વાને ચેલેફ્રેમ (ધજા-વાવટા ચઢાવવાનું) હર્ષથી કરે છે, તો પછી ત્રણ જગ તના સ્વામી આવે ત્યારે સર્વ—વિબુધ-દેવતાઓ ચેલક્ષેપ કરે તેમાં શું આશ્ચર્ય ? સુમનસૂ-દેવતાઓએ તે કાલે પૃથ્વી ઉપર સુમન-પુપની જે વૃષ્ટિ કરી તે જગતમાં બોધિ આપનારા પ્રભુ પધારતાં થાય તેમાં કાંઈ આશ્ચર્ય પામવાનું નથી. તે વખતે દેવતાઓએ સુગંધી અમૃત-જલની વૃષ્ટિ કરી, તેનાથી પૃથ્વી ઉપર અન્નને આપનારા ઘાન્યની સંપત્તિ ઉત્પન્ન થઈ, પછી જેમને શત્રુ અને મિત્ર સરખા છે એવા સદ્દબુદ્ધિ જિન ભગવાને ત્યાંથી અન્ય સ્થળે વિહાર કર્યો. સર્વજ્ઞ ભગવંતો ચંદ્ર સૂર્યની જેમ એક સ્થળે રહેતા નથી. “ આ પ્રભુના પારણાની ભૂમિને કઈપણે ચરણને સ્પર્શ ન કર.” એવું ધારી યરાજાએ તે ઠેકાણે એક પીઠ કરાવ્યું. એ અરસામાં આ જ બુદ્ધીપની અંદર સતત દયાધમ લોકોથી યુક્ત એવા ઉત્તમ અપરવિદેહ ક્ષેત્રને વિષે સગુણવડે સવને ગાવા એગ્ય અને અપરિમિત સુખના વિસ્તારવાળી આનંદકરી નામે યથાર્થ નામવાળી એક નગરી છે. તે નગરીમાં મિત્રની જેમ જનપ્રિય, બહુ તેજસ્વી અને કમળામોદ કરનાર નંદિસુમિત્ર નામે ૧ તપ એટલે પરયા અને વૃષ્ટિપણે ઊનાળ. ૨ સુમન-એટલે વિદા. સુમનસ-સારા મનની વૃષ્ટિ કરે એટલે સારા અને ભાવ પ્રગટ કરે. પ્રભુ પક્ષે સુમનમ્ એટલે પુષ્પ. ૩ મિત્ર એટલે સુર્યપ-કમલામોદ-કમને હાઈ કરનાર અને રાજાપ-કમળા-લક્ષ્મીથી - આમોદ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી વિમળનાથ ચરિત્ર એક રાજા હતા. એક વખતે દેવતાઓએ જેમનું પ્રાતિહા ( સેવન સાંનિધ્ય ) કરેલું છે અને પરવાદીએથી જેએ અજેય છે એવા સુત્રત નામે કે એક ગુડ્ડાથી માનવા લાયક આચાય ત્યાં આવી ચડ્યા. ઉદ્યાનપાળ પાસેથી તેમના ખબર જાણીને રાજા નંદિસુમિત્ર તેમને વંદના કરવા ગયા. કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં તેનું ફળ કાણુ ગ્રડણુ ન કરે ? રાજાએ પાંચ અભિગમ સાચવી જ્ઞાનીઓને સુગમ એવા તે આચાને વિધિપૂવ ક ઉત્કૃષ્ટ વંદનવડે વંદના કરી. પછી ઉપયાગવાળા અને બુદ્ધિના ગુણેાથી યુકત એવે તે રાજા યથાયાગ્ય બીજા સાધુએન વંદના કરી પેાતાને ઉચિત એવા આસન ઉપર બેઠે. ત્યારબાદ અવસર પ્રાપ્ત થતાં ગુરૂએ આદરથી દેશનાને આરભ કર્યાં. શ્રાવકને ચામ થતાં દેશના આપવી–એજ ગુરૂનું અતુલ્ય ફળ છે. હે રાજા, આ મનુષ્યભવતી શાભ રાજયથી કાંઇ મલતી નથી. આગળ અને હમણાં વાનરાઓને પણ રાજાપણુ પ્રાપ્ત થયેલું સાંભળવામાં આવે છે. વણ થી પ્રધાન એવા માણુસ પણુ જો સાવધાન ન રહે, તે લ ક્ષ્મી તેને શાકિનીની જેમ છળેછે, તેથી તે પછી ઘેલે બની જાય છે. કહ્યું છે કે, “લમીવાળા પુરૂષો દેશકાલને ઘટે તેવી ક્રિયા કરવાનું જાણી શકતા નથી. વિષ્ણુ લક્ષ્મીવાલા છે, તેથી ગ્રીષ્મૠતુને છેડી વર્ષાઋતુમાં ક્ષીરસમુદ્રની અંદર સુઇ જાય છે. સ પ્રાણીને લક્ષ્મી લક્ષ્મી શાભા આપનારી થતીજ નથી, કારણકે તે લક્ષ્મીથી વૈર થાય છે અને પુણ્યના ક્ષય થાય છે. સંગ્રહ કરેલી લક્ષ્મીથી મનુષ્યપણુ કદ્વેિષગુ સફલ થતું જ નથી. તે વિષે કરાળીએ અને સુગ્રહી પક્ષીનું દૃષ્ટાંત અનુપમ જોવામાં આવે છે. પાડા વિગેરે જીવા આ પૃથ્વી ઉપર યુદ્ધ કર્યા કરે છે, તે ઉપરથી જણાય છે કે મનુષ્યપણ ધર્માંથીજ સફલ થાય છે. હે રાજા, તે ધને વિદ્વાનોએ આ વિશ્વમાં અનેક પ્રકારને કહેલે છે, તેમાં સવિરતિધમની તુલનાને કોઇપણ ધર્માં પ્રાપ્ત થતા નથી. '' ગુરૂની આ દેશના સાંભળી વિચાર કરવામાં ચતુર હૃદયવાલા તે રાજા ખેલ્યા, “હુ વિદ્વાન ગુરૂ જ્યાંસુધી હું (આપની સમીપે) વ્રત ગ્રહણ કરૂ,ત્યાં સુધી આપકૃપાકરી સ્થિરતા કરો.” શ્રી ગુરૂ ખાલ્યા, “ રાજન, તેમાં હવે વિલંબ કરીશ નહીં કારણકે, વિદ્વાન પુરૂષે ક્રોધથી આ સંસારના ઉચ્છેદ સત્વર કરવા જોઇએ. ” તે પછી રાજાએ પેાતાના નગરમાં જઇ પુત્રને રાજ્ય આપી અને સાત ક્ષેત્રેમાં દ્રવ્યરૂપી બીજ વાવી વ્રત ગ્રહણ કર્યુ. પછી જ્ઞાનદશનવાળા તે રાષિએ કેટલાએક વર્ષો સુધી સંયમનું પાલન કર્યુ. પછી ગુરૂ પાસેથી શિક્ષા મેળવી પાંચ પ્રકારના આચારનો વિચાર કરતા, પંચ મહાવ્રત ધારણ કરતા, પાંચ સમિતિ વાળતા, ચારિત્રના પાંચ ભેદ, પાંચ ગતિ, પાંચ અસ્તિકાય અને પાંચ જ્ઞાનના ભેદને જાણતા તે રાજષિ પંચ નમસ્કાર મંત્રને જપતા જપતા પંચત્વને પામી ગયા, અને પાંચ અનુત્તર દેવતાઓમાં મહાન દેવતારૂપે ઉત્પન્ન થયા. ૧ વર્ણથી પ્રધાન એટલે ઊચ્ચ વર્ણા, ૨ ચારિત્રયમ્, Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રત ગ્રહણ ૨૩૯ આ ભાયમાન જંબુદ્વીપમાં ભરક્ષેત્રના આભૂષણરૂપ અને લેકેની શ્રેણીથી વિરાજિત શ્રાવસ્તી નામે નગરી છે. તેમાં ન્યાયરૂપી જલથી પવિત્ર અને વિખ્યાતિ પામેલો ધનમિત્ર નામે રાજા વિશાળ રાજ્યવાલે થઈ પૃથ્વીનું પાલન કરતો હતો. એક વખતે તેનો મિત્ર બલી નામે કોઈ રાજા તેના નગરમાં આવી ચડે, તેને તે ધનમિત્રે વધારે નેહને લઈને પિતાના નગરમાં વાસ કરાવ્યું. તે બંને રાજમિત્ર સાથે ભેજન, ગમન, વનગમન, આગમન, શયન અને કીડા કરતા હતા. જેમ ચંદ્ર કલાઓના કલાપથી યુકત છે, છતાં તેને લાંછન છે. કમળ લફમીના વાસથી ઉત્તમ છે, છતાં તેમાં કાંટાઓ છે. સમુદ્ર ગંભીર છે, છતાં તેનું જલ બારથી દૂષિત છે, સૂર્ય અંધકારના સમૂહને હરનાર છે, છતાં તેનામાં તાપ છે, તેવી રીતે ધનમિત્ર રાજ છતાં તેનામાં જુગાર રમવાનું વ્યસન હતું, તે તેનામાં એક મોટો અવગુણ હતે. દૈવ રત્નને દૂષિત કરનારોજ છે. આ જુગારના વ્યસનને લઈને રાજા ઘનમિત્ર અને બલી બંને સત્કૃત્યથી વિમુખ થઈકે ઇવાર ઘણા દ્રવ્યનો, કેઈવાર ઉંચી જાતના અને, કોઈવાર સારા હસ્તીઓને, અને કઈવાર પાત્રોના સમૂહનો દાવ મુકી જુગાર રમવા લાગ્યા. ઘતના વ્યસનમાં આ સકત થયેલા પુરૂને સુકૃતનું આચરણ ક્યાંથી હોય ? એક વખતે તે બંને રાજમિત્રો પિતપતાનાના રાજ્યને દાવ કરી જુગાર રમ્યા, તેવામાં અભાગ્યને લઈને રાજા ધનમિત્ર સર્વ લોકોની સાક્ષીએ પિતાનું રાજ્ય હારી ગયે. રાજ્ય વગરને થઈ રહેલો તે રાજા જલ વગરના માસ્યની જેમ દીન બની ગયો, પરાધીન અને પરિવાર વગરના તે રાજાને બીજાઓ તિરસ્કાર કરવા લાગ્યા. પછી બલવાન એવા બલીરાજાએ તેને નગરમાંથી કાઢી મુકો. તે રાજ્યભ્રષ્ટ થયેલ રાજા રાંકની જેમ પોતાનું મુખ લઈને નાશી ગયો. આ દુનીયામાં જ્યાં સુધી સ્વાર્થ સિદ્ધ થાય, ત્યાં સુધીજ મિત્રતા છે, પરંતુ જ્યારે સ્વાર્થ સિદ્ધ ન થાય તે તે જ વખતે મિત્ર હોય તે પણ લોકમાં સદાને માટે શત્રુજ થઈ પડે છે. જ્યારે ધનમિત્રને નિર્ધનપણું આવ્યું, ત્યારે બલીરાજાએ તેની મિત્રતા છોડી દીધી, તે ઉપરથી તેનું ૧ ધનમિત્ર એવું નામ કૃતાર્થ થયું. તે રાજા ધનમિત્રને સ્વજન વર્ગ હવે બલીરાજાની સેવા કરવા લાગ્યો, વિવેકી એવા પણ લોકો ઉગતાને વંદના કરે છે, એ વાત સ્પષ્ટ છે. જે અપરિમિત દાન કરનાર અને બેલી હોય તેની સેવા કણ ન કરે ? લક્ષ્મીના પતિ, લોકોના આધાર રૂપ અને જનરક્ષક વિષણુ પણ બલીરાજાના દ્વારપાળ થઈને રહ્યા છે. રાજા ધનમિત્રના અંતઃપુરની સ્ત્રીઓ પછી પિતપોતાના પિતાના ઘરમાં ૧ ધનને જ મિત્ર અર્થાત ધનને લઈનેજ મિત્રવાલો. ર બલીરાજાએ વામન રૂપ વિષ્ણુને પૃથ્વીનું દાન કરેલું તે ઊપરથી વિષ્ણુ પ્રસન્ન થઈ તેના દ્વારપાળ બન્યા હતા. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી વિમળનાથ ચરિત્ર ચાલી ગઈ, સ્ત્રીઓને જ્યારે દુઃખ આવે છે, ત્યારે તેઓને પિતાનું ઘર શરણરૂપ થાય છે, એમ વિદ્વાને કહે છે. સૂર્ય જેનો 'યે હતો અને જે સત્ય પ્રતિજ્ઞાવાલે કહેવાતો હતા, એ નળરાજા પણ ઘતના વ્યસનથી વિપત્તિને પામ્યો હતો. સત્યવાદી યુધિષ્ઠિર પણ એજ વ્યસનને લઈને ભીમ તથા અર્જુન વિગેરેની સાથે યુતિ થઈ રાજ્ય છેડીને વનમાં વચ્ચે હતે. એવી રીતે આ પૃથ્વીમાં વિખ્યાત એવા અનેક રાજા બો પણ ઘુતના વ્યસનથી દુઃખી થયેલા છે તો પછી બીજા રાજાઓની શી વાત કરવી? નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે, “વૈર, વશ્વાનર, વ્યાધિ, વાર અને વ્યસન એ પાંચ વકાર જે વધ્યા હોય તે તે મહાન અનર્થ કરનારા થાય છે. યૂથમાંથી ભ્રષ્ટ થયેલા મૃગની જેમ કઈ દિશામાં જાવું, એમ હાવરે બની વનમાં ભમતા તે ધનમિત્રે વિવેકી અને અમૃતના નિધિ જેવા એક મુનિને જોયા. જેમ ખારા સમુદ્રમાં મીઠા જળના સ્થાનને મેલવી તૃષાતુર માણસ હર્ષિત થાય, તેમ તે મુનિને જોઈને હર્ષિત થયા. કહ્યું છે કે, આ સંસાર રૂપી દાવાનળથી દગ્ધ થયેલા પુરૂષને સંતાન, સ્ત્રી અને સત્સંગ-એ ત્રણ વિશ્રામની ભૂમિઓ છે, તે ઘનમિત્રે બે છેડી તે મુનિના બંને ચરણમાં વિધિથી વંદના કરી. મુનિએ તેને હર્ષદાયક ધર્મલાભની આશિષ આપી. પછી તે રાગ રહિત થઈ મુનિની આગળ બેઠે, એટલે મુનિએ તેને ધર્મોપદેશ આપવા માંડશે. કારણકે. પુરૂષો દયાળુ હેય છે—“જેઓ પ્રાણીઓને ધમમાં અંતરાય કરે છે, તે એને મનુષ્યભવના સુખમાં અંતરાય થાય છે. જેમ આ સમગ્ર પૃથ્વી ઉપર બીજ વાગ્યા વગર ધાન્ય ઉત્પન્ન થતું નથી, તેમ આ સંસારમાં ધમ વિના કદિપણ સુખ થતું નથી. તેમાં દેવતાના ભવમાં ધર્મની ઉત્પત્તિ નથી, નારકીના ભવમાં તે ધર્મની વાત જ નથી અને તિર્યચન ભવમાં તે કદિપણ ધર્મ હતો નથી, ફકત મનુષ્ય ભવમાં ધર્મ છે. તેમાં પણ આદેશ વિગેરેની સામગ્રી પ્રાપ્ત થવી લેકમાં દુર્લભ છે, કારણ કે તે સામગ્રી ગુત્પન્ન છેવાથી ઘણી ડી છે. કદિ તે સામગ્રી પ્રાપ્ત થાય, તો પણ પુણ્ય ઉપાર્જન કરવું ઘણું મુશ્કેલ છે, કારણ કે આ પૃથ્વી ઉપર પાંચ પ્રકારના પાંચ પુરૂ થાય છે. તે વિષે આ પ્રમાણે કથા છે-કેઇ વ્યાપાર ઉદ્યોગ કરવાની ઈચ્છાવાલા પાંચ પુરૂ દ્રવ્યની મૂડી લઈ કેઈ સારા શહેરમાં ધન કમાવાને ગયા. તે પાંચેની અંદર એક ઘણે પાપી હતો, તે વ્ય. સનનું સેવન કરતો હતો, તેથી તેને રાજાએ પકડ અને તેની મૂડી કબજે કરી તેને એક અંધાર કૂવામાં નાખી દીધા. બીજે પુરૂષ મૂર્ખ હતા, તે નગરના ખોટાભેલા લુચ્ચાઓએ ખાટી ચીજો અર્પણ કરવા વડે વશ કરી લઈ તેનું સર્વસ્વ દ્રવ્ય ધન પડાવી ૧ નલરાજાની રઈ સુર્યના તાપથી થતી હતી. ૨ વૈશ્વાનર-અગ્નિ. ૨ ગાથી ઉત્પન્ન થાય તેવી અથવા ગુણવાળી, Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રત ગ્રહણ ૨૪૧ લીધું. ત્રીજો પુરૂષ પ્રમાદી હતો, તે પિતાને નિર્વાહ ચાલે, તેટલું નવું ધન કમાતો પણ કાંઈ વધારે કમાય નહીં, તેથી તેની મુડી બચી ગઈ. થો પુરૂષ સારે ઉદ્યમી હતા, તેથી તેણે રત્ન વિગેરેની ખરીદી કરી, આથી તે મુડીનું રક્ષણ કરનારા પુરૂષને તેમાંથી ઘણે અપરિમિત લાભ થશે. પાંચમો પુરૂષ ભાગ્યવાનને જાણનાર અને વસ્તુતત્વને સમજનારો હતો તેથી તેણે પિતાની મુર્વિના મુલ્યથી એક તેજસ્વી ચિંતામણિ પ્રાપ્ત કર્યો. કથાનો ઉપનય. હે સુંદર ધનમિત્ર, આ કથાનો ન્યાયવાળ ઉપનય સાંભળ. “જે મૂર્વ કહેવામાં આવી તે મનુષ્યભવ સમજવો. જે શહેરમાં તેઓ વેપાર કરવા ગયેલા તે શહેર આર્યદેશ સમજવો. જે રાજાએ એક પુરૂષને પકડયે તે કર્મ પરિણામ અને જે વ્યસનો તે પાપ સમજવાં. જે અંધાર કુવો તે નરક સમજવું, તે તેના આશ્રિતને પીડા કરનાર છે. જે ખોટું બોલનારા લુચ્ચા લોકો કહ્યા, તે દુબુદ્ધિવાળા મિથ્યાદ્રષ્ટિ સમજવા. જે ખોટી વસ્તુ તે મિત્વ જાણવું, જેનાથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. જે ત્રીજા પુરૂષને લાભ થો તે મધ્યભવ સમજો અને જે ચેથા પુરૂષને લાભ થયો, તે સ્વર્ગની પ્રાપ્તિ જાણવી અને જે પાંચમા પુરૂષને ચિંતામણિની પ્રાપ્તિ થઈ તે મોક્ષગતની પ્રાપ્તિ જાણવી.” આ પ્રમાણે આ ઉપનયન લાંબે કાળ વિચાર કરી તું શુભ કામ કરજે. મુનિને આ ઉપદેશ સાંભળી ધનમિત્રે પિતાને સર્વ પૂર્વ વૃત્તાંત મુનિને કહી સંભળાવ્યું. તે સાંભળી મુનિએ વ્યસનનું નઠારું પરિણામ જણાવ્યું. પછી ઘનમિત્રે પુનઃ પૂછયું, “હે પ્રભુ, મને ફરીવાર રાજ્ય મલશે કે નહીં ?” મુનિ બોલ્યા, “તારા પુણ્યને સય થયો છે, તેથી તેને ફરીવાર રાજ્ય મલી નહિ.” તે સાંભળી તેણે કહ્યું કે, “ ત્યારે મને દીક્ષા આપે, કે જેથી આ સંસારમાં મારે મનુષ્યભવ વૃથા ન થાય.” પછી મુનિએ તને દીક્ષા આપી અને આ પ્રમાણે શિક્ષા આપી-“હે વત્સ, તે આ સંસારમાં દુર્લભ એવું ચારિત્ર સ્વીકાર્યું છે, તેથી જો તું હવે આ અવસ્થામાં રાગદ્વેષ કરીશ, તા લક્ષ્મીધર વિગેરેની જેમ આ સંસારસાગરને તરી શકીશ નહિં.” પછી મુનિરાજે તે કથા કહેવા માંa. લક્ષ્મીધર વિગેરેની કથા. વિધ્યગિરિની જેમ ગુરુવાલું, ગજ-હાથીઓથી ભરપૂર, અનેક મુનિઓથી યુક્ત અને નિશાચરોથી રહિત વિધ્યપુર નામે મેટું નગર છે. તે નગરમાં વરૂણના જેવો પ્રચેતા, રત્નાકર-સ્થાનવાલે વરૂણનામે એક શેઠ રહેતા હતા, છતાં તે પૃથ્વીમાં જલ ૧ વિંગિરિ પણ હાથીઓ, મુનિએ અને ગણધી યુકત અને નિશાચરોથી રહિત હોય છે. એ વરૂણનું નામ પ્રચેતા છે. શ્રાવક વરૂણ પક્ષે પ્રચેતા એટલે ઉતકૃષ્ટ ચિત્તવાલો વરૂણ જલને શિવ છે તેથી તે રત્નાકર સમુદ્રમાં રહેનાર છે અને વરુણ શ્રાવક નાકર-રત્નોના સમૂહવાલા થાનમાં રહેનાર છે. વરૂણ જલને પતિ છે અને આ શ્રાવક જલ-જડને પતિ ન હતા. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર. શ્રી વિમળનાથ ચરિત્ર, પતિ ન હતો. તેને શ્રીકાંતા અને વિજયા નામે બે સ્ત્રીઓ હતી. તે બંને જૈનધર્મમાં તત્પર અને પાપકર્મથી વિરત હતી. રતી પ્રીતિરૂપ તે બંને સ્ત્રીઓની સાથે રહેલા અને રૂચિર અંગે વિવતિ છતાં શિવાકાંક્ષી તે પ્રદ્યુમ્નની જેમ શોભતે હતા. તે ગણપતિની જેમ સિદ્ધિબુદ્ધિ વડે યુક્ત, લેકોને લાભ કરનાર અને ગુરૂદક ઉપર રૂચિ ધરનાર થઈ સદા ભતો હતો. તે વરૂણ શેઠની શ્રીકાંતા નામની સ્ત્રીને લક્ષ્મીધર, સુંદર અને બહંદન નામે ત્રણ પુત્રો થયા અને વિજયાને નંદ નામે એક પુત્ર થયે. લોકોના મનની કામનાને પૂરનારા અને ગુણવાલા તે ચારે પુત્રો જાણે ધર્મના ચાર રૂપ હોય તેવા શોભતા હતા. તે અરસામાં અનાદિભવ નામે એક સનાતન નગર છે તેની અંદર અતુલ બલવાળે મોહ નામનો રાજા રાજ્ય કરતે હતો. એક વખતે તે મેહરાજા સભાની અંદર દીન વદને બેઠેલો જોઈ રાગકેશરી નામના તેના પુત્રે તેને વિનયથી આ પ્રમાણે કહ્યું. હે પિતાજી, ધ્રઢ એવા તમે જ્યારે ક્રોધ કરે છે ત્યારે બધું વિશ્વ ચિંતાતુર થઈ જાય છે, તેવા તમારા ચિત્તમાં આજે જે ચિંતા દેખાય છે, તે મને અપૂર્વ લાગે છે. દેવતાઓ, કિનારે અને પુરૂષ તમારી આજ્ઞાને ધરનારા છે, આ જગતમાં તમારી સેવા ન કરે તેવો કઈ પણ પુરૂષ નથી. જેઓ તમારી આજ્ઞાને માન્ય કરતા નથી, તે નગ્ન, મુંડિત અને અન્નપાન વગરના થઈ એકાકી વનમાં ભમ્યા કરે છે અને જે તમારા ભકતે છે, તેઓ રાજ્યકર્તા, સુંદર મહેલમાં રહેનારા, અહર્નિશ જમનારા, વીઓના સમૂહની સાથે રહેલા. નિત્ય સ્નાન કરનારા, અભિમાન ધરનારા, વિવિધ વાહનમાં આદર કરનારા અને ભેગને સંગ કરનારા લેવામાં આવે છે. તેમ છતાં આપ પૂજ્ય પિતા હાલ ચિંતાતુર દેખાઓ છો, તે તેમાં જે સત્ય હોય તે મારી આગળ સત્વર કહો.” પુત્ર રાગકેશરીનાં આવાં વચને સાંભળી મહરાજ હૃદયમાં ઘણે ખુશી થઈ ગ. તેણે તરત પ્રસન્નતાથી મુખને ઉજ્વળ કરી પુત્રને કહ્યું.-“ વત્સ, મારું એવું કોઈ કાર્ય નથી, કે જે તારી આગળ ન કહેવાય. કારણ કે તું મારો વિશ્વને રંજન કરના પુત્ર છે. મારે માટે તેં કહ્યું. તે સર્વ રીતે સત્ય છે, પરંતુ અતુલ બળવાળો અને મોટા પક્ષવાળે મારો એક શત્રુ છે.' રાગકેશરી બોલ્યા, “એ કે શત્રુ છે?” મહારાજાએ કહ્યું, “ચારિત્રધર્મ નામે એક મારો શત્રુ છે, તે કામદેવના પરાક્રમથી પણ અજિત છે. જેના સૈન્યમાં રહેલી જે સ્ત્રી એકલીજ મારી સર્વ સેનાને જીતી લે ૧ શિવ એટલે મોલ. પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર હોવાથી તે પોતાને બલિનાર શિવની આકાંક્ષા ન રાખતો અને અનંગ હતા અને વરણ શિક શિવની ઇરછા રાખનાર અને સુંદર અંગવાલો હતે. ર ગણપતિ ગુરૂદક-મોટા લહુવાલે અને શેઠ ગુરૂ તરફ દિક--હર્ષ પામનાર હતે. Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રતગ્રહણ તેવી છે. તે સ્ત્રીને શું તું ભૂલી ગયો છે? કે જેથી તું આવું બોલે છે. કહ્યું છે કે, અહંકાર બુદ્ધિને કહે છે કે, તું સુતા પરમાનંદને જગાડ નહીં. જે તે પરમાનંદ જાગ્રત થશે, તો પછી હું, તું અને આ જગત એકે રહેશે નહીં. “હું કમના સૈન્યમાં સુભટ છું.” એ અતિ ઘટાટોપ રાખ નહીં. કારણ કે, ક્ષમારૂપી સ્ત્રી તને રમતમાંજ જીતી લે છે.” મેહરાજાનાં આ વચન સાંભળી રાગકેશરી ક્ષણવાર મૌન કરી રહ્યા પછી તેણે કહ્યું, “પિતાજી, તે ચારિત્રધર્મ શત્રુએ તમને શું કર્યું છે કે જેથી તમે આટલા બધા દુઃખી થઇ ગયા છો?” મેહરાજા બચે,–“ વત્સ, વિધ્યપુર નગરમાં એક વરૂણે નામે શ્રાવક છે, તેને લક્ષમીધર વિગેરે ચાર પુત્રો છે, ચારિત્ર નામના રાજાના સિદ્ધાંત વિગેરે સૈનિકોએ તે વરૂણના પુત્રના ઘરમાં વાસ કર્યો છે, તેથી ત્યાં મારૂં બધું નામ જ લેપાઈ ગયું છે, તે પણ હજુ જ્યાં સુધી તે ચારિત્રરૂપી રાજાએ તે ચારેને પિતાના તાબામાં લીધા નથી, ત્યાં સુધીમાં જે તેઓ આપણું પક્ષમાં આવી જાય, તે પછી આપણે વર્ગ બલવાનું થાય. જે તે સિદ્ધાંત સૈનિકોને રાગ બલવાનું થઈ તેમને છેતરીને ચારિત્ર ધર્મના પક્ષમાં લઈ જશે, તે પછી આપણું વર્ગના બળને ક્ષય થઈ જશે. હાલ મારા હૃદયમાં એ મોટી ચિંતા લાગી છે. આ કામ કે ઈ આપણા ઉત્કૃષ્ટ સુભરથી બને તેવું છે. કારણ કે તેના ઘરમાં ચારિત્રરાજાના માણસો ફર્યા કરે છે તેથી તેમના દેખતાં તેના આશ્રિતોને પકડવા એ મુશ્કેલી ભરેલું છે.” પિતાનાં આવાં વચન સાંભળી રાગકેશરી પિતાના બલનો ગર્વ કરીને બે -“બીજા બધાએ ભલે નિશ્ચિત થઈને રહે, હું એકલેજ તેમને વશ કરી લઈશ. કારણ કે, મારા ત્રણ મોટાં રૂપ છે અને જે બીજા સૂમરૂપ છે, તે તો અસંખ્ય છે. દષ્ટિ, સ્નેહ અને વિષયાનુરાગ એ મારા મેટાં ત્રણ રૂપથી વશ કરેલા વરૂણના ત્રણ પુત્રો ને જરૂર તમારી સેવા કરશે જ.પુત્રના આવાં વચન સાંભળી મહરાજાએ પોતાના હૃદયમાં ચિંતવ્યું કે “અહે મારા પુત્ર રાગકેસરીની શકિત આ પૃથ્વમાં ઘણી મોટી લાગે છે. પુત્ર રાગકેશરી જે ચાહે તે લોકોની પાસે શૂન્ય નગરોને સ્ત્રીઓથી વસાવી દે અને બીભત્સરૂપ વાલીએ સ્ત્રી પુરૂને રતિ સ્થાનમાં જીદે. વળી તે લોકોની પાસે પુત્રને પિતા, કહેવરાવે, પુત્રીને માતા કહેવરાવે, કુદેવને ઉત્તમદેવ કહેવરાવે, કુપને શુદ્ધ ધર્મ કહેવરાવે; કુગુરૂઓને સુગુરૂઓ કહેવરાવે અને અભક્ષ્યને ભય તથા અયિને પિય કહેવરાવે અને વળી આ વિશ્વમાં સુર, અસુર અને મનુને મારી આજ્ઞાને આધીન કરી દે તેમ કરવાથી મારા ઘરમાં મોટી આવક થઈ પડે. તે વખતે દ્વેષ કુંજર નામનો પુત્ર ઉઠીને પિતા પ્રત્યે બે કે, “તે વરૂણ શ્રાવકના ચોથા નંદ નામના પુત્રને હું તમારે વશ કરી દઈશ.” તે સાંભળી મહારાજાએ ડથી પિતાના મનમાં ચિંતવ્યું કે, “જેઓ પૂર્વે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી વિમળનાથ ચરિત્ર. સને માન્ય એવી મારી આજ્ઞાની અવગણના કરી વનમાં જઈ પૂર્વ કેાટીથી મેલવેલા પેાતાના તપથી આ ત્રણે ભુવનમાં તાધન તરીકે વિખ્યાત થયેલા છે, તે સર્વેનુ તપરૂપી દ્રષ્ય એક મુત્ત માત્રમાં હરી લઈ તેમન દુર્ગંતિમા પાડીદે એવા કાપ જર નામે મારા પુત્ર છે, જે પુત્ર પિતાને શત્રુ, માતાને વણિી, સુહૃદ વિગેરે ન તેથી ઉલટા અને શીખવ્યા વગર ગાળી ઉત્પન્ન કરી શકે છે, તેમજ જે અગ્નિ વિના ખાલે છે, રાગીને વિરાગી, દેખતાને અંધ અને મૌન ધરનારન બહુભાષી કરે છે, તેથી તે મા નિય કાપકુંજર પુત્ર સામાન્ય નથી. પિતાના ચિત્તને અનુસરનારા પુત્રે સદ્ભાગ્યેજ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે ચિંતવી પછી મેાડુરાજાએ તે બંનેપુત્રાને કહ્યું, “હે વત્સ, તમે બંને સ્વચ્છ (હુશીયાર) છે, વળી પારકે ઘેર જઇ શત્રુએન જીતવા તમારે જાવાનું છે, તે તમારે બંનેએ દુસ્થિતિમાં પરસ્પર સાંનિધ્યમાં રહેવું. હું અહિં રફીને તમારા બંનેનું હિત કરીશ. ” પછી રાગકેરી અને તે દ્વેષ જર અને પિતાને પ્રણામ કરી પેલા વરૂણ શ્રાવકના ઘરમા ગયા. પ્રથમ દૃષ્ટિરાગ નામના પુત્રે વરૂણના પહેલા પુગમાં પ્રવેશ કર્યાં, સ્નેહાનુરાગ નામના પુત્ર વરૂણના બીજા પુત્રને મળ્યા અને વિષયરાગ પુત્રે ત્રીજા પુત્રને પકડયા. એવી રીતે રાગકેશરીએ પેાતાનું કામ કર્યું. પછી દ્રષ કુંજરે વરૂણના ચોથા પુત્ર નંદને પેાતાના રૂપમય કરી દીધેા. એવી રીતે તેમના આશ્રિત થવાથી તે વરૂણના ચારે પુત્ર! સવ સ્થળે ક્રીડા કરવા લાગ્યા. તેમના પિતા વિગેરેને લજ્જા—મર્યાદા મુકીને પીડા-ઉપદ્રવ કરવા લાગ્યા. વરૂણ શ્રાવકે તે ચારેના હથી વિવાહ કર્યાં, તે પણ તેમણે પેાતાને ચપળ સ્વભાવ છેડયા નહિ. એક વખતે કઇ એક તાપસ ત્યાં આવ્યા, તે એક માસે તપનું પારણું કરહતા. તે તાપસ સદા જપ કરતા કરતા વર્ષાકાળમાં આકાશને શીતકાળમાં જલાશયને અને ઉષ્ણકાલમાં પંચાગ્નિન સેવન કરતા હતેા. એવા અજ્ઞાન તપથી તેણે સ લેાકેાને પેાતાના શાસનમાં દૃઢ કર્યા હતા, તેથી લાકે તેની ઉત્તમ ભક્તિ કરતા હતા. એક વખતે તેજ વનમાં વરૂણ શ્રાવકના પુત્ર લક્ષ્મીધર મિત્રાને લઇને રમવા ગયા. તેવામાં ત્યાં પેતાને સુદ્ગણ જતા હતા, તેને તેણે પૂછ્યું કે, “ હાથમાં ચંદન, પુષ્પ લઇ આ લાકે મ્યાં જાય છે ? ” તેએએ કહ્યુ, “ અરે લક્ષ્મીધર, રક્તવસ્ત્રને ધારણ કરનારા એક તાપસની પૂજા કરવાને આ લેાકેા જાય છે, તે સાંભળતાંજ દૃષ્ટિરાગથી પ્રેરાએલેા લક્ષ્મીધર તે તાપસની પાસે ગયે. તે તાપસના તપ અને વચનથી ર ંજિત થયેલે લક્ષ્મીધર તેની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારથી તે પ્રતિદિન તેની પાસે જઇ લાંબે વખત રહેવા લાગ્યું. અને ભાવથી તેનું વચન સાંભળી તે પ્રમાણે વત્તવા લાગ્યું. તે વળી લેાકેાની આગળ તે તાપસના ગુણા કહેતે! અને વિવિધ પ્રકારે ભક્તિ કરતા, પ્રેમ ભક્તિભાવથી તે 59 Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રત ગ્રહણ, ૪૫ ' તેની આજ્ઞા વિચાર કર્યા વગર પાળતા હતા. પછી જ્ઞાતિજનના મુખથી વરૂણે પુત્રને આ વૃત્તાંત જાણ્યા, એટલે તેને ખેલાવી આદરપૂર્વક વરૂણૢ આ પ્રમાણે તેને શિક્ષા આપવા લાગ્યું! વત્સ, અપૂર્વ ક્ષીરસમુદ્ર પાસે હાય, તે છતાં ખાડાનું ખારૂં અને ડાળું પાણી કેમ પીવે છે ? હાથમાં દીપક છતાં કુવામાં શામાટે પડે છે? અને હાથમાં રત્નનુ દૃ ણુ છતાં કાંસામાં મુખ કેમ જીવે છે ? જેએ શ્રીવીતરાગને છેડી ખીજા દેવને નમે છે, તેઓ ચિંતામણિને છે।ડી કાચના કટકા ખરીદે છે. જેઓ નિગ્રંથ ગુરૂને છેડી ખીજા ગુરૂઓને આશ્રય કરે છે, તેએ કામકુંભને છેાડી ગળીના ઘડાએ ગ્રહણ કરે છે. જેઓ ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના ધમ છેાડી બીજા ધર્મોને આચરે છે, તેઓ કલ્પવૃક્ષને છેડી બાવળ વિગેરેને સેવે છે, અને જેએ ઉજ્વળ સિદ્ધાંતને મુકી પાપશાસ્ત્રા સાંભળે છે, તેએ અમૃતના પાનને છોડી ઉગ્ર વિષને પીવે છે. હે વત્સ, એ તાપસ વસ્ત્ર વડે ગલ્યા વગરની જીવવાળા જેલના પૂરમાં સ્નાન કરે છે અને તેની અંદર વજ્રા વે છે. તે હમેશાં શૌચને અર્થે સચિત્ત મૃત્તિકાને સેવે છે, અને અગ્નિકાય જીવની વિરાધના કરે છે. તે તાપસના પારણાને માટે ગૃહસ્થે આદા વિગેરેના શાક અને દૂધપાક વિગેરે રાગથી કરે છે. જળ વિગેરેમાં ત્રસજીવના સમૂહ સ્પષ્ટ દેખાય છે, તે તેના નાશ કરનાર તે તાપસમાં પહેલા વ્રત રૂપે સમાન્ય એવા દયાધ કયાં રહ્યો ? તે મિથ્યાત્ત્વની પ્રરૂપણા કરનાર છે, તે તેનામાં બીજી અમૃષાનુ વ્રત છેજ નહીં. તેની પાસે યાચના વગર પરિગ્રહ આવે છે અથવા કેટલુ એક તે ગ્રહણ કરે છે, તે ત્રીજું અસ્તેય વ્રત પણ નથી. તેમને સ્ત્રીઓના સઘટ્ટ વિગેરે કરવામાં શંકાજ હૈતી નથી, તે પછી તેના શાસનમાં ચેથ્રુ પ્રાચતુ શુદ્ધ વ્રત હેતુ નથી અને તે ગાંઠે દ્રવ્ય રાખે છે, તે પાંચમું અપરિગ્રહ વ્રત પણ નથી તેથી એવા તાપસની સેવા કરવી નહિં. ઉત્તમ પુરૂષોનીજ સંગતિ કરવી. આ જગતમાં ગુણ અને અવગુણુ સંગથીજ આાય છે. વળી કહ્યું છે કે, જેમના ધર્માં હિંસા છે, જેમનું તીથ જલ છે, જેમને નમવા ચેાગ્ય ગાય છે, જેમના ગુરૂ ગૃહસ્થ છે, જેમને દેવ અગ્નિ છે અને જેમના દ્વાન પાત્ર કાગડા છે, તેવા મિથ્યાત્વિઆની સાથે શે પરિચય રાખવા ? સમ્યકત્વના જે શંકા વિગેરે પાંચ દૂષણા છે. તે બધા દૂષણાના તેના સંસગ'થી સારા ધર્મીઓને પશુ લાગે છે. જ્યારે સમ્યકત્વ સ્થિર થાય, ત્યારે ધર્માંપણ સ્થિરતાને પામે છે. પાયો મજબૂત હોય તાજ પ્રાસાદ મજબૂત રહે છે. મૃત્યુલેાક સ્વર્ગ અને મેાક્ષ આપનારૂં સમ્યકત્વ પ્રાપ્ત થયું હાય, તે અને તિય"ચની ગતિ થતી નથી. જે ખીજા દેવા છે, તે ધરનારા ચલિત, નૃત્ય--ગાયન કરનારા, અજ્ઞાની, સ્ત્રી પુત્રવાળા અને રાગી ાય છે. હે વત્સ, રાપણા ઘરમાં જે દેવ છે, તે સર્વજ્ઞ, સર્જે દાષાને જીતનારા, આઠ કર્મના ક્ષચ આ જગતમાં મનુષ્ચાને નરક કામસેવામાં તત્પર, શસ્ત્રને Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી વિમળનાથ ચરિત્ર, કરન ર અને સુર, અસુર તથા મનુષ્યએ પૂજેલા ભગવાન છે. આપણા ગુરૂ પંચ મહાવ્રત આચરનારા. નવ તને જાણનારા અને રાગ, દ્વેષ, કષાય વિગેરે દેના સમૂહને છોધ દેનારા છે. આપણે ધમ જીવ દયા મૂલ, રત્નરૂપ બાર વતવાલે અને દાન, શીળ, તાપ અને ભાવ-એ ભેદથી અનેક પ્રકાર છે. હે પુત્ર, આવા દેવ, ગુરૂ અને ધર્મના આપણુ પિતાના ઘરમાં છે તે છતાં તેને માટે તારે બીજે સ્થળે જવું સારું ન ગણાય, તેથી તું સ્વગૃહમાં રહીને જ શ્રી જિન દેવની પૂજા કર્ય, સાધુ ગુરૂને વંદના કર અને દયામૂલ ધર્મનું પાલન કર્યું.” આ વખતે ત્યાં રહેલા કોઈ કુંજરને પિતાના પિતા. મહરાજે પૂર્વે કહેવું વચન યાદ આવ્યું, તેણે કહ્યું હતું કે--તમારે પરસ્પર સહાય કરવી, તે ઉપરથી કેધ કુંજરે તે લમધરના શરીરમાં પ્રવેશ કર્યો, એથી લીધર વધારે ઉશ્કેરાઈ ગયે, એક તે વાનર, તેને વળી વીંછી કરડે, તરત તેણે ભગવંતના ધર્મની નિંદા કરવા માંડી, અને અન્ય લૌકિક ધર્મની પ્રસંશા કરવા માંડે, તે સાથે જેવા તેવા ભાષણથી પિતાના પિતાને ગાળો દેવા માંડી. તે વખતે વરૂણ શેઠે પિતાના દયાળુ અને નિર્ભય હૃદયમાં ચિંતવ્યું કે “ દષ્ટિ રાગથી દૂષિત થયેલે આ પુત્ર હિતોપદેશ આપવાને લાયક નથી. કહ્યું છે કે, “ મુને ઉપદેશ આપે તે તેમને શાંતિને માટે થતો નથી પરંતુ ઉલટો કોપને માટે થાય છે. અને ધ પાવું તે વિષને વધારનારૂં જ થાય છે. ” પછી વરૂણ શેઠે તે પુત્રની ઉપેક્ષા કરી દીધી એટલે તે કૃષ્ણ વિગેરે અન્ય દેવેને વિશેષ ભકત થયે અને જલજતુની જેમ વધારે મર્યાદા છેડવા લાગ્યા. પુનઃ દ્વિધાચિત્ત થયેલા વરૂણ શેઠે પોતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવ્યું, “આ પુર જિન ભગવાનનો અને સદ્દગુરૂઓને નિંદક છે, તેથી તેની સાથે વાસ કરે તે કેવળ દેષ સાથે વાત કરવા જેવું છે. જે પાપના સમુહવાલે હેય તેનો ત્યાગ કરવો જોઈએ અને પુણ્યમાં આદરવાલે હોય, તેને આદર આપવું જોઈએ પુત્ર છે, છતાં જે તે આપણું અતુલ કુલમાં રહેશે, તે તેથી ધર્મને શ્ય થઇ જશે જેનાથી કાન તુટે તે તેનું પણ શા કામનું ? સુવર્ણની છરી હોય, પણ શું તે પિટમાં મરાય છે ? તે પણ પડા કારી જ થાય છે, તેવી જ રીતે આ મારે પુત્ર છે, પણ તે શા કામનો ? પુ જંગલમાં થાય છે, પણ તે ગુણવાળું હોવાથી મસ્તક ઉપર ધરાય છે, અને મળ પિતાના શરીરમાંથી થયેલું છે, પણ લેક તેને બાહેર ત્યજી દે છે, જે પિતાને હાથ સડી ગયેલ હોય, તે શું તે છેદા નથી ? જે તેનું છેદન કરવામાં ન આવે, તે તેથી આખા શરીરના અંગ તથા ઉપાંગને ક્ષય થઈ જાય છે. નાગક તબેલી) ડો ગયેલા પત્રને બીજા માંથી બહાર કાઢી નાખે છે, જે તે સડેલું પત્ર વચમાં રહે તે ૧ બે ચિર થયેલા અર્થાત્ ચિંતાતુર. Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રતગ્રહણ તેથી બીજા સારાં પત્રને વિનાશ થઈ જાય છે. કયે સદબુદ્ધિમાન પુરૂષ બળતી ગાડરને પિતાના ઘરમાં પેશાડે? તેથી આ કુદષ્ટ અને કેવી પુત્રને હું મારા ઘરમાં રાખીશ નહીં.” આ પ્રમાણે ચિંતવી વરૂણે તે લક્ષ્મીધર પુત્રને ઘરમાંથી બહાર કાઢો. પછી તે લક્ષમીધર પિતાની સ્ત્રી સાથે જુદા ઘરમાં રહેવા લાગ્યા, ત્યાં તે છુટી રીતે રાત્રિ - જન કરવા લાગ્યા, અભક્ષ્ય અનંતકાય વિગેરેને ખાવા લાગ્યો અને સજજનેને નિંદવા લાગે. એવી રીતે કુદષ્ટિના રાગથી મેહ પામેલે લકમીધર થોડા વખતમાં તે હિતવર્જિત થઈ સર્વ ક્રિયાથી ભ્રષ્ટ બની ગયે. હવે વરૂણ શેઠને બીજે જે સુંદર નામે પુત્ર હતું, તે અજ્ઞાન દૃષ્ટિવાલો હતે. તેને કરોડો માનતા કરવાથી એક પુત્ર થયો હતો. તે મેંઘા પુત્ર ઉપર સુંદર સ્નેહાનુરાગ વિશેષ પ્રગટ થઈ આવ્યું. પ્રતિદિન ધાવ્યમાતાઓના જેવાં કામ કરી તેનું તે સારી રીતે પાલન કરતો. રાત્રિ કે દિવસ તે કદિ પણ તેની પાસેથી ખસતો નહિં. સદાકાળ તે છોકરાને ઉત્સગમાં રાખતે અને મસ્તક ઉપર ચુંબન કર્યા કરતો હતો. અસંબંધ વચન ઉલાપનવડે ત તને હલાવતા અને શ્રેષ્ઠ માણસને પસંદ ન પડે તેવી હાસ્ય કરવા ગ્ય ચેષ્ટાઓ કરતો હતો. છોકરાના ધ્યાનથી અને નેહરાગથી અંધ થયેલા તે સુંદરે વૃદ્ધજનેની શરમ છેd દીધી અને બીજી બધી વસ્તુઓની ચિંતા પણ છોડી દીધી. પિોતે જાતે શુગ લાવ્યા સિવાય તે છોકરાને સાફ કરતો, જાતે ખવરાવતાં અને તેની મૂત્ર વિષ્ટ પણ જાતેજ ઉસડતો હતો. તે છોકરાની થોડપણ ફિકર તેની માતા ન રાખતી છતાં પણ તે સુંદર જરાપણ કચવાત નહિં. તે વેળા પ્રમાણે ભેજન કરતે નહિં, ટાઢું કે ઉનું જા તે નહિ, તેમ ધ પણ કરતે નહિં. ધર્મ કરવો તે એકતરફ રહ્યા, પણ તે ધર્મની વાર્તા પણ કરતો નહિં. શ્રાવકને કરવા યોગ્ય આવશ્યક કમ કરતો નહીં અને દેવગૃહમાં પણ જતો નહિં. મંત્રમાં મોટા એવા નવકારમંત્રનું ચિંતવન કદિપણ તે કરતો નહિં. કેઈ ખાસ મેટા કામને માટે તેને મોકલવામાં આવતો ત્યારે પણ તે છોકરા વિના એકલે જતે નહિં. જ્યારે પુત્ર માં પડતે, ત્યારે તે ભજન કરતો નહિ અને તેની ઉપર પડી આંસુ પાડતે શેક કરતે હતો. તે સુંદરને આવે છે તેના પિતાવરૂણે તેને આ પ્રમાણે કહ્યું—“વત્સ, પુત્ર ઉપર તારો ઘણે નેહ કેમ દેખાય છે ? કહ્યું છે કે, “લેભનું મૂવ પાપ છે, રેગનું મૂલ રસ છે અને નેહનું મુલ દુઃખ છે, માટે તે ત્રણેને છોડી સુખી થા.” અરે પુત્ર, સાંભળ્ય, પુત્રના અત્યંત મેહથી રાજા દશરથને પ્રાણનો અંત કરનારું અતિદુઃખ થયું હતું. પુત્ર જન્મતાંજ સ્ત્રીને હરે છે, માટે થાય, ત્યારે તે ભજન હરે છે અને સમર્થ થાય. ત્યારે દ્રવ્ય હરે છે, તેથી પુત્રના જે કે શત્રુ નથી. આ સંસારરૂપી અરણ્યમાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી વિમળનાથ ચરિત્ર ભ્રમતા એવા પ્રાણીઓએ પૂર્વે અનતાર ઘણી સ્ત્રીએ મેલવી છે અને અનતવાર ઘણા નિ ય પુત્રા મેકવ્યા છે; પરંતુ પુત્રાએ નરકના ખાડામાં પડતા એવા પિતાએને બચાવ્યા નથી. આ સંસારમાં પડતા એવા પ્રાણીને ફકત એક ધર્માંજ બચાવી શકે છે. તેથી હે પુત્ર, જિનેન્દ્ર ભગવાન્ અને બ્રહ્મચારી એવા ગુરૂએની અંદર તારે અતવૃત્તિથી રાગ કરવા અને પુત્રાદિકની અંદર બહિત્તિથી રાગ કરવો. તું પુત્ર ઉપર આવે! અતિરાગ કરે છે, તે તને કોઇપણ રીતે ચેગ્ય નથી. શ્રી અરિહંત ભગવાનમાં પણ અતિમેાડ કરવાથી મનુલ્યે ને કેવળજ્ઞાન થતું નથી. અતિશય સેવન કરવાથી સારૂ કા પણ વ્યસનરૂપ બને છે, તેથી વિદ્વાનો કહે છે કે “ પ્રાત મંત્ર વનયંત્ અતિશય મીઠા પદાર્થોં ખાવાથી પશુ લેાકેાને રાગ થાય છે, તેથી ઘણા રસવાલા દેશમાં મહુરાગ જોવામાં આવે છે. હે વત્સ, ઘણા લેકે આ લાક તથા પરલોકનું કા* અવસરે કરે છે, તે તે શેખે છે, અવસર ગયા પછી તે શાભતુ નથી. વળી નીતિશાસ્ત્રમાં છેકરાને લાડ કરાવવાથી ઘણા દ્વષા થાય છે, એમ કહેલું છે, તેથી હું પુત્ર, તું આ વ્યસન છેડીને ધમ કાર્ય કરવામાં તત્પર થા. ,, "" પિતા વરૂણના આવા વચન સાંભળી સુંદર બાગ્યે “ હે પિતા,જેનાથી રાગી પુરૂષને સુખ મલે છે, તેવા પુત્રનુ' દન દેવતાઓને પણ દુર્લભ છે. જે ઘરમાં પુત્રે હેય, તે ધમનું ફૂલ છે, તેથી ફૂલની અવજ્ઞા કરવાથી ધમની અવજ્ઞા કરેલી ગાય છે. કાંઈપણ સ્વા”ના કાંમ વિના પશુએ અને પક્ષીએને પણ તેમના બચ્ચા વ્હાલાં હોય છે, તા પછી મનુષ્ય ને વ્હાલાં હુંય તેમાં શું કહેવું ? લાભાકર અને લેાજનદીની અ ભુત કથા તમે શું નથી સાંભળો ? કે જેથી તમે મારી આગળ આ વર્ષે અત્યંત કથા કરે છે. લાભાકર અને લાભનદીની કથા, શુભકમ થા પવિત્ર એવા આ ભરતક્ષેત્રમાં ચદ્રાવતી નામે નિર્દોષ અને રમણીય નગરી છે. તે નગરીમાં વીરધવળ નામે રાજા હતા. તે નગરીની અંદર લાભનંદી અને લેાભાકર નામે એ વિણક રહેતા હતા. તેમાં જે લેભાકર હતા, તેને ગુણવર્મા નામે સત્બુદ્ધિવાલે પુત્ર થયો હતો, અને લેભનદી પુત્ર વગરના હતા, તેથી લેાકેામાં તે દીન થઇ રહેતા હતા. એક વખતે તે અને વણિક હાટે બેઠા હતા, તેત્રામાં ભદ્રિક આકૃતિવાલા અને વિવેકી કોઇ એક અજાણ્યા પુરૂષ ત્યાં આવી ચડયે, તે પુરૂષને તેજ સ્વી વિગેરે સદ્ગુણાથી લક્ષ્મીવાન જાણી તે મને વિણકે તેને અતિ-આદર આપ્યા. લક્ષ્મીવાન પુરૂષ કાં ન પૂજાય ? તે પછી વિશ્વાસપાત્ર અનેલા તે પુરૂષે કાઇવાર તે અને વિષ્ણુકાને કહ્યું કે, “ મારૂ` આ તુમડુ છે. તે તમે યત્નથી તમારી પાસે Page #278 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ કરવા ઉપર લક્ષ્મીધરની કથા ૨૪૯ રાખા. મારે આ નગરમાં કેટલાએક દિવસ લાગશે, તે પછી જયારે મારે અહિંથી કુશલતાથી ચાલવાનુ' થશે, ત્યારે હું તમારી પાસેથી તે તુંબડું પાછુ' લઈશ.' તે અને વિષ્ણુકાએ તે તુંબડુ લહી તેને દોરીથી મજબૂત બાંધી દુકાનની વચમાં સ્વાભાવિક રીતે ઉચે બાંધ્યું. તે તુંબડામાંથી ગળી ગળીને રસનાં બિંદુએ પડવા લાગ્યાં. તેથી નીચે પડેલી લેાઢાની કુશ ( કેશ ) સુવણૅ મય બની ગઇ, તે જોઈ તે અને ક્ષુબ્ધ બનેલા વિણુકાએ તે તુંબડાને ગેાપવી દીધું. પછી જ્યારે તે પુરૂષ ફરીવાર માગવા આળ્યે, ત્યારે તેમણે આ પ્રમાણે ઊત્તર આપ્યા, “ અરે ભાઇ, ઉંદરાએ ઢોરીના અંધ કરડી ખાધે તેથી તમારૂં તુંબડું જમીન ઉપર પડયું અને તેના સેા કટકા થઈ ગયા જે ઊત્પન્ન થાય તેનેા નાશજ થાય છે. ” તેમના આવાં વચન સાંભળી તેણે કહ્યુ “ જો તેમ થયું હોય તા તમે તેના કટકા બતાવે કે જેથી મારે। સ`શય મટી જાય.” તે પછી તેઓએ બીજી તુંબડું લાવી તેના કટકા કરી તેને બતાવ્યા. તે જોઇ તે પુરૂષે વિચાયુ" કે, “ આ બંને વિષ્ણુ તે તુંબડામાં રહેલા સિદ્ધરસને જાણી ગયા, તેથી તે અનેને લાભ થયો, તે ઉપરથી હમણાં આ બન્ને લેાભાકર અને લાભનંદી એ નામના અર્થાથી સત્ય થયા લાગે છે. જો હું રાજા આગળ ફરીયાદ કરૂં, તે એ રાજાજ તે રસ કબજે કરી લે, તેથી આ બંનેને કહેવાથી વખતે તે રસ પાછે મલી શકે. ” આ પ્રમાણે ચિત્તમાં વિચારી તેણે કહ્યુ', “તમેા બંને શા માટે ખાટે જવાબ આપે! છે ? મને મારૂં તુંબડું તરત સોંપી દ્યા જો કર્દિ તમારા હૃદયમાં લાભ હોય તે તેમાંથી હું ઘેાડે રસ તમને આપું. મારે મારા નગરમાં જવાનું છે જેમ મારા બધા રસના નાશ કરવા, એ મને મુશ્કેલ છે, તેમ તમને પણ બધા રસ પચાવી પાડવા એ જરૂર મુશ્કેલ થશે, જરા હૃદયમાં વિચાર તેા કરી નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ અતિ લેાભ કરવા નહીં તેમ તદ્દન લાભને છોડી દેવા નહિ.... અતિ લાભથી પરાભવ પામેલા માણસના મસ્તક ઉપર ચક્ર ભમે છે. ” તેણે આવાં વચને કહ્યાં તેપણ તે લેાભી વિકાએ તેને તુંબડું પાછું આપ્યું નહીં, પછી તે તેમને ત્યાં સ્તંભિત કરી દઈ માન સહિત પેાતાના સ્થાન તરફ ચાલ્યા ગયા. "" આ વખતે લેાભાકરને પુત્ર ગુણવાં ગ્રામાંતર ગયેલે તે ત્યાં આવી ચડયા. તેણે તે બધી વાત સાંભળી અને તે બંને વિષ્ણુકાને તેવી રીતે સ્ત`ભિત થયેલા નજરે જોયા, તે પછી તેણે પેલા પુરૂષને શહેરની અંદર શૈાચે; પણ તે તેને મળ્યા નહિ. પછી તેણે શહેરમાં રહેલા બધા મંત્રવાદીઓને ખેલાવ્યા. તેમણે પાતપેાતાના મંત્રાનેા ઉપચાર કર્યા; પરંતુ તેથી ઉલટી પીડા વધવા લાગી. લાભથી જરા પણ ગુણુ થતેા નથી, પણ ઉલટા અવગુણ થાય છે. પછી તે પુત્રે વિચાર કર્યો કે,જેમાંથી અગ્નિ ઉઠે, તેનાથીજ તે અગ્નિ ૩૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી વિમળનાથ ચરિત્ર, શકે છે, તેથી હું તે પુરૂષને જ મનાવીને શોધી લાવું. પરંતુ તે પુરૂષ કયાં ચાલ્યા ગયે હશે અને કયાં રહેલે હશે, તે જાણવામાં નથી. તથાપિ હું પુછતે પુછતેં માળવા દેશમાં જાઉં અને જે માણસ તેને ઓળખતો હોય, તેને સાથે લઉં.” આ પ્રમાણે વિચારી તેણે તેને ઓળખનારા એક માણસને સાથે લીધો અને તે તેની શોધ કરવા ચાલે. માર્ગમાં વિશ્રાંતિ લીધા વગર ચાલતે પલે માણસ માંદો પડી ગયો. પછી પિતે તે માણસને છે એકલો શ્યામમુખ બની દુઃખી થઈ ચાલવા લાગ્યા. રસ્તામાં આગળ ચાલતાં એક મોટું નગર જોવામાં આવ્યું. પરંતુ તે નગર નિજન હતું, તેથી તેણે આશ્ચર્ય પામી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં કે પ્રદેશમાં એક સુંદર પુરૂષ તેના જેવામાં આવ્યું. તેણે “સખેદબુદ્ધિવાળો તું કેણ છે?' એમ પ્રશ્ન કર્યો. તે પુરૂષ છે . “હું એક સાહસિક વિદેશી પુરૂષ છું. માર્ગમાં ચાલતાં આ નગર જોઈ મેં તેમાં હમણુંજ પ્રવેશ કર્યો છે.” તેણે પુછયું. “ આ કયું નગર છે. તે શન્ય કેમ છે અને તું અહિં એકલો કેમ રહ્યા છે?” તે પુરૂષ . “આ નગરને વૃત્તાંત પ્રથમથી સાંભળે. “નાગરિકેથી મનેહર, શત્રુના ગણે નહીં જોયેલું અને રમણીય લક્ષમીના વાસસ્થાનરૂપ આ કુશવર્ધન નામે સુંદર નગર છે. આ નગરમાં નામથી અને બળથી શુર નામે દાની રાજા હતો. તેને જય અને વિજયચંદ્ર નામે બે પુત્રો હતા. કાળક્રમે રાજા શુર કાલધર્મને પામ્ય, એટલે મોટે ભાઈ જય પિતાના રાજ્ય ઉપર આવ્યો. તે રાજાને બીજો પુત્ર વિજયચંદ્ર તે હું પિતેજ છું. હું અહંકારને લઈને તે વખતે આ મારા નગરમાંથી નીકળી ગયો. ભમતે ભમતે હું એક વખતે ચંદ્રાવતી નગરીના ઉદ્યાનમાં આવી ચડે. ત્યાં વિદ્યાસિદ્ધ એ કઈ વિદ્વાન પુરૂષ મારા લેવામાં આવ્યું. તે અતીસારના રેગથી પીડિત થઈ પૃથ્વી ઉપર પડયો હતો. પૂર્વના અગણિત પુણ્યને લીધે ઉત્પન્ન થયેલી દયાને લઈને મેં તે પુરૂષનો એ ઉપાય કર્યો કે જેથી તે તેજ વખતે નીરોગી થઈ ગયે. આથી સંતુષ્ટ થઈ તેણે મને પૂછયું કે, “ તમે કેણ છે?” મેં તેને મારે વૃત્તાંત યથાર્થ ક. પછી તેણે મને બે વિદ્યાઓ આપી. એક સ્તંભન કરનારી અને બીજી વશ કરનારી. પાઠથી સિદ્ધ થનારી તે બંને શુભ વિદ્યા મને પ્રાપ્ત થઈ. પછી તેણે પુરૂષને માન્ય થાય તેવું એક રસ ભરેલું તુંબડું આપ્યું. બે વિદ્યા અને તુંબડું એ ત્રણ વસ્તુ અર્પણ કરી તેણે મને ફરીવાર કહ્યું કે, “આ ત્રણ રત્ન મહાદય કરનારા છે તેમાં જે આ તુંબડું છે, તે સમ્યકત્વની જેમ રસથી ભરેલું છે. તેના રસથી લોકોમાં પર્વતના જેટલું સુવર્ણ થઈ શકે છે, આ સિદ્ધિ આપનારું તુંબડું તારે જેવા તેવ. માણસને ઘેર આપવું નહિં, નહીં તો અનંત લોભને લઈને તેનો નાશ થઈ જશે. તેમ આ જે બે વિદ્યા છે, તેનો ઉપયોગ પણ કદિ નિરર્થક (ખાસ કારણ વગર) કર નહિં. કોઈ કારણે કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. નહિ તે વગર કારણે કરવાથી ઉલટ પાપને પરિતાપ થાય છે.” Page #280 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ કરવા ઉપર લક્ષ્મીધરની કથા, ર૫૧ આ પ્રમાણે કહી વિદ્યાસિદ્ધ અને પ્રસિદ્ધ એવો તે ઉત્તમ પુરૂષ તરત શ્રી પર્વતમાં ચાલે ગયે. એવા પુરૂષો ચિરકાળ ટકી રહેતા નથી. પછી હું પ્રસન્ન હદયે ત્યાંથી નીકળી ચંદ્રાવતી નગરીમાં આવ્યું. ત્યાં ફરતે ફરતે લેભાકર અને લેભનદી નામના બે વણિકોની દુકાને ગયે, તે વણિકોએ સત્કારપૂર્વક બરદાસ કરી મને એવો તે વશ કરી લીધે, કે જેથી મારા મનમાં તેમને વિશ્વાસ આવી ગયો અને બીજા કેઈએ મને જાણ્યો નહિં. નગરીની શોભા જેવાની ઈચ્છાથી ત્યાં સ્થિતિ કરી મેં ગ્ય વિચાર કરી તે તુંબડું તેમની દુકાને મુકયું. પછી મેં કેટલાએક દિવસ રહીને નગરીની શોભા જોઈ. પછી મારી માતાને નમન કરવાની ઈચ્છાને લઈને હું મારા નગરમાં જવા ઉત્સુક થયે જ્યારે હું વતન જવા તૈયાર થશે, તે વખતે મેં તે બંને વણિકોની પાસે તે તુંબડું પાછું માગ્યું. તુંબડાના પ્રભાવનું સ્વરૂપ જાણી ગયેલા તે બંને વણિકોએ તે મને પાછું આપ્યું નહિં. પછી હું મારી વિદ્યાના પ્રભાવથી તેમને યોગ્ય ઉપાય કરી અર્થાત્ સ્તંભિત કરી અહિં આવ્યો ત્યાં મારૂં નગર લેકેથી શૂન્ય થયેલું જે મને ખેદ ઉત્પન્ન થયો.” આ પ્રમાણે વૃત્તાંત સાંભળી ગુણવર્માએ વિચાર્યું કે, “મારા પિતા અને કાકાને પિતાની વિદ્યાથી ઑભિત કરનાર આજ માણસ જ્યાં સુધી તેનું સ્વરૂપ બરાબર મારા જાણવામાં ન આવે, ત્યાં સુધી મારે ખુલા થવું નહીં.” આવું વિચારી ગુણવર્મા બે-“કહે, તે પછી શું બન્યું ?” જયચંદ્ર પુનઃ પોતાની વાત આગળ ચલાવી– “પછી સ્વજન વગરને હું આ શુન્ય નગરમાં ચારે તરફ ફરી રાજદ્વારમાં ગયો. રાજ મહેલને સાતમા માળ ઉપર ચડયે, ત્યાં મારા મોટા બંધુની વિજયા નામની સ્ત્રીને મેં એકલી રહેલી જોઈ. તેણીએ આસન વિગેરે આપીને મારી વિનય કર્યો. પછી મેં તેને વૃત્તાંત પુછશે, એટલે તેણે નેત્રામાં અથુ લાવી આ પ્રમાણે બોલી-“પૂર્વે પવનથી પવિત્ર એવા આ શહેરના ઉપવનમાં માસે માસે ઉપવાસ કરનારા કેઈ એક તાપસ આવ્યો હતો. એક વખતે તમારા બંધુએ તેને પારણાને માટે આમંત્રણ આપ્યું, રાજાની આજ્ઞાથી તે જમવા બેઠે ત્યારે મેં તેને પવન નાંખવા માંડે, તે વખતે પ્રથમથીજ નહિં દમન કરેલું તેનું હૃઢય તરત મારી ઉપર ભમવા લાગ્યું. જેમણે બ્રહ્મસ્વરૂપ જાણ્યું ન હોય તેવા પુરૂ એવા જ હોય છે. વળી કહ્યું છે કે, “નિરાહાર મનુષ્યના વિષયે નિવૃત્ત થાય છે અને તેનો રસ, રસને વર્જનારા બીજાને જોઈને નિવૃત થઈ જાય છે. તે જ રાત્રે તે વિષયી તાપસ ઘ નાંખવાનો પ્રયોગ કરી મારા મહેલમાં ગધ આવ્ય, કામાંધને લજજા કયાંથી હોય ? તપમાં યમનિયમ હોય તે જ ધર્મ કહેવાય છે. તેણે કામની ઈચ્છાથી સામદંડના વચનથી મને કહેવા માંડયું, મેં તે પાપીને ઘણે સમજાવે છતાં પણ તેણે પિતાને અધ્યવસાય છોડો નહિં. આ વખતે આરા સ્વામી દ્વાર ઉપર આવી ચડ્યા. તેણે તે બધું સાંભળી તે અધમ તાપસને પકધને Page #281 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી વિમળનાથ ચરિત્ર. 1 મજબુત બાંધી લીધેા; પછી પેાતાના આજ્ઞાકારી માણુસેની પાસે વિવિધ પ્રકારે તેને વિડંબના પમાડી ચારની જેમ મરાજ્યેા. તેના એવા કર્મનું ફળ એવુ જ હાય. તે તાપસ મૃત્યુ પામીને તેવા નઠારા કર્મોથી રાક્ષસ થઈ અવતર્યાં. પ્રાયે કરીને તેવા માણુસાની ગિત એવીજ હાય છે. તે રાક્ષસે વિભગ જ્ઞાનને લઇને પેાતાના પૂર્વભવ જાણ્ય એટલે તેણે જાતે આવી તમારા બંને નાશ કર્યાં. તે જોઇ તે દુષ્ટ કષ્ટના ભયથી આકુલ-વ્યાકુલ અનેલી સવ` પ્રજા જીવ લઇને નાશી ગઈ, તેને લઈને આ તમારૂં નગર હાલ શુન્ય થઈ ગયું છે, હું પણ પૃથ્વી ઉપર પડતી પડતી નાસતી હતી, તેવામાં તે રાક્ષસે મને ધીરજ આપવા કહ્યું કે, “ તું અહિં રહે તારે ભય રાખવા નહિં જો તું મારી બુદ્ધિથી મને છોડીને ખીજે સ્થળે જઇશ, તે। હું તને પકડીને અડી લાવીશ તેથી તું અહિં નિરાકુળ થઇ રહે.” તેનાં આવાં વચન ઉપરથી હું એકલી અહીં રડી છું. તે રાક્ષસ દિવસે કાંઈ જાય છે અને રાત્રે પાછા પુનઃ આવે છે. એવી રીતે માર દિવસેા ચાલ્યા જાય છે.” મેં મારી ભાભીને કહ્યું કે, “ તમે તે રાક્ષસની કાંઇ મની વાત હોય તે તે મારી આગળ પ્રકાશિત કરો, જેથી હું મારા ભાઈનું પૂર્વનું વર લ. ” વિજયા મેલી–“ જ્યારે તે રાક્ષસ નિદ્રાને આધીન થઇ સુતા હાય, ત્યારે જો તેના ચરણુ ઉપર ઘીનું મન થાય તે તે રાક્ષસની નિદ્રા દીČનિદ્રા બની જાય છે. પરંતુ જો પુરૂષને હાથે ઘીનુ મન થાય તેજ તેને નિદ્રા આવે છે, સ્ત્રીને હાથે મન થવાથી નિદ્રા આવતી નથી. તેમાં જો પોતાના ચરણના મનની પહેલાં તે રાક્ષસ મનુષ્યને જાણીલે, તે પછી તે માણસના ચરણને યુદ્ધ કરીને ભાંગી નાંખે છે.” આ પ્રમાણે તેણીએ પ્રથમથી માંડીને કહેલ નગરીનું વૃત્તાંત મારા જાણવામાં આવી ગયું છે. પરંતુ એ કાની સિદ્ધિ કાઇની સહાય વિના થઈ શકે તેમ નથી. એવું ધારીને કોઇ ઉત્તમ સહાય મેળવવાને માટે હું અહિં રાહ જોતા હતા તેવામાં ક્રમને જાણનારા તમે અહિં મને મળી આવ્યા છે, તેથી તમે સહાય કરો કે જેથી મારૂ મેહુ રાજ્ય પાછુ આવે અને પૃથ્વીનું રક્ષણ કરનારા મારા બંધુનુ વેર હમણાંજ લેવાય.” તે સાંભળી ગુણવર્માએ વિચાર કર્યા કે, “આ માણસથી મારું કાર્યં સિદ્ધ થવાનુ છે, તે હું ગવ રહિત થઇ તેનું વચન કબુલ કરૂં કારણ કે, ઉપકાર અને અપકાર સહજરીતે પેાતાનાથી અને છે. જેવું બીજ વાવીએ, તેવાજ ફળને! ઉદ્દય થાય છે. ’’ આ પ્રમાણે ચિ’તવી તે પ્રશંસનીય બુદ્ધિવાળા પુરૂષનું વચન ગુણવર્માએ માન્ય કર્યું. અને લેઢા તપેલા હાય, તે તેમને મળી જતાં શીવાર લાગે ? જે પેાતાનું કાય અને અગ્નિ તે બંને ઉષ્ણ ગણાય છે અને બીજાનું કાયાઁ અને જળ તે અને શીતળ ગણાય છે. વિજયચંદ્ર મેલ્યા. તે હવે તમારે તે રાક્ષસના અને ચરણ ઉપર ઘીનું મન કરવું કે જેથી તેને નિદ્રા આવે. પછી હું પાપરહિત થઈ એકહજાર મંત્રના જાપ કરી ઘેાડા વખતમાં તેને અવસ્ય વશ Page #282 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ કરવા ઉપર લક્ષ્મીધરની ક્થા. ૨૫૩ "" । "" "" ઃ "" કરી લઇશ. ” ગુણવર્માએ તે કબુલ કર્યુ. એટલે તેઆ અને બધી સામગ્રી એકઠી કરી તે રાજમહેલમાં ગયા અને ત્યાં છુપી રીતે રહ્યા. જ્યારે મહાઘાર અંધકાર થયા, ત્યારે તે રાક્ષસ મહેલમાં આવ્યે. તરત તેણે વિજયાને કહ્યું કે, “મને આજે મનુષ્યની ગંધ આવે છે. ” વિજયા બેલી–“ અહિં તે હું એકજ મનુષ્ય છું. ખીજું કાઈ માણુસ નથી. મદ ભરેલા ગજેંદ્ર હાય, ત્યાં ખીન્ને કેણુ સ્થિતિ કરી શકે ?” તેણીના આ વચન ઉપરથી તે રાક્ષસ નિશ્ચિ ંત થઇને સુતે. તેવામાં ગુણવર્માએ આવી વધુના મિષથી નિય થઇ ઘીવડે તેના ચરણ ઘસવા માંડયા. ફરીવાર તેને માણસની ગંધ આવવાથી તે જેવામાં એડા થવા ઇચ્છતા હતેા, તેવામાં સાહસી ગુણવર્માએ વધારે ચરણમન કરવા માંડયું. તે વખતે જયદ્રે કરવા માંડેલા અચિત્ય પ્રભાવવાળા અને તત્કાળ ફળ આપનારા વશીકરણ મંત્રને જાપ પૂર્ણ થઇ ગયે. તરતજ તે બંનેએ ઉડીને તે રાક્ષસને તિરસ્કાર કર્યો અને તેને વશ કરીને એવા રંક કરી દીધેા કે જેથી તે કાંઇ પણ કરી શકયા નહીં. પછી રાક્ષસ ખેલ્યું. “ હું તમારા બંનેને કિંકર છું, માટે મને કાંઈ કાય બતાવા કે તે કાર્યાં હું આદરથી કરૂં. ” તે સાંભળી કુમાર જયચંદ્ર એક્લ્યા. “ તું આ મારા નગરને કિલ્લે કરી અપ. રત્નાના સમૂહથી અને સુવણ ના જથ્થાથી ભાંડાગાર ભરી દે, કાઠારમાં જથ્થાબંધ ધાન્ય પૂરી દે અને મને સુખી કર્યાં. અને જયારે હું સભા, ત્યારે તું હાજર થશે. એમ કરીશ, તે! તારા છુટકારો થશે, તે શિવાય નહિ થાય. રાક્ષસે વેગવડે નમ્ર મસ્તકે તે બધું સ્વીકાર્યું. પછી કુમારના કહેવા પ્રમાણે બધું કરી આપી રાક્ષસ પોતાના સ્થાનમાં ચાલ્યે ગયેા. પછી તેણે બધી પ્રજા નગરમાં વસાવી. મંત્રિ વગને અને તે રાયને આશ્રિત એવા તાબાના રાજાઓને સત્વર પાતપેાતાને સ્થાને નિયુકત કરવામાં આવ્યા. પછી મૂલ મંત્રીએએ હર્ષોંથી જયચંદ્રના રાજ્ય ઉપર પટ્ટાભિષેક કર્યો. રાજા વિના રક્ષણ થઇ શકતું નથી. રાજા જયચન્દ્રે પેાતાને સુખ કરનાર ગુણવર્માને કહ્યું, “ હું મિત્ર, મેં જે આ રાજય મેળવ્યું, તેમાં બધું કારણ તમે પેતેજ છે. તેથી આ રાજ્ય તમે પેાતે ગ્રહણ કરે! અને મને અનૃણી કરે. જે દુ:ખમાં ખરી સહાય કરનાર હાય છે, તેનું વિસ્મરણ કદીપણ થતું નથી. ” ગુણવમાં બાલ્યા, “ હે રાજા, તમે એ પૂર્વે ચંદ્રાવતી નગરીમાં જે એ વણીકાને સ્તંભિત કરેલા છે, તે મારા પિતા અને કાકા થાય છે. તે તમે પ્રસન્ન થઇને તેમને બંધમાંથી મુકત કરે, એટલું કરવાથીજ મને મારા કામની સફળતા પ્રાપ્ત થશે. જો કે તેઓ બને ખરેખર અકાય કરવામાં ઉદ્યત થયેલા હાઇ અપરાધી બનેલા છે, તે પણ તમે તેમની ઉપર પ્રસન્ન થાઓ. સત્પુરૂષા પ્રણતજન ઉપર વાત્સલ્ય ધરનારા હોય છે. ’’ ગુણવર્માનાં આ વચન સાંભળી રાજા બેન્ચેા. “અહા, તે વણીકમાંથી તમારા જન્મ થયા એ તે કાલકુટ ઝેરમાંથી અમૃત અને ધતુરામાંથી આમ્રફળ થવા જેવું છે, તમે જે કા` મને બતાવા છે, તે કાય તા કાંઇ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી વિમળનાથ ચરિત્ર, 26 હીસાબમાંજ નથી. હું તે તમારૂ સર્વાં કાય કરીશ; પરંતુ તેમાં એક ઉપાય છે, તે સાંભળે. આ નગરની પાસે એકશ્રગ નામે એક મેટા પર્યંત છે. તેમાં દેવતાથી અધિષ્ઠિત એવી એક ક્રુષિકા ( વાવ ) છે. તે કુષિકાનું મુખ નેત્રપુટની જેમ ઉઘડે છે અને વીંચાય છે. તે કુપિકાની અંદર પ્રવેશ કરીને તેના જળનું યત્નથી અકણુ કરવું. પરંતુ ત્યાં સાવચેત રહેવાનું છે. જો તે જળ લેનારા માણસ ભય પામે, તે તેનું મૃત્યુ થઇ જાય છે. જેના પુત્ર તે જળ ખેંચી લાવે, તે પિતાને ગુણકારી થાય છે. તે તમે તે જળ લઈ સમીપ આવી પિતાને હર્ષોંથી ત્રણવાર છાંટશે, એટલે તેને અંધમાંથી મેક્ષ થઈ જશે, તે શિવાય સેા વર્ષે પણ થશે નહીં. ” રાજાનું આ વચન સાંભળી ગુણવર્માએ કહ્યું. “ હું મારા પિતાને માટે તે કાય કરીશ. કારણકે, આ વિશ્વમાં માતાપિતાને બદલા વાળી શકાય તેમ નથી. ” પછી ગુણવર્મા જયચંદ્રની સાથે સવ સામગ્રી લઇ તે કુપિકાના મુખ આગળ ગયેા. ત્યાં દારી સાથે એક માંચી ખાંધી જયારે તે કુપિકાનું મુખ વિકાસ પામ્યું, એટલે રાજાએ ગુણવર્માને માંચીમાં બેસારી કુપિકાની અંદર નાખ્યું. જયારે કુપિકાનું મુખ પાછુ વિકાશ પામ્યું, એટલે તેને જલની સાથે ખાહેર ખેંચી લીધે તે વખતે જયચંદ્ર રાજાએ પેલા રાક્ષસને યાદ કર્યાં. રાક્ષસ હાજર થયે અને તેણે ગુણવર્માને વિગ્રહવાળા લેાભાકર અને લાભનંદીના ઘરમાં ક્ષણવારમાં પહોંચાડી દીધું. ત્યાં ગુણવર્માએ તે કુપીકાનું. જળ છાંટી પેાતાના પીતા લેાભાકરને સત્વર મુકત કર્યાં. એટલે લેાભાકર ક્ષણવારમાં તૈયાર થઇ ગયા. અને એકલા લાભાની તેવીજ રીતે સ્તંભાત થઈ નઠારી સ્થિતીમાં રહ્યો. પુરૂષાને પુત્ર વીનાં બંધ મેાક્ષ શી રીતે થાય ? પછી શ્રેષ્ઠિ પુત્ર ગુણવર્માના આગ્રહથી જયચંદ્રે લાભનંદીને ઘરની અંદર રાખ્યો, પણ ત્યાં તે દીનવને રૂદન કરવા લાગ્યા. જયચંદ્રે પુનઃ ગુણી એવા શ્રેષ્ઠીપુત્રને કહ્યું કે, “મારી પાસેથી કોઇ ભન્ય દેશ ૨ે અથવા આદરથી કાઇ વ્યાપાર સ્વીકારે. ” તેણે તેવું કાંઇ પણ લીધું નહીં; એટલે રાજાએ વસ્રાભરણથી સત્કાર કરી તેની આગળ પેલું તુંબડુ ભેટ તરીકે યુ” આથી રાજા વિશેષ સ ંતુષ્ટ થયા અને તે તુંબડુ તેને પાછું અર્પણ કરી દીધું. તેવા પુરૂષોની કરેલી ચેાગ્યતા કયાંઇ પણ નકામી જતી નથી. પછી ગુણવર્માના પીતાએ જે પોતે થાપણ એળવવાના દોષ કર્યા હતા, તેને માટે રાજાની ક્ષમા માગી, પછી રાજા પેાતાને નગર ચાલ્યા ગયા. ’ સુંદર પોતાના પીતા વરૂણને કહે છે કે, હે પિતા, એવી રીતે રાજાના પુત્ર જયચંદ્રે પેાતાનું ગયેલું રાજ્ય પાછું વાળ્યું અને ખાંધવનુ વર લીધું, તેમજ પેાતાનો પ્રજાને સુખી કરી. ગુણવર્માએ પણ મૃત્યુની અંગીકાર કરીને પણ પેાતાના પિતા લાભાકરને બંધનમાંથી છેડાવ્યે અને જે લેાલનદી પુત્ર વગરના હતા, તે ક્ષય પામી મયે. હું પીતા, જેએ એવા પુણ્યથી પવીત્ર, ઉજ્જવળ અને યોગ્ય પુત્રા થાય છે, તેવા Page #284 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ કરવા ઉપર લક્ષ્મીધરની કથા ૨૫૫ પુત્રે કેમ માનનીય ન કહેવાય ? ” આ સાંભળી વરૂણ શેઠ છે. “વત્સ, હું એકાંતે એમ કહેતા નથી કે, સત્કર્મથી પ્રખ્યાત એવા પુત્ર માનનીય નથી, પરંતુ પિતાએ અને માતાએ મનુષ્ય જાતીને ઘટે તેવું પુત્રોનું હિત કાળને અનુસરીને કરવું જોઈએ. નહિં તે તે પુત્રો ઉછરીને મોટા શી રીતે થાય? કૃપાળુ પુરૂષે પશુઓનું પણ પાલન કરવામાં અર્થ આપનારી અને ઉત્તમ એવી સારવાર કરે છે, તે પછી પિતાના બાળપુત્રની કેમ ન કરે? પરંતુ તે પહેલાં કહ્યું કે, “ધમ કરવાથી પુત્ર થાય છે, તો જે તે પુત્રના અનાદર કરીએ તો ધર્મનો પણ અનાદર થાય.” એ વાત તદ્દન અસત્ય છે, કારણકે, ધર્મ કરવાથી તો રાજ્ય પણ મળે છે, પણ જે તે રાજ્યમાં અતી આસક્તિ રાખવામાં આવે, તે પુરૂષોને નરકની પ્રાપ્તિ થાય છે. વૈદકમાં પાણીને જીવન અને અમૃત કહ્યું છે, પણ જે તે ઘણું પીવામાં આવે, તો તેથી રોગની ઉત્પત્તિ થાય છે. વળી કહ્યું છે કે, “ પુત્ર, ભાઈ અને પશુ વિગેરે સર્વે ત્રણ સંબંધે આવી મળે છે અને જ્યારે અને ક્ષય થાય છે, ત્યારે તેમનો ક્ષય થઈ જાય છે. તો પછી તેમને માટે અફસોસ કરે? આ વખતે મેહરાજાના કેપકુંજર નામના પુત્રે તે સુંદર પુત્રમાં જરા પ્રવેશ કરી દીધે, એટલે તે સુંદર જેમ તેમ બોલવા લાગે. વરૂણશેઠે તેને પણ ઘરથી જુદો કર્યો. તત્કાળ નિરંકુશ થયેલો તે સુંદર લજજા છોડ અને ધમને ત્યાગ કરી સ્નેહરાગવાળ થઈ હંમેશાં પોતાના પુત્રનું જ ધ્યાન કરવા લાગ્યું. હવે વરૂણશેઠને ત્રીજો પુત્ર જે અહંદુત હતા, તે જ્યારે યૌવન વયને પ્રાપ્ત થયે, ત્યારે કામાનુરાગે તેના મનને આકુલવ્યાકુળ કરી દીધું. તે પોતાની સ્ત્રીને જ ફકત માનવા લાગ્યો. તે પોતાના પિતા, માતા, બંધુવર્ગ, બહેન, વૃદ્ધો અને સ્ત્રીઓને માનતો ન હતો. તેણે જગતમાં અભુત એવું એક જુદું ભવન બનાવ્યું અને આસપાસ વાટિકા અને વિવિધ જાતના ચિત્રોથી તે યુકત કર્યું. તે કપૂરના પૂરવાળું તાંબુલ અધું ચાવીને કી દે અને પૃથ્વી ઉપર યક્ષકદમની ગાર કરાવતા હતા, તે ધૂપથી ધૂપિત કરેલા ઘરમાં પુષ્પની શયામાં સુતે અને ત્યાં સતત સંગીત કરાવતો અને દ્રવ્ય ઉડાવત હતો. રાજા પ્રમુખની સાથે સ્પર્ધા કરે તે તેને કામરાગ વધી પડશે. જુદા જુદા છીએ, મંત્રીઓ, સાર્થપતિઓ અને વેપારીઓની બીજી એટલી કન્યાઓ પર કે જેમની સંખ્યા પાંચસેની પૂરેપૂરી થઈ હતી, પણ તેને સંતોષ થયો ન હતો. તથાપિ તે મદથી યુકત થઈ પરસ્ત્રીને સંગ કરતો હતો. આ ખબર જાણી તેના પિતા વરૂણે તેને આ પ્રમાણે કહ્યું-“અરે ! તેં આ શું માંડયું છે ? સામાન્ય કુળમાં થયેલા ઘણા મનુ પણ પરસ્ત્રીગમનરૂપ દારૂણ કર્મ કદિ પણ આચરતા નથી, તે તું મારા ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થઈ આ પ્રમાણે પરસ્ત્રીમાં આસકત રહે છે તે તું અવશ્ય નારકી થઈશ. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી વિમળનાથ ચરિત્ર. તેમાં કોઇ જાતના સદેહ નથી. ૧ભદ્રજાતિને ગજેંદ્ર સદ્યાન અને ગુરૂ સન્માનવાળે હાય છે, તે છતાં તે પરસ્ત્રીની વિશેષ આસકિતથી બંધનના નકારા સંકટમાં આવી પડે છે, જે પુણ્યજન પણ પરસ્ત્રીગમનની ઈચ્છા કરે છે, તેને રામાની આસિકતને લઇને ઉત્તમાંગનેા ક્ષય થઈ જાય છે, અરે ! ભૂખ, તારે સુંદર ગુણસમુહથી યુકત એવી પાંચસા સ્ત્રીઓ છે, તેટલી સ્ત્રીઓથી પણ જો તને સતેષ થતા ન હેાય, તે પછી એ પરસ્ત્રીએથી સંતેાષ શી રીતે થશે ? તેથી સ્વદારમાં સંતેષ ધારણ કર્યાં અને પરસ્ત્રીને ત્યાગ કર્યું, જેથી આ સંસારમાં અને પરલેાકમાં તને સુખ થશે,” પિતાનાં આવાં વચન સાંભળી અત્ત બેયે−ુ પિતા, તમે ભેગ ભાગી રહ્યા છે એટલે તમને હવે ભાગ રૂચતા નથી, પણ અમારા જેવા યુવાનેને તે હજી ભેગમાં સુખ લાગે છે. અહે। ! એકેદ્રિય જીવો પણ સ્પર્શ સુખનો અનુભવ કરે છે, અને દેવતા પશુ સ્પર્શ સુખને અનુભવ કરે છે, તે પછી મારા જેવાને તેમાં શેને! દોષ હોય ? સ’સારી જીવાની તે ચાતરફ એવીજ પ્રવૃત્તિ દેખાય છે અને નમ્ર, મુંડ અને રાંડેલા હાય તેમને કવચિત્ એ નિવૃત્તિ હોય છે. જે માગે ઘણા લેકે ગમનાગમન કરે, તેજ રાજમાર્ગ કહેવાય છે. ખાકીના ખીજા માર્ગ તે ચારમાજ છે. હું પિતા, તમે ધ કરો છે. તે તેનાથી તમને સ્વલાક મળશે, પરંતુ તે સ્વગ લેકમાં પણ દેવતાએને તે વિષયસુખ રહેલુ છે. જે પ્રત્યક્ષ એવા વિષયસુખને છેડી પરેક્ષ એવા સ્વ સુખ તરફ નજર કરી રાખવી તે વરસાદને ચડેલા દેખી પાતાની પાસે રહેલા પાણીથી ભરેલા ઘડાને ફાડી નાખવા જેવું અને સ્ત્રીને સગર્ભા દેખી કેડ ઉપર રહેલા ખાલકને છેડી દીધા જેવું છે. તમને સાઠ વર્ષ થયા છે, તેથી તમારી બુદ્ધિ નાશ પામી લાગે છે. ’” અંત્તનાં આવાં વચન સાંભળી વરૂણ શેઠ એયે—“ અરે વત્સ, હું તને સ એના ત્યાગ કરવાનું કહેતે નથી, ફક્ત પરસ્ત્રીને ત્યાગ કરવાનું કહું છું. હું જે ધર્માં કરૂ છું, તે વિષયેાને માટે કરૂિપણ કરતે નથી; પરંતુ કમને ક્ષય કરવાને અને એધિ લાભને માટેજ ધમ કરૂં છું. તે કહ્યું કે, જે માગે ઘણા લાકે ગમનાગમન કરે છે, તે રાજમાગ કહેવાય છે, તે તારૂ કહેવું સત્ય છે. જે માગે રાજાએ જાય છે, તે રાજમાગ કહેવાય છે, અને જે માગે થાડા લેકે। જાય છે, તે ચારમાળ કહેવાય છે, તે તારૂ કહેવું તદ્ન અસત્ય છે. જે ( બાહ્ય બંધન મુક્તિરૂપ ) મોક્ષસુખને આપનાર માગ કહ્યા, તે ખાદ્યમાગ જાવે. તેથી હું કમાને છેડી કરહિત એવા માગે ચાલનારા છે. ” અંત્ત એલ્યા—“ જેમાં ખાવાનું, સ્વાદ લેવાનું, પાન કરવાનુ અને ૧ હાથી પક્ષે—ભદ્રતિ-સારી જાતિને, સદાન-મદસહિત અને ગુરૂ-મેટુ સત્—તારૂં આન પ્રમાણવાળા. બીજે પક્ષે સદાન–દાન કરનાર અને સદગુરૂનું માન રાખનાર, ૨. યક્ષન. ૩ રામા-સ્ત્રી અને લક્ષ્મી. જ ઉત્તમાંગ-મસ્તક, Page #286 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ કરવા ઉપર વરૂણરોડના ચાર પુત્રાની કથા ૨૫૭ સ્ત્રીએ હાય નહીં, તેવા મેાક્ષનું મારે કામ નથી.” પુત્રનાં આવાં વચન સાંભળી વરૂણશેઠે વિચાયુ” કે, “ આ પુત્ર ખરેખર નાસ્તિક બની ગયા છે. આવા દુષ્ટની સાથે સંગ કરવે, તે કદિપણ પ્રશંસનીય નથી, ’ આવું ચિત્તમાં લાંખા કાલ વિચારી વર્ણશેઠે તેને પણ ઘરમાંથી જુદો કર્યાં. નઠારા માણસને સંગ સથા ચિત છે. પછી નિરંકુશ થયે અત્ત મત્ત બનેલા હાથીની જેમ શહેરમાં મઢોન્મત્ત થઇ ભટકવા લાગ્યા અને દુષ્ટ હૃદયના ખની દ્રષ્ય ઉડાવા લાગ્યું. હવે ચેથા પુત્ર જે નંદ હતા, તેને પેાતાના બધુ લક્ષ્મીધર વિગેરેની સાથે સગ કરતા દેખી વરૂણશેઠે તેને મધુર શબ્દોથી આ પ્રમાણે કહ્યું, “હે વત્સ, લક્ષ્મીધર વિગેરે જે પુત્રે ગુણ વગરના અને સત્કમ કરવાથી રહિત એવી બુદ્ધિવાળા થયા, તેથી મે' તેમને દૂર કર્યા છે તે તું તેમને સોંગ કરે છે અને તેમને ત્યાં જવા આવવાનું રાખે છે, તે સારા માણસેાને નિંદવાયેાગ્ય હાવાથી ખાટુ છે, માટે તું તેમને સંગ છેડી દે. આ પૃથ્વી ઉપર દોષ અને ગુણ સંસĆને લઇને થાય છે અને તે ઉપર પત, શંકુ, પુષ્પ અને પાપઢ પક્ષીના દષ્ટાંતા પ્રસિદ્ધ છે. ” પિતાનાં આવાં વચન સાંભળી નદે જવાબ આધ્યે.. “પિતા, આ સંસારમાં ગુણ અને અવગુણુ સંસર્ગથી થતાનથી, સર્પની દાઢમાં એર રહે છે અને તેનીજ ા ઉપર મણ રહે છે. તેમાં મણના ગુણ વિષમાં આવતા નથી અને વિષના દોષ મણિમાં આવતા નથી; તે ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણુ અને અવગુણુ સસથી થતા નથી. ” વરૂણશેડ બેયેા-“ અરે પુત્ર, દ્રબ્યા બે પ્રકારના છે, ભાવુક અને અભાવુક. તેમાં કેટલાએક દ્રવ્યે ભાવુક હોય છે અને કેટલાએક અભાવુક હોય છે. તેમાં જે વૈ ણુ છે તે પરદ્રવ્યેથી અભાવુક છે, એટલે તે સપના મણિને વિષને દોષ સંસગથી લાગતા નથી, પરંતુ જો તે સર્પની દાઢને મણના યેગ થાય તે ઉલટી તે દાઢ વષરહિત થઇ જાય છે, પણ તેવા ચેગ થવા દુર્લભ છે. તેમાં જે જીવદ્રવ્ય છે તે ભાવુક છે, તેથી તેનામાં બીજાના ગુણ અને અવગુણુ સસથી આવે છૅ, તેથી જ્યારે તને કહેવું પડે છે. વળી પુષ્પાદિકમાં પ્રાયઃ જેવી સુગધ હોય તેવીજ સુગંધ તિલ સંબધી તેલમાં સંક્રાંત થાય છે, પણ એક તુંત્રી બીજ સેા ભાર ગુડને પ્રગટ વિનાશ કરે છે. મિલનના સંસગ થી ઉજવળ ગુણવાળાને મલિનતા થઇ આવે છે, ચંડાળના સંસર્ગથી બ્રાહ્મણ અપવિત્ર થઈ જાય છે. જળ પવિત્રતાને કરનારૂ છે, છતાં પણ જો તે ચંડાળના ઘરમાં રહ્યું હોય, તે તે લેકમાં અપવિત્ર અને નિંદનીય ગણાય છે. જેમ શ્વેત વસ્ત્ર મષી વિગેરે વસ્તુની સાથે મળવાથી તત્કાળ કાળું થઇ જાય ૧ ભાવુક એટલે જેને ભીન્ન દ્રવ્યાની અસર લાગે તેવા અને અભાવુક એટલે તેથી ટા સમજવા. ૩૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી વિમળનાથ ચરિત્ર. છે, પણ મષી તે શ્વેત વસ્ત્રની સાથે મળવાથી ધાળી થતી નથી. ગળે વિગેરે કડવા પદાર્થાના ચેાગે સાકર કડવી થઇ જાય છે, પણ સાકરના યાગથી તે પદાર્થોં મીઠા થતા નથી, તેથી દુનના સંસર્ગથી સજ્જનેમાં દૂષણ થવાના સ ંભવ છે. આ લેકમાં ઘણી રીતે ઉત્તમના સંગથી અવશ્ય ગુણુજ થાય છે માટે હું પુત્ર, તું આ દુનાને સગ દૂર છેાડી દે, નહીં તે તને દૂષણની પ્રાપ્તિ થયા વગર રહેશે નહિ. ' વરૂણશેઠનાં આ વચના જાણી લઇ મેહુરાજાના દ્વેષકુજર નામના પુત્રે નંદને ગાઢ રીતે પ્રેર્યા, એટલે નદ બદલાઇ ગયે અને તેનામાં પિતા તરફ દ્વેષબુદ્ધિ ઉત્પન્ન થઇ આવી. તેણે પિતાને આ પ્રમાણે કહ્યું ‘“ અરે દુષ્ટ પિતા, તેં મારા નિરપરાધી આંધવા પાસેથી સાર વસ્તુ લઇ ઘરની બાડેર શું જેને કાઢી મુકયા છે ? મને પણ આવા ખાટા દેખનાં ભાષણે કરી ઘરની બાહેર કાઢવા ઇચ્છે છે, પરૢ નક્કી સમજજે કે જેવું પારકે ઘેર ચિંતવીએ તેવું પેાતાને ઘેર આવી પડે છે. હવે તું ચૂપ રહેજે. હમણાં તારૂ મળે છે અને તેથી તું આવેા પ્રલાપ કરે છે, પણુ હું તે! આ તારૂ બધું ભક્ષણ કરી જઇશ. ” નંદને આવાં અનિષ્ટ વચન કહેતા જોઇને કેટલાએક સજ્જનેાએ તેને સારા સંમત વચનેાથી વારીને આ પ્રમાણે કહ્યું, “ અરે ભાઈ, બીજાએાને પણ કદિ કઠેર વાકય કહેવું ન જોઇએ, તા જેઓ ઉત્તમ હિતવચન કડેનારા પૂજ્ય ડાય તેમને તે વિશેષપણે એવું કઠોર વચન ન કહેવું જોઇએ. ’' આ સાંભળી કાપના આટેપને વશ થયેલે નંદ એટલી ઉઠચેા કે, આ પિતા પૂય નથી, પણ મારા પૂર્વજન્મના વૈરી છે. ” આવું વચન સાંભળી લાભાલાભને વિચાર કરનારા તે લેાકેાએ વરૂણશેઠને કહ્યું કે, “ તમારે ન્યાયથી જેવા તેવાને હિતશિક્ષા પણ આપવી નહીં.' તેને માટે કહ્યું છે કે, “જેવા તેવા માણસને ઉપદેશ આપવે નહીં, કેમકે વગર વિચાર્યા ઉપદેશથી એક મૂખ' વાનરે સુગૃહી (સુગરી) નામના પક્ષીને ઘર વગરનું કર્યું હતું. ” આ પ્રમાણે સજ્જને એ વારેલ વરૂણશે મૌન ધારણ કરી પેાતાના ઘરમાંજ બેસી રહ્યા અને હૃદયમાં દુઃખ સહન કરવા લાગ્યું. જયારે પિતાએ તે નંદ પુત્રની ઉપેક્ષા કરી એટલે દુષ્ટ હૃદયવાળા, પાપથી પુષ્ટ થયેલે અને નિય એવા તે નંદ લેાકેાની સાથે હમેશાં કલહ કરવા લાગ્યા. એક વખતે વરૂણ શેકે પેાતાના હૃદયમાં આ પ્રમાણે વિચાયું–“ મારે ચાર પુત્રા છે પરંતુ તેઓ ચાર કષાયના જેવા છે. તેએમાંથી એક પણ પુત્ર મને સુખદાયક થયા નહિ" જે ગૃહાવાસમાં આવા કુપુત્ર થયા, તે ગૃહાવાસ હવે મારે શા કામનેા છે? હવે તે હું મારા સ ખળથી પરલેાકનું હિત સાધું, ’” આ પ્રમાણે વિખ્યાત યશવાલે વરૂણ શેઠ ચિતવતા હતા, તેવામાં નગરની બાહેરના ઉદ્યાનમાં શ્રી વિજયકેવળી ગુરૂ આવી ચડયા. ગુરૂના આગમનની ખબર સાંભળી ઉપાધિ અને સંસારના અંતને આપનારા તેમના વસતિ—સ્થાનમાં વરૂણ શેડ મિત્રાની સાથે આવી પહોંચ્યા અથવા વિષ્ણુધ--વિદ્યા Page #288 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ કરવા ઉપર વરૂણશેઠના ચાર પુત્રની કથા. ૨૫૯ નોના આચાર્ય એવા ગુરૂ પિતાના કાર્યથી નમવા ગ્ય થાય છે. તેવા તે ગુરૂને ભકિતથી પ્રણામ કરી વરૂણ યોગ્ય સ્થાને બેઠે, ગુરૂએ ઉપદેશ આપી તેને તેના ધમ કર્મની કુશળતા પુછી. નિમલ હૃદયવાળા પુરૂષને એ પ્રથમ પ્રશ્ન હોય છે. વરૂણ શેઠ બે “ભગવન, હાલ મારે ધર્મ સાધવાનો બહિતિથી છે, પણ અંતર્દષ્ટિથી નથી.” કેવળી ભગવાન બદયા “રોકી, ધમને વારનારૂં અને કલ્યાણને હરનાર એવું શું કારણ બન્યું છે ? ” શેઠે પુનઃ જણાવ્યું, “ભગવન, મારે અનીતિવાલા પુત્રો છે, તેથી મને શાંતિ નથી અને શાંતિ વિના ધર્મ કરવાનું મને સ્મરણમાં આવતું નથી. ” કેવલીએ પુછયું, “શેઠ, તમે તમારા તે પુત્રોને દેષ શા માટે કાઢે છે ? તમારા ઘરમાં રહેલાજ માણસે તેઓને વિનષ્ટ કરે છે " શેઠે કહ્યું ભગવન, તેઓને કુબુદ્ધિ આપે તે કોઈ પણ માણસ મારા ઘરમાં છે જ નહિ.” પછી કેવળીએ તે વરૂણ શેઠની આગળ મહરાજનો બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળતાંજ વરૂણ શેઠ હૃદયમાં ભયબ્રાંત થઈ ગયે અને તેને આ પ્રમાણે કહ્યું. “હે પ્રભુ, હે સ્વામી, એ મહરાજના અનુયાયીઓ મારા પુત્રને હજુ આથી વધારે દુઃખ આપશે કે કેમ તે કહે ? ” કેવલી બેયા, શેઠ, હજુ તો તેઓએ એક સર્ષવના અંશ જેટલું જ દુઃખ આપ્યું છે, પરંતુ આગળ જતાં તો તેઓ મેરૂ પર્વતના જેવડું દુઃખ આપશે, એ ખાત્રીથી માનજો. દષ્ટિરાગ વિગેરેથી દુખ થયેલા તેઓ મૃ યુને પામી જશે અને પછી પહેલેકમાં દુખની પરંપરાને આપે નારી પ્રૌઢ દુર્ગતિને પ્રાપ્ત થશે.” ગુરૂનાં આ વચન સાંભળી વરૂણ શેઠ બોલ્યા, “પ્રભુ, હવે કે એવો ઉપાય છે કે જેથી તેઓ વેદનારૂપ એવા સંસારરૂપી કુવામાં પડે નહીં.” કેવલી ભગવાન બેલ્યા, “હે શ્રેષ્ઠી, વદ્યાથી જેમ અસાધ્ય વ્યાધિ મટતું નથી તેમ તે એ બાંધેલું નિકાચિત કર્મ હાલ અમારાથી જશે નહીં. તમે શીધ્ર સ્વહિત કરો. નકામી તેઓની ચિંતા કરવાથી શું વળવાનું છે ? પિતાનો આત્મા પિતાથીજ તારી શકાય છે. બીજે તો ફકત નિમિતરૂપ બને છે.” જ્ઞાની ગુરૂનું આવું વચન સાંભળી વરૂણ શેઠે તેમ કરવા સ્વીકાર્યું. પછી તરતજ ઘેર જઈ તેણે પોતાનું દ્રવ્યરૂપી બીજ સાત ક્ષેત્રમાં વાવી દીધું, પછી પિતાની સ્ત્રી સાથે તેણે કેવળી ભગવાનની પાસે દીક્ષા લીધી અને તે વિચારવાનું વરૂણ મુનિ નિઃસંગ થઈ આ પૃથ્વીના પીઠ ઉપર વિહાર કરવા લાગ્યા. આ તરફ વરૂણ શેઠના લક્ષમીધર વિગેરે પુગે મોડરાજાના પુત્રોને વશ થઈ ગયા. તેઓએ ઘર તથા વૈભવને વહેંચી લીધા, તેઓમાં દષ્ટિરાગને ધારણ કરનાર લમીધરનું સુખ વગરનું મરણ કેવી રીતે થયું, તે સાંભળે-તેના ઘરમાં ત્રણસને બેસડ નવા નવા પાઓ આવવા લાગ્યા. કુદષ્ટિના રાગને વશ થયેલે લક્ષમીધર તેઓની પાસે જ હતો અને તેમનો નવે ન પ્રભાવ જોઈ તેમાં રૂચિવાલે થઈ જતું હતું. હવે જે પેલે તેનો મૂળ ગુરૂ થયેલે ત્રિદંડી સ્વામી હતું, તેના જાણવામાં આવતાં તે પોતાના હૃદ. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી વિમળનાથ ચરિત્ર, ચમાં ઇર્ષ્યાથી આકુળવ્યાકુળ થઇ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, આલમીધરે મેક્ષને આપનારા કુલધમ છેડી દીધા અને કેટલાએક વખત મારા ભક્ત થઇને રહ્યા, હવે ઇંદ્ર જાળના જેવા કાંઈક ચમત્કાર જોઇ તે ચિત્તને ચલાયમાન કરી બીજાને ભકત ખની ગયા છે હવે મારી સાથે વાત પણ કરતા નથી, તેા પછી એ વાંચક મારી કિત કરવામાં દૂર રહે એમાં શું કહેવું ? તે હવે એ દુČયનુ ફળ મારે તેને ખતાવવું જોઇએ.” આવું ચિતવી તે ગિદંડીએ એક દનું પુતળું બનાવ્યું. તે પુતળાને મત્રેલા લેઢાના ખીલાઓથી વીંધી અને કડવા અક્ષરેથી શાપના શબ્દો લખી પૃથ્વીની અંદર દાટી દીધું, તેજ દિવસથી મેટી શય્યામાં સૂઇ ગયેલા લક્ષ્મીધર ઉઠતાંજ ગતિભગ થઇ ગયા અને તેના અંગ તથા ઉપાંગમાં એવી વ્યથા થઈ કે તેને ખીજું કાંઇ કામ સૂજ્યું નહિ. આર્ત્તધ્યાનમાં તત્પર થયેલા તે મૃત્યુ પામી નિગેાદમાં ગયા અને ત્યાં તે મુઢ બુદ્ધિવાલા જેના દુઃખે અત આવે એવા અનંત કાળ સુધી રહેશે, તે પછી લાં`ા વખત અવ્યવહાર રાશિમાં ભટકશે. એમ જાણીને દષ્ટિરાગને યત્નથી સદા ત્યાગ કરવા જોઇએ. આ તરફ વરૂણ શેઠના બીજો પુત્ર સુ ંદર સ્નેહરાગથી સદા હ વડે પુત્રનું ધ્યાન ધરી રહ્યા હતા. તે પુત્ર જ્યારે યૌવન વયને પ્રાપ્ત થયા, ત્યારે સુંદરે તેને ઘણું દ્રવ્ય ખર્ચી પરણાત્મ્યા. તે પણ પેાતાની પ્રિયામાં આસકત બની ગયા, તેથી તે પિતાને અનાદર કરવા લાગ્યા. પિતાએ છુપાવી રાખેલ દ્રવ્ય મેળવવાને માટે તે પિતાના ચિત્તને સ ંતેષ આપવા ઉપર ઉપરથી કાંઇક વિનય કરતા હતા. મૂઢ બુદ્ધિવાલા સુંદરે તે પુત્રને આચાર સુંદર જાણી ભૂમિમાં રહેલ નિધાન વિગેરેનું સવ* પુ દ્રવ્ય તેને બતાવી આપ્યું. એક વખતે પુત્ર વધુએ પેાતાના પતિને એકાંતમાં આ પ્રમાણે કહ્યું, તમારા કંપતા કરવાલા પિતાએ મારૂ ઘર બગાડી મુકયુ છે. તે રાત્રે વારવાર ઝાડા પિશાબ કરવાને માટે દુર્વાર એવા ઘરના દ્વારને સદા ખખડાવ્યા કરે છે,ઘરની જમીન ઉપર કફ઼ નાખ્યા કરે છે, અને સુવે, ત્યારે ર અવાજ કરી મૂકે છે, તેને એવેા ગાઢ શબ્દ થાય છે, કે મને તેથી નિદ્રા આવતી નથી. જો તમારા ઘરમાં એ ડેાસેા ન હાય, તેા સારૂ થાય, તેને ઘરમાંથી ખાહેર કાઢીએ, તે પછી આપણુ અને સ્પષ્ટરીતે નક્કી સુખ ભોગવીએ. ” તે પુત્રે તેણીનુ' સ† વચન હર્ષોંથી કબૂલ કર્યુ. પછી તેણે સુ ંદરને ઘરની બહાર કાઢવા માંડયા, પણ તે ઘર માહેર નીકળ્યે! નહીં, ત્યારે એક વખતે પુત્રે પેાતાની સ્ત્રી આગળ તેને વૃત્તાંત જણાબ્યા, એટલે તે સ્ત્રી એલી કે, “ જો તે ઘર માહેર ન નીકળે તે હું તેને સારૂ અને પુષ્કળ ભેાજન આપીશ નહીં, તેનાથી તે દુલ થઇ જશે. પછી તમારે તે અનાય પિતાને ગળે અંગુઠે। દબાવી મારી નાખવા, તે શિવાય બીજો ઉપાય નથી. ” આવું વિચારી તે બંને સ્રીપુરૂષે તેમ કહ્યુ', પછી તે મૃત્યુ પામીને તેજ ઘરમાં કૂતરા ધઇ અવતર્યાં. હું વિજ્ઞ, આ દષ્ટાંત જાણી છેાડી તમારેસ્નેહગવેદે રા . ". Page #290 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ કરવા ઉપર વરૂણ શેઠના ચાર પુત્રની કથા. ૨૬૧ હવે વરૂણ શેઠને ત્રીજો પુત્ર અહંદતા હતા. તે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પશમાં અતિ લુબ્ધ બની રસવડે દિવસો નિગમન કરતો હતો. એક વખતે તે અહંદુત્તને જેણીને પતિ પરદેશ ગયેલે હતો એવી કે ક્ષત્રિય જાતિની સ્ત્રીની સાથે દુષ્ટ રાગના જેવો એક ભાવથી વેગ થઈ આવ્યો. તે સ્ત્રીને સ્વાદ લાગવાથી તેણે અહંદૂત્તને પિતાના ઘરની બાહર નીકળવા દેતી ન હતી, તે તેને મન રાત્રિ દિવસ મે ટી પ્રતિકૂલતા લાગતી હતી. જુદી જુદી વનિતાને ભેગવવામાં રાગી બનેલ તે અહંત એક વખતે તેહીના ઘરમાંથી નીકળવા લાગે, ત્યાં તેણીએ કેવ કરી બલાત્કારે છૂરીથી તેને ઘાયલ કર્યો. તે ઘાતની પીડાથી અતિદુઃખી થયેલે તે નાશીને પિતાને ઘેર આવ્યા, ત્યાં તેની સ્ત્રીઓએ પુછયું કે, “તમને આવું વિપરીત કયાં થયું ? ” જ્યારે તેણે સાચી હકીકત કહી નહી, ત્યારે તે સઘળી સ્ત્રીઓએ વિચાર્યું કે, “આ પુરૂષ સ્વેચ્છાથી જ્યાં વાં નિરંતર ભટકતો ફરે છે અને પુછીએ છીએ ત્યારે સત્ય કહેતો નથી, તો પછી આ પાપરૂપી પતિ શા કામને? માટે આ સદા સંતાપ કરનારા પતિને સત્વર મારી નાખીએ.” આવું વિચારી તે સ્ત્રીઓએ તેને લાગેલા ઘા ઉપર ઉગ્ર ઝેર નાખ્યું, તેથી તે દુષ્ટબુદ્ધિને શરીર ઉપર અનિવેદના થઈ આવી. તે મૃત્યુ પામીને કઈ ચંડાળને ઘેર નપુંસક થઈ અવતર્યો ત્યાંથી ચ્યવીને ત્રીજી નારકીમાં નારકી થયો. તે પછી તિર્યંચનીનિમાં જઈ તે પુનઃ નારકી થશે. એવી રીતે તે તિર્યંચ અને નારકી ઘણીવાર થયા કરશે. વરૂણ છેઠને ચોથે પુત્ર નંદ દ્વેષથી ઘણા માણસે સાથે કજીયા કરતો હતો. એક વખતે પડેશમાં રહેલા કે દુકાનદારની સાથે તેણે કજીયો કર્યો. તે દુકાનદારે લેઢાના દંડથી તેના મસ્તક ઉપર એ ઘા કર્યો કે જેથી તે મૃત્યુ પામી ગયો અને કોપથી પહેલી રકમાં નારકી પણે ઊત્પન્ન થયે. આ પ્રમાણે રાગદ્વેષને વશ થયેલા તે વરૂણ શેઠના ચારે પુત્ર મૃત્યુ પામી ગયા. રાધી કાંઈપણ આશ્ચર્ય પામવાનું નથી પણ વિવેકી પુરૂષે તો તેને વિચાર કરવાનો છે. રાગ અને દ્વેષને લઈને મેટા યતી; સુરેંદ્રા, ચકવર્તીઓ અને નરેંકે પણ દુર્ગતિમાં જાય છે, તે પછી બાકીના બીજાની શી વાત કરવી ? તે આગળ પણ આ દુસહ અનંત સંસારમાં ભમ્યા કરશે, તેથી કાર્યવેત્તા પુરૂષે હંમેશાં રાગદ્વેષ કરવા નહી-રાગદ્વેષથી અળગા રહેવું જોઈએ. આ પ્રમાણે ગુરૂએ શિક્ષા આપેલા તેણે તે ઉપદેશ અંગીકાર કરી સ્થિર હૃદયે લાંબા કાળ સુધી ચારિત્ર પાલ્યું. કેટલાએક શુભ કાલ ચાલ્યો ગ અને જ્યારે વિકરાળ કાળ આવ્યો ત્યારે તેણે એક વખતે ભવાંતરના અભ્યાસથી અને કર્મની વિચિત્રતાથી ગુરૂએ વાર્યા છતાં પણ એવું નિયાણું બાંધ્યું કે, “હું આ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી વિમળનાથ ચરિત્ર. તપસ્યાથી અલીને વધ કરનાર થાઉં. ” જ્યાં સુધી હૃદ પૂર્વે સુવર્ણ વાલા છે ત્યાં સુધી હૃદને એટલે સુહૃદને સ્તવું છું. પરંતુ જયારે તે સુવણુ અપૂર્વ થાય એટલે અ અક્ષર પૂર્વે છે એવા થાય ત્યારે તે અસુહત્ ( શત્રુ ) થઇ જાય છે. પછી તે કેાધવડે શરીરને દમન કરી અંતકાલે અનશન લઈ મૃત્યુ પામી અચ્યુત દેવલાકમાં દેવતારૂ કે ઊત્પન્ન થયા. મલિ પણ દીક્ષા લઇ તેનું ચિરકાળ પાલન કરી સુખની શય્યા રૂપ એવા ઊત્તમ દેવલેાકમાં દેવતા થયેા. ત્યાં અને પ્રકારના સુખ ભાગવી આયુષ્યના ક્ષય થતાં ત્યાંથી દ્રવીને આ ભરતક્ષેત્રમાં આવેલા નંદન નામના નગરમાં યથાર્થ નામવાળે સમરકેશરી નામે રાજા થયેા. સુદર આકૃતિને ધારણ કરનારી સુ'દરી નામે તેને ૫ત્ની હતી તેણીના ઉદરમાં લિને જીવ અવતર્યાં. તે જન્મ્યા પછી અનુક્રમે પિતાસમરકેશરીએ પેાતાના મુખથી તેનું નામ મેરાક પાડયું. તે અનુક્રમે સાઠ ધનુષ્યની કાયાવાલા, સાઠ લાખ વના આયુષ્યવાલા અને રાજાઓને નમાડનારી પ્રતિવાસુદેવ થયા. ત્રણ ખડાના ભેાકતા અને સંપત્તિને જોડનારે તે પ્રતિવાસુદેવ મેક પેાતાના દોષોના સમૂહને છેડી એક છગવાળું અને સન્મિત્રાવાળું ક્ષગિય રાજ્ય કરવા લાગ્યા. આ અરસામાં આશ્ચર્યાંના વિલાસવાળા આ ભરતક્ષેત્રમાં શત્રુએથી નમાવી શકાય નહીં તેની દ્વારિકા નામે નગરી હતી. તેની અંદર કલ્યાણાના વિલાસ કરનારે રૂદ્ર નામે મહાન રાજા હતા. તેને સુપ્રભા અને પૃથિવી નામે બે ઉત્તમ સ્ત્રીએ હતી. પેલેા જે ન દિ સુમિત્ર હતા તેને જીવ અનુત્તર વિમાનમાંથી ચીને ઉત્તમ પ્રભાવતી સુપ્રભા રાણીની કુક્ષિમાં અવતર્યાં. તે સમયે ચતુર સુપ્રભા રાણીએ બલદેવના જન્મને સૂચવનારા, દુઃખને વારનારા અને અને આપનારા ચાર મહાસ્વપ્ને અવલેાકયા. પછી અનુક્રમે તે સુપ્રભા રાણીએ ઉત્તમ લગ્ન -મુખના ચેગવાળા શુભદિવસે પવિત્ર અને કાંતિથી ઉજવળ એવા પુત્રને જન્મ આપ્યો. રૂદ્ર રાજાએ તે પુત્રનું નામ ભદ્ર પાડયું. રૂદ્રમાંથી ભદ્ર ઉત્પન્ન થાય એ અહિં આશ્ચય બન્યું હતું. પેલા જે ધનમિત્ર હતા તેને જીવ જનમિત્રના સ્નેહને લઇને અચ્યુત દેવલાકમાંથી ચવીને રૂદ્ર રાજાની બીજી પૃથ્વીરાણીના ગર્ભ માં આવ્યે સુખે સુતેલી પૃથ્વી રાણીએ વાસુદેવના જન્મને સૂચવનારા અને દુઃખમાંથી મુકાવનાર સાત મહાસ્વપ્ના જોયાં. સમય પ્રાપ્ત થતાં પૃથ્વી રાણીએ શ્યામ અંગવાળા, શુભ લક્ષ @ાથી યુક્ત અને ઉત્તમ ચાતુર્ય ભરેલા ઐશ્વથી પ્રખ્યાત એવા એક પુત્રને જન્મ આપ્યા. રૂદ્ર રાજાએ હર્ષ પામી સજ્જનેાને રાજી કર્યાં અને વિધિવડે તે પુત્રનું નામ સ્વયં'ભૂ પાડયું'. લીલા અને પીળા વસ્ત્રોને ધારણ કરનારા તે ભદ્ર અને સ્વયંભૂ બને પુત્રા હવડે ધાત્રીએ (ધાન્યેા) થી પાલન થતાં અને લેાકેાથી લાલન પામતાં ઉછરી મોટા થવા લાગ્યા. શ્વેત અને કૃષ્ણુ વ વાળા તે અને ચિરંજીવી ગંગા અને યમુનાન પ્રવાહાની જેમ હુંમેશાં સાથે રહેતા હતા. Page #292 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભૂવાસુદેવનું ચરિત્ર, ૧૬૩ ¢¢ 16 "9 એક વખતે તાડ અને ગરૂડના ચિન્હવાળા તે બને બંધુએ નગરની બાહેર આવેલા ઉદ્યાનમાં સાથે ગયા. ત્યાં ઘણાં દ્રવ્યેાથી ભરપૂર એક મેટા લશ્કરની છાવણી તેમના જોવામાં આવી. તે જોઈ ભદ્ર ખળભદ્રે પેાતાના ભાઇ સ્વયંભૂ વાસુદેવને કહ્યું, “ ખંધુ, જીવા, આ કોઇ રાજાનું રત્નયુક્ત, સુશોભિત અને વિભૂષિત શરીરવાળું માટું કટક પડેલું છે. ” આ સાંભળી સ્વયંભૂ વાસુદેવે કહ્યું ફક્ત ઘાસના આહાર ઉપર આશ્રય લેનારા લેાકેામાં આ વનની અંદર આવું. કટક કેવુ હશે ? તે કાંઇ સમજાતું નથી. સ્વયંભૂનાં આ વચન સાંભળી મંત્રીને પુત્ર તેના બધા ખબર મેળવી લાવ્યેા અને તેણે વાસુદેવને આ પ્રમાણે કહ્યું, “શશિસૌમ્ય રાજાએ પ્રતિવાસુદેવ મેરકની ઉપર હાથી, ઘેાડા વિગેરેનું આ મેદુ સૈન્ય એક મેટા દડરૂપે મેાકલ્યુ છે. ” તે સાંભળી સ્વયંભૂ વાસુદેવે તે મંત્રિપુત્રને કહ્યું, “ ક્ષમાધારીના કરમાં દંડ શાભાને પ્રાપ્ત કરે છે. ” તે સાંભળી મત્રિપુત્રે પુનઃ જણાવ્યું, “ હે ! રાજકીય વ્યાપારમાં થયેલે આ ચક્રવર્તીએના દંડ પણ શાભાને આપનારા થાય છે, તે પછી આપણે પાતેજ રાજાપણું અને ચક્રવનીપણું ગ્રહણ કરી લઇએ. આવા આવી પડેલા આ દંડના ત્યાગ શી રીતે કરી શકાશે?’’ મંત્રિપુત્રનાં આ વચના સાંભળતાંજ તરત તે મને ભદ્ર અને સ્વયંભૂએ પેાતાના ઉગ્ર સુભટને આ પ્રમાણે આજ્ઞા કરી કે, “ આ સૈન્યમાં જેટલું હાય, તે બધું ખળાત્કારે લઈ ચે, ” તેમની પ્રેરણાથી નિરાધ વગરના તે ચેાદ્ધાએ ક્રેધ લાવી વિવિધ પ્રકારના હથીઆરા લઈ એવા છુટ્યા કે તેઓએ સામે યુદ્ધ કરવા આવેલા સુભટને આંધી લીધા અને હર્ષોંથી તે સન્યનું સર્વાંસ્વ ખાંચી લીધું. તેએમાંથી કેટલાએક મુખ્ય પુરૂષ જીવ લઇને નાગી ગયા અને તેમણે આવીને મેરક પ્રતિવાસુદેવની આજળ તે વૃત્તાંત જાહેર કચે.. તે સાંભળી પ્રતિવાસુદેવ મેક ક્રોધાતુર ખની પેાતાના તાબાના રાજાઓને આ પ્રમાણે કહેવા લાગ્યા, “ અરે રાજાએ, આજે સુતા સિંહને બળાત્કારે કેણે જગાડયા ? અથવા આ સુતેલા સપના મુખમાં કાણે લાકડી નાખી ? અને નીરાંતે બેઠેલાં વાઘની પાસે જઇ ‘ હે વત્સ, ’એમ કેણે કહ્યું ? જે પુરૂષે સ્થાનમાં રહેલા એવા મને સુખે ભેટ ધરવાની આ ચેાજના કરી છે; તે પુરૂષે પેાતાનું સવ અહિતજ કર્યું છે, જેમ કીડીઆને પાંખા આવે તે તેમના મૃત્યુનું કારણ થાય છે, તેવીજ રીતે મારા દંડ ગ્રહણ કરવા નાટે તે પુરૂષનું આ પરાક્રમ અન્યું છે. ” પ્રતિવાસુદેવ મેરકનાં આવાં વચન સાંભળી મંત્રી ખેલ્યા “મહારાજા, એવા તેા કેઇ બુદ્ધિના ભંડાર રૂદ્રરાજા જાગ્યા છે. “દ્ધિજિન્હેં ૧ અહિં એવા અર્થ છે કે, જે ક્ષમાધારી-રાન્ત હોય છે, તેમના કરમાં દંડ-શિક્ષા ૐ.ભી ઉડે છે. બીો અર્થ-જે ક્ષમાધારી મુનિએ હેાય છે, તેમના કરમાં દંડ-દાંડી શેભે છે. ૨ દિજિષ્ણુ એટલે સર્વે પક્ષે એલ્યુ ફેરવનારા દુના. ૬-મહાદેવ સર્યોથી યુક્ત હોય છે પક્ષે કરાળ દુ ાથી યુક્ત છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ My -રા. શ્રી વિમળનાથ ચરિત્ર, પુરૂથી યુક્ત એવે તે રૂદ્ર કયાં? અને બુધજનોથી યુક્ત એવા તમે ક્યાં ? તે રૂદ્રને બે પુત્ર છે અને તમારે અનેક વિવેકી પુત્રો છે. એ રૂદ્ર પિતૃગૃહમાં સ્થાયી રહેનાર છે અને તમારો વાસ સર્વ સ્થળે છે. તે રૂદ્ર વિષાદી છે અને તમે પ્રદી છે. તે રૂદ્ર હર છે અને તમો રમાકર છે અને તે રૂદ્ર તપસ્વી છે અને તમે કરે છે, તેથી તમારા બંનેની તુલ્યતા થઈ શકતી નથી. જે પરાક્રમ બતાવવું હોય તે જે પોતાને સમેવડ હોય તેને બતાવવું પણ જે પિતાનાથી અધિક હોય તેને બતાવવું નહિં. સિંહ પિતાનું પરાક્રમ મૃગ ઉપર બતાવે છે, પણ તે અષ્ટાપદ ઉપર બતાવતું નથી. લોકેના આધારરૂપ એ મેઘ ચડી આવતાં તેની સામે પોતાનું પરાક્રમ બતાવનાર અષ્ટાપદ પ્રાણી તેવી દુબુદ્ધિથી મૃત્યુ પામે છે. હાથીની સાથે પોતાના શરીરનું માપ કરનારા સિંહની જેમ જે પુરૂષ અ૫વીર્યવાલે થઇ વીર્ય વડે અધિકમાનની ઈચ્છા રાખતા હોય તેને અટકાવવો જોઈએ, તેથી હું પ્રથમ ત્યાં જઈને તેમના ચિત્તની પરીક્ષા કરી લાવું, તે પછી આપને આદર પૂર્વક જે યેગ્ય લાગે, તે કાર્ય કરવું; કદિ તેણે અજ્ઞાનને લઈને અથવા કીડાને લઈને તમારી ભેટ લીધી હશે, તે હું તેથી બમણું ભેટ પછી લાવી શકીશ. જે કદિ ગેળ આપવાથી મરણ પામતે હોય, તે તેને વિષ આપી શા માટે માર? શાસ્ત્ર પણ કહે છે કે, “યુદ્ધની ગતિ વિષમ છે.” કેઈવાર એક ઠીકરીથી પણ ઘડે ભાંગી જાય છે. રાહુ કેવળ મસ્તક રૂપ છે, છતાં સૂર્ય અને ચંદ્રને ગ્રાસ કરે છે. કહ્યું છે કે, “જે માણસ પોતાનું સામર્થ્ય જાણ્યા વગર શત્રુની સાથે વેર બાંધે છે, તે એક ટીંટોડા પણીથી સમુદ્રની જેમ પરાભવને પામે છે, તેથી હે રાજેદ્ર! એ બંને રાજાઓ કાંઈક પરાક્રમી છે, એમ લેકમાં સંભળાય છે, પરંતુ જ્યાં સુધી હું મારી દ્રષ્ટિએ જોઉં નહીં, ત્યાં સુધી મને પ્રતીતિ આવે નહિ માટે આપ હૃદયમાં ધીરજ રાખો અને મને આજ્ઞા આપ વિચારીને કરેલું કાર્ય સર્વ સંપત્તિઓનું શરણ રૂપ બને છે.” આવાં વચન સાંભળી મેરકે પિતાના તેજ મુખ્ય મંત્રીને રૂદ્રરાજાનું બધું બળ જાણવાને દ્વારિકા નગરીમાં મોકલ્યા. તો સારરૂપ અને ગુણેને આધાર રૂપ તે આદેશ ગુરૂની જેમ પ્રાપ્ત કરી મંત્રી દ્વારિકા નગરીમાં ગયે. ત્યાં પ્રતિહારે પ્રવેશ કરાવે તે ૧ અહિં રૂકને બીજો અર્થ મહાદેવને લાગુ પાડ્યો છે. રૂદ્ર-મહાદેવને ગણેશ અને કાર્તિકેય નામે બે પુત્ર છે. રદરાજને પણ બે પુ છે. રૂદ્ર-મહાદેવ પિતૃગૃહ-સ્મશાનમાં સ્થાયી રહેનાર છે. રૂદ્રરા પિતાને પિતાને ગૃહમાં–રાજ્યમાં સ્થાયી રહેનાર છે અને તમારો વાસ સર્વ સ્થળે છે એટલે તમે મોટા રાજ્યના ભાગમાં વ્યાપી રહ્યા છે. રૂદ્ર-મહાદેવ વિવાદીવિષને ભક્ષણ કરનાર છે, રૂદ્રરાજ વિષાદી-ખેદાતુર રહેનાર છે અને તમે પ્રમોદી- હર્ષવાળા છે. રૂદ્ર-મહાદેવ હર-હરણ કરનાર છે પક્ષે રૂક્રરાજા હરી લેનારો છે અને તમે રમાકર રમાલમના – આકર-ખાણુરૂપ છે અથવા રમા છે કર-હાથમાં જેને તેવા છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ 1, , , , , , , , , સ્વયંભૂ વાસુદેવનું ચરિત્ર, મંત્રી ભદ્ર અને સ્વયંભૂ સાથે રહેલા રૂદ્ર રાજાને નમી યોગ્ય સ્થાને બેઠે. પછી રાજાના પૂછવાથી તે આ પ્રમાણે છે. “ રાજન, રાજા શશિસૌમ્ય હિત રૂપ ભેટ મોકલી છે. બહેરના ભયને લઈને તેને મળે લાવવામાં આવી તેટલું સારું કર્યું, પરંતુ હાલ અર્ધચકી મેરક રાજ્ય કરે છે, તેથી જે કોઈ અન્યાય કરે, તો તે અન્યાયને સહન કરી શકે તેમ નથી, કદિ કોઈ પોતાના ઘરમાં રહી અન્યાય કરે, તેથી શું થયું? આ પૃથ્વી ઉપર શ્વાન પણ પિતાના ઘરમાં આવવાનું થાય છે, પરંતુ તેના ગૃહસ્થાનમાં હરિને કેઈ દાખલ કરે અને કદિ તે પાછો પોતાની માતાના ઉદરમાં પ્રવેશી જાય તે ત્યાં પણ તે રહી શકવાનો નથી, કારણ કે, મેરકના નામથી ગર્ભિણી સ્ત્રીઓના ગર્ભ પણ ગળી જાય છે, તેની પાસે વેગવાવું હરિગ પણ નાશીને જઈ શકે તેમ નથી. તેના ભયને લઈને પુરૂ કયાં જઈને નિશ્ચિંત રહી શકે તેમ છે? કારણકે જુવે, તે મહારાજા મેરક અર્ધચકી થયેલા છે. કદિ જે કઈ પિતાના મનની કલ્પનાને ગર્વથી તેની સામે થાય તો તે જરૂર સમુદ્રમાં સાથવાની મુષ્ટિની જેમ છિન્નભિન્ન થઈ જાય છે. મંત્ર તથા તંત્રમાં ચતુર એવા તે મેરકને જોઈને દ્વિજિલ્ડ-સર્ષ પણ પિતાનું મુખ ફાડવાને સમર્થ થઈ શકતું નથી, તેથી આપના આ રાજ્ય ઉપર કેઈપણ અન્યાયી રાજા આવી શકે નહિં, તેવા લાભને માટે આ શંકા છોડી દઈ અમારા રાજા મેરકને બમણે દંડ આપે.” આવાં વચન સાંભળી સ્વયંભૂએ તે ઉત્તમ મંત્રીને આ પ્રમાણે કહ્યું, “ અરે ! તું જે કહે છે, તે ઉપરથી તું વધારે બેવક લાગે છે, તેથી તે જડ હૃદયવાલે છે. જે તારે ઠેકાણે કઈ બીજે હેત, તો હું તેને શિક્ષા આપતે; પણ તું દૂત પણ તું દૂતરૂપે વિશિષ્ટરૂપ છે, તેથી હમણાં તું વધ કરવાને એગ્ય નથી. અરે ! અમારા પિતાને માટે શું કહેવું ? પરંતુ અમે એજ બધું ગ્રહણ કરી લીધેલું છે, કારણકે રાજપુત્રોને એ કુલકમ ચા આવે છે. તે સ્થિર થઈને જે કે, અમે કેટલું છીનવી લીધું છે? હજુ અમે તો બધી પૃથ્વી લઈ લેશું, કારણકે આ પૃથ્વી વીરો ગ્યા છે. વનમાં જેમ એ કલે પણ સિંહ ગજેના યુથને હણે છે અને સૂર્ય પણ ગ્રહ વિગેરેના ઉત્તમ તેજના સમૂહને ટાળી નાખે છે, તેવી રીતે હું એકલો પણ રણભૂમિના આંગણામાં સર્વ સ્વેચ્છાચારી શત્રુઓને હણી નાખીશ. તે જે મારી સાથે ભદ્ર હોય તો તેની શી વાત કરવી ? મારા પિતા અને મારા જયેષ્ઠ બંધુ જેને માટે પોતાનું સ્વાભાવિક બલ દર્શાવે તે મેરક તે શા હીસાબમાં છે? સ્વયંભૂ તે પિતે પીડા રહિત બની આ પૃથ્વીના ભારને પિતાની જાતેજ ગ્રહણ કરી લે તેવો છે. કઈ પણ વડિલ વિગેરે દયા લાવીને તેને આપે એમ નથી. આ ભરતાદ્ધ પૂર્વે પણ તેના બાપદાદાનું ન હતું, તેણે પોતાની ભુજાના ૧ ડિજિ-સપ પક્ષે દુર્જન. ૩૪ Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, બલથી લીધું છે, હું પણ તેવી જ રીતે ગ્રહણ કરી લઇશદેડકાના જેવા બીજા અનેક પુરૂષને મારવાની શી જરૂર છે? હું તે તે સપના જેવા એક રાજાનેજ ભુજમાંથી મારી નાખીશ.” આવાં તેનાં વચન સાંભળી મંત્રી ભયભ્રાંત હૃદયવાલે થઈને તત્કાલ ત્યાંથી ચાલતો થયો. અગ્નિની પાસે વાઘ પણ રહી શકતો નથી.” આ સર્વ વૃત્તાંત તે મંત્રીએ એકાંતે આવી પિતાના રાજા મેરકને ક, આથી તે પવન વડે અગ્નિની જેમ કેધથી પ્રજવલિત થઈ ગયે. તરતજ તેણે નિશાનને નાદ કરી પ્રસ્થાન મંગળ કર્યું. પ્રધાનોએ ઘણે વારવા માંડે તે પણ તે દ્વારિકા ઉપર ચાલો થયા. આ સમયે હર્ષથી યુદ્ધમાં જવા તૈયાર થયેલા પોતાના પુત્રને કઈ માતા કહેવા લાગી કે, “પુત્ર, હું પૂર્વે વીરપત્ની કહેવાતી તે તું હવે મને વીર પ્રસૂ-વીર પુત્રને જન્મ આપનારી કર્યો. ” કઈ પ્રેમી પત્ની પિતાના પતિને કહેવા લાગી કે, “સ્વામી, જગનૂની સ્ત્રીઓને આશ્ચર્ય કરનારી હું વીરપુત્રી તે છું, હવે તમારે રણભૂમિમાં એવું કામ કરવું કે જેથી મારી ખ્યાતિ એક વીરપત્ની તરીકે થાય. તમારે ઘરની કોઈપણ ચિંતા કરવી નહિં. તૃષ્ણાને હરનારી, હાથમાં અમૃત ઘરનારી અને સંતાપના સમૂહને નિવારનારી થઈને હું જીવિતમાં અને મરણમાં પણ તમારા પૃષ્ઠને છેડીશ નહિ.” આ વખતે કઈ વૃદ્ધ પિતા રણભૂમિમાં જવાની ઈચ્છા કરતાં તેના યુવાનપુત્રે અંજલિ જોડીને આ પ્રમાણે તેને કહ્યું, “તાત ! આવા વૃદ્ધપણમાં રણભૂમિની દીક્ષા લેવી મુશ્કેલ છે, તેથી આપને ઘેરજ રહેવું ઠીક છે. હું સશકત હોવાથી યુદ્ધમાં જઈશ.” કેઈ પિતાએ પુત્રને કહ્યું કે, “વત્સ, તારી વાર્તા તો રહી, પણ આપણા બધા કુલ કી લાજ આજે - રાખજે.” રણભૂમિમાં કાયર થયેલા કેઈ બંધુને તેના બંધુએ કહ્યું કે ક્ષત્રિોને ધારાતીર્થ જ તેના પાપને હરનારું છે. સ્ત્રીના મહિને લઈને ઘેર રહેવાની ઈચ્છા કરનારા કેઈ પુરૂષને બીજાએ કહ્યું કે, “એ અબળા સ્ત્રી કોણ માત્ર છે? રણભૂમિમાં મરવાથી સ્વર્ગની ઘણી સ્ત્રીઓ તને વરશે.” દ્રવ્યના મેહથી ઘર છોડવાને અશકત એવા કોઈ પુરૂષને બીજાએ કહ્યું કે, “એ દ્રવ્ય તો નજીવું છે, યુદ્ધમાં તે તો દિવ્યલક્ષમી પ્રાપ્ત થશે.” આ પ્રમાણે વિવિધ-આલાપથી પ્રેરાયેલા સુભટે પિતાના ઘર છોડી યુદ્ધ કરવાને માટે રસવડે એકાગ્ર મનવાળા થઈ ચાલતા થયા. કુંભસ્થળરૂપ ગંડશેલ વાલા અને મદના ઝરણાથી મનોહર એવા અનેક ગજેકો જાણે જંગમ પર્વતે હેય તેવા દેખાવા લાગ્યા. ફીણ સહિત વિવિધ પ્રકારના આવર્તવાલા વેગથી પૃથ્વી ઉપર વ્યાપ્ત થતા એવા ઘડાઓ જાણે સમુદ્રના તરંગે હોય તેમ પૃથ્વીમાં પ્રસરવા લાગ્યા. ૧ ખતી ધાર ઉપર મરવું તે ધારાતીર્થ. ૨ ગંડલ એટલે પર્વતપણે મોટા પથરા. ૩ પર્વતપણે પાણીના ઝરણું. ૪ આવ–એક જાતની ઘોડાની શરીર પરની નિશાની અથવા યાળ. : રંગપક્ષે આવર્ત એટલે ઘુમરી. Page #296 -------------------------------------------------------------------------- ________________ મન + 4 + +-111.2 સ્વયંભૂવાસુદેવનું ચરિત્ર, ૧ઘટક-ઘેડાની આલીશ્રેણીવડે યુક્ત અને ઉત્તમ-અજિરથી વિભૂષિત એવા રથ જાણે ચાલતા ધરે હોય તેમ તત્કાળ ચાલવા લાગ્યા. ફલની ઈચ્છાવાલા, શાખા સાથે મળેલા અને મોકલોથિી એવા દિલે વાનરની જેમ ઉછળતા ચાલવા લાગ્યા. આ પ્રમાણે આવતા મેરક રાજાને હરલોકના કહેવાથી જાણી લઈ સ્વયંભૂ વાસુદેવના પિતાના બંધુ ભદ્રકની સાથે તેની સામે સુખે ચડી આવ્યા. તે પોતાના દેશના સીમાડા ઉપર જઈને બલ સહિત ઉભો રહ્યો. તે વખતે પોતાના સૈન્યને પ્રેરતો મેરક પણ ત્યાં આવ્યો. તે સમયે સભામાં ઘણે આદર પામનારા ધીર નરેએ વીરની આજ્ઞાથી શત્રુઓને ક્ષય કરવા દેવની સાક્ષીએ રણભૂમિને આશ્રય કર્યો. બંને સિન્ય કલિ (રણ) કર્મવડે યુકત થઈ એકઠા મલ્યા. તેવામાં શત્રુઓએ જેમાં દુર્જનતા બતાવી છે એવું પિતાનું કેટલુંક સૈન્ય દીનતા પામેલું જોઈ વિચક્ષણ એવા સ્વયંભૂએ પોતે પિતાની સેજનતા દર્શાવનાર શંખ કુંક. તે સાંભળતાંજ સિંહને બુબારવ સાંભળી જેમ સર્વ ગજેદ્રો ત્રાસ પામે, તેમ મેરકના ચદ્ધાઓ રણાંગણથી ત્રાસ પામી ગયા. તે વખતે દેવતા જેઓ અતિ બલવાન એ મેરક તે યુદ્ધમાં સર્વ શસ્ત્ર સાથે એકલો ટકી રહ્યો. સ્વયંભૂ અને મેરકની વચ્ચે દંડાદં, ખખડી, કેશાકેશી અને શરાશરિ યુદ્ધ ચાલ્યું. તથાપિ અતિ બલવાન સ્વયંભૂને યુદ્ધમાં ભંગ ન થયો ત્યારે અર્ધચકી એ પિતાના શત્રુને નાશ કરનારા ચક્રનું સ્મરણ કર્યું. તેના પાપને ઉદય થતાં પણ કાંતિના પાત્ર રૂપ અને શત્રુઓની ઉત્તમ લક્ષ્મીને છેદનારૂં તે ચક સ્મરણ કરતાં જ તરત તેને હાથમાં આવી હાજર થયું. વૈરીઓના ચકને ભય આપનારૂં તે ચક હાથમાં આવેલું જોઈ હર્ષ પામેલા મેરકે બલવાલા સ્વયંભૂને કહ્યું, “અરે ! તને બંને રીતે બાલક જાણીને મેં આટલી વાર ફકત કીડામાત્ર યુદ્ધ કર્યું હતું, હવે સાચું યુદ્ધ કરૂં છું. આજે હું તારું મસ્તક છેદી નાખીશ, તેથી તે તત્કાળ નાશી જ. બાળકોને અને એને નાસવામાં શી લાજ હોય ?” સ્વયંભૂ બે, “ જે તે કીડયુદ્ધ કર્યું હોય, તો તું પિતે જ બાલક ઠર્યો. કારણ કે, કીડા કરવી એ બાલકનું કાર્ય છે અને કારણમાંથી કાર્ય થવાનો સંભવ છે. શત્રુઓની લક્ષ્મીને ગ્રહણ કરનારા ધીર પુરૂષે જે ચેર કહેવાતા હોય, તે તું ચાર પણ છે. કારણ કે તને કેણે લક્ષ્મી આપી છે ? તેથી તું આ ચક છેવને ચાલ્યા જા. પાછળથી જઈ શકીશ નહિં. આજ ચક જ્યારે હું છોડીશ, ત્યારે તારો અંત આવી જશે. કદિ એ ચકને તને મનમાં ઘણે ૧ ઘટક-ડા અને ઘરપક્ષે ઓરડા. ૨ અજિર-રણભૂમિ અને ઘરપક્ષે આંગણું. ૩ પેદલપ વિજયનું ફલ. ૪ પદલપસે ટુકડી. વાનરપક્ષે ડાળીઓ. ૫ સંતોક-થોડું વાનરપક્ષે ગુચ્છ. ૬ વયથી અને અજ્ઞાનપણથી એમ બે રીતે બાલક, Page #297 -------------------------------------------------------------------------- ________________ २१८ શ્રી વિમળનાથ ચરિત્ર, ગર્વ હોય તો તે છોડ કે જેથી આપણ બંનેનું બલાબળ જાણવામાં આવે.” આ વચનો સાંભળી મેકે રાજ્યને આપનારા સ્વચકની જેમ હાથમાં રહેલું તે ચક સ્વયંભૂ વધ કરવા માટે ફેરવીને છોડયું. તે છુટેલું ચક સ્વયંભૂના હદયમાં લાગ્યું, તે ઘટિતજ થયું. કારણ કે, સત્-પુરૂને ઈષ્ટજનનો પ્રથમ મેલાપ થતાં એમજ બને છે એટલે ઈષ્ટજન પ્રથમ હૃદયમાં લગ્ન થઈ જાય છે. તે એક કઠોર હોવાથી સ્વયંમને તે લાગતાં ક્ષણવાર મૂછ આવી ગઈ. જેમ શ્રેણિક રાજાને મેલાપ થતાં શાલિભદ્રને મૂછ આવી હતી, અથવા તે મૂછ ન હતી પણ સ્વયંભૂએ પિતાના બે નેત્રો વાંચીને એવું ધ્યાન કર્યું હતું કે, “અહે આ ચક કેવું અદ્ભુત છે?” એ વિચાર કરી રાજાએ તે ચકને પિતાને જમણો હાથ આપે અને તે બંનેએ યાજજીવિત હિતકારી સહુ૬ - ભાવ અંગીકાર કર્યો. તે પછી સ્વયંભૂએ ચકને કહ્યું કે, “જ્યાં સુધી તું શત્રુના સન્યમાં જઈ કાંઈ પણ કાર્ય ન કરે ત્યાં સુધી મને તારા વિશ્વાસ હૃદયમાં આવતો નથી. તે સાંભળી ચકે ઉત્તર આયે, “સ્વામિન, હું જ્યારે શત્રુના સૈન્યમાં જઈ તેના મુખ્ય રાજાનું મસ્તક છેદી તેનું સાત અંગવાળું રાજ્ય લાવી આપું, ત્યારે તમે મને ખરૂં માનજે, પરંતુ હવે મને જલદી મોકલે. ન્યાય પ્રવીણ પુરૂષોએ શત્રુને મારવામાં વિલંબ કરે ઠીક કહેલું નથી. ” ચકનાં આવાં વચન સાંભળીને ડાહ્યા રાજાએ પોતાના હકયમાં વિચાર્યું કે, “આ મારા શત્રુમંજન ચકને હવે એકવાર તે એકલું.” પછી વયંભૂએ મેરકને કહ્યું કે આ ચક્ર તને પ્રાણપ્રિય છે, તેથી તે તારી પાસે આવ્યું છે, તે તારા પ્રાણ લઈને આવશે. માટે તું જીવ લઈને દૂર ચાલ્યા જા, શા માટે વૃથા મૃત્યુ પામે છે ? પિતાની જાતને માટે પૃથ્વીને પણ છોડ દેવી, એમ પુરૂએ કહેલું છે. હમણું તારા પ્રાણ મારા હાથમાં છે, જે હું જીવાડું તેજ તું જીવી શકે, તે સિવાય જીવી શકે નહિં. ” સ્વયંભૂનાં આવાં વચન સાંભળી મેરક બે -અરે ! તું વિચાર કર્યો કે જો આ ચક્ર મારૂં ન હોય તે પછી તારૂં શી રીતે થશે? જે સ્ત્રીઓ પિતાના પતિને વશ રહેતી નથી, તે સ્ત્રી બીજા જાર પુરૂષને વશ થઇ શી રીતે સુખદાયક થાય? તેથી તું આ ચક મારી ઉપર છેડ દે. અન્યથા કપના કરીને ખેદ પામીશ નહિં.” મેરકે આ વચને કહ્યાં, એટલે સ્વયંભૂએ ફેરવીને તે ચક આદરપૂર્વક છોડી દીધું. તત્કાળ તેણે મેરકના મસ્તકરૂપી કમળને છેદી નાખ્યું. તે જ વખતે સ્વયંભૂની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ પદ્ધ અને મેરકનું ધડ પૃથ્વી ઉપર પડયું. મેરકની સેનાએ પછી સ્વયંભૂ આશ્રય લીધે. જાન તો એજ રહી, પરંતુ ફકત તેને વરરાજા બીજો થયો. તે પછી સ્વયંભૂ તે ચકને અનુસરી તેની પાછળ ચાલે અને તેણે ભરતાદ્ધને ૧ રવચક એટલે પિતાને પક્ષ. Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન. સાધી લીધું. જ્યારે તે મગધ દેશમાં ગયે, ત્યાં કેટી મનુષ્યોથી ઉપાડી શકાય તેવી એક કેટિશિલા તેના જેવામાં આવી. ઇંદ્રના જેવા પરાક્રમવાલા તે સ્વયંભએ એક યેજન પહોળી અને વિસ્તારવાળી તે કટિ શિલાને પિતાના ડાબા હાથ વડે રમતમાં ઉપાડી લીધી. પુનઃ બલવાનોને પોતાનું અતુલ બલ દર્શાવતા તે સ્વયંભૂ વાસુદેવે તે શિલાને પાછી ત્યાં મુકી દીધી અને પછી થોડા દિવસે તે દ્વારકામાં આવી પહોંચ્યો. ત્યાં ચક, બર્ગ, ધનુષ્ય, શંખ, વનમાળા, ગજેન્દ્ર અને મણિ-એ સાત પ્રભારી રત્નો તેને પ્રગટ થયા; તે સિવાય બીજી ચકવર્તીની અર્ધ સમૃદ્ધિ પણ તેને પ્રાપ્ત થઈ કારણકે, જીને પુણ્યાનુસારે લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પછી સર્વ રાજાઓથી વીંટાએલા ર પિતાના બંધુ ભદ્રની સાથે તે સ્વયંભૂને વાસુદેવપણને અભિષેક કર્યો. જાણે જંગમ નિધાન હોય તેવા તેણે કેને દાન આપ્યું, કેઈને દાન તથા માન આપ્યા, કેઈને આદરથ' સ્થાન આપ્યું અને કેઈને જંગમ નિધાન જેવું પાન વાહન આપ્યું. ખરેખર ! જે ઈષ્ટદાન છે, તે સર્વેનું મુખ્ય વશીકરણ છે. વાસુદેવ સ્વયંભૂએ રાજધર્મથી લોકોના અને જિનધર્મથી ધર્મીએના અન્યાયને દૂર કરી સારે યશ પ્રાપ્ત કર્યો. આ અરસામાં બે વર્ષ સુધી વિહાર કરી શ્રી વિમળનાથ પ્રભુ વિચરતા વિચરતા તે પિતાના દીક્ષાસ્થાનમાં પુનઃ આવી ચડ્યા. તે પ્રભુ મમતા રહિત, અહંકારથી વર્જિત, ક્રોધરૂપી યોદ્ધાને ત્યાગ કરનાર માયારૂપી સ્ત્રીથી રહિત લેભના ક્ષેભથી વર્જિત, મેડ, હ તથા મદ વગરના, હાસ્ય, લાય, રતિ, અતિ, શોક, અવિરતિ અને ભીતિથી મુકત, લીલા, પ્રમીલા વડે વિષમ એવા કામ રતિમ અનાસકત, પ્રતિબંધના ત્યાગી, વિરાગી, નિઃસ્પૃહ, સહન કરનાર, જુગુ, કીડા, કલહ, અને દ્વેષને વેગથી રહિત, ખેદ, પ્રમાદ, આ સ્વર, વિવાદ અને સ્વાદને વર્જનારા, મીનધારી, જ્ઞાની સદાધ્યાની, સુંદર સંતોષના પિોષક અપ્રમાદી જોને આનંદ આપનાર, પરીષહોને જીતનાર, અષ્ટાંગગ સહિત, ભવવાસથી વિયુક્ત, શત્રુ તથા મિત્રમાં સમાન ચિત્તવાલા, શુભકમમાં પ્રવર્તેલા, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ક્ષમા, દયા, માર્દવ, સરળતા, વૈરાગ્ય, મુકિત, સત્ય, પરાજય, શૌચ, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સંયમ, બુદ્ધિ, ભાવના, સંવર, ઉદારતા અને નિર્જરા વિગેરે જે અનુત્તર ગુણ કહેવાય છે, તે વડે પિતાના આત્માને ભાવનારા હતા. તેવા વિમળનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધારી ત્યાં આવેલા એક જબૂર. ક્ષની નીચે શુદ્ર સ્થાનમાં છઠ્ઠ તપ કરી સ્થિર થઈ પ્રતિમાને વહન કરતા (કાઉસ્સગધ્યાને) રહ્યા. ત્યાં અને પૂર્વ કરણમાં રહી ક્ષેપક શ્રેણુને પ્રાપ્ત થયેલા પ્રભુએ ક્ષીણ મેહ ગુણને અંત કરી ઘાતિર્મોને ઉછેદ કર્યો. પછી શુકલધ્યાને રહેલા પ્રભુ પોષ માસની શુકલ પછીને દિવસે ચંદ્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવતાં કેવળજ્ઞાનને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી વિમળનાથ ચરિત્ર. પ્રાપ્ત થયા. હવે તે જગત્પતિ પ્રભુ સર્વજ્ઞ અને સર્વદશ થયા, તેથી તેઓ ત્રિકાળ વિષયને જાણનારા અને કાલકને પ્રકાશ કરનારા થયા. દેવાધિદેવ પ્રભુ ભૂમિ ઉપર રહે, અને ઇંદ્ર આસને ઉપર રહે તે ઘટિત નથી, તેથી તે સમયે ઇદ્રોના આસને કંપાયમાન થયા. તે પછી ઘંટાઓના નાદથી સર્વ દેવતાઓને જાણ કરી ઉત્તમ ઈ પ્રભુને નમવા માટે આદરવાળા થયા. સૌધર્મેદ્ર સ્મરણ કર્યું એટલે ઐરાવણદેવ તરત ગરેંદ્ર થઈને તેની પાસે હાજર થયે. તેને સુંદર દેહ એક લાખ એજનને હતો. તેને વર્ણ શ્વેત હતા. સોનેરી પટ્ટાવાલા જેમના લલાટ છે એવા આઠ વદનો તેણે ધારણ કર્યા હતાં. તે દરેક વદન ઉપર આઠ આઠ દેશળ હતા. દરેક દંકૂશળ ઉપર આઠ આઠ વાવી હતી. દરેક વાવડી ઉપર તેટલા કમળ અને દરેક કમળ ઉપર આઠ આઠ દલ (પત્ર) અને દરેક દલ ઉપર આઠ આઠ નાટકો થતા હતાં. તે દરેક નાટકમાં બત્રીશ બત્રીશ પાત્રો હતા. સૌધર્મેદ્ર તે હર્ષના સ્થાનરૂપ સુંદર ઉંચા હાથી ઉપર પરિવાર સાથે આરૂઢ થયે. પછી તે ગજેંદ્ર દેવ ગગનમાર્ગે ચાલે. જેને જોઈને લોકો મનમાં કૈલાસપતિની શંકા કરતા હતા. અનુક્રમે પિતાના દેહને પૂર્વના પાલક વિમાનની જેમ સંક્ષિપ્ત કરતો તે પ્રભુના સંગથી પવિત્ર એવા સમ્રામ્રવનમાં આવે. કુરણયમાન એવા મોટા પ્રધાન શૃંગારના સમૂહને ધારણ કરનારે સૌધ દ્ર પ્રમાદ રહિત થઈ તે ગજારવ કરનારા ગજેન્દ્ર ઉપરથી ઉતરી પડયે. બીજા પણ ભદ્રિક ઇ નૃત્ય અને ગાયનથી પ્રકાશિત એવા બીજા દેવતાઓની સાથે પિતપોતાના વાહનેથી ત્યાં આવ્યા. તે સમયે વાયુકુમાર દેવતાઓએ સ્વ મર્યાદા મુજબ પિતાની મને વૃત્તિની જેમ ત્યાં જન પ્રમાણ ભૂમિને શુદ્ધ કરી. પછી ઉત્તમ મેઘકુમાર દેવતા એએ વિશ્વને પવિત્ર કરનારા સુગંધી જલવડે પિતાની જેમ છંટકાવથી રજની શાંતિ કરી દીધી. પછી ઉચ્ચ આકૃતિવાલા અને વિકારેની શ્રેણીથી રહિત એવા વ્યંતરદેવતા ઓ એ રત્ન સહિત સુવર્ણ વડે તે પૃથ્વીને બાંધી લીધી. અને વિચિત્ર વર્ણની શોભાવાલા અને સરસ એવા ખીલેલા ઉન્મુખ પુષ્પો વડે તે ભૂમિને શણગારી. પછી વૈમાનિક, તિષી અને ભુવનપતિઓએ અનુક્રમે રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ વિપ્ર (ગઢ) કર્યા. ઉંચી જાતના ત્રણ રત્નના આશ્રયરૂપ એવા તે ત્રણ વન વિષે અનુક્રમે મણિમય, રત્નમય અને સુવર્ણમય એવી જાતના કાંગરાઓ થયા તે દરેક વપ્રને ચાર ચાર દરવાજાઓ શોભી રહ્યા. તે દરવાજાના દરેક દ્વારે ધૂપઘટી પૂર્ણકુંભ અને ધ્વજ, તેમજ ભૂપીઠ ઉપર અષ્ટમંગળ, જલથી ભરેલી વાપિકાઓ અને પુતળીઓના સમૂહથી યુક્ત એવા ઉત્તમ તેણે પણ શેભી રહ્યાં. રૂપાના વપ્રને દશ હજાર અને પવિત્ર એવા સુવર્ણ અને રત્નોના વપ્રને પાંચ પાંચ હજાર રોપાન હતા રનમય વયના પૂર્વ દ્વારમાં સેનેરી ૧ રજ એટલે પક્ષે ગુણ Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, ૨૭૧ વર્ણના બે વૈમાનિક ઉત્તમ દેવતાઓ પ્રતિહાર થઈને શુભભાવથી ઉભા રહ્યા હતા. દક્ષિણ દ્વારમાં બે શુકલવર્ણના વ્યંતર દેવતાઓ, પશ્ચિમ દ્વારમાં બે રકતવર્ણના જતિષ્ક દેવતાઓ અને ઉત્તરદ્વારમાં બે કૃષ્ણવર્ણના ભુવનપતિદેવતાઓ દ્વારપાળ થઈને રહ્યા હતા. સુવર્ણ વપ્રમાં અનુક્રમે પૂર્વાદિ ચાર દિશાઓના દ્વારમાં જયા,વિજયા, અજિતા અને અપરાજિતા નામે ચાર દેવીઓ હથીયાર ઉગામી રહી હતી. રૂપેરી પ્રમાં પ્રત્યેક દ્વારે ખટ્વાંગ, તુંબરૂ, જટા, કિરીટ અને માળાને ધારણ કરનાર નૃશીર્ષ દેવતાઓ દ્વારપાળ થઈને રહ્યા હતા. તે સમવસરણની વચ્ચે વ્યંતરદેવતાઓએ સાતસે ને વિશ ધનુષ્યના પ્રમાણવાળું એક ચિત્યવૃક્ષ કર્યું, તેની નીચે એક મણિપીઠ અને તે પીઠની ઉપર એક છંદક રચી તે પર ચાર સુંદર સિંહાસનો કર્યા હતાં. તે સિંહાસન પાદપીઠવાલાં અને ત્રણ છત્રવાળાં હતાં. તે ઉપર ચામરોની શ્રેણી સાથે આઠ યક્ષો રહેલા હતા. સુવર્ણના વપ્રની મધ્યભાગે ઈશાન દિશામાં પ્રભુને વિશ્રાંતિ લેવાને માટે વ્યંતરદેવતાઓએ એક દેવછંદ કર્યો હતો. તે પછી ચાર પ્રકારના કટાકેટી દેવતાઓની સાથે પ્રભુ સંસારનો ભય રાખનાર પ્રાણુઓને શરણરૂપ એવા તે સમવસરણમાં જવાને ચાલ્યા. તે વખતે દેવતાઓએ તે ધર્મના ચકવર્તી એવા પ્રભુની આગળ જાણે સાક્ષાત નવનિધાન હોય તેવા નવ કમળ રસ્થાપિત કર્યા. પ્રભુ ચાલતાં ચાલતાં તે બબે કમળની ઉપર પાન્યાસ કરતા હતા અને દેવતાઓ ભકિતથી તે કમળને આગળ આગળ ધરતા હતા. સૂર્ય જેમ તેજસ્વી થઈ અંધકારના સમૂને ભેદવાને આકાશ પ્રદેશમાં પ્રવેશ કરે, તેમ પ્રભુએ પૂર્વદ્વારથી અજ્ઞાનરૂપ અંધકારના સમૂહને ભેદેવાને સમવસણરણમાં પ્રવેશ કર્યો. તે કાલે પૂર્વાભિમુખે થઈ ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી પ્રભુ “ તથા :' એમ કહી સિંહાસન ઉપર બેઠા. તે સમયે વ્યંતર દેવતાઓએ શ્રી સર્વજ્ઞપ્રભુના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના ત્રણ પ્રતિરૂપે રચ્યાં. તેમના મસ્તક ઉપર ભામંડળ શમવા લાગ્યું. આકાશમાં દુંદભિને નાદ થયો અને તેઓની આગળ રત્ન ધ્વજ અને ધર્મચકવિરાજમાન થયું. બાકીનું જે કાંઈ કાર્ય કર્યું હતું. તે સર્વ કાર્ય વ્યંતરેએ કરી બતાવ્યું હતું. વિબુધ દેવતાઓ પિતાના યોગ્ય કાર્યમાં કદિપણુ આલસ કરતા નથી. આવી રીતે જે સમવસરણ કરવામાં આવે, તે તે એક સ્વાભાવિક સ્થિતિ-મર્યાદા છે. નહીં તે ભકિતમાનું એ એકજ દેવતા એ સર્વ પણ કરી શકે છે. તે પછી ક૫ કપની ઘણી સ્ત્રીઓ પૂર્વ દ્વારથી આવી ત્રણ પ્રદક્ષિણા આપી તીર્થને અને પ્રભુને નમસ્કાર કરી અગ્નિ દિશામાં સાધુ સાધ્વીઓને માટે અદ્ભુત સ્થાન રાખી તેના અંતરના ભાગમાં અંજલિ જેડી હર્ષથી સુખે બેઠી, તિષી, ભુવનપતિ અને વ્યંતરોની ઉત્તમ સ્ત્રીએ દક્ષિણ દ્વારે પ્રવેશ કરી નિત દિશામાં પિતાને વાસ કર્યો. Page #301 -------------------------------------------------------------------------- ________________ AAAwwww ૨૭૨ શ્રી વિમળનાથ ચરિત્ર દેવતાઓ પશ્ચિમ દ્વારથી સમવસરણમાં આવી વાયવ્ય દિશામાં જિનના ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. કલ્પના દેવતાઓ અને પુરૂષ તથા સ્ત્રીઓ ઉત્તર દ્વારે પ્રવેશ કરી અનુક્રમે ઈશાન દિશામાં સ્થિતિ કરીને રહ્યા. સિંહ, વાઘ વિગેરે પ્રાણુંઓ મત્સરભાવ છોડી દઈ અને શ્રી જિનવાણમાં આદર કરી સુવર્ણના વપ્રમાં રહ્યા. રૂપાના પ્રમાં ઉત્તમ દેવ, દાનવ અને મનુના વાહનોએ સ્થિતિ કરી. તેમની એ સ્થિતિ (મર્યાદા સદાને માટે જ હોય છે. સર્વસનો પુત્ર અરિમર્દન ઉદ્યાનપાળ પાસેથી પ્રભુને કેવળજ્ઞાન ઉપજેલું જાણું તરત ત્યાં આવ્યું. તે સમવસરણમાં ઉત્તર દ્વારે પ્રવેશ કરી અને પ્રભુને નમસ્કાર કરી તેણે પિતાની બુદ્ધિ પ્રમાણે પ્રભુને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી –“ સ્વામી, જે જલ પશુપક્ષિઓના ગણેએ ઉચ્છિષ્ટ કરેલું અને કાદવ ઉપર રહેનારું છે, તેવા જલ વડે નિર્મલ એવા આપની કેમ પૂજા થાય? જે પુષ્પ ભમરાઓએ સુઘેલું, જીવડાઓના સમૂહથી યુકત અને મલિન અંગવાળા માળીઓએ વાડીમાંથી લાવેલું હોય તે પુષ્પ આપને યેગ્ય ગણાય? જે રંગરાગ સામાન્ય લોકોના હાથથી અપવિત્ર થયેલ અને જે સ્વભાવથીજ સત્વર દુગધી બની જાય તેવો હોય છે, તે અંગરાગ ઉત્તમ કેમ હોય ? જે ધૂપ બધે ધૂમાડા રૂપ, અગ્નિમાંથી ઉત્પન્ન થયેલો અને ગંધની રજરૂપ અગરૂને બની સર્વ લોકોને સરખે હોય છે તે ધૂપ આપની પાસે ચે કેમ ગણાય ? ત્રણ જગતને ઊગ કરનારા એવા તમારી આગળ દીવાનું શું કામ હોય છે? જે દી પાત્રને આધારે રહે છે અને તમે ઉંચા પ્રકારના પાત્રના અધીશ છે. વળી કે તમે પ્રભુની આગળ અપૂર્વ વસ્તુની ભેટ ધરે છે, પરંતુ આ જગતમાં તેવું કાંઈ નથી કે જે તમારે ન હોય, હે પ્રભુ ! મારૂં હદય સદા રાગદ્વેષથી આકાંત છે અને તમે પોતે વીતરાગ છે, તે પછી મારે તમારું ધ્યાન કયાં કરવું ? અસત ગુણનું આરોપણ કરવું તેવી સ્તુતિ તો કેઈથી ન થાય અને તમારામાં તો તેવા અનંત ગુણો છે, તે પછી અત્ ગુગને કેણ કહે ? હું મલમૂત્રાદિ વાલી કાયાવાલે છું અને તમે નિર્મલ છે, તો પછી હું તમને શી રીતે સેવી શકું? હે પ્રભુ, ફકત હું તો તમારી આજ્ઞા મારા ઉત્તમાંગ-મસ્તક વડે વહન કરીશ. તમારા આગમમાં ગૃહસ્થને દ્રવ્યપૂજા કરવાની કહેલી છે, તે તે લોકોમાં તમારી આજ્ઞાથીજ સફલ થાય છે. તમારા વચન પાળવાથી તમારી ભાવપૂજા થાય છે, તે સાધુને પ્રશંસનીય છે અને ગૃહસ્થ શ્રાવકેને તે સ્થાપના-પ્રભુની પૂજા, પુષ્પ વિગેરેથી પ્રશંસનીય છે. ” આ પ્રમાણે કહી તે અરિમર્દન ઇંદ્રની પછવાડે પિતાને યોગ્ય સ્થાને બેઠે. પછી જગદ્દગુરૂ પ્રભુ ઉત્તમ અમૃતને ઝરનારી વાણીથી આ પ્રમાણે બેલ્યા “હે ભળે, આ સંસારમાં ભમતા એવા તમોએ આ ઊચ્ચ ભાવમાં દ્રાદિક ઊત્તમ સામગ્રી Page #302 -------------------------------------------------------------------------- ________________ વિમળનાથ પ્રભુની દેશના ૨૭૩ કઈ મેળવી નથી? પ્રથમ સંહનન, પ્રથમ સંસ્થાન, ભરતક્ષેત્ર, મધ્યકાળ અને શુભભાવ તમે પ્રાપ્ત કર્યો છે, તેથી પ્રમાદને ત્યાગ કરીને તમે મેક્ષનો સમાગ સે. તે શિવાય પ્રાપ્ત કરેલું સર્વ નિષ્ફળ થઈ જાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એજ મેક્ષમાર્ગ કહેવાય છે. જે તે સત્ય ન હોય, તો તે મોક્ષનો માર્ગ કહેવાતું નથી. દશ પૂર્વધારી વિગેરેએ, પ્રત્યેક બુદ્ધએ અને ગણધરોએ જે કરેલું (રચેલું-ગુંથેલું) તે સમ્યક્ કૃત કહેવાય છે. તે સૂત્રમાંથી જાણી લેવું. કદાચિત કઈ સ્થાને શ્રોતા અને વક્તા વિગેરેની અપેક્ષાએ તેમાં અર્થથી વિપર્યાસ-ફારફેર થઇ જાય છે, તેથી જે શ્રોતા અને વક્તા બંને સત્ય હોય, તે તે સમ્યફ શ્રુત કહેવાય છે. અન્યથા પિોતે કરેલામાં પણ તેને વિપર્યાસ થવાને સંભવ છે. નિમિત્ત વિગેરેને લઈને તે કર્યું હોય અને શ્રુત સાંભળ્યું હોય, પણ જે તે વિપરીત થઈ જાય, તે તેનાથી સુખને આપનારે મેક્ષ થતું નથી; પરંતુ જે તત્ત્વના વિચાર સાથે શ્રુત સાંભળ્યું હોય તેવા શ્રુતથી સિદ્ધિ થાય છે, તેથી તમારે શ્રુતનો આશ્રય કરે. જે તેવા કૃતના એક પણ પદની ઉપર શ્રદ્ધા રાખતો નથી, તે આ લેકમાં મિથ્યાત્વી જાણ, તેથી તેવા શ્રુતના વચન ઉપર તમારે શ્રદ્ધા રાખવી. જે પુરૂષ તે શ્રતને વિપર્યાસ જાણતાં છતાં પણ જે તે પ્રમાણે કરે છે, તો તે અવશ્ય અનંત સંસારી થાય છે, તેથી મનુષ્યએ રાગદ્રષમય ગ્રંથિનો ભેદ કર કે જેથી સમ્યકત્વ પ્રાપ્ત થાય. જે તેને વિપર્યાસ થાય, તો સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. જ્યારે જે જીવને આયુષ્ય શિવાયના સાત કર્મો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય છે, ત્યારે તે જીવને કદિ પણ ગ્રંથિભેદ થતું નથી. જ્યારે એ કર્મો કેટ કેટી સાગરોપમથી મધ્યમ સ્થિતિના હોય છે, ત્યારે જ ચાર સામાયિક પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય પોતાના હૃદયમાં એક અંતર્મુહૂર્તામાત્ર સમ્યકત્વને ધારણ કરે છે, તેને સંસાર અર્ધપુદ્ગલ પરાવર્ત પ્રમાણ થઈ જાય છે. બીજા સમ્યકરવાથી પણ મનુષ્યને દેવતાની ગતિ પ્રાપ્ત થાય છે. જે તે સમ્યકત્ત્વ ઉત્કૃષ્ટ ક્ષાયિક હોય, તો તેને તેજ ભાવે સિદ્ધિ થાય છે. જે તે મધ્યમ સમ્યકત્વ હોય, તો દેવતા અને નારકીના અંતરે ત્રણ ભવે સિદ્ધિ થાય છે અને જે મનુષ્ય જુગલીધે થાય, તો તે દેવતા થઈ પછી મનુષ્ય થાય છે અને એ રીતે જઘન્યપણે પણ ક્ષાયક સમ્યકત્ત્વ વડે ચાર ભવે સિદ્ધિ થાય છે, તેથી તે સાતે કર્મોનો ક્ષય કરી સાંપ્રતકાળે તે સમ્યકત્ત્વને આદર કરે. એ સમ્યકત્ત્વ છતાં પણ જે ચારિત્ર ન હોય તે કદિ સંસારી જીવ નારકી પણ થઈ જાય છે. તેથી હે ભવ્ય ! તમે ચારિત્રને ભજે. આ પૃથ્વી ઉપર નિશ્ચયનય વડે એ મત સિદ્ધ થયે છે કે ચારિત્રને વધ કરવાથી જ્ઞાન અને સમ્યકન્વને વધ થઈ જાય છે. સર્વાર્થની સિદ્ધિને આપનારા તે ચારિત્રના ઘણા ભેદે છે તેમાં યથાખ્યાત ચારિત્ર વડે મનુબેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે સમ્યગ્રજ્ઞાનવાળા ૩૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી વિમળનાથ ચરિત્ર. થઈ સદાચારને અંગીકાર કરી સ્વાભાવિક રીતે યાદિષ્ટ ચારિત્ર આચરે–પાળે તે યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. આ ચારિત્રાદિક રત્નત્રયી વડે જીવ બળેલી દેરીના જેવા ચાર કર્મોવાળે ઘનઘાતિકર્મોથી મુક્ત બની શુદ્ધિને ધારણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. પછી તે સર્વજ્ઞ અને સર્વદર્શી થઈ કેટલેક વખત આ લેકમાં રહે છે. પછી તે વેદનીય, આયુ, નામ અને ગોત્રકમ ક્ષીણ થતાં ગતિના પ્રયોગ વડે એરંડીના બીજની જેમ ઉર્વલેકે ચડે છે, ત્યાં સમણુ વડે લેકાગ્રમાં જઈને રહે છે. આકાશ વિદ્યમાન છતાં જે તે (કાગ્રથી આગળ) ઉદ્ઘભાગે જતા નથી તેનું કારણ એ છે કે, લેકાગ્રથી આગળ આલેકમાં ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ છે. તે સિદ્ધ જીવ સર્વ દેહથી રહિત, અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરનાર અને પ્રણ, રસ, સ્પર્શ, ગંધ અને વર્ણથી રહિત હોય છે. તે ચારિત્રી નથી તેમ અચારિત્રી નથી, તે અસંસી નથી તેમ સંજ્ઞી પણ નથી, તે પોતાના શરીરના ત્રીજા ભાગે ઉણા એવા આકાશના અવગાહનને પ્રાપ્ત થયેલ છે. મૃત્યુ કાળ વખતની નિજકાયા પ્રમાણ જીવપ્રદેશને ભજવાવાળા હોય છે. જ્ઞાનરૂપી આદર્શ માં રહેલી સર્વ વિશ્વની વસ્તુઓના સ્વરૂપને તે જાણે છે. તે અનંત સિદ્ધાથી યુક્ત છે તેની સ્થિતિ સાદિ અને અનંત છે. તે સ્થિર, ચિદાનંદના સુખના સ્વાદથી સુંદર અને ભય રહિત છે. “અહે જ ! જૈન શાસનમાં જે સત્સાધન વડે જીવ આવો સિદ્ધ બુદ્ધ બને છે, તે સમ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નોને તમે અંગીકાર કરે. જે કદી તે રત્ન સર્વ થકી લેવાની શક્તિ ન હોય, તો તમે પ્રથમ તેનો દેશથી આદર કરે, કે જેનાથી તેમાં મનુષ્ય જન્મ નિષ્ફળ ન થાય. તે દેશથી ગ્રહણ કરવામાં દ્વિ દશ વ્રતની અંદર શુદ્ધ હૃદયવાળા શ્રાવકેને ષભંગી પ્રમુખ આગારવાળા અનેક પ્રકાર છે. જે વ્રતમાં જેવી શક્તિ હોય તે પ્રમાણે તેવા ભાંગાથી તે વ્રત ગ્રહણ કરે, જેથી સાતઆઠ ભવે તમારી મુક્તિ થશે. શુદ્ધ સાધુ, શ્રાવક અને સંવેગી પક્ષને અનુસરનારા એ ત્રણે મુક્તિ માર્ગે જનારા કહ્યા છે અને મુસ્કળ ગૃહી, કેવળ દ્રવ્ય લીંગી અને કુલિંગી એ ત્રણે સંસાર માર્ગે જનારા કહ્યા છે. તેથી હે ભવ્યજને, આ સંસારના અસાર સંચારના પ્રકારોને છે દઈ વિચાર સહિત એવા સદાચારના ભારને ભજો.” આ પ્રમાણે શ્રી વિમળજિનની પાંત્રીશ ગુણવાળી વાણું સાંભળીને સર્વ જી હર્ષવાળા અને સુખ શાતાને પ્રાપ્ત કરનારા થઈ ગયા. પ્રભુની આ દેશનાથી પ્રતિબોધ પામેલા કેટલાએ કે શુદ્ધ દીક્ષા ગ્રહણ કરી, કેટલાએક શ્રાવકધર્મને પ્રાપ્ત થયા અને કેટલાએક સમ્યકત્વને પ્રાપ્ત થયા. તે પ્રભુએ પોતાના શિષ્યમા મંદિર વિગેરે છપન સાધુઓને ગણધર પદવી આપી હતી. તેઓએ પ્રત્યેકે તત્કાળ ઉત્પાદ, વિગમ અને ધ્રાવ્ય નામના ત્રણ પદે ગ્રહણ કરી અખંડિત એવી દ્વાદશાંગી કરી હતી. તે સમયે એક જન પ્રમાણ ક્ષેત્રમાં પણ કોટીગમે, દેવ, દાનવ, માનવ અને તિય પિતાપિતાના વાહનો સહિત સમાઈ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ પ્રભુની દેશના ગયા હતા. તેઓની ભાષા પ્રમાણે પ્રભુની વાણી એક જન સુધી સંભળાતી હતી. પ્રભુના મસ્તકના પૃષ્ઠભાગે ભામંડળ આવી રહ્યું હતું. પ્રભુના કર્મોનો ક્ષયથી અગીયાર અતિ ઉત્પન્ન થવાથી સવાસો જન પ્રમાણ દેશમાં રાગ, વૈર, મારી, ટીડ પ્રમુખ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વચક ભય, પરચક ભય અને દુકાળ થતા નહીં. આકાશમાં ધર્મચક, ઉચો ઇંદ્રધ્વજ, ચરણ ન્યાસમાં કમળ, ચતુર્મુખ અંગ, ત્રણ વપ્ર, ચામરો, ચૈત્યવૃક્ષ, પાદપીઠ સહિત સિંહાસન, ત્રણ છે, રનમય ધ્વજ, દુંદુભિને ઉંચે ધ્વનિ, કાંટાઓના અધોમુખ, પંખીઓ પ્રભુને પ્રદક્ષિણા દેતાં ફરે, વૃક્ષમાંથી અતિશય પુષ્પવૃષ્ટિ, સુગંધી જળને વર્ષાદ, પાશ્વભાગે જઘન્યપણે ચાર પ્રકારની દેવકેટી, સદા અનુકુળ પવન અને ગોચર–અર્થને આપનારી (સાનુકુળ) છ રતુઓએ સર્વે ઓગણીશ અતિ યે દેવ નિમિત હોય છે. આ પ્રમાણે ચેત્રીશ અતિશયથી યુક્ત અને કેવળજ્ઞાને સહિત એવા તે વિમળનાથ પ્રભુ સમગ્ર વિશ્વને હર્ષદાયક થયા. મયુરના વાહનવાળા, દક્ષિણ ભુજાઓમાં ખ, પાશ, બાણ, ફળ, ચક અને અક્ષસૂત્ર ધરનાર, વામ ભુજાઓમાં અભય, નકલ, ધનુષ્ય, આર ફલક, અને અંકુશને ધરનારે પણમુખ નામનો કવેતવણી યક્ષ તે પ્રભુના શાસનને રક્ષક થયો. હરિતાળના જેવા વર્ણની, પના આસનવાળી, બે દક્ષિણ ભુજામાં પાશ અને બાણ ધરનારી અને બે સુંદર વામ ભુજામાં નાગ અને ધનુષ્ય રાખનારી વિદિતા નામની દેવી તે વિમળનાથ પ્રભુની શાસનદેવતા થઈ. જેમના જન્મ સમયે ઈદ્રોએ મેરૂ પર્વત ઉપર મહત્સવ કર્યો હતો, જેમના દીક્ષા સમયે ગૃહમાં, અને કેવળજ્ઞાન વખતે વનમાં ઉત્સવ કર્યો, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કારણકે, એ કમ પરંપરાથી ચાલ્યો આવે છે. પણ તેની પૂર્વે સુંદર સુવર્ણની વૃદ્ધિથી વ્યાપ્ત થયેલા લેકમાં ઉત્સવ થયે, તે લક્ષ્મીને આશ્રિત એવા શ્રી વિમળનાથ પ્રભુ સર્વ સ્થળે તમને લક્ષમીને અર્થે થાઓ. શ્રી તપગચ્છતા નાયક ભટ્ટારક શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય ભટ્ટારક * શ્રી જ્ઞાનસાગરસૂરિને રચેલા શ્રી વિમળચરિત્ર મહાકાવ્યમાં શ્રી વિમળનાથ પ્રભુના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનના વર્ણનરૂપ ચેાથે સર્ગ સમાપ્ત થયો. इति चतुर्थ सर्ग. ૧ પ્રભુની સેવામાં ઓછામાં ઓછા ચારે નિકાયને કેડ દેવો રહે છે. ૨ ઋતુઓ સમકાળે ફળે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ पंचम सर्ग. રાજી સર , ચંદ્ર અને મેઘના જેવા સમદર્શી શ્રી વિમલનાથ પ્રભુએ વિ હાલ નો ઉપકાર કરવાને માટે "ઘનામાં ગમન કર્યું પ્રત્યેક મુખ્ય કિ મુખ્ય સ્થાનમાં પુણ્ય મેળવવામાં તત્પર એવા ચતુવિધ દેવતાઓએ પણ છે. પર્વની જેમ સમવસરણ કર્યું. તે સમયે આકાશમાં દુદુભિના નાદ થતા, દેવતાઓ પ્રભુના મસ્તક ઉપર ત્રણ છો, બંને બાજુ ચામર અને આગળ કમળને ધારણ કરતા હતા. આ પ્રમાણે પ્રાતિહાર્યની લક્ષ્મીવાળા વિશ્વનાયક પ્રભુ વિહાર કરતા અને પૃથ્વીને પાવન કરતા એક વખતે દ્વારકામાં પધાર્યા. આત્માના હિતને ઇચ્છનારા દેવતાઓએ ત્યાં સમવસરણ કર્યું. તેમાં પ્રભુ પૂર્વદિશા તરફ મુખ રાખી સિંહાસન ઉપર સુખે બેઠા. તે સમયે ઉદ્યાનપાલાએ જઈને વાસુદેવ સ્વયંભૂને તે ખબર આપ્યા. સ્વયંભુએ તેઓને સાડીબાર કેટી રૂપું વધામણીમાં આપ્યું. પછી સ્વયંભૂ પિતાના ભાઈ ભદ્રને સાથે લઈ પરિવાર સહિત સમવસરણમાં આવ્યું. તેમાં ઉત્તર દ્વારે પ્રવેશ કરી પ્રદક્ષિણા કરી જિનેશ્વરને નમી હર્ષથી પ્રભુની વાણી સાંભળવાને ઇંદ્રની પાછળ બેઠે. શ્રી વિમળપ્રભુ સ્વયંભૂને ઉદ્દેશીને બેલ્યા, “ ભદ્ર, ચારિત્ર લેવાની તારી ગ્યતા નથી, તેથી તું શ્રાવકધર્મ સાંભળ. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત-એમ શ્રાવકના બાર વતે કહેલાં છે. એ બાર વ્રત સમ્યકત્વ સહિત પિતાની શક્તિ પ્રમાણે પાડ્યાં હોય, તે તે દેવતા અને મનુષ્યના સુખવડે પ્રઢ એવા સાત-આઠ ભવે સિદ્ધિ આપનારાં થાય છે. જે શ્રાવક એ બાર વતેમાં પહેલા વ્રતને શ્રદ્ધાથી અંગીકાર કરે છે, તે શ્રાવક સદાને માટે નીરપરાધી એવા ત્રસ જીવેનો જાણી જઈને વધ કરતો નથી, તેમજ પર્વ દિવસમાં વિશેષપણે સ્થાવર જીવન તથા અન્ય સાપરાધી છને પણ વધ કરતું નથી. જે ઉત્તમ પુરૂષ ફક્ત પર્વને વિષે પણ શુદ્ધ દયા પાળે છે તે નૃપશેખર રાજાની જેમ ભવોભવ સુખી થાય છે. ૧ મેઘપક્ષે ઘનશ્ચય એટલે આકાશ અને પ્રભુપક્ષે ઘનાશ્રયો-ઘણું આ ક્ષેત્રો. Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ્રત ઉપર નૃપશેખરની કથા. નૃપશેખર રાજાની કથા. ઉદ્યાનવાલા ધનદ નામના ગામમાં સદ્ગુદ્ધિ, પવિત્રાત્મા અને ભદ્રિક ભાવનાવાલે રામભદ્ર નામે એક રાજપુત્ર હતા, એક વખતે સ્વસ્થ હૃદયવાલા ધર્મચેષ નામના સૂરિએ તે ગામમાં ઘણા શિષ્યેાની સાથે ચાતુર્માસ કયું. તેવામાં ચઉમાસીના દિવસે ગૃહિધને પાળનારા સ્થિરતા વિગેરે ગુણાથી શેાભતા અને શ્રદ્ધાવાલા એવા શ્રાવકોએ પોષધવ્રત ગ્રહણ કર્યું. તે જોઇ રામભદ્ર રાજપુત્રે ગુરૂને પુછ્યુ, “ હે પૂજય દેવ, જિને શ્વરે પૂજેલુ શું આજે કઇ પત્ર છે ? '' ગુરૂએ કહ્યું, “ ભદ્ર, આજે પર્વાંના ગવ ને હર નારૂ' ચાતુર્માસિક પ છે, તેથી આ શ્રાવકે ધમ કરે છે. કેટલાએક ચતુર્વિધ આહારના ત્યાગ કરી સથી પૌષધ લે છે અને કેટલાએક દેશથી પૌષધ લે છે. કેટલાએક પુરૂષો હૃદયમાં ધ્યાન ધરી કષ્ટહિત થઇ અને જિનશાસનમાં આસક્ત બની સ્નાત્ર મહાત્સવ કરે છે અને કેટલાએક ઉપવાસ કરીને આવશ્યક ક્રિયામાં તત્પર રહે છે. એ પ્રમાણે આ ચાતુર્માસ્યમાં પેાતાની શકિત પ્રમાણે સદ્ભક્તિ અને યુકિતથી આવે આચાર પ્રવતૅ છે.’ સૂરિનાં આવાં વચન સાંભળી રામભદ્ર ખેલ્યા, “હે સત્બુદ્ધિના નિધાન ગુરૂ એવાં કાર્યોંમાં મારી શિકત નથી, તેથી મને કાંઈક સરલ ધકૃત્ય બતાવે. ” તે સાંભળી ગુરૂ ખેલ્યા, “ ભદ્ર, તું જીવદૈયા પાળ્ય, જેથી તું આ ભવમાં અને પરભવમાં સુખી થઇશ. તરતજ તેણે જીવદયા પાળવાનું પ્રથમ વ્રત ગ્રહણ કર્યું અને સમૃદ્ધિના સમૂહને આપનારૂ ઘણું સુકૃત સપાદન કર્યું. ત્યારથી તે પત્રને દિવસે તે વ્રત પાળવા લાગ્યા. અને સંસારરૂપી સમુદ્રમાં સારરૂપ એવા નવકાર મંત્રને શીખ્યા. એ પ્રમાણે પૂર્ણ આયુષ્ય ભોગવીને ઇશાન દેવલેાકમાં દેવતાઓની શ્રેણીએ સેવેલે ઇંદ્રસામાનિક દેવતા થયા. * "" આ અરસામાં પેાતન નામના નગરમાં અમિન નામે રાજા હતા. તેને ગુણુવતી ચ'દ્રકાંતા રાણી હતી. તે રામભદ્રને અતિ દયાળુ અને દ્વેષ રહિત જીવ પુણ્ય અવશેષ રહેતાં ઇશાનદેવ લેાકમાંથી ચ્યવી તે ચંદ્રકાંતાની કુક્ષિમાં અવતર્યા. રાજા અરિ મનને તે લક્ષ્મીમય સમયમાં પુત્ર આળ્યા. પ્રાય કરીને ઉત્તમ જીવની ઉત્પત્તિ ઉત્તમ જાતિમાંજ થાય છે. પિતાએ શુભ દિવસે તે કુમારનું નામ નૃપશેખર પાડયું. કલાએના કલાપથી યુકત થઇ તે ચંદ્રની જેમ વૃદ્ધિ પામ્યા. એક સમયે રાજાએ તેને યુવરાજપદ ઉપર સ્થાપિત કર્યો, તેપણ તે પિતા વિગેરે વડિલેાના વિનયનુ' ઉલ્લઘન કરતા ન હતા. ૨૭૭ "" એક સમયે કોઈ વિદ્યાધર સભામાં આવ્યે. તેને જોઇ નૃપશેખર કુમારે તેને વિનય કરી પૂછ્યું કે, “ તમે કયાંથી આવા છે ? ' વિદ્યાધર એકલ્યા- વૈતાઢ્ય પત ઉપર આવેલા રથનુપુર નામના સુંદર નગરમાં રહેનાર કૅનચ્ડ નામે હું મુખ્ય વિદ્યા Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર ધર છું. મેં મારા નાદથી અનેક લોકોના હૃદયને પ્રસન્ન કર્યા છે, અનેક સુવિદ્યાઓને સાધેલી છે. હું નિર્દોષ જૈન ધર્મને પાળનાર છું. હું ગઈકાલે આવશ્યકવિધિ કરી અને પંચનવકારનું સ્મરણ કરી ધર્મ ધ્યાન ધસ્તો સૂ હતું, જ્યારે રાત્રિને છેલે પહેર થયે, તેવામાં ગાંધારી વિગેરે દેવીઓએ આવી મને કહ્યું કે, “અરે ભાઈ! તારું આયુષ્ય અલ્પ છે, તેથી તું પિતનપુરના રાજા નૃપશેખરને અમને નિઃશંક થઈ આપીદે અને અમારા હૃદયમાં હર્ષ ઉત્પન્ન કર્યા. તેથી હે સદબુદ્ધિના નિધાન, તમે તે મારી સર્વ વિદ્યાઓ ગ્રહણ કરે. સત્પાત્રમાં આપેલી વિદ્યા આપનાર અને લેનાર બંનેને શુભદાયક થાય છે.” પછી કુમાર નૃપશેખરે તે વિદ્યાઓ ગ્રહણ કરી અને બાહેર જઈને તે સાધી લીધી. એવામાં તે વિદ્યા સાધીને ઘેર આવતું હતું, તેવામાં સૂર્ય અસ્ત થઇ ગયે, એટલે નગરને મુખ્ય દરવાજો બંધ થઈ ગયે. પછી તે કુમાર બહાર આવી એક વૃક્ષના મૂલમાં સાવધાન હૃદયવાલે થઈ જાગતો બેઠે, તેવામાં તે વૃક્ષમાં રહેલા એક પ્રેતના મુખથી આ પ્રમાણે શબ્દ સાંભળવામાં આવ્યું. “શ્રી કુંડનપુરના રાજા નરકેશરને કલાઓમાં કુશળ સભાગ્યમંજરી નામે પુત્રી છે, તેણીને નેત્રોની પીડા થઈ છે, તેથી તે અગ્નિમાં પ્રવેશ કરશે.” આ વખતે તે પ્રેતની સ્ત્રી તે સાંભળી શકાતુર થઈને બેલી-“સ્વામી આ પૃથ્વી ઉપર નેત્રની પીડાને હરનારૂં ઔષધ શું નહિં હોય કે જેથી તે બીચારી મરવા તૈયાર થઈ? ” પ્રેતે કહ્યું, “ પ્રિયે ! આ પૃથ્વી ઉપર એવાં ઘણાં ઔષધે છે, પરંતુ તેને જાણનારાઓ દુર્લભ છે. જે આ વૃક્ષના પત્રો બાંધવામાં આવે, તે નેત્રોની ખેદકારક પીડા તરતજ નાશ પામી જાય.” આ વચને સાંભળી સ્ત્રી બોલી,–“કાંત ! તમે તે રાજપુત્રીના નેત્રો ઉપર આ પત્ર બાંધે કે જેથી તેણીના નેત્રોની પીડાને ક્ષય થઈ જાય.” પ્રેત બે “પ્રિયે ! હીન જાતિને લઈને મારાથી કેકનો ઉપકાર થઈ શકતો નથી. સર્વ પ્રાણુ ઉપર ઉત્તમ પુરૂષે જે ઉપકાર કરે છે અને અધમલેક જે અપકાર કરે છે, તે તે તેમના વણું જાતિનું ફળ છે.” આ પ્રમાણે તે પ્રેત દંપતિનું વચન સાંભળી ઉપકાર કરવાની ઈચ્છાથી તે કુમારે યત્ન કરી તે વૃક્ષનાં પત્રે લીધાં. પછી તે વિદ્યાના બલથી સત્વર ડિનપુરમાં આવી પહોંચ્યો, ત્યાં તેણે વાગતા પટની ઉલ્લેષણ આ પ્રમાણે સાંભળી. “ જે કઈ પુરૂષ રાજપુત્રી સૌભાગ્યમંજરીને નીરોગી કરે તેને રાજા તે પુત્રી સહિત પિતાનું અર્ધ રાજ્ય આપશે.” આ સાંભળી તે ચતુર કુમારે હર્ષથી પટહનો સ્પર્શ કર્યો પરોપકારી પુરૂષે કંઈ છાના રહેતા નથી. પછી રાજપુરૂષ તેને તરત રાજમંદિરમાં લઈ ગયા, ત્યાં અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયેલી સૌભાગ્યમંજરી વખત ગુમાવી શકતી ન હતી. તે કુમારીકાના નેત્ર ઉપર પ બાંધી તેને તેણે આખરે સાજી કરી દીધી. દેવતાઓનું વચન કદિપણ નિષ્ફળ થતું નથી. પછી નરકેસરી રાજાએ એ વિચિત્ર ગુણવાલા રાજપુત્રને અર્ધી રાજ્ય સહિત પિતાની Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રથણ વત ઉપર પશેખરની કથા ૨૯૯ પુત્રી હર્ષથી અર્પણ કરી. પછી કુમાર પશેખર રાજાની રજા લઈ હાથી તથા અવોથી યુક્ત થઈ પિતાની પત્ની સાથે પોતનપુર જવા નીક. પિતા અરિમર્દને પુત્રને પુરપ્રવેશોત્સવ કરાવ્યો અને તે પ્રખ્યાત પુત્રને પિતાના અદ્દભુત રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. પછી પિતે તરતજ ચિત્તને સ્વસ્થતા આપનારી દીક્ષા લીધી. મહાન પુરૂ હંમેશાં સમઅને ઘટે તેવી ક્રિયા કરે છે. રાજા નૃપશેખરને કનકસાગર નામે મંત્રી હતા. તેને એક મંગળ નામે વકરૂપાલે પુત્ર હતું. તેની ડોક ઊંટના જેવી, દાઢી મૂંછ બકરાના જેવી પગ સપડાના જેવા, પેટ શ્વાનના જેવું, મુખ ડુક્કરના જેવું અને દાંત ઊંદરના જેવા હતા. આવા કુરૂપછી તે પૃથ્વી ઉપર હાસ્યનું સ્થાન થઈ પડયો હતો. એથી રાજા પણ તેની વિશેષ અવજ્ઞા કરતો હતો. એક વખતે રાજાએ તે મંગળને ગધેડા પર બેસારી અને આખા નગરમાં ફેરવી દુઃખી કરી વનમાં કાઢી મુકો. ત્યાં તેણે કઇ તાપસના આશ્રમમાં જઈને તાપસીદીક્ષા લીધી. દુઃખથી વૈરાગ્યને પામેલે ને વનમાં ઉત્તમ તપ કરવા લાગ્યો. તે મંગલનું વકપણું અને શૂન્ય વાસ ત્યાં થયો. ક્ષમાને પુરાની તે સ્થિતિ લોકમાં હાસ્યકારક થઈ પડી. તે કેટલેક વખતે મૃત્યુ પામી વાયુકુમાર દેવતાઓમાં ઉત્પન્ન થયે, ધર્મ સર્વ સ્થિતિ : સુખદાયકજ થાય છે. એક વખતે નૃપશેખર ૨ જા મહેલના ગોખ ઉપર બેઠો હતો, તેવામાં તેણે હર્ષથી ચૈત્યપરિપાટી કરતા સર્વ સંઘને જે. તત્કાલ તેણે પોતાની પાસે રહેલા એક માણસને પૂછ્યું કે “આજે કે દિવસ છે કે જેથી આ નિર્દોષ સંઘ ઉત્સવ પડે દેવતાઓને પૂજે છે?” તેણે કહ્યું. દેવ ! આજે ઉંચી જાતનું ચાતુર્માસ્યનું પર્વ છે, તેથી આ શ્રાવક જગતમાં રમણીય એવી જિનપૂજા કરે છે.” તેનાં આવાં વચન સાંભળી રાજાને જાતિમરણ થઈ આવ્યું. તેથી તે તે દિવસે જીવરક્ષા કરવામાં વિશેષ તત્પર બન્યું. “ હું સાગાર છું, તે પણ આ ચાતુર્માસ્યના પર્વમાં ત્રસ જીવેને હણશ નહીં.” એવો નિયમ વિચારવાન રાજાએ મનથી ગ્રહણ કર્યો. આ વખતે પેલો દેવતા થયેલો મંગળને જીવ પૂર્વજન્મે કરેલી પિતાની વિટંબનાને સંભારતો તે રાજાની પાસે આવ્યો. તેણે વજીના જેવા મુખવાળા મંકડા વિગેરે મુદ્ર છ ઉત્પન્ન કર્યા, તેઓ રાત્રે ચારે બાજુ રાજાના દેહને કરડી ખાવા લાગે છે. સર્વ પ્રાણી ઉપર દયાળુ અને નિયમધારી તે રાજાએ મરી ૧ પક્ષે મંગળગ્રહ પણ વક્રરૂપી કહેવાય છે. ૨ મંગળગ્રહમાં વક્રપણું છે અને તે શૂન્ય-આકાશમાં વાસ કરનાર છે, તે ક્ષમા-પૃથ્વીને પુત્ર છતાં હાસ્યજનક સ્થિતિને પામે છે. આ મંગળ વક્ર અને અન્ય રથને વાસ કરનારા હતા અને ક્ષમા-સહન શીલતાવાળો થયો. તાપસ થયો તે પણ હાસ્યકારક સ્થિતિવાલે થયે હતો. Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, જવાના ભયથી તે જીવને પિતાના શરીર ઉપરથી જુદા કર્યા નહિં. તે જીએ આખરે રાજાના પ્રાણ લીધા. રાજા મૃત્યુ પામી પ્રાણાંતકલ્પમાં અગણિત પુણ્યના સ્થાનરૂપ દ્રિના જે દેવતા છે. વ્રતના સમૂહ ઉપર આદર કરનાર અને સુંદર હૃદયવાલે તે દેવલોકમાંથી એવી વિદેહક્ષેત્રમાં મનુષ્યને ભવ પ્રાપ્ત કરી પછી મેક્ષે જશે. આ પ્રમાણે જેમ નૃપશેખર રાજાએ પહેલું અહિંસાવ્રત આદરથી પડ્યું, તેમ મેક્ષને માટે બીજા પુરૂએ પણ તે વ્રત પાળવું. ઇતિ પ્રથમ ત્રત જેમ અંધપુરૂષ માર્ગે રહ્યા હોય, તે પણ તેને પગલે પગલે પૃથ્વીમાં પાત અથવા ઘાત થાય છે, તેમ માર્ગનુસારી એ પણ જે પુરૂષ નરાધાર મૃષાવાદ કરે, તો તેને પગલે પગલે પાત અથવા ઘાત થાય છે. જે ગૃહસ્થ કન્યાલીક વગેરે અ ને બેલે નહીં તે ગૃહસ્થ બીજું વ્રત પાળનાર કહેવાય છે. એ અસત્યેની અંદર થાપણ ઓળવવાનો દેષ બીજાને નાશ કરવાને માટે ગણાય છે. એ દેષ કરવાથી પુરૂષોને બે ત્રણ વ્રતનો ભંગ થઈ જાય છે. અસત્યવાદી પુરૂષ જે દેવ વિગેરેના ઘણું સોગન ખાય છે, તો સર્વે કરડેલા કઈ જુઠા ભાંડની જેમ તેનું વચન કોઈ માનતું નથી. બ્રહ્મા પણ જે અસત્યવાદી હોય, તે લોકો તેની પણ પૂજા કરતા નથી અને એક કાગપક્ષી જે સત્યવાદી હોય છે, તો બીજાએ તેને અતિથિની જેમ પૂજે છે. માગે રહેલા મુસાફરો ઘુવડને રાજા કહે છે, તેતર પક્ષીને વિનાયક કહે છે અને ચીબરીને દુર્ગાદેવી કહે છે, તે સત્યવાદીપણાનું જ ફળ છે. ઉત્તમ વજન પણ વિમળની જેમ અસત્ય બોલનાર મનુષ્યને કદી પણ પક્ષપાત કરતા નથી. જે પુરૂષ સત્યવાદી છે, તે કમળની જેમ રાજમાન્ય, સ્વજનોથી પૂજિત અને મહત્ત્વની કીતિવાળા થાય છે. વિમળ અને કમળની કથા. આ ભરતક્ષેત્રમાં વિજય નામે નગર છે. તેમાં નામથી અને અર્થથી કલાનિધ૩ નામે રાજા હતો. તે નગરમાં કમલશ્રી નામે સ્ત્રી અને વિમળ નામે પુત્રની સાથે કમળ નામે એક પ્રખ્યાત શેઠ રહેતો હતે. તે વિમળ નામથીજ હતા, તેજથી અને કર્મથી વિમળ ન હતો. સાચા નામને લઈને લોકે તેને વિમળ કહી બોલાવતા હતા. એક વખતે દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર બની તે વિમળ કરીયાણું લઈ અચળ નામના 1 કન્યાને માટે ખોટું બોલવું તે. 2 જ્યારે કાગડે બેલે છે, ત્યારે કોઈ પ્રિય અતિથિ ઘેર આવે છે, એમ લોકે માને છે અને તેથી કાગડા પૂજાય છે. નામથી કલાનિધિ અને કલાઓને નિધિ-ભંડાર એ અર્થથી પણ હતા. Page #310 -------------------------------------------------------------------------- ________________ બીજા વ્રત ઉપર કમળશેઠની કથા ૨૮૧ મોટા શહેરમાં વેપાર કરવા માટે ગયે. ત્યાંથી પાછા ફરતાં માર્ગે જળની વૃષ્ટિ થવાથી તે અટકીને લેકેની શ્રેણથી વિરાજમાન એવા રતનપુર નામના નગરમાં રોકાઈ ગયે. તેવામાં વિજયનગરનો રહેવાસી સાગર નામને એક વણક ઘણી વસ્તુઓ લઈ ત્યાં આવી ચડે. પિોતે એક સ્થાનના નિવાસી હોવાથી વિમળે તે સાગરને પિતાને ઉતારે ઉતારી જમાડયો અને તેણે તેના કુટુંબની કુશળ વાર્તા કહી. પ્રથમ વર્ષાદ વિરમ્યા પછી પોતાના નગર પ્રત્યે જવાની ઈચ્છા ધરાવતા એવા તે ચતુર સાગરને તે લેભી વિમળે વિનંતી કરી એક પખવાસ સુધી રોક્યા. પછી સાગરે કહ્યું કે, “ હવે તું મારે માલ વેચી નાખ કારણકે, તે જુને માલ હેવાથી હવે લાંબો વખત ટકી શકશે નહિં.” તેથી તેણે તેનો માલ વેચી નાખે, પરંતુ તેનું કાંઈક દ્રવ્ય દળે કરીને લઈ લીધું; કારણકે, તે (વિમળ) પિતે હી હતો. પછી તેઓ બંને ત્યાંથી સાથે ચાલતા થયા, અને અનુક્રમે પિતાના નગરની પાસે આવી પહોંચ્યા. તે ખબર જાણવામાં આવ્યાથી કમળ તેની સામે ગયે. ત્રણે રસ્તામાં મળ્યા. તે વખતે બુદ્ધિના ભંડારરૂપ સાગરે વિમળને કહ્યું. “બાંધવ, એક મારૂં વચન સાંભળો. એક આંબાનું ગાડું રસ્તે ચાલે છે, તેને હાંકનાર એક કેઢીઓ બ્રાહ્મણ છે, તે ગાડાની ડાબી તરફ બળદ કાણે છે અને જમણી તરફને બળદ ગળીઓ છે, તેની પાછળ ચાલનારો એક માતગ ચંડાળ છે અને તેની એક રૂછ સ્ત્રી પાછળ ચાલી આવે છે. તે દુઃખી સ્ત્ર હમણાંજ એક પુત્રને જન્મ આપશે.” તે સાંભળી વિમળે કહ્યું, “તેં આ બધું ખોટું કહ્યું છે. ” સાગર બેલ્યો, “મુનિની વાણીની જેમ મારું વચન નિષ્ફળ નથી સાચું છે.” વિમળ બે, “જો આ તારું કહેવું સત્ય હોય, તો જેટલી મારી લક્ષમી છે, તે તારી થાય અને હું હોય, તે જેટલી તારી લક્ષ્મી છે, તે મારી થાય.” સાગરે તેનું તે સવ વચન કબુલ કર્યું અને તે બંનેએ તેમાં ઉત્તમ શેઠ કમળને સાક્ષી રાખે, પછી તે વણે ઉતાવળા ચાલ્યા ત્યાં પેલું ગાડું સામે મળ્યું. સાગરના કહેવા પ્રમાણે બધું ત્યાં જોવામાં આવ્યું. દ્રવ્યના નાશના ભયથી વ્યગ્ર થયેલા અને હૃદયમાં પરિતાપ પામતા મૂઢ વિમળે તરત પોતાનો માલ ગોપવી દીધું. અને તેણે પોતાના પિતા કમળને કહ્યું કે, “તમે સાક્ષી છે, તો તમારે હવે મારે પક્ષપાત કરે કારણ કે, તમે મારા બાપ છે.” આ સમયે કમળ સ્થિર મન રાખી મૌન રહ્યો. પછી વિમળ અને સાગર બંને વિવાદ કરતા સવર બળાત્કારે દરબારમાં ફરીયાદ કરવા ગયા. તે બંનેએ પોતાને વૃત્તાંત રાજાની આગળ નિવેદન કર્યો. તે સાંભળી રાજાએ કહ્યું કે, “તમારો કેઈ સાક્ષી છે ?” તે વખતે સાગર બેલ્યો, “પ્રભુ, આ વિમળને પિતા સાક્ષી છે.” પછી રાજાએ કમળશેઠને બોલાવી પૂછયું, એટલે તેણે રાજાની આગળ સ્પષ્ટ રીતે સાચેસાચું કહી આપ્યું કે “રાજનું, સાગર જીત્યો છે અને મારો પુત્ર હાર્યો છે. હું દ્રવ્યના લેભથી ખોટું Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી વિમળનાથ ચરિત્ર, નહિં બોલું.” રાજા સંતુષ્ટ થયે અને તેણે કમળશેઠને બહુ માન આપ્યું, તત્કાળ દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ વિમળને પિતાના દેશમાંથી કાઢી મુક અને હર્ષથી સાગરને પૂછયું કે, “તે એ હકીકત શી રીતે જાણી?” સાગર બોલ્યો, “ગંધથી અને આંબાના પડવાથી મેં આંબાનું ગાડું જાણ્યું, અને શૌચઆચારથી તેના હાંકનારને બ્રાહ્મણ જાયે. જ્યાં તે હાંકનારે હિતની ઈચ્છા કરનાર હાંકનારે પગ ઘેલા, ત્યાં ઘણી માખીઓ ભેગી થયેલી જોઈ તે ઉપરથી મે તેને કોઢીઓ ચિંત. પૃથ્વી ઉપર વારંવાર પડવાથી તેના એક બલદને ગળીયો અને રેતી ઉપર પગની વાંકી રેખાઓ જેવાથી બીજા બલદને લુલે જાયે. તે હાંકનાર બ્રાહ્મણે આંબાના ફલેને ઢાંક્વાને માટે છેદેલાં તેના પત્રો અને નીરસ ફલ કાઢી નાખેલા તે ખાવા ઉપરથી મેં તેની પાછળ ચાલનારને ચંડાળ જાણી લીધું હતું. કાંટાવાલા વૃક્ષની ઉપર રાતા તંતુઓ વળગેલા તે ઉપરથી પાછળ આવનારી સ્ત્રી ધારી હતી અને ફરીને જોવાથી તે રૂષ્ટ થયેલી જાણવામાં આવી. “કેઈમને મનાવાને આવે છે કે નહીં,” એમ જેવાને માટે તેણી પાછી ડોક કરી જેતી હતી, એમ તેણીનાં પગલાં ઉપરથી જાણ્યું, અને તે દેહચિંતા પીશાબ કરી હાથને ટેકો લઈને ઉભી થઈ, તે ઉપરથી શરીરના ભારથી મંદ થયેલી તે ગર્ભિણી છે એમ જાણ્યું તેને જમણે હાથ જેથી જમી માં પેશી ગયા, તે ઉપરથી તેણીના ગર્ભમાં પુત્ર છે, અને દુઃખથી તેને પ્રસવ હમણાં જ થશે એમ જાણું લીધું.” સાગરનાં આ વચન સાંભળી રાજા ઘણે ખુશી થયો અને તરત જ તેને પિતાને મુખ્ય મંત્રી બનાવ્યું. જેઓ બુદ્ધિરૂપી ધનવાલા છે, તેઓની લેકમાં સર્વ કે ણે પૂજા પ્રતિષ્ઠા થાય છે. રાજાએ અને અન્ય જનેએ સત્યભાષણને લઈને કમળશેઠને માન આપ્યું અને અસત્યવાદી વિમળને તે રાજાએ અને અન્ય જનેએ દેશમાંથી બાહર કાઢો. કમળ બ્રહ્માની જેમ કમલાવાસ, હંસાધાર અને પત્રપૂગથી યુકત થઈ અધિક શોભતો હતું. રાજાએ પિતાની ગાથી કમળને જે પ્રસાદતા અને વિમળને કાળાશ આપી, તેથી લેકમાં તે આશ્ચર્યકારી બન્યું. કમળશેઠ અમૃષાવાદ નામે બીજું વ્રત આરાધી નિર્મલ ઉદયવાલે થઈ આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામીને સીધર્મદેવલોકમાં દેવતા થયે. સત્યના વેગથી કમલ લક્ષમીને પ્રાપ્ત થયો અને અસત્યના વેગથી વિમળ દુખી થયે, તેથી વિવેકી જનેએ હંમેશાં સત્ય ભાષણ કરવું. જે સત્ય ભાષણ કરવાથી મહત્વ, ખ્યાતિ અને સત્કીનિં વિગેરે ગુણે પ્રાપ્ત થાય છે. इति द्वितीयं व्रतम् ૧ બ્રહ્મા કમળાવાસ-કમળમાં વસનાર. હંસ-આધાર-હંસના વાહનના આધારવાલા અને પત્રપૂગ-જ્ઞાનના ગ્રંથોથી યુકત છે. કમલશેઠ કમલા–લમીના આવાસ-સ્થાનરૂપ, હંસપરમહંસચોગીજનેના આધારરૂપ અને પત્રપૂગવાહનોના સમૂહવાલો છે. ૨ ગોથી-વાણીથી. ૩ કમળવિકાશી છે તેને પ્રસન્નતા આપી તે આશ્ચર્ય. ૪ વિમલ નિર્મલ છે તેને કાલાશ આપી તે આશ્ચર્ય. Page #312 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા વ્રત ઉપર સુરદત્ત અને કમળસેનની કથા. ૨૮૩ જે મનુષ્ય પારકું પડેલું દ્રવ્ય સર્ષના જેવું માને છે, તેને સુધા અને ધ વિગેરેથી યુકત એ સર્પ પણ માન આપે છે. જે પુરૂએ પૂર્વે પારકા હરેલા દ્રવ્યોથી પિતાના હાથને બાલ્યો નથી, તે પુરૂષના ઉત્તમ હૃદયને અગ્નિ પણ બાબત નથી. જે લેવાથી “આ ચોર છે ” એમ લકે કહે છે, તેવી અદત્ત વસ્તુને વિવેકી પુરૂષાએ ગ્રહણ કરવી નહીં, પણ તેને છોડી દેવી. જે અદત્ત વસ્તુને લેતો નથી, તે સુરદત્તની જેમ આ પૃથ્વીમાં કલાઘનીય થાય છે અને જે તેવી વસ્તુ ગ્રહણ કરે છે, તે કમસેનની જેમ નિંદનીય થાય છે. એક - સુરદત્ત અને કમળસેનની કથા. જબૂદ્વીપની અંદર શત્રુઓએ નહીં કંપાવેલી ચંપા નામે નગરી છે. તેમાં હરિચંદ્ર નામે એક સત્વગુણ રાજા હતો. નગરીમાં સુરદત્ત નામે એક શેડ રહેતે હતો. એક સમયે તે શેઠ સાથે (સાથી લઈને વેપાર કરવાને માટે દેશાંતર જવા ચાલ્ય. રસ્તામાં કર એવા ચેરેએ તેને માટે સાથે લુંટી લીધે. તે સમયે “હવે કઈ દિશામાં જવું ? એમ હૃદયમાં અકળાઈને તે ત્યાંથી નાસી ગયે. તે માનરહિત સૂર્યપુરનગરના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં કાલા મુખવાલે કે પુરૂષ તેના જેવામાં આવ્યું. સુરદત્તે તેને પૂછયું કે “તું કે છે અને કયાંથી આવ્યો છું? તારી આવી સ્થિતિ કેમ છે? તારૂં સ્વરૂપ મને કહે.” તે બેભે, આ સૂર્યપુરમાં વિમળ નામે એક શેઠ હતા, તેને ધનંજય નામે હું પુત્ર છું. ધન મેળવવાને માટે હું પરદેશ ગયે હતો. પાછળથી મારા પિતા મૃત્યુ પામી ગયા અને મારા ઘરનું દ્રવ્ય રાજ્યમાં દાખલ થયું અને પરદેશમાં મેં નવું દ્રવ્ય ઉપાર્જન કર્યું નહિ તેથી હું દુખી છું” સુરદત્ત બોલ્યો, “ તારે દ્રવ્યના નિધન શું નથી? ” ધનંજયે કહ્યું, “હા. નિધાન છે, પણ તેમનું પ્રત્યક્ષ ઠેકાણું હું જાણતો નથી ” સુરેંદ્રદત્ત બાયે, “ હે નિર્દોષ બંધુ, જે તું મને અર્ધો ભાગ આપે તો હું તને નિધાનનું ઠેકાણું બતાવું.” ધનંજયે તે વાત કબુલ કરી. પછી તે સુરદત્ત તેને ઘેર ગયો અને ત્યાં જઈ જમીન ઉપર એરંડાના બીજ વાવ્યા. તત્કાળ તે બીજમાંથી એક અંકુર પ્રગટેલે જઈ તેણે તે ઠેકાણું બતાવ્યું. પછી તે સ્થળની પૃથ્વી ખેદી ત્યાંથી ભરેલું એક નિધાન નીકલ્યું, તે બંનેએ તેની અંદર ચાર કટી સુવર્ણ જોયું તેઓએ તેમાંથી બે બે કટી સુવર્ણ વહેંચી લીધું. પછી સુરદત્ત પોતાને ઘેર ચાલ્યો ગયો. આ અરસામાં તે સુરદત્તને પિત્રાઈભાઈ કમળસેન નામે હતો, તે હંમેશાં સુરદત્તની સાથે દ્વેષથી વર્તાતે હતે. તે સુરદત્તની પ્રશંસા સહન કરી શકતા નહિં અને હમેશાં તેનાં છિદ્રાજ જોયા કરતો હતે; પરંતુ પુણ્યના પ્રભાવથી સુરદત્ત સદા સુખી રહ્યા કરતો હતે, એક વખતે તે દેવપૂજા કરવાને માટે જતા હતા. ત્યાં રસ્તામાં યત્ન વગર એક Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, મુદ્રાર તેને જોવામાં આવ્યું. તરતજ તે ક્ષણવારે પાછો વળી ગયો તેને સત્વર પાછો આવેલ જેઈ કમલને પૂછયું કે, “ભાઈ, તું સત્વર કેમ ચાલ્યો આવ્યો?” સુરદત્તે અનર્થદંડ જાણુંને કાંઇ પણ ઉત્તર આપે નહીં. પછી કમળસેને ત્યાં જઇ આદરપૂર્વક તે મુદ્રારત્ન લઈ લીધું. પછી બેટી બુદ્ધિથી તે નહિં સહન કરનાર કમળસેન સુરદત્તને ઘેર આવ્યું. સુરદત્તે યોગ્યતાથી તેને જમાડય અને ઘરની અંદર સુવાર્યો. “હું આને રાજા પાસે શિક્ષા કરાવું” એવું ચિંતવી તેણે તે મુદ્રારત્ન તેના ઘરની પેટીમાં ગુપ્ત રીતે નાખી દીધું. રાજાએ શણગાર પહેરતી વખતે તે મુદ્રાઉન જેવા માંડયું, અને લેકાના સમૂહે પણ જોવામાં માંડ્યું, પણ તે કઈ ઠેકાણે જોવામાં આવ્યું નહિં. રાજાએ તલાક્ષ– કોટવાળને બોલાવીને આ પ્રમાણે આજ્ઞા આપી–“ભદ્ર! તું હમણાંજ શહેરની અંદર તે મુદ્રારત્નની શોધ કર્યો. ” તેણે શોધ કરી, તે પણ તે રત્ન મલ્યું નહિં. પછી પહ વગાઢ જણાવ્યું કે, “જે કઈ મુદારત્ન રાજાને સોંપી દેશે, તેને ગુન્હો માફ કરવામાં આવશે અને જે પાછળથી તેનો ગુન્હો જાણવામાં આવશે, તે રાજા તેને દંડ આપશે.” આ સાંભળી સુરદને કમલસેનને કહ્યું, “બંધુ, તું તે મુદ્રારત્ન રાજાને સેંપી દે.” કમલસેન બે , “તે કયાં લીધું છે?” સુરદત્તે કહ્યું, “પેલા દેવમાર્ગમાંથી તે લીધું છે.” તે સાંભળી કમલસેન બે, “તું આ બધું બેટું બોલે છે.” પછી કમલસેને રાજાની પાસે જઈને કહ્યું કે, “સુદત્તે તમારૂં મુદ્રારત્ન સ્પષ્ટ રીતે લીધું છે.” રાજાએ પૂછયું, “તે કયે ઠેકાણેથી લીધું છે? કમલસેન બે. “દેવગૃહના રસ્તામાંથી.” તે સાંભળી રાજાએ કાટવાળની મારફત તેને રૂબરૂ તેડાવ્યો, અને કહ્યું, “તે દેવમાર્ગમાંથી જ રત્ન લીધુ છે તે લાવ્ય, અમારો પણ એજ માર્ગ છે. ” “મેં તે મુદ્રારત્ન લીધું નથી.” સુરદત્તે કહ્યું. રાજા બે કે, “તારા ભાઈ કમળસેને મારી આગળ આવીને તે વાત કહી છે.” તે રત્ન પિતાના ભાઈ કમળસેને લીધું હતું, એમ સુરદત્ત જાણતો હતું, તથાપિ તે પાપભીરુ સુરદત્ત રાજાની આગળ કાંઈપણ કહ્યું નહિં. સુરદત્તે કહ્યું કે, “તે પછી તે કમળન તે રત્નનું ઠેકાણું જાણતો હશે. કમળસેને કહ્યું કે “તે પિટીમાં છે.” પછી સુરદત્તે તે પેટી તપાસી, પણ તેમાંથી તે નીકળ્યું નહિં. તે વખતે કમલસેને આવી જ્યાં પિતે તે રત્ન નાખેલું તે ઠેકાણેથી તે રત્ન કાઢી રાજાને બતાવ્યું, આથી રાજા સુરદત્ત ઉપર ઘણાજ નારાજ થયે. અને બોલ્યા, “અરે ! આ પ્રમાણે પવિત્ર કીર્નિવાલા બધા લેકેને તું ધર્મના કાર્યમાં છલથી કેમ છેતરે છે?” રાજાનાં આ વચન સાંભળી પિતાના કર્મની સ્થિતિને જાણતે સુરદત્ત મૌન ધરીને ઉભે રહ્યા. તરતજ રાજાએ તેને વધ કરવાની કેટવાળને આજ્ઞા કરી. પછી એક ગધેડાને મંગાવી તે ઉપર તેને ચડાવ્યા. બેસૂરવાલા વાજિત્રે ઉચ્ચ સ્વરે વાગતાં વાગતાં તેને વધ્યભૂમિ ઉપર લઈ જતાં જઈ તેની પ્રિયા રુકિમણને ઘણું દુઃખ થયું. તરતજ તેણીએ શાસનદેવતાને Page #314 -------------------------------------------------------------------------- ________________ ચોથા વ્રત ઉપર ચંદ્ર અને સુરેંદ્રદત્ત ની કથા. ૨૮૫ ઉદ્દેશીને કાર્યોત્સર્ગ કર્યો. ક્ષણવારે શાસનદેવી તેની આગળ પ્રગટ થઈ. તેને પ્રણામ કરી રુકિમણ બેલી, “દેવિ ! જે મારે પતિ પવિત્ર હોય, તો તેને સહાય કરે, કે જેથી શાસનની ઉન્નતિ થાય.” તે સાંભળી શાસનદેવી સત્વર અતુલ એવા રાજકારમાં ગઈ અને ત્યાં સર્વ પ્રકારને આકાર અદશ્ય કરી દીધો અને શહેરની ઉપર એક મોટી શિલા રચી. બાંધી લીધેલા પુરરક્ષકો રાજાની આગળ આવ્યા અને બધું નગર તે વખતે આકુલવ્યાકુલ થઈ ગયું. રાજા તૃષાતુર થયે, કઈ ઠેકાણેથી પાણી મેલે નહિં. કારણકે તે દેવીએ પ્રથમથી ચતુર્વિધ અ હાર પણ અદશ્ય કર્યો હતો. રાજાએ પિતાના મંત્રીની આગળ આ વૃત્તાંત કહ્યું, એટલે તેણે કહ્યું કે, “રાજનું, આ બધું દેવતાએ કર્યું છે.” પછી ત્યાં વિધિપૂર્વક બલિપૂજા વિગેરે કરવામાં આવતાં દેવતાએ પ્રત્યક્ષ થઈને રાજાએ આ પ્રમાણે કહ્યું, “ અરે રાજા, નિરપરાધી સુરદત્તને શામાટે વૃથા હેરાન કરે છે ? અતિ કર હૃદયવાલ પાપી કમળસેનજ ચાર છે. તેણે મુદ્રારત્ન લઈને સુરદત્તના ઘરમાં છુપાવ્યું હતું.” તે સાંભળી રાજા અને મંત્રી બંને સાથે મળી આવી દેવીના ચરણમાં પડયા અને આ પ્રમાણે બેલ્યા, “દેવિ ! એકવાર અમારે અપરાધ ક્ષમા કરો. ફરીવાર એવું વિચારી કામ નહિં કરીએ.” પછી દેવી સુરદત્તને વિમાનારૂઢ કરી ઉત્સવ સહિત રાજમંદિરમાં લઈ આવી અને શહેર ઉપરથી શિલા દૂર કરી, નગર રક્ષકેને તેણે બંધમાંથી મુકત કર્યા, ચતુવિધ આહાર પ્રગટ કર્યો અને પેલા કમલસેનનું મુખ પાછલ કરી દીધું. દેવતાઓ ભાવથી મહા બલવાળા હોય છે. પછી રાજાએ સુરદત્તને પોશાક પહેરાવી તેને ઘેર મોકલ્યો અને કમસેનને ધથી સ્મશાનમાં કર્યો. ત્યાં રાજાના પુરૂપિએ તેને વિવિધ મારથી મારી નાંખે, તે મૃત્યુ પામીને નારકી થયે. અહો ! ઉગ્રકમ તત્કાળ ફલ આપે છે. અવસર આવતાં સુરદત્ત પિતાની પત્ની સાથે ગુરૂસમીપે વ્રત લીધું અને સાત ક્ષેત્રમાં ઘણુ ધન ખર્ચી નાખ્યું. તે પત્ની રુકિમણીની સાથે ગાઢ તપ કરી કમને ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષને પ્રાપ્ત થયું. આ પ્રમાણે અદત્તાદાનને છેડવાથી અને તેને ગ્રહણ કરવાથી જે સારું અને માઠાં ફલ થાય છે, તે જાણીને ત્રીજા વ્રતને અંગીકાર કરે. इति तृतीयं व्रतम् આચારવાળી પિતાની સ્ત્રીમાં સંતોષ રાખવે અને સ્ત્રીઓએ પિતાના પતિમાં સંતોષ રાખ, એ ગૃહસ્થને માટે વિદ્વાનોએ ચોથું વ્રત કહેલું છે. જે પુરૂ ષ વગર તે પિતાની સ્ત્રીને પણ ત્યાગ કરે છે, તેઓને યુકિતવડે યતિઓથી પણ અધિક જાણવા. આ પૃથ્વી ઉપર એવા લોક ડા જેવામાં આવે છે, પરંતુ સર્વ જનેને પર્વના દિવસોમાં તો સ્ત્રીને સંગ સદા વર્જિત કરવો જોઇએ. કિલષ્ટ બુદ્ધિવાલા જે પુરૂષે પરસ્ત્રીની Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર અભિલાષા કરે છે, તે પુરૂષો યાવચંદ્ર સુધી ચંદ્રની જેમ અવશ્ય દુઃખને પામે છે અને જે પુરૂષે આદરથી સ્વદાર સંતેષ રાખે છે, તેઓ સુરેદ્રદત્તની જેમ સુખ તથા સૌભાગ્યનું પાત્ર બને છે. ચંદ્ર અને સુરેદ્રદત્તની કથા. આ ભરતક્ષેત્રમાં નિવાસી જનેને સુખદાયક એવી મિથિલા નગરીમાં ચંદ્ર, અને સુરેદ્રદત્ત નામે બે સગા ભાઈઓ રહેતા હતા. એક વખતે ચંદ્રની વાહનશાળામાં મુનિઓએ જેમાં સ્ત્રીઓ રાસકીડા કરી રહી હતી એવું વર્ષ ચાતુર્માસ્ય કર્યું. તે મુનિએએ ત્યાં બ્રહ્મચર્ય વ્રતની દેશના આપી તે સાંભળી ચંદ્ર અને સુરેંદ્રદત્તે પરસ્ત્રી ત્યાગ અંગીકાર કર્યો. એક વખતે કોઈ એક વ્યંતર દેવી તે બંનેના શીલની પરીક્ષા કરવાને સ્ત્રીનું રૂપ લઈ પ્રથમ ચંદ્રને ઘેર ગઈ. રાત્રે ઉઘાત કરતી અને સર્વ આભૂષણોથી વિભૂષિત એવી તે સ્ત્રીને દેખી ચંદ્ર હૃદયમાં જાગ્રત થઈ વિસ્મય પામી ગયે “ ધિષ્યના મધ્યભાગે રહેલી તારાહિની રૂપસંપત્તિને જોઈ ચંદ્રમેહ પામે એમાં કાંઈ પણ આશ્ચય ન હતું. ચંદ્ર તેને કહ્યું, “સુંદરી ! તું કોણ છે ?” તે બોલી “હું રાજપુત્રી છું” ચંદે કહ્યું, “શા માટે આવી છે?” તે બોલી. “ તમારા રૂપથી મેહ પામી હું કામાથી થઈ અહિં આવી છું.” તે સાંભળી ચંદ્ર પિતન પરસ્ત્રીત્યાગને નિયમ છે દઈ ક્ષણમાંજ તે સ્ત્રીમાં આશક બની ગયે. તે દરીએ ચંદ્રનું વચન હર્ષથી સ્વીકાર્યું, પરંતુ તેણીએ કહ્યું કે, “તે તમે મારા મનમાં રહેલે મારો એક દેહદ પૂરે કર ” “ તારા મનમાં શો દેહદ છે ? તે હમણાં જ કહે હું તે જલદી પૂરો કરૂં.” ચંદ્ર આતુરતાથી પૂછયું, તે સાંભળી તે બોલી. “મને તમારી નાસિકા આપ.” મોહિત થયેલા ચદ્ર તરત છેદીને પિતાની નાસિકા તેણુને આપી. મૂઢ હૃદયવાલા પુરૂને કાંઈ પણ અકૃત્ય હેતું નથી. તે નાસિકા લઇને તે વ્યંતરી અટ્ટહાસ્ય કરતી આકાશમાં ચાલી ગઈ. કારણકે, તે તેની પરીક્ષા કરવા માટે જ આવી હતી. “હવે હું સવારે લેકેને શી રીતે મુખ બતાવીશ.” એમ હૃદયમાં ચિંતવતે ચંદ્ર પછી નિભ કાપીને મૃત્યુ પામી ગયે. પરસ્ત્રીના અભિલાષથી તે ઘેર નરકમાં પડે. તેથી શુદ્ધ હૃદયવાલા પુરૂષોએ પરસ્ત્રીની ઈચ્છા પણ ન કરવી જોઈએ. ચંદ્રગ્રહ પણ બૃહસ્પતિની સ્ત્રીના સંગથી કલંકિત થયેલે આ વિશ્વમાં વિખ્યાત છે, તે વિષે કઈ જાતનું આશ્ચર્ય માનવાનું નથી. " તે યંતરી પછી તેજ રાત્રે વિશેષ સુંદર અવયવ બનાવી સુરેંદ્રદત્તના નવીન આનંદદાયક ભવનમાં ગઈ. ત્યાં સુરેંદ્રદત્તે તેને પૂછ્યું, એટલે તેણીએ ઘણે નેહ દર્શાવતાં પ્રથમની જેમ પોતાનું સ્વરૂપ કહ્યું. તે સાંભળી સુરેંદ્રદત્ત બોલ્યા, “પ્રાણીઓને નેહને લઈને તાવ આવ્યો હોય તેવું અવશ્ય દુઃખ થાય છે, જુને દીવ પણ સ્નેહને લઈને ૧ ધિષ્ણ એટલે નક્ષત્ર અને પક્ષે સ્થાન. ૨ સ્નેહ એટલે તેલ. Page #316 -------------------------------------------------------------------------- ________________ ચેથા વ્રત ઉપર ચંદ્ર અને સુરેંદ્રદત્તની કથા તકાળ પિતે બુઝાઈ જાય છે. કદિ તે સ્નેહ કરવો હોય, તે ગૃહસ્થોએ પિતાની સ્ત્રી વિગેરેમાં કરે, પરંતુ જ્ઞાનશાળી પુરૂષએ તે પરસ્ત્રીને સ્નેહ નજ કરે. વળી મેં ગુરૂના મુખથી પરસ્ત્રીત્યાગનું વ્રત લીધું છે તેથી ગુરૂના વચનવડે હું તે વ્રતને ભંગ નહિં કરું, તારે પણ એ વ્રત પાળવું જોઈએ. એ વ્રત પાળવાથી સર્વ જાતિઓમાં અબળા કહેવાતી એવી સ્ત્રીઓનું એજ બળ વિખ્યાત ગણાય છે.” વ્યંતરી બોલી. “સ્વામી, તપને પાખંaઓએ છેતર્યા છે કારણકે, પ્રત્યક્ષ સુખને ત્યાગ કરાવી સંશય ભરેલા સુખમાં લલચાવી નાખ્યા છે. જે તમારા હૃદયમાં સ્વર્ગ મેક્ષ છે” એ નિશ્ચય હોય, તે તે પરલોકે જવા શિવાય મલવાના નથી, તે આ પ્રત્યક્ષ સુખ અહિં ભગવી . » સુરેંદ્રદત્ત બોલ્યો, “ કદિ હું તે મુનિઓથી છેતરાયો હેઈ, તે ભલે, તેમાં તારે શું છે ? તું તે તારે સ્થાને ચાલી જા અને તારા હૃદયને સ્વસ્થ કર્યો. ” આ પ્રમાણે કહી મર્યાદા જાણવામાં ચતુર એવો સુરેંદ્રદત્ત મૌન ધરી ઉભો રહ્યો, પછી તે વ્યંતરી તેને દઢ નિશ્ચય જાણી તેની ગુણશ્રેણીથી રાજી થઈ બે કુંડળ મુકીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. એવી રીતે ઉજવળ એ ધર્મ પણ બીજાએને રંજિત કરે છે. ૧દેષાશ્રય છતાં જેની દષ્ટિ તમથી લપાતી, નથી, તેને લેવામાં સ્વર પણ ઘુવડ પક્ષીની જેમ સિદ્ધિ આપનારે થાય છે. સુરેંદ્રત્ત તે વેલાયે હર્ષથી સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા અને તે વ્યંતરીના દેહના સ્વરૂપને હૃદયમાં ભાવવા લાગ્યું. તે આવશ્યક ક્રિયા કરી દેવામાં પિતાની શય્યા જુવે, તેવામાં તે શય્યા ઉપર રહેલા બે કુંડલે તેના જેવામાં આવ્યાં. આ તરફ ચંદ્રના ઘરમાં તેની સ્ત્રી પિતાના પ્રિય પતિને મરેલે દેખી ઘાટા સ્વરથી પોકાર કરવા લાગી. સ્ત્રીઓને એ સ્વભાવ છે. તે પિોકાર સાંભળી નગરના મધ્યમાં રહેલે સર્વ સ્વજન સમૂડ એકઠે થઈ ગયે, તેઓમાં સુરેંદ્રદત્ત વધારે શેક કરવા લાગે. સુરેંદ્રદત્તે પિતાના ભાઈનું બધું મૃતકાર્ય કર્યું, આ પૃથ્વીમાં અતિ મુશ્કેલી કાય આવી પડે ત્યારે બધુજ ઉભું રહે છે. એક વખતે કઈ જ્ઞાની સાધુને જોઈ સુરેંદ્રદત્ત ચંદ્રના મૃત્યુને અને પેલા બે કુંડને વૃત્તાંત પૂ. ત્યારે તે મુનિએ વ્યંતરીએ રચેલા સર્વ પૂર્વ સંબંધ તેને કહી સંભળાવ્યા. પિતાના બંધને એવી રીતે નાશ સાંભલી સુદ્રદત્ત વૈરાગ્યવાનું થઈ ગયે. છેવટે સર્વ સંગને પરિત્યાગ કરી તેણે તેજ સાધુની સમીપે વ્રત ગ્રહણ કર્યું, ૧ ઘુવડપણે દષાશ્રય એટલે દોષા–રાશિને આશ્રય. અર્થાત ઘુવડ પક્ષી રાત્રે દેખે છે. પક્ષે દોષોને આશ્રય. રે તમ ઘુવડ પક્ષે અંધકાર અને પક્ષે અજ્ઞાન. ૩ વામ સ્વર એટલે ઘુવડ પક્ષે નઠારે અવાજ અથવા ડાબી તરફને અવાજ જે રાત્રે ઘુવડ પક્ષી ડાબી તરફ બોલે તે કાર્યની સિદ્ધિ થાય છે એમ કહેવાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી વિમળનાથ ચરિત્ર. અને ઉત્તમ તપ આચયુ. અખિલ સિદ્ધાંતનું અધ્યયન કરી અંતે અનશન લઇ તે મૃત્યુ પછી દેવતાઓમાં ઉત્તમ મહેદ્ર થયા. આ પ્રમાણે જે સુરેંદ્રદત્તની જેમ બ્રહ્મચ ધારણ કરે છે, તેએ મનુષ્ય છતાં પણ દેવતા અને દાનવ વિગેરેને પૂજનીય થાય છે, इति चतुर्थ व्रतम् પુરૂષ ઇચ્છાવડે ધનધાન્ય વિગેરે પરિગ્રહનું પ્રમાણ કરે છે, તે શ્રમણેાપાસક પુરૂષને પાંચમું પરિગ્રહપરિમાણુવ્રત કહેવાય છે. એ વ્રત ગ્રહણ કરવાથી સમ્યકત્વમૂલ ખરવાનુ... ગ્રહણ પણ થાય છે, કારણકે, એથી સર્વે ના નિયમ થઇ આવે છે. જે સદ્ગુ દ્ધિવાલા પુરૂષ વિધિવડે પરિગ્રહપ્રમાણનુ વ્રત પાલે છે, તે પુરૂષ દેવદત્તની જેમ સુખી થાય છે, જે પુરૂષ એ વ્રત ગ્રહણ કરી પછી તેની વિરાધના કરે છે, તે જયદત્તની જેમ મરણાદિ દુઃખ પામે છે, તેથી વિવેકી પુરૂષે તેની વિરાધનાને ત્યાગ કરવા. દેવદત્ત અને જયદત્તની કથા. પ્રિયકર નામે એક ગામમાં દેવદત્ત નામના એક વણિક હતા, તેને છાયાની જેમ દરિદ્રતા સાથે રહેતી હતી. તેને જયદત્ત નામે એક મિત્ર હતા, તે પણ તેના જેવા જ નિન હતા. કારણ કે, આ પૃથ્વીમાં સમાન શીળમાં મૈત્રી થાય છે. એક વખત દેવદત્ત સાથે ભાતું લઇ ધન મેળવવા માટે ગ્રામાંતર જતા એક ભયંકર અટવીમાં આવી ચડયા. ત્યાં કાઇ નદીના તીર ઉપર તે ભાતું ખાવા બેઠે, તેવામાં કઇ એક સ્ત્રી વનમાંથી ત્યાં આવી. તેણીને જોઇ વિસ્મય પામી જેવામાં તે કાંઇ કહેવા જતા હતા તેવામાં ત સ્ત્રી બેાલી, “બધા! મારૂ વચન સાંભળ-અત્યારે ક્ષુધાથી મારા રવામીના પ્રાણ જાય છે અને તુ જમે છે તે તને ઘટિત નથી. મે` જે કહ્યું તેનેા વિચાર કર્યાં. ક્ષુધાના જેવા બીજો કોઇ રોગ નથી, કારણ કે, તેનાથી પ્રાણ જાય છે અને અન્નના જેવું ઔષધ નથી કે, જે ખાવાથી ક્ષુધાના રોગ તરત ચાલ્યા જાય છે.” તે મારેા બનેવી કયાં છે ? ' દેવદત્ત પૂછયું. “ તું મારી પાછળ ચાલ, તને તે બતાવું.” તે સ્ત્રીએ કહ્યું, તે પછી તે દેવદત્ત તેણીની પાછળ ચાલ્યા. કેટલેક ગયા પછી ભુખ્યા, તરસ્યા, શ્રાંત, ભ્રાંત અને સંપત્તિ રહિત તે પુરૂષને તેણે પૃથ્વી ઉપર પડેલા જોયા. તેણે પેાતાના હાથ લાંબે કર્યાં એટલે દેવદત્તે તેને ભાતુ આપ્યું. પછી પેલી સ્ત્રી ખેાલી, “હે સજ્જન, હવે જલ લાવી આપી મારા પતિને સાજો કરી દે. ” તેણે પૂછ્યું, “ અહિં જલ કયાં છે ? ” “ અહિ' પાસેના એક ખાડામાં જલ છે. ’” તે સ્ત્રીએ કહ્યુ.... તે પછી દેવદત્ત તેણીની પાછળ ત્યાં ગયા. તે ખાડામાંથી દેવદત્ત જલ ખેંચવા લાગ્યા, તેવામાં તે કપટી સ્ત્રીએ તેને ખાડામાં હડસેલી નાખ્યા, પણ તે પડતાં પડતાં વચ્ચે આવેલી એક વૃક્ષની શાખાને વળગી રહ્યા, તે શાખા ઉપર રહેતાં તે ,, Page #318 -------------------------------------------------------------------------- ________________ પાંચમા વ્રત ઉપર દેવદત્ત અને જયદત્તની કથા. ર૮૯ ખાડાની દીવાલની અંદર એક વિવર તેના જેવામાં આવ્યું તરતજ તે શાખાને છે દઈ તિ શુદ્ધ હૃદયવાલે દેવદત્ત નિર્ભય થઇ તે વિવરમાં પેઠે. તેમાં આગળ જતાં પેલી સ્ત્રીની સાથે રહેશે અને અન્ય દુખેના ભારથી મુકત થયેલો એક વિદ્યાધર સિંહાસન ઉપર બેઠેલો તેના જેવામાં આવ્યો. દેવદતે તે સ્ત્રીને પ્રણામ કરીને કહ્યું, “હેન આ શું બન્યું? તું અહિં કયાંથી આવી? અને આ અગ્રણે પુરૂષ કેણ છે?” તે બોલી-“હે અમૃતના સિંધુ બંધુ, અમારા બંનેને સંબંધ સાંભળ, વિદ્યાધરોથી વિરાજિત એવા રમણીય વૈતાઢય પર્વત ઉપર રથનૂપુરચક્રવાળ નામે નગર છે. તેનગરમાં આ રત્નચૂડ નામે મારા સ્વામી સદા રાજ્ય કરે છે. તે વૈતાઢય પર્વતમાં મુખ્ય ભવનરૂપ એવું આ અમારા બંનેનું કીડા સ્થાન છે. કારણકે, વિદ્યાધરને અને દેવતાઓને એક કીડા સ્થાન હોય છે. એક વખતે અમે બંને એક દારૂણ અટવીમાં ક્રીડા કરવાને આવ્યા. ત્યાં ચંદ્રશર્મા નામની એક વ્યંતરીએ આશ્રિત કરેલું ઘાટું આંબાઓનું વન હતું. તેમાં એક આંબાના વૃક્ષને ફળેલું જોઈ મારા પતિ ખુશી થયા. તે વનના દેવતાની રજા લીધા શિવાય તેમણે તે આંબાનાં ફલે ગ્રહણ કર્યા. તત્કાળ ક્રોધ પામેલી તે દેવીએ મારા પતિને બાંધી લીધે. પછી હું એક છરી ખેંચી મારું મસ્તક છેદવાને તૈયાર થઈ, તે દેવીએ આવી મારે હાથ પકડયો અને કહ્યું કે, “વત્સ ! આવું સાહસ કેમ કરે છે? તું ઇચ્છિત વરદાન માગી લે.” મેં કહ્યું, “મારે તે માટે જે વર છે, તે વરજ છે. બીજા વરની કાંઈ જરૂર નથી. તે મારા વરને બંધનમાંથી છેડી દ્યો અને વેગથી પિતાના અમૃતરસથી તેની ઉપર સિંચન કરે.” દેવીએ કહ્યું, “હું તેના બંધને મેક્ષ તે કરીશ, પણ જ્યારે તે કઈ મુસાફરના ભાતાનું ભજન કરશે, ત્યારે તે તદ્દન સાજો થશે. પછી તારે તે મુસા. ફરને હાથની ચાલાકીથી કુવામાં નાખી દે.” તે દેવતાના કહેવાથી મૂઢ બુદ્ધિવાલી એવી મેં તને કુવામાં નાખે. હે બંધુ, તે ભ્રાંતિથી થયેલા મારા નવા અપરાધને તું ક્ષમા કરજે. ઉપકાર કરનારા પુરૂષને અપકાર કરે એ મોટું પાપ છે. હવે મારી ઉપર પ્રસાદ કરી તું વૈતાઢય પર્વત ઉપર આવ્યા કે જેથી અમે બંનેને તારા સમાગમનું સુખ પ્રાપ્ત થાય.” પછી હૃદયને હર્ષિત કરનારા તે બંને દંપતિ તે કૃતાર્થ એવા દેવદત્તને ઉપકાર કરવા માટે પિતાના પર્વત ઉપર માન પૂર્વક લઈ ગયા અને ત્યાં તેને હર્ષથી અનેક નિષ વિદ્યાઓ આપી, તેથી તે વિદ્યાધર બની ગયે. દુઃખી સ્થિતિ વખતે દાન આપવાથી મા ફલ થાય છે. તેને માટે કહ્યું છે કે, “સંપત્તિમાં નિયમ, શકિતમાં સહનતા, યૌવનવયમાં વ્રત અને દરિઘમાં દાન એ ઘણું અલ્પ હય, તો પણ તેથી મોટો લાભ થાય છે.” પછી ત્યાં દેવદત્ત વિદ્યાધરની ઉત્તમ કન્યાઓને પરણ્યો અને તેણે પોતાના ૧ વરદાન અથવા પતિ. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી વિમળનાથ ચરિત્ર. નગરમાંથી પેાતાના મિત્ર જયદત્તને ત્યાં ખેલાબ્વે, જેઓ ઘણું પ્રાપ્ત કરી બીજા પેાતાના પક્ષવાલાને ખેલાવતા નથી, તેનાથી તે સ્વપક્ષીઓને ખેલાવનારા કાકપક્ષી પણ ઉત્તમ ગણાય છે. જે ભાજન ૧મિત્રસહિત કરાય છે, તે પુણ્યનું કારણરૂપ છે અને જે મિત્ર રહિત ભાજન છે, તેને શુદ્ધ દ્રષ્ટિવાલાએએ રતમેામય ભેાજન કહેલું છે. એક વખતે અવિધજ્ઞાની લબ્ધિવાળા અને સ્વહિત સાધવામાં ત૫ : એવા કાઈ ચારણુ મુનિ ત્યાં આવ્યા. તે સાંભળી સદ્ભાવથી ભરેલા દેવદત્ત જયદત્તને સાથે લઇ તેમને નમવાને અને પોતાના ભારને હણવાને ગયા. તેણે ગુરૂને પ્રદક્ષિણા કરી અને નમી જે પૂર્વે બ્યતરીએ કરેલા, તે પેાતાના સવ* વૃત્તાંત પુયેા. તે સાંભળી મુનિ ખેલ્યા-“ તે બ્યંતરી પૂર્વભવે તારી વ્હેજ હતી. તે દુઃશીળા થવાથી તેણીને તે ક્રોધથી ઘરની બાહેર કાઢી મુકી પછી તે તાપસી થઇ હાથી તપ કરી મૃત્યુ પામીને વ્યંતરી થઇ. તારામાં સત્ત્વગુણુ હેવાથી તે તને કાંઈ પણ કરી શકી નહિ, પરંતુ તેણીએ વિદ્યાધરીવડે હારૂં ભેાજન લેવરાવ્યું અને તારા વધ કરવા તને કુવામાં નખાવ્યેા. જં તુને તુ વર ભવેાભવ રહે છે. કેાઇ સારા ભાગ્યે તને તે કુવામાં વૃક્ષની શાખા મળી આવી. પ્રાણીઆને પૂનું પુણ્ય દુઃખમાં સહાય કરે છે ' દેવદત્તે પુનઃગુરૂને પુછ્યું, “ નરકની પ્રાપ્તિ શાથી થાય ? '’ ગુરૂએ કહ્યુ, રાયથી સ્વભાવિક રીતે નરકની પ્રાપ્તિ થવાના સ ભવ છે. કારણકે, પ્રાણીને આ પૃથ્વી ઉપર મેટા પરિગ્રહને લઇને આરંભ થાય છે, અને તે આર’ભથી જીવહિંસા થવાથી અને જીવ'સાથી નરકે જવાના સંભવ છે. ” તે મુનિનાં આવાં વચન સાંભળી તે બ ંને ભાઇએએ હૃદયમાં ભાવના ભાવી પાપને નશ કરનારે રાજ્યગ્રહણ ન કરવાને નિયમ ગ્રહણ કર્યાં. તે ઉપરાંત તેઓએ ધન ધાન્ય વિગેરે પેાતાના નવ પ્રકારના પરિગ્રહને ઇચ્છા પ્રમાણને બીજો પણ નિયમ અંગીકાર કર્યાં. ,, તેવામાં એક સમયે આયુષ્યના ક્ષય થતાં રહ્નચૂડ વિદ્યાધર અપુત્ર મૃત્યુ પામ્યા. પછી વિદ્યાધરાએ આવી દેવદત્તને આદરથી આ પ્રમાણે કહ્યુ', “ તમે આરંભવાલા પ્રાણી આને સારરૂપ એવા અમારા રાજ્યના ભાર ગ્રહણ કરો ” દેવદત્તે કહ્યુ, “ રાજ્યના સંગ્રહ કરવામાં મને ગુરૂએ નિયમ આપ્યા છે, તેથી મારાથી તે નહીં લેવાય. ’” પછી તેઓએ તે પ્રમાણે જયદત્તાને કહ્યુ, જયદત્તે તે સર્વાં માન્ય કરી રાય અંગીકાર કર્યુ. જે પ્રાણી આશ્રવને રોકતા નથી, તે ་સુવૃત હેાય, તેપણ જડના આશ્રયથી ઘટી પૂરી થવાને અંતે જેમ તે ડુબી જાય છે, તેમ તે અલ્પ સમયમાંજ ડુબી જાય છે. તે વખતે ઘાતકી એવા ગેાત્રના લેાકેાએ જયદત્તાને રાત્રે મારી નાખ્યા. તે મરીને ઘેાર નરક ૧ મિત્ર અેટલે અે અર્થાત્ સૂર્યના ઉદય હોય ત્યારે (સૂર્યની સાખે) સ્વજન મિત્રા સાથે. ૨ તમે!મય-અધકારમય પક્ષે તમે ગુણી. ૩ આશ્રવ એટલે કર્મની આવક. ટીપક્ષે જલની આવક. ૪ સુવૃત્ત-સારી વત્તણૂક ટી પક્ષે ગોળાકાર. ૫ જડપક્ષે જલ. Page #320 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા વ્રત ઉપર રોહિણેયની કથા ને અને લોકોના અપવાદને પ્રાપ્ત થશે. તેમજ પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતને પાળવાથી દેવદત્તાને આ લેક અને પરલોકમાં પરમ સુખ પ્રાપ્ત થયું. તે બારમા દેવકને પામે. સુકાષ્ટ. અ૬૫સંગવાળે અને આશ્રવને રોકનારે પુરૂષ વહાણની જેમ પિતે તરે છે અને બીજા ગુણવાળને તારે છે. તેથી ઉત્તમ પુરૂએ તે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત પાળવું જોઈએ. એ વ્રત પાળવાથી બીજા સર્વ વ્રતનું પાલન થાય છે. દયા (અહિંસા) વિગેરે આ પાંચત્ર પંચમહાવ્રતની અપેક્ષાએ ગૃહસ્થોના પાંચ અણુવ્રત કહેવાય છે. ફતિ ઉત્તમ તક. દશે દિશાઓમાં જવાને માટે જે પ્રમાણ કરવામાં આવે, તેને પહેલું દિક્યુરિમાણુ નામે ગુણવ્રત બુદ્ધિવાનું પુરૂ કહે છે. આ દિવિતિ નામે પહેલું ગુણવત ગ્રહણ કરી જેમાં તેને પાળે છે, તેઓ રિહિણેયની જેમ સ્વજીવનું અને પરજનું રક્ષણ કરે છે. અને જે તે વ્રત અંગીકાર કરી પ્રમાદથી અથવા લેભથી તેને વિધે છે, તેઓ તે રૌહિણેયના પિતાની જેમ નાશ પામી જાય છે. રહિણેય અને તેના પિતાની કથા. પિતન નામના નગરમાં મૃગાંકમુખ નામે એક રાજા હતા. તેને નીતિઘટ નામે એક મંત્રી હતું. તે મંત્રીને રોહિણું નામે પ્રિયા હતી. એક વખતે રહિણી સગર્ભા થઈ, ત્યારે તે મંત્રીએ એક જોષીને પુછયું કે, “આ સ્ત્રીને શું આવશે?” જોષીએ કહ્યું. પુત્ર થશે, પણ તેને વીસ વર્ષ સુધી યત્નથી છુપે રાખવે જે છુપ નહીં રાખે. તે તે તમારા કુટુંબનો ક્ષય કરશે, તે વીશ વર્ષ પછી સારૂં કરશે, એમાં કઈ જાતને સંશય નથી. હવે તમને એગ્ય લાગે તે તમારે વિચારીને કરવું.” મંત્રી નીતિઘટે જોષીનાં આ વચનો સાંભળી તેને ઘણું દ્રવ્ય આપ્યું. પછી ગ્ય સમયે સ્થિરતાવાળી રોહિણીએ એક પુત્રને જન્મ આપે. મંત્રીએ તે પુત્રને તેની માતા સાથે ભૂમિગૃહ (ભેંયરા) માં રાખે અને હિણની બહેને ત્યાં રહી તેનું સૂતિકાકર્મ કર્યું. તે પુત્રને પિ રાખવાથી પિતાએ તેનું નામ પણ પાડયું નહિં. માતા રોહિણીના પુત્રપણાથી તે રોહિણેય એવા નામથી એલખાવા લાગે. તે ભૂમિગહમાં રહીને જ વૃદ્ધિ પામ્યો. પિતાએ ત્યાં ઉપાધ્યાયની પાસે શાસના સમૂહનું અધ્યયન કરાયું. તે મંત્રીના ઘરની સામે રત્નમાળા નામે એક વિદુષી કન્યા રહેતી હતી. એક વખતે તેણીએ તે પંડિતને આગ્રહથી પુછયું કે, “તમે હંમેશાં અહિં ક્યાં જાઓ છે? તે સત્ય કહે.” તે પંડિતે રોહિણેયને ભણાવા જવાને નવીન વૃત્તાંત કહી દીધે. બુદ્ધિના ૧ સુકાછ-સારા લાકડાનું. ૨ ગુણવાલા પક્ષે દોરી વાલા. પક્ષે સારી દિશાવાળું. Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, ભંડારરૂપ એવી તે કન્યાએ ત્યાં જવાને એક સુરંગ કરાવી અને તે રસ્તે જ્યાં તે ચતુર રૌહિણેય હતું, તે ભૂમિગૃહમાં આવી. તેને દેખી રૌહિણેયે પુછયું, “તું કોણ છે અને અહિં શા માટે આવી છે?” તે કન્યા બેલી,-“હું ધનદત્તની કેતુકપ્રિયા પુત્રી છું, કળાવાનને પ્રિય અને બુધ એ તું રૌહિણને પુત્ર ભૂમિમાં વાસગૃહ કરી રહેલ છે તેને આદરથી જેવાને કણ ન આવે ? જે હૃદયમાં આ નગર જોવાની મારી ઇચ્છા હોય, તે મારી સાથે આવ્યા હું તને બધું નગર બતાવું.” પછી તે રોહિણે તેણીની સાથે જઈ રાત્રે બધું નગર અવલોકન કર્યું. કેઈ બીજા પ્રદેશમાં જતાં તેને કોઈ વિદ્યા સિદ્ધ યોગી મ. તેણે તેને વિધિપૂર્વક યોગ્ય વિનય કર્યો. તેથી તે ગી હૃદયમાં હર્ષ પામી ગયે. મન એ મેટા પુરૂષનું ધન છે. તે ગિીએ રોહિણેયને અદશ્ય થવાની વિદ્યા આપી. વિદ્યા મેળવવામાં મુખ્ય ઉપાય વિનય કહેવાય છે. તે વિદ્યાપાઠથી સિદ્ધ કરી, એટલે તેનાથી તે અવારિત ગતિ થા. મણિ, મંત્ર અને ઔષધ વિગેરેનો પ્રભાવ અચિંત્યજ છે. એક વખતે રોહિણેય તે ધનદત્તની પુત્રીને પરણ્યો અને તેણે તેને તે ભૂમિડના એક ભાગમાં સ્થિતિ રહિતપણે રાખી. પછી તેણે પેલા ઉપાધ્યાય પાસેથી નવીન અધ્યયન લેવું બંધ કર્યું. જ્યાં સુધી બીજું વ્યસન ન લાગે ત્યાં સુધીજ વિદ્યાનું વ્યસન રહે છે. એક વખતે તે રોહિણેય વિદ્યાના બલથી ચેરી કરવા માટે ચાલ્યો, જોષીનું વચન પ્રાણીઓને માટે અન્યથા થતું નથી. વિદ્યાના પ્રભાવથી કે જેને સાવ દેખી શકતા નથી એ તે સર્વના ઘર મુકીને રાજાના ઘરમાં ગયે, અને રાજાને ઓશીકેથી ખરત્ન ઢાળ, પુરી, અને દર્પણ લઈ તે પુનઃ પિતાને ઘેર ચા આવ્યું. તેના પિતા ખરેખર તેનું આવું ચરિત્ર શીવ્ર જાણતું ન હતું. કારણકે ગૂઢ હૃદયવાલા પુરૂષેનું ચરિત્ર જાણવામાં આવતું નથી. પ્રાતઃકાલે રાજાએ જાગ્રત થઈને સર્વ જોયું, ત્યાં તે ખવિગેરે ચાર વસ્તુઓ તેના જેવામાં આવી નહિં; પછી રાજાએ પહેરેગીરાને બેલાવી કેધ લાવી આ પ્રમાણે કહ્યું, “અરે ! તમે હંમેશાં મારૂં ઘણું દ્રવ્ય ખાઈ જાઓ છે અને મારા સર્વસ્વને ચેરનારા છતાં નિર્ભય રહેનારા લોકોને કેમ પકડતા નથી? શું તમારામાં કોઈ દમ નથી?” તેઓએ રાજાની આગળ આ પ્રમાણે કહ્યું, “રાજન ! અમે જાગતા રહીએ છીએ, તાપણ તમારા ચેહનું દર્શન થતું નથી, તે તે મેટા ચોરને અમે શું કરી શકીએ.?” તે વખતે મંત્રીએ કહ્યું કે સ્વામી, તે ચોર કે વિદ્યાસિદ્ધ પુરૂષ છે, તે તે પરાક્રમથી સાધ્ય થશે નહિં, પણ કોઈ ઉપાયથી સાધ્ય થશે, તેથી તે ચોરાએલી ચાર વસ્તુઓ તમારે હાથ આવશે.” રાજા છે. “મંત્રી, એ ઉપાય શું છે? તે કહે.” ૧ કલાવાન્ પક્ષે ચં. ૨ બુધ રોહિણને પુત્ર છે. ૩ જેને કઈ જતાં આવતાં રોકી ન શકે એવો. . Page #322 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા વ્રત ઉપર રૌહિણેયની કથા મંત્રીએ કહ્યું, “પ્રભુ! રાજમાર્ગમાં એક મહેલ કરો. પછી તે મહેલની અંદર તમારી પુત્રી વાસવદત્તાને રાખે. તે સિદ્ધ પુરૂષ તમારી પુત્રીને વશ થઈને ત્યાં આવશે. તે પિતાના બાહ્ય અને અત્યંતર બંને સ્વરૂપને વિષય રસને લઈને ગેપવી શકશે નહિં, તેથી તે પ્રગટ થઈ આવશે. પછી પાછળથી બધું થઈ આવશે.” મંત્રીના કહેવા પ્રમાણે રાજાએ કર્યું. રાત્રિ થતાં રૌહિણેય ત્યાં આવ્યું. રાજકુમારીનેને જોતાં જ તે મોહિત બની ગયે અને તેથી તેણે પિતાનું શરીર રાજકુમારીને બતાવ્યું. કામદેવને જીતનારૂં તેનું અંગ અને પેલી ખ વિગેરે ચાર વસ્તુઓને દેખી તે સુંદરમાલાથી શોભતી રાજકુમારી વાસવદત્તા કામાતુર થઈ ગઈ. તેણીએ પુછયું, “તમે કેણ છે?રોહિણે ઉત્તર આપે, “જેઓ રાત્રે પારકા ઘરોમાં ફરનાર છે, તે માંહેલો હું છું, તે વિચારી લે.” રાજકુમારી બેલી, “આ તમારી પાસે ખગ વિગેરે વસ્તુઓ છે, તે તમે કયાંથી મેળવી છે?” તેણે કહ્યું, “ તે મેં રાજાની પાસેથી હરી લીધી છે.” રાજપુત્રી બોલી, “ તમારામાં એવી કઈ સિદ્ધિ અથવા અભુત બુદ્ધિ છે કે જેનાથી તમે અખલિતપણે સર્વત્ર આવે છે અને જાઓ છો ? તે કહો.” પછી રહિણેયે પોતાનું અનુપમ કુળ અને વિદ્યાની પ્રાપ્તિની બધી વાર્તા કહી સંભળાવી. સ્ત્રીની પ્રાર્થનાથી કર્યો પુરૂષ સર્વ ગુહ્ય વાત ન કહે ? પછી કામને વશ થઈ તેણે તે સર્વ રાજપુત્રીને અર્પણ કરી દીધું અને દીપકના અગ્નિની સાક્ષીએ તેનું પાણી ગ્રહણ કર્યું. ત્યારબાદ રૌહિણેય પિતાના ભુમિગૃહમાં જઈ સુખ નિદ્રાયે સુઈ ગયો. અહીં રાજકુમારી ખ વિગેરે ચાર વસ્તુઓને લઇ રાજાની પાસે આવી. પિતાના ખ વિગેરેને જે રાજાએ કહ્યું, “વત્સ ! આ ચાર વસ્તુઓ તને કયાંથી પ્રાપ્ત થઈ ? તે કહે.” રાજકુમારી બોલી, “મહેલમાં આવેલા ચાર પાસેથી મને આ ચાર વસ્તુ મળી છે.” રાજાએ કહ્યું “તું તે ચોરને અહિં કેમ લાવી નહિં? અથવા તે ચેર ભય પામીને કયાંક ચાલ્યો ગયો હશે.” “પિતાજી, હું તે ચારને તમારી પાસે લાવીશ.” પુત્રીએ ઉત્તર આપે. આ પ્રમાણે કહી તે વાસવદત્તા શરીરે સુશોભિત થઈ મંત્રીને ઘેર ગઈ. તેણીએ મંત્રીને કહ્યું કે, “મારા પિતા તમારા પુત્રને બોલાવે છે. તે સાંભળી મંત્રી બેચે, “મારે પુત્રજ નથી.” પછી વાસદત્તાએ રાત્રિને બધે વૃત્તાંત મંત્રીને કહી સંભળાવ્યું. તે સાંભળતાં જ મંત્રી સંજમ પામી ગયે. પછી તેણે પિતાના પુત્રને પુછ્યું એટલે તેણે પિતાની આગળ સર્વ સત્ય હકીકત કહી આપી. પછી મંત્રી નીતિઘટ રાજપુત્રી વાસવદત્તાને સાથે લઇ રાજમંદિરમાં આવ્યું. રાજપુત્રીએ પોતાના પિતા આગળ કહ્યું કે, “આ મંત્રીના પુત્રે અદ્રશ્ય વિદ્યાથી તમારા ખો વિગેરે ચોરી લીધાં. તે સાંભળી રાજાએ શરણે આવેલા મંત્રીને કહ્યું કે, “તમારા પુત્રે ચેરી કરી છે, માટે હવે તેને મરણને જ શરણ થવાનું છે.” મંત્રી નમન કરીને રાજા પ્રત્યે બે, “રાજન ! તે મારે પુત્ર આપને જમાઈ Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર. થયે છે, માટે તે કદિ પણ વધ કરવાને ગ્ય નથી.” આશ્ચર્ય પામેલા રાજાએ પિતાની પુત્રીને પુછયું એટલે પુત્રીએ બધી યથાર્થ વાત જણાવી. રાજાએ પુનઃ કહ્યું. “તે પણ મંત્રી ! તમારા પુત્રને અહીં લા.” પછી મંત્રીએ પિલા જોષીની વાત પ્રગટ કરી. જ્યારે સમય પૂર્ણ થયે, એટલે મંત્રીએ પિતાના પુત્ર રોહિણેયને ભૂમિગૃહમાંથી બાહેર કાઢ. રોહિણેય મટી સમૃદ્ધિ સાથે રાજાની આગળ આવ્યું. રાજાએ પોતાના જામાતાના મેહને લઈને તેને અન્ય રાજ્ય આપ્યું. અને પેલા જોષીને ઘણું દાન આપી સન્માન કર્યું. કઈ વખતે મંત્રી નીતિઘટે પિતાના પુત્ર રોહિણેયની સાથે ગુરૂની પાસે જીવદયા સહિત પિલું દિગ્વિરતિ વ્રત અંગીકાર કર્યું. એકદા સીમાડાના શત્રુ રાજાઓની સાથે રોહિણેયને યુદ્ધ થયું, તેમાં તે રાજાઓને રોહિણે જીતીને નશા મુક્યા. પિતાની પ્રેરણાથી રહિણેય તેમની પાછળ દે. ઘણે માર્ગે જઈ રૌહિણેયે પિતાના પિતાને કહ્યું કે, “આપણે નગરથી અહીં કેટલે રસ્તે આવ્યા ? ” “આપણે સે યોજના આવ્યા છીએ.” મંત્રીએ ઉત્તર આપે. તે સાંભળી રોહિણેય ત્યાં જ સ્થિર રહે. પિતાએ કહ્યું, “વત્સ, તું અહીં કેમ સ્થિર રહ્યું ?” તે બે “પિતાજી. આપણે દિગ્વિરતિ વ્રત લીધું છે, તેના ભંગના ભયથી હું અહીં રકા છું.” પિતાએ જણાવ્યું. “વત્સ ! સુખ થાય તેવી રીતે નિયમ પાળવે ઘટે છે, તેથી તે વ્રત આગારવાનું કહેવાય છે.” રોહિણેય બે , “જનક! જે પુરૂષ પરવશ હોય, તે તેને માટે આગાર કહેલા છે, પરંતુ જે તે સ્વવશ હોય તેમજ પહેલું સંહનન હોય, તે તેને માટે આગાર કહેતા નથી.” પિતાએ કહ્યું, “વત્સ ! આ શત્રુઓને છેડવા ન જોઈએ, માટે આગળ ચાલ્ય.” “કદિ પણ નિયમને ભંગ કરીશ નહિ” પુત્રે કહ્યું. પિતાને ક્રૂર અતિ આકારે આગ્રડ છતાં પણ તે રોહિણેય કર ન થયો. રોહિણેય સૌમ્ય હતું, એટલે તે કૂર ન થાય. જે રોહિણેય દૂર થાય, તે તે તિશાસથી વિરૂદ્ધ ગણાય. પછી રોહિણેયને પિતા નીતિઘટ તેના પુત્રે ઘણે વાર્યો, છતાં તે મૂઢબુદ્ધિવાળે દ્વેષી થઈ કેટલું એક સન્ય લઈ શત્રુઓની પછવાડે ચાલ્યો. તેને જોઈ શત્રુઓએ જાણ્યું કે, “આ માણસની પાસે સૈન્ય છે અને વળી તે વાણી છે, તે આપણને શું કરી શકશે ?” આવું ચિંતવી તે શત્રુઓ બળથી પાછા વળ્યા. અને તેઓએ મરવાને નિશ્ચય કરી તે મંત્રીને યુદ્ધમાં મારી નાખ્યો. જે મનુષ્પો નીતિધર્મના દ્રષી બને છે, તેઓનું શુભ થતું નથી. વળી કહ્યું છે કે, “ડાહ્યા પુરૂષોએ મહીકથી નાશી જતા શત્રુની પાછળ જવું નહિં. જે તે મરવાનો નિશ્ચય કરે-મરણીય . ૧ રહિણેયનો અર્થ બુધ ગ્રહ થાય છે. તેને જ્યોતિષમાં સમ્યગ્રહ કહેલ છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ સાતમા વ્રત ઉપર સ્વર્ણશેખર અને મહેન્દ્રની કથા. ૨૯૫ થાય, તે તેનામાં શૌર્ય કદાચિત પ્રગટ થઈ આવે. તિષીના ષીઓનું કુશળ થતું નથી, વિદ્યાના Àષીઓને જીવિત ટકતું નથી, નીતિના દ્વેષીઓને લમી રહેતી નથી અને ધમને શ્રેષીઓને તે કુશળ, આયુષ્ય અને લક્ષમીમાંથી એક પણ રહેતું નથી.” પિતાના મૃત્યુના ખબર સાંભળી રોહિણેય પરમ વૈરાગ્યને પામી ગયે. પછી પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી પોતે દીક્ષા ગ્રહણ કરી, તે વ્રત પાળી અને અનશન લઈ મૃત્યુ પામી સુખ સંપત્તિમાં ચઢયાતા એવા અમ્રુત દેવલોકમાં ગયા. આ પ્રમાણે હિણેય દિગ્વિરતિ વ્રત પાળવાથી સુખી થયો, અને તેને પિતા નીતિઘટ તે વ્રત ભાંગવાથી શત્રુઓને હાથે માર્યો ગયો. મંત્રી નીતિઘટ દોષાકર અને રોહિણેયથી વર્જિત રહ્યો તેથી તેને દેહ તમથી ગ્રસ્ત થયે, એ અવશ્ય ઘટિતજ થયું. તે બંનેને આ લેક અને પરલોકમાં પરાભુતિ થઈ હતી, તે ઉપરથી આ છઠું વ્રત પાળવું જોઈએ કે જેનાથી કષ્ટ ન થાય. इति षत्रत. જે ભેગપગની વસ્તુઓમાં વજેવા ગ્ય હોય, તે વજી શકાય તેવી ન હોય, તે તેની અંદર અમુક સંખ્યાને નિયમ ધારવામાં આવે, તે બીજુ ગુણવત કહેવાય છે. તે બીજા ભેગપગ નામના ગુણવ્રતને જે ધર્મપરાયણ પુરૂ નિત્યે અંગીકાર કરી પાળે છે, તેઓ સ્વર્ણશેખરની જેમ દીર્ઘ આયુષ્ય અને પરલોકમાં સગતિને પ્રાપ્ત થાય છે અને જે પુરૂ તે વ્રત લઈ તેની વિરાધના કરે છે, તેઓ મહેદ્રની જેમ અલ્પ આયુષ્ય અને પરલોકમાં દુગતિને પ્રાપ્ત થાય છે. સ્વર્ણશેખર અને મહેદ્રની કથા. ચંદન નામના નગરમાં શંખના જેવા ઉજવળ યશવાળે શખ નામે એક રાજા પૂર્વે થયો હતો. તે નગરમાં યશોધવળ નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. તે શેઠને મહેંદ્ર અને વર્ણશેખર નામે બે પુત્રો હતા. તે બંને યાવન વયને પ્રાપ્ત થતાં એક વખતે છીએ તેમને પુછયું કે, “તમો બંને તમારા કુટુંબનો નિર્વાહ શી રીતે કરશે?” તે સાંભળી તેઓમાં મોટા પવિત્ર પુત્રે પિતાને કહ્યું કે, “હું ઉત્તમ દેશાંતરે જઇ વેપાર કરી મારા કુટુંબનો સ્વકુળની યોગ્યતા પ્રમાણે નિર્વાહ કરીશ.” બીજા પુત્રે કહ્યું કે, “હું બે રાજપુત્રીઓને પરણુ રાજા શંખને શહેરમાંથી બાહર કાઢી મુકી રાજા થઈને મારા કુટુંબને અને બીજાને નિર્વાહ કરીશ. પિતાજી, તમારે તેની શી ચિંતા છે?” ૧ નીતિપટ-નીતિના ઘડે હોય તે ( અજ્ઞાન-મિથ્યાત્વ વેગે ) દે.બાકર દોષના ખાણરૂપ થાય અથવા ચંદ્ર અને રોહિણેય બુધથી વર્જિત હોય, તે તે તમ-રાહુથી ગ્રસ્ત થાય છે. પક્ષે તમ-અજ્ઞાન. ૨ એકને પરાભૂતિ-મોટી સમૃદ્ધિ અને બીજાને પરાભૂતિ-પરભવ થયો હતો. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી વિમળનાથ ચરિત્ર. નાના પુત્રનાં આવાં વચન સાંભળી પિતાએ ક્રોધથી કહ્યું, “અરે વાચાળ ! આવું અમંગળ અને અયેાગ્ય પ્રત્યક્ષ કેમ ખેલે છે ? તું મારૂં ઘર છેડી દે, નહીં તેા તારા દેહ રહેશે નહીં. તું અમારૂં દુઃખ લઈને દૂર થા અને તેવીજ રીતે તારા કુલનું રક્ષણ કર્યાં. ' આ પ્રમાણે તરછોડીને પિતાએ તેને ખળાત્યારે કાઢી મુકયા. તે ત્યાંથી નીકળીને સારા મતવાળા નાગપુર નામના નગરમાં ગયે. ત્યાં લેખશાળામાં રહેલા ચાંદ વિદ્યાઓમાં ચતુર એવા પાઠકને પ્રણામ કરી તેણે આ પ્રમાણે કહ્યું, “ ઉપાધ્યાયજી, આપ મને ઘણી ઉત્તમ કળાએ ભણાવા, ” તે સાંભળી ઉપાધ્માયે કહ્યું કે, વત્સ મારી પાસે ખુશીથી અધ્યયન કર્યાં. ” પછી અધિક બુદ્ધિવાળા તેને ઉપાધ્યાય આદરપૂર્વક ભણાવાં લાગ્યા. તે જોઇ બીજા અભ્યાસીએ તેની ઉપર મત્સરભાવ દર્શાવા લાગ્યા. પણ તે તેમના મનને સતેાષ આપવા માટે તેની દરકાર કરતા નહિં, લેાકેામાં કહેવત છે કે, સમવાયસ’પ છે, તેજ જય આપનારા થાય છે. તે પાઠશાળામાં લક્ષ્મીપતિ રાજકુમાર સદા વિદ્યાભ્યાસ કરવા આવતા. તેની પાસે જઈને એ ત્રણ શેખર વિવિધ જાતનું જ્ઞાન સાંભળતેા હતેા. તેણે સ લિપિ અને વિશ્વમાં વિખ્યાત એવી અનેક ભાષાએ જાણી લીધી. ગુરૂના પ્રસાદથી શું ન થાય ? 66 આ અરસામાં મગધ દેશમાં ચંદ્ર નામે એક રાજા હતેા. તે રાજાને ધારિણી નામની રાણીની કુક્ષિથી મૃણાલિની નામે એક પુત્રી થઇ હતી. તે ચૈાવનવયને પ્રાપ્ત થઇ. તેણીના જેવા કોઇ ક્ષત્રિયજાતિના પ્રખ્યાત વર મળતા ન હતેા. તેથી રાજા ચિંતાતુર રહેતા હતા. તેને તે પુત્રી ચિંતા આપનારી થઇ પડી. એક વખતે રાણીએ રાજાને ચિંતાતુર જોઇ પુછયું, “ સ્વામી, તમને શું કાંઇ પીડા છે ? ” તે સાંભળી રાજાએ કહ્યું, ,, 66 ,, મને પુત્રી હંમેશાં માનેતી છે, પરંતુ તેણીને ચેાગ્ય એવા વર જોવામાં આવતા નથી, તેથી મને દુઃખ થાય છે. ’ તે સાંભળી રાણીએ ચિંતવ્યું કે, “ અહે! ચંદ્રને ૧મૃણા લિની પ્રિય હાય છે, પણ આતે તેને રસવિતા છે તેથી તેના પ્રભાવથી તેને દુઃખ થાય એ ઘટિત છે. * રાણી મેલી–“ આપણા મંત્રીના પુત્રને તે પુત્રી આપે, તે તે સુખે રહે કારણકે, તે સુકુમાર છે, એટલે કદિ ખાહેર આવતા નથી. ” તે સાંભળી રાજાએ એક વખતે મંત્રીને ખેલાવીને કહ્યું કે, “ તમારા પુત્રની સાથે મારી પુત્રીના વિવાહ કરીએ.” તે સાંભળી મંત્રીએ પેાતાના મનમાં શંકા લાવીને વિચાયું કે, “ મારે પુત્ર કાઢીએ છે. તેથી તે ચેારની જેમ એકાંતેજ રહે છે. મેં તે વાત છુપાવાને લેાકેામાં જુદી રીતે વાત ચલાવી છે. હવે આ રાજા તરફથી મારે વિકટ સકટ આવી પડયું. જો તે સાચી વાત હમણાંજ કરીશ, તે તેથી નુકશાની થશે, માટે હાલ તેા વખતના વિલંબ કરવા રાજાના વચનને માની લઉં. ” આવું વિચારી તેણે રાજાનું વચન કબુલ કર્યું. સુકૃત વિના તેવી ૧ માર્ણાલની–પાયણી. ૨ વિતા-પિતાપક્ષે સૂર્યાં. Page #326 -------------------------------------------------------------------------- ________________ સાતમા વ્રત ઉપર મહેંદ્ર અને સ્વર્ણશેખરની કથા. ર૯૭ સદ્દબુદ્ધિ થતી જ નથી કે જેથી સંકટમાંથી મેક્ષ થાય. પછી મંત્રો ઘેર આવ્યો અને તેણે તે વૃત્તાંત પોતાની પત્નીને કહ્યા. તેણીએ કહ્યું, “અરે નાથ ! તમે ઘણું વિપરીત કર્યું. ” મંત્રીએ કહ્યું, “તુ આ દુષ્કર કાર્યને ખેદ કરીશ નહિં. હું ગોત્ર દેવીની આરાધના કરી બધું સારું કરીશ.” પછી મંત્રીએ નેત્રદેવીની વિધિથી આરાધના કરી. તે પ્રત્યક્ષ થઈને બેલી, “ ઉત્તમ એવા નાગપુર નગરના વનની અંદર જે કુમાર છે, તેને માણસો મેકલીને બોલાવે, તેની સાથે રાજકુમારીને વિવાહ કરી પછી તેને તમારે પાછે ત્યાં મોકલી દે. એમ કરવાથી તમે કેટલેક વખત કાલને (જત) જોઈ શકશે નહિ” દેવીના આ વચન ઉપરથી મંત્રીએ તે નાગપુરમાં માણસોને મોકલ્યા. તે વખતે પિલે કુમાર કીડા કરવા માટે વનમાં આવ્યું હતું, તેને અશ્વ ઉપર બેસારી તેઓ તરત પાછા પિતાને સ્થાને આવી પહોંચ્યા. પુરૂષોને ભાગ્યોદય થવાથી બધું સારૂ જ થાય છે. પછી તે કુમારને વિધિથી શ્રૃંગાર ધરાવી હસ્તી ઉપર બેસારી રાજમંદિરમાં લાવવામાં આવ્યું. ધવલ-મંગળ થતાં શુભ સમયે મેટા ઉત્સવથી તેને રાજપુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે તે કુમારે રાજપુત્રીના ઉત્તમ હાથમાંથી મુદ્રારત્ન ખેંચીને પિતાની આંગળીમાં નાખી દીધું. વિવાહ કાર્ય પૂર્ણ થયા પછી તે મંત્રીના માણસે તેને પાછા નાગપુરમાં મુકી આવ્યા. ધૂલોક પિતાના કામમાં ચિટવાલા હોય છે. તે કુમાર ત્યારથી ચિંતાતુર રહેવા લાગ્યો. તેને કઈ ઠેકાણે ચેન પડતું નહિં. તે જ્યાં ત્યાં શશ્ચન અને ભોજન કરતો હતે. એક વખતે તે કઈ દેવકુલમાં સૂતે હતું, તેવામાં તેણે લોકોના મુખમાંથી સુખદાયક અને પ્રીતિ કરે તેવું વચન આ પ્રમાણે સાંભળ્યું. “મગધદેશમાં ત અધવાલે ચંદ્ર નામે રાજા છે. તે રાજાને સરોવર ખાદાવતાં કેટલાંએક પત્ર મળી આવ્યાં છે, પરંતુ અત્યારે આ પૃથ્વી ઉપર કે માણસ તે પત્રની લિપિ જાણી શકતો નથી. તે ઉપરથી રાજાએ પોતાના પુરૂ પાસે એ પટહ વગડાવ્યો છે કે, જે કઈ વિદ્વત શિરોમણિપુરૂષ એ પત્રો વાંચી આપે તેને રાજા પિતાની પુત્રી અને અર્થે રાજ્ય આપશે.” ચતુરપુરૂમાં મુગટમણિરૂપ એવા કઈ ચાલાક પુરૂષે તે પટનો સ્પર્શ કર્યો નહિં. તે સાંભળી એ કુમાર ત્યાં ગયો અને તેણે હાથ વડે પટલને સ્પર્શ કર્યો. રાજાના માણસો તે વિનીતકુમારને રાજદ્વારમાં લઈ ગયા. રાજાએ સભામાં તેનું સન્માન કરી તે પત્રો બતાવ્યા. તે ચતુરનરે પિતાના નામની જેમ તે પત્રો તરત વાંચી આપ્યા. તેમાં લખ્યું હતું કે, “આ ઠેકાણેથી દશ હાથ છેટે નીચે જમીનમાં ચોદ કેટી સુવર્ણ છે.” રાજાએ તે પ્રમાણે જોયું, ત્યાં તે ઠેકાણેથી દ્રવ્યના નિધિઓ પ્રાપ્ત થયા. તે જોઈ સબુદ્ધિવાલા લોકો હર્ષ પામ્યા અને રાજ્યમાં પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે કુમારને પોતાની પુત્રી અને અર્ધ રાજ્ય આપ્યું. ૩૮ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી વિમળનાથ ચરિત્ર, એક વખતે કુમાર રાજપુત્રી કનકમંજરીની સાથે ગેખમાં બેશી હર્ષવડે સેગઠાબાજીની ક્રીડા કરતું હતું. તેવામાં પિતાના પતિ કુમારના હાથમાં પિતાની માટી બહેનના નામની મુદ્રિકા જેવામાં આવી. તે જોઈ આશ્ચર્ય પામતી રાજ પુત્રી તે મુદ્રિકા લઈ રાજાની પાસે આવી, અને તે મુદ્રિકા આગળ મુકી. તેને જોઈ રાજા ચમત્કાર પામી ગ અને બોલ્યો કે, “પુત્રિ ! આ મુદ્રિકા તને ક્યાંથી પ્રાપ્ત થઈ? તે સત્વર કહે." કનકમંજરી બોલી, “તાત ! મેં આ મુદ્રિકા તમારા જમાઈના હાથમાંથી લઈ લીધી છે.” પછી રાજાએ તે મુદ્રિકા કે સ્થળે ગેપવી પિતાની માટી પુત્રીને બોલાવી. જેનું અંગ દુબલ થઈ ગયું છે, એવી તે પુત્રી આવી અને પિતાના ચરણમાં નમન કરી શોક સહિત કૃષ્ણમુખી થઈ રાજાની આગળ બેઠી. રાજાએ તેણીને પુછયું, “વત્સ ! તાપી આવી દશા કેમ થઈ છે?” પુત્રીએ તે વખતે પિતાને જણાવ્યું, “પિતાજી, પહેલા જે પુરૂષ મને પરણી ગયું છે, તે મંત્રિપુત્ર નથી પણ બીજો છે, તે પુરૂષે પરણતી વખતે મારા હાથમાંથી મુદ્રારત્ન લઈ લીધું હતું. દષ્ટિને સુખ આપનારૂં તે રત્ન તે મંત્રિપુત્રના હાથમાં મારા જેવામાં આવ્યું નહિ તેથી હું તેને ભ્રાતા સમાન માનું છું તેની ચિંતાને લીધે જ મારી આ દુબલતા થઈ છે. ” પછી રાજાએ સ્વર્ણશેખર કુમારને બેલાવી પછયું કે, “હે ચતુર કુમાર ! આ મુદ્રિકા તમારા હાથમાં કયાંથી આવી?” કુમારે નિર્વિવાદરીતે રાજાની આગળ તે બધે વૃત્તાંત કહી આપે. તે વખતે રાજાને હર્ષ ઉત્પન્ન થયે. પછી રાજાએ મંત્રીને તેના પુત્ર સાથે તરત બેલાવ્યું. માખીઓના સમૂહથી ભરેલે, બેસી ગયેલી નાસિકાવાલે, ઉત્તમ જનોએ નિંદેલ અને કઢના ગરૂપી ગ્રહે પ્રસ્ત કરેલ એ તે મંત્રિપુત્ર રાજાએ છે. તેને જોતાંજ રાજાએ કેયને ગુપ્ત રાખી કહ્યું, “મંત્રી તમારા પુત્રની આવી સ્થિતિ કેમ દેખાય છે?” મંત્રીએ કહ્યું, “વિવાહ થવાના સમયથી મારો પુત્ર આ થઈ ગયું છે. વિવાહ સમયે સર્વ જનોએ તેને સુંદર શરીરવાલે જે પરંતુ તમારી પુત્રીને લીધે તેના રૂપમાં આ પરાવરૂ થઈ ગયો છે.” મંત્રીનાં આ વચને સાંભળી રાજપુત્રીએ પિતાની કુલદેવતાને કહ્યું કે, “હે દેવિ! જે આ મંચાનું વચન સત્ય હોય, તે મને આ તેના પુત્રના જેવી કરી દે અને જે તે મંત્રી મૃષાવાદી હોય તે આ સર્વ જનના દેખતાં આ પાપીના મસ્તકના સે કટકા થઈ જાય. ” તત્કાળ તે મંત્રીના મસ્તકના સે કટકા થઈ ગયા. પૃથ્વીમાં સતીઓનું વચન તરતજ સત્ય થાય છે. તે મંત્રી મૃત્યુ પામીને તે દુગતિને પ્રાપ્ત થયે તેના વર્ણના સર્વ લેકેનો રાજાએ પિતાના દેશમાંથી બહિષ્કાર કર્યો. રાજાએ તત્કાળ ફલને આપનારા હોય છે. પછી રાજકુમારી મૃણાલિની પિતાને હિતકારી પતિને હર્ષથી ભજવા લાગી. સ્વર્ણશેખર કુમાર પણ બંને પત્નીની સાથે વિષય સુખ ભોગવવા લાગ્યા. ૧ ફાફેર Page #328 -------------------------------------------------------------------------- ________________ સાતમા વ્રત ઉપર મહેંદ્ર અને સ્વર્ણ શિખરની કથા. એક વખતે રાજાની આજ્ઞા લઈ કુમાર સ્વર્ણશેખર ઉત્તમ મંગિઓ સાથે મળી મેટી સેના લઈને શંખરાજાને તાબે કરવા ચાલે. તેને આવતે જાણી શંખરાજા પિતાના ચંદનનગરને છોડી નાશી ગયે. પછી ઘણા લોકેએ મેટા ઉત્સાહપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. પુણ્યથી સવ સ્થળે માન્યતા થાય છે. રાજા સ્વર્ણશેખર જનસમૂહમાં આવતાં ભય પામીને શંખરાજાએ જે કંકણુતા છોડી દીધી, તે ઘટિત છે. શંખને વનવાસમાં ગુણ સંગ્રહ ન થાઓ તેમાં પણ જે તેને જીવન ન હતું, એ મોટું આશ્ચર્યકારક બન્યું. આ સમયે યશોધવળ શેઠે પિતાના પુત્રને સાથે લઈ રનોથી ભરેલા સુવર્ણના ચાળની અદ્ભુત ભેટ આગળ મુકી પ્રણામ કર્યો. રાજા સ્વર્ણશેખરે શુદ્ધ હૃદયે પુછયું કે, “શેઠજી, તમે મને એલખે છે ?” શેઠે કહ્યું, “તમને કણ ન એલખે ? ” રાજા બે, “હે વેપારી, તમે મને વ્યવહારથી જાણે છે, પણ આ સ્વર્ણશેખર પુમને પિતાના પુત્રપણથી જાણતા નહીં હૈ.” તે સાંભળી શેઠ પિતાના પુત્ર સહિત ચમત્કાર પામી ગયા, તે પણ મનમાં શંકા રહેવાથી તે મૌન ધરીને રહ્યા. પછી રાજાએ તેમને સત્કાર કરી પિતાના નવીન ભાગ્યને સવવૃત્તાંત આદિથી કહી સંભળાવ્યું. પછી રાજાએ પિતાના 8 બંધુ મહેંદ્રને પ્રધાન બનાવ્યા અને પિતાના) પિતાને લક્ષ્મીના સ્થાનરૂપ એવી શ્રેષ્ઠિ પદવી આપી. એક વખતે રાજા સ્વર્ણશેખર પોતાના ભાઇની સાથે નંદન ઉદ્યાનમાં રહેલા ધમધોષ નામના સૂરિને ભાવપૂર્વક વાંદવા ગયે. ગુરૂએ બારવત સંબંધી દેશના આપી. તેમાં ભેગે પગ વ્રતનું વિશેષ વર્ણન કરીને કહ્યું કે, “રાજન ! યરનથી વિવેકી પુરૂએ મઘ વિગેરે બાવીશ પ્રકારના અભક્ષનો ત્યાગ કરવો જોઈએ, કંદ વિગેરે બત્રીશ અનંત કાર્યને વર્જવા અને જતુવાલા ફલ, પગ, પુષ્ય અને ધાન્યને પણ વજેવા, પંડિતોએ પાપના મૂલરૂપ એવા અંગારકર્મ પ્રમુખ પંદર પ્રકારના બરકર્મોને છોડી દેવાં.” ગુરૂ આ ઉપદેશ સાંભળી હૃદયમાં સંસારમાં સારરૂપ ધર્મને ધારણ કરનારા રાજાએ પોતાના બંધુની સાથે તે ભેગે પગ વ્રત અંગીકાર કર્યું. એક વખતે વસંતઋતુને સમય આવતાં રાજા પિતાના બંધુની સાથે મોટો પરિવાર લઈ ક્રીડા કરવા માટે વનમાં ગયે. ત્યાં વનપાલે આવી રાજાની આગળ ફલેની ભેટ ધરી. તે ફલ જોઈ રાજાએ વનપાળને પુછયું કે, “આ ફલેનું નામ શું છે ?” વનપાળ બોલે, “રાજન ! એ ફલેના નામ હું જાણતો નથી. તે અતિ મનોહર અને અપૂર્વ ૧ કંકણ શંખના બને છે. અને શંખે કંકણતા-કંકણપણું છોડયું તે આશ્ચર્ય. ૨ શંખને વનવાસમાં–જળવાસમાંજ ગુણસંગ્રહ થવો જોઈએ. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી વિમળનાથ ચરિત્ર. જાણીને તમારી પાસે લાવ્યેા છે. ” રાજાએ કહ્યું, “ જેનું નામ જાણ્યું ન હેાય તેવા ફલના સ્વાદ લેવાને મેં નિયમ લીધે છે. ” પછી રસના લાલુપ એવા તેના અંધુ મહેદ્ર તે ફલ ખાઇ ગયા. તે ઝેરી વૃક્ષના કૅલ ખાવાથી તે તરતજ ૫ચત્વને પામી ગયે તે મૃત્યુ પામીને વ્યંતર થયા. રાજા વ ંશેખરને તે જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેણે પેાતાના રાજ્ય ઉપર પુત્રને બેસારી પેાતે યશે:ધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. છેવટે આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામીને તે ત્રૈવેયકમાં દેવતા થયેા. આ પ્રમાણે ભેગેાપભાગ વ્રતને પાળ નારા પુરૂષ! આ સંસારમાં સુખી થાય છે અને નહિ પાલનારા પુરૂષો દુઃખી થાય છે. शत सप्तमं व्रतम् જેથી મનુષ્યને અથ પ્રયેાજન વિના કર્માંરૂપી રાજા ધરૂપી દ્રવ્ય હરીને દંડ આપે છે, તેથી તે અનર્થદડ કહેવાય છે. જલના રસની જેમ જે ભક્ષણ ન કરવાથી પીડા કરનારૂં છે, તે જે વડે જાણીને વવા યેાગ્ય થાય તે અનર્થદડ નામે ત્રીજી ગુણવ્રત છે. જે પુરૂષ તે અનંદ ડના ત્યાગ કરે છે, તેએ આ પૃથ્વીમાં વીસેનની જેમ સત્ર માન્ય અને પ્રશ ંસનીય થાય છે, અને જેએ કિલષ્ટ બુદ્ધિવાળા થઇ ખેાટા વિચારા વિગેરેથી તે અનંદ...ડ આચરે છે તેઓ પદ્મસેનની જેમ મેટુ દુઃખ પામે છે. વીરસેન અને પદ્મસેનની કથા. મલય નામના નગરમાં વિમળ નામે રાજા હતા. ત્યાં વીરસેન નામે એક શેઠ રહેતા હતા. તેને વીરમતી નામે સ્ત્રી હતી. તે સ્ત્રીની કુક્ષિશ્રી પદ્મસેન નામે એક પુત્ર થયા. તે પદ્મસેન ફૂટબુદ્ધિવાળા હતા અને મંત્ર યંત્રના પ્રયાગે કરવામાં સદા આદર રાખતા હતા. એક વખતે પુણ્યને આપનારી તેની વાહનશાળામાં શ્રુતસમુદ્રના પારગામી શ્રુતસાગર નામના સૂરિ આવીને રહ્યા. તે સમયે વીરસેન પેાતાના પુત્ર પદ્મસેનની સાથે ત્યાં આવી ગુરૂને નમસ્કાર કરી તેએની આગળ ચેાગ્ય સ્થાને બેઠા. તેવામાં કોઇ વ્યંતર સુરિની પાસે પ્રત્યક્ષ થઈ આબ્યા. સૂરિજીએ તેને ઉદ્દેશીને હિતકારી ઉપદેશ આપતાં કહ્યું કે, “ દેવ ! તું નિરક પાપ શામાટે ઉપાર્જન કરે છે ? વિબુધજના સાક જીવાને ઘાત કરતા નથી. કાંઇપણ સ્વાની સિદ્ધિ શિવાય તું જે જીવધાત કરે છે, તે સારૂં' નથી. ” તે સાંભળી વીરસેનશેઠે કહ્યું કે, “ સૂરિમહારાજ ! આપ કેને ઉપદેશ આપેા છે ? ' ગુરૂ ખેલ્યા- હું બ્ય'તરને ઉપદેશ આપું છું. ” તે વ્યંતર કયાં છે ? ” શેઠે પુછ્યું. “ તારા પુત્રની ડાબી તરફ છે.” ગુરૂએ ઉત્તર આપ્યા. ત્યારે વીરસેન બેલ્યા, ‘· અમે તેને કેમ જોઈ શકતા નથી ?” ગુરૂએ કહ્યું, તમારા જેવાને tr 66 (6 ૧ વિષ્ણુધ-દેવતા અને વિદ્વાને. Page #330 -------------------------------------------------------------------------- ________________ આઠમા વ્રત ઉપર વીરસેનને પદ્મસેનની કથા. ૩૦૧ તે દષ્ટિગોચર થતો નથી.” વિસેને કહ્યું, “તે વ્યંતરે કે અહિતકારી અનર્થ કર્યો? ગુરૂ બોલ્યા. તેણે કરેલા અનર્થને નિર્ણય સાંભળ–વિજય નામના નગરમાં અરિમર્દન નામે રાજા છે, તેને સિંહના જેવો પરાક્રમી સુબુદ્ધ નામે મંત્રી છે અને વિજય નામે પુત્ર છે. એક વખતે રાજાની સભામાં કૃતજ્ઞ અને પુણ્યનું પાત્રરૂપ કેઈ નિમિત્તિ આવી ચડે. તે રાજાને આશીર્વાદ આપી ચગ્ય આસને બેઠે. રાજાએ કાંઈક ફળ આગળ ધરી તેને પુછયું, “જોષીજી, તમે શું નિમિત્ત જાણે છે? તે હમણાં કહે.” જોષીએ કહ્યું, “રાજનું, હું ભૂત, ભવિષ્ય અને વર્તમાનના બનાવ જાણું છું.” રાજા બે, “હે વિદ્વત શિરોમણિ ! ભૂત અને વર્તમાનનું તો શું પ્રયોજન છે? પરંતુ કાંઈ ભવિષ્યની વાત કહે.” જોષી બોલ્યા “ સ્વામી ! આજથી સાતમે દિવસે આ તમારા મિત્રને કુટુંબ સહિત નાશ થઈ જશે.” રાજાએ કહ્યું, “તે વાતની ખાત્રી શી?” જોષી બેલ “હે નરાધિપ! જે હમણાંજ તમારો હસ્તી ખીલે ઉખેવને અહિં આવે તો મારી વાણી સત્ય માનજે.” જેપી આ પ્રમાણે કહેતે હતો, તેવામાં હસ્તી ત્યાં આવ્યું. તેને જોતાં જ જાણે શાપ લાગ્યો હોય તેમ રાજા ખેદ પામી ગયે. રાજાને તે ખેરાતુર જોઈ મંત્રીએ કહ્યું, “સ્વામી ! આપ હૃદયમાં શામાટે દુઃખ ધરે છે ? હું તેને ઉપાય કરીશ.” પછી તે મંત્રી જોષીને પોતાને ઘેર લઈ ગયો અને પૂછયું કે, શા કારણથી મારા કુલને ક્ષય થશે ?” જોષીએ કહ્યું, “તમારા પુત્રથી.” મંત્રીએ પુનઃ કહ્યું, “તે પુત્ર એવું શું કરશે, કે જેથી મારા કુલનો ક્ષય થશે ?” જોષીએ કહ્યું, “તમારો પુત્ર રાજાના ઘરમાં અન્યાય કરશે, તેને લઇને તમને હાનિ થશે.” જોષીનાં આવાં વચન સાંભળી તેણે જોષીને સત્કાર કર્યો. પછી એકાંતે બોલાવીને તેણે પુત્રને કહ્યું, “વત્સ ! તારાથી આપણે કુટુંબને ક્ષય અવશ્ય થવાને છે ” પુત્ર છે, “પિતાજી, જે એમ હોય, તે હું પિતે મૃત્યુ પામીશ પણ સ્વકુટુંબને ક્ષય કદિ પણ કરીશ નહિં.” મંત્રીએ કહ્યું, “વત્સ જે તારા મૃત્યુથી કુટુંબ જીવે, તો પછી વિચાર કરવામાં ચતુર આશયવાળું મારું મંત્રિત્વ ક્યાં રહે? જ્યારે હું તને અને કુટુંબને છવાડું તેજ મારી બુદ્ધિની ખરી સિદ્ધિ ગણાય; પરંતુ તારે મારા વચન પ્રમાણે કરવું પડશે.” “તમારું એવું વચન શું છે?” પુત્રે પુછયું. એટલે મંત્રીએ કહ્યું, “વત્સ! તું હમણાંજ એક પિટીમાં પ્રવેશ કર્ય, એથી કુટુંબનું જીવિત રહેશે.” પુત્રે તે વાત કબુલ કરી. પછી મંત્રીએ અંદર પક્વાન્ન અને જળ સ્થાપી રાખી એક પેટીમાં પુત્રને હરકત ન થાય તેવી રીતે રાખે. તે પેટી રાજાની સભામાં લાવી મંત્રીએ રાજાને આ પ્રમાણે કહ્યું, “સ્વામી, જે તે જેપીનું વચન સત્ય થાય, તે આ પેટીમાં રહેલું મારું સર્વસ્વ તમારે લહી લેવું અને જે તેનું વચન મિથ્યા થાય, તે આ સર્વસ્વ મને પાછું આપવું. આ પિટી જ્યાં સુધી તે દિવસ આવે (અવધિ પૂરી થાય) ત્યાં સુધી તમારી નજર રાખવી.” Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી વિમળનાથ ચરિત્ર, આ પ્રમાણે કહી તાળું વાસીને તે પેટી રાજાની નજર રાખી અને તેની કુંચી રાજાને સોંપી દીધી. રાજાએ તે પિટીને સારી રીતે રક્ષણમાં રાખી. પછી મંશી ઘેર ગયે અને પિતાના ઘરને સુસ્થ રાખ્યું તે સાથે પોતાના હૃદયમાં પંચનમસકારનું ધ્યાન કરવા લાગે. જ્યારે સાતમે દિવસ આવ્યા એટલે મંત્રીનો પુત્ર રાજપુત્રીના ઘરમાં ગયે. અને તેણે આદરથી તેણીની પ્રાર્થના કરી. રાજપુત્રીએ તેની ઈચ્છા જ્યારે કરી નહિં ત્યારે તેણે તેણીને ચટલે છેદી નાખે. રાજપુત્રીએ ભયાકુલ થઈ મુંબાર કર્યો. જેથી તરતજ રાજાના સુભટે ત્યાં દોડી આવ્યા. મંત્રિપુત્ર એટલે લઈ મંત્રીને ઘેર નાશી ગયે. સુભટેએ આવી રાજાને જાહેર કર્યું. પછી રાજાએ કુટુંબ સહિત મંત્રિપુત્રનો વધ કરવાને ચંડસેન નામના સેનાપતિને સેના સાથે મેક. મંત્રીએ પોતાના ઘરનું દ્વાર બંધ કરી તે સેનાપતિને આદરપૂર્વક જણાવ્યું કે, “ પેલા જોષીનાં વચન સાંભળવાથી પહેલેથીજ તમારા માટે પ્રાણ કપેલા છે, પરંતુ મને હમણાં જ રાજાની પાસે લઈ જાઓ, કે જેથી હું એકવાર અમૃત જેવા તે રાજાને આદરથી વિજ્ઞપ્તિ કરૂં. તેમજ પેટીમાં રહેલું રત્ન વિગેરે મારું દ્રવ્ય હું પોતે પરીક્ષા કરી રાજાને અર્પણ કરૂં પાછળથી પ્રાતઃકાલે આ તમારૂં કર્તવ્ય અનાયાસે કરે, નહીં તે ઉંદરને મારવાને એક મોટા પર્વતને દવા જેવું થશે.” સુભટોએ તે સાંભળી રાજાની આગળ જઈને તે નિવેદન કર્યું. પછી રાજાએ મંત્રીને બેલા, અને પેલી પિટી ઉઘાડી. તેની અંદર જોવામાં જોયું, ત્યાં ડાબા હાથમાં ચટલે અને જમણા હાથમાં છુરી સાથે રહેલે મંત્રિપુરા જોવામાં આવ્યું. તેને જોઈ રાજાએ વિસ્મય પામી મંત્રીને કહ્યું કે, “આ શું?” મંત્રીએ કહ્યું, દેવ ! મારી બુદ્ધિની કલ્પનાથી મેં આમ કર્યું હતું.” રાજાએ કહ્યું, “તે આના હાથમાં એટલે કેમ છે ?” મંત્રી બે, “ભૂપતિ ! આવી ચેષ્ટા કેઈ વ્યંતરે કરેલી છે, એમ જાણજે. તેવામાં તે વ્યંતર એટલે અને છુરીને સાથે લઈ ખડખડાટ હસતે આકાશ માર્ગે ચાલ્યા ગયા. પછી રાજાએ પિતાની પુત્રીને લાવીને પુછયું કે, “તને હમણાં શું થયું હતું?” રાજપુત્રીએ લોકેએ જેવી રીતે જોયેલે, તે પ્રમાણે બધો સંબંધ કહી આવ્યો. પછી રાજાએ તે મંગીને પુત્રની સાથે માન આપ્યું. હે શ્રેણી, તે વ્યંતર અહિં આવેલ છે. તેથી હું હમણાં તેને ઉપદેશ આપું છું તે સાંભળી વ્યંતર અને પુત્ર સહિત શેઠ પ્રતિધ પામી ગયા. વ્યંતર ત્યારથી અનર્થદંડને ત્યાગ કરી કઈ ઠેકાણે ચાલે ગયે. વિરસેન અને પક્વસેને પછી ગુરૂને આ પ્રમાણે કહ્યું, “હે સુવતી, અમે બંનેને તે અનર્થદંડનું વ્રત આપ.” ગુરૂ બોલ્યા, “તમે બંનેને આ વ્રત વાળવું મુશ્કેલ છે, જે ગૃહસ્થ એ વત ગ્રહણ કરે, તેણે અનઠારૂં ધ્યાન, પાપ કર્મને ઉપદેશ અને હિંસા કરનારને હિંસવસ્તુનું અર્પણ એટલાં ન કરવા જોઈએ તેમજ પ્રમાદનું સેવન, ઔષધ તથા મંગનું કથન, દેવગુરૂની આશાતના અને અતિચાર - Page #332 -------------------------------------------------------------------------- ________________ આઠમા વ્રત ઉપર વીરસેન ને પદ્યસેનની કથા ૩૦૩ કરવા જોઈએ.” ગુરૂનાં આ વચન સાંભળી વીરસેન શેઠે કહ્યું, “આપ પૂજ્ય ગુરૂના આદેશથી હું તે વ્રતનું યથાશકિત પાલન કરીશ.” પછી ગુરૂએ તેને તે વ્રત આપ્યું. પિતાની પાછળ રહેલ પદ્મસેન ભાવ રહિત હરે, તેમ છતાં તેણે બાહ્યાવૃત્તિથી ગુરૂનાં વચન સાંભળી તે વ્રત અંગીકાર કર્યું. એક વખતે તે નગરમાં કઈ ધૂતારો આવ્યો. મંત્રયંગ વિગેરેથી લોકોને આદરપૂર્વક છેતતે હતે. પદ્મસેન અહર્નિશ આનંદથી તેની સેવા કરવા લાગ્યા. તે જોઈ તેના પિતા વીરસેને વિશિષ્ટ ઉચિત ભાષાથી તેને આ પ્રમાણે શિક્ષા આપી– વત્સ ! એ ધૂતારો માયાવી પરને વંચના કરવામાં તત્પર રહેનારો અને કુલિંગીઓને ભકત છે, માટે કદિ પણ તારે તેનો સંગ કરે નહિં. તેમાં જેઓ અનર્થદંડના વ્રતમાં તત્પર રહેનારા ધર્મી જન છે, તેમણે તે મંત્રયંત્રને માટે તેને વિશેષપણે કદિ સંગ કરે ન જોઇએ.” એવી રીતે વિચારવાયોગ્ય ઘણું વચનવડે પિતાએ તેને વાર્યો તે છતાં પદ્મસેને કદિ પણ તેને સંગ છેડો નહિં. એક વખતે રત્નચૂડ નામનો કઈ મિત્ર પદ્ધસેનને મળી આવ્યો. તેની પાસે તે મંત્રપાઠ શીખે. પછી તેણે પુછયું કે, તેની પાસે શીખેલા મંત્રો મલે છે?” તેણે કહ્યું, “તેણે મને છેતર્યો છે. અને મને ખોટા મંત્ર વિગેરે આપ્યા છે. ” પક્વસેને તિ સાંભળીને તેની આગળ કહ્યું કે, “તેનું કહેલું ઔષધ વિગેરે સર્વ સાચું છે. તું તેમાંથી વંધ્યાકલ્પ ગ્રહણ કર્યું કે જેના પ્રયોગથી સ્ત્રીઓને અવશ્ય પુત્રાદિ થાય છે અને તેથી કરીને પિતાનું મહત્વ વધે છે. પછી રત્નચૂડે વંધ્યાકલ્પ લઈ રાજપત્નીને ઔષધ આયું. તે ઉગ્ર ઓષધના વેગથી રાજપત્ની મૃત્યુની સ્થિતિમાં આવી ગઈ. રાજાએ પિતાના માણસ એકલી રત્નચૂડને મયૂરબંધથી બાંધી લેકનિંદાપૂર્વક પિતાની પાસે બેલાવ્યો અને કહ્યું કે, “ અરે અધમ ! તેં આ શું કર્યું, કે જેથી મારી ગુણવતી પત્ની હમણાં જ મૃત્યુની સ્થિતિમાં આવી ગઈ?” રત્નચૂડ બે, “પધસેને મને તે વંધ્યાકલ્પન પ્રવેગ કહ્યો હતો. પછી તે પુત્ર રહિત એવી આપની રાણીને આપે.” રાજાએ રત્નચૂડને નિરપરાધી જાણી છેડી મુકો. પછી પદ્મસેનને બોલાવી ક્રોધથી આ પ્રમાણે કહ્યું, “અરે ! તેં રત્નચૂડને વંધ્યાદેષને હરનારે બેટ પ્રયોગ કેમ શીખ?” પદ્ધસેન બે, “હું તો રત્નચૂડને ઓળખતા નથી.” આ સાંભળી રાજાએ ચિંતવ્યું કે, આજ મૃષાભાષી છે, તેમાં કેઈજાતને સંશય નથી પછી રાજાએ ક્રોધથી પ્રજ્વલિત થઈને કહ્યું, “જે આમાંથી મારી પત્ની વિપરીત થશે, તો હું તારા દેવને લઈને તારો શિરછેદ અવશ્ય કરીશ.” રાજાનું આ વચન સાંભળી ભયથી બ્રાંત શરીરવાલો પધસેન હૃદય ફાટવાથી મૃત્યુ પામી ગયું અને તે ચોથી નારકીમાં ગયે. તથા વીરસેન તે સુંદર અનર્થદંડ વિરતિનું વ્રત લાંબે વખત પાલી મૃત્યુ પામીને ઈશાન દેવ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી વિમળનાથ ચરિત્ર, લેકમાં પાપ તથા સંતાપથી રહિત દેવતા થયા. એવી રીતે અનર્થદંડ વિરતિરૂપ વ્રતને પાળવામાં સુખ અને વિરાધવામાં દુઃખ જાણીને હિતને ઇચ્છનારા પુરૂષે તે અનર્થદંડનો ત્યાગ કર. इति अष्टमं व्रतम શ્રી જિનેશ્વરે એ દિગવિરતિ વિગેરે ત્રણ વ્રત ગુણની પ્રાપ્તિને લઈને ભવ્ય શ્રાવકના ગુણવ્રત કહેલા છે. યતિઓને સુંદર સામાયિક વ્રત બે પ્રકારનું કહેવું છે તે સદા પાળવાનું છે અને શ્રાવકને સામાયિક ત્રણ પ્રકારનું કહેલું છે અને તે બે ઘડી અને પાળવાનું છે. એ સામાયિક શુદ્ધ પાળવાથી મનુષ્ય મેક્ષને પામે છે તો એક લાખ સુવર્ણના જેટલું દાન એની પાસે કઈ ગણત્રીમાં આવી શકે ? સામાયિક વ્રતને આશ્રય કરે છે, તે કદિ તિય હોય, તો પણ એક વાનરની જેમ દેવપણાને પ્રાપ્ત થાય છે. એક વાનરની સ્થા. - શકિતમતી નગરીમાં સિદ્ધ નામે એક ઉત્તમ વૈદ્ય હતા, પરંતુ તે ઘણે લેભી હોવાથી મુનિ શિવાયના માણસોને છેતરતો હતો. તે આધ્યાનથી મૃત્યુ પામી અંત વાનર થશે. તે વાનરનિર્જન વનમાં મેટે યૂથપતિ થયે. એક વખતે સાર્થમાંથી ભ્રષ્ટ થઈ વિખૂટા પડેલા સાધુઓ ત્યાં આવી ચઢયા. તેમાં એક મુનિના પગમાં દુસ્સહ કાં ભાંગ્યો. તેથી તે પુણ્યશાલી મુનિએ બીજા સાધુઓને કહ્યું કે, “ હું ચાલી શકતો નથી, માટે મને મુકીને તમે જાઓ.” એટલે સર્વ સાધુએ તેને ખમાવીને ચાલ્યા ગયા, અને તે એકલે કાંટાની વેદના ભગવતો ત્યાં રહ્યું. તે વખતે પેલા વાનરોનું યૂથ ત્યાં આવ્યું, અને તે સાધુને જોતાં જ તે વાનરાઓ યોદ્ધાની જેમ ક્રોધ કરી તેને મારવાને લેવામાં દેતા હતા, તેવામાં પેલે ચૂથપતિ વાનર આવી પહોંચે. તે મુનિના દર્શનથી તેને જાતિસ્મરણ થઈ આવ્યું, એટલે મુનિને મારવાને ઉદ્યત થયેલા પિતાના સર્વ આશ્રિત વાનરાઓને તેણે નિવાર્યા. પછી તેણે તે મુનિને નમસ્કાર કરી વિશલ્યા નામની ઓષધી વડે તે કાંટાનું શુલ્ય કાઢી તે ઉપર ત્રણસંહિણી ઔષધી લગાડી મુનિને ત્રણ રહિત કરી દીધા એવામાં તે વાનરના નેત્રોમાં અશ્રુ જે મુનિએ પુછ્યું, “તે મારા ઉપકાર કર્યો, છતાં તું દુઃખી કેમ થાય છે ?” પછી વાનરે પૃથ્વી ઉપર અક્ષરો લખી પિતાને મનુષ્યભવ મુનિને જણાવ્યું. મુનિએ સ્વસ્થ થઈને તેને આ પ્રમાણે પ્રતિબંધ આપે. “ભદ્ર! ઉત્તમ જનેએ વજેલા આર્જા અને રૌદ્રધ્યાન કરવા નહિં, આર્તધ્યાનને લઈને તે પૂર્વે મનુષ્યભવને હારી તિર્યચપણને પ્રાપ્ત થયેલ છે. રોદ્રધ્યાન કરવાથી તે નરકનીજ પ્રાપ્તિ થાય છે. તેથી એ દુધ્ધનને છોડી દઇ તું સામાયિક વ્રત અંગીકાર કર્યું. જે વ્રતથી તેને બીજા જન્મને વિષે સ્વર્ગ તથા મેલ સુલભ થશે.” મુનિનું આ Page #334 -------------------------------------------------------------------------- ________________ નવમા વ્રત ઉપર અરૂણદેવની કથા ૩૦૫ વચન સાંભળી તે સદ્દબુદ્ધિ વાનરે તે મુનિના પાસે ભાવ સામાયિક અભિગ્રહ ધારણ કર્યો. પછી તે સાધુ સમેતપર્વત ઉપર જઈને પિતાના ગુરૂને મલ્યા. તે વાનરે અન્યદા પર્વત ઉપર સામાયિક આદર્યું. ભાવિભાવના ચગે ત્યાં કેઈ એક સિંહ આવી ચડે. ત્યાં તે વાનર આર્ત તથા શૈદ્રધ્યાનને ૫રિહાર કરીને સ્થિર રહેલે તેને તે સિંહે ભક્ષણ કરી લીધે તે મૃત્યુ પામી જિનશાસનનું સાનિધ્ય કરનારો મહદ્ધિક અને ધાર્મિક વ્યંતર દેવતા થયું. ત્યાં ઘણું સુખ ભેગવી કાલ પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને તે યથાર્થ નામથી વિખ્યાત મણિમંદિર નામના નગરમાં રાજા મણિશેખરની પત્ની મણિમાળાના ઉદરમાં ઉત્પન્ન થયા. રાત્રે શુભ સ્વમાથી સૂચિત અને યંગ્ય ક્રિયાવાલે તે પૂર્ણ સમયે પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ અરૂણદેવ પાડવામાં આવ્યું. તે અનુક્રમે કલાકલાપથી ચુત થઈ યૌવનવયને પ્રાપ્ત થયું. એક વખતે તે સુમતિ નામના અમાત્યની સાથે વનમાં ગયે, ત્યાં વચમાં આવેલી એક સ્ત્રીને હીંડાળા ઉપર બેઠેલી જોઈ. તે યુવતિના કટાક્ષોથી વીંધાએલો તે તેણીની પાછળ ચાલે ત્યાં તે સ્ત્રી તત્કાળ અદશ્ય થઈ ગઈ. તે સમયે કોઈ વિદ્યાધર તેની આગળ પ્રગટ થયું અને તેણે કપના આટેપથી અતિ આકુલ થઈ તે કુમારને આ પ્રમાણે કહ્યું. “અરે ! ગ્રહણ કરેલી આ સ્ત્રીની તું ઇચ્છા કરે છે, જે તેની ઈચ્છા કરવી હોય, તો મારી સાથે યુદ્ધ કર્યું.” આ પ્રમાણે કહી તે કુમારની સાથે તેણે યુદ્ધ કર્યું. વિદ્યાધર કુમારથી હણાઈને વૃથા પલેકે ગયા (મરણ પામ્યા. ) તે વખતે નાટોન્મત્ત નામના તે વિદ્યાધરના બંધુએ આવી તે કુમારને અને સુમતિમંત્રીને ઉપાડી આકાશમાં ફેંકયા. તેઓ બંને પડતાં પડતાં એક કુવામાં પડ્યા. કુવામાંથી ઘનું પુંછડું અવલંબી તેઓ બંને બહાર નીકળ્યા. તે વખતે તૃષાતુર થયેલા કુમારે મંત્રીને કહ્યું કે, “મંત્રી તમે અહિં રહે. મને તૃષાની અતિ બાધા થઈ છે, તો હું ગામ વિગેરેમાં જઈ કઈ જલના સ્થાનની તપાસ કરૂં.” આ પ્રમાણે કહી મંત્રીને ત્યાં મુકી કુમાર બે કેશ આગળ ગયે, ત્યાં કાંગરાવાળો એક કીલો તેના જેવામાં આવ્યું. તેની અંદર તેણે પ્રવેશ કર્યો, ત્યાં લક્ષમીદેવીનું એક મંદિર જોયું. તે મંદિરમાં ક્ષેભ પામ્યા વગર તે દાખલ થયે, તેવામાં તે નરકુંજરકુમારે એક દુઃખી સ્ત્રીને અને અશોક વૃક્ષની શાખા સાથે બાંધેલા પુરૂષને અવેલેક. કુમારે તે દુઃખી સ્ત્રીને પુછયું, “બાઈ તું દુઃખી કેમ દેખાય છે? અને આ પુરૂષને કેણે બાંધ્યો છે? તે મને કહે.” તે સ્ત્રી બેલી, “ અમારે વૃત્તાંત સાંભળે, આ લક્ષ્મીરમણ નામે લક્ષમીદેવીનું પુરાતન કીડાદ્યાન છે. પૃથ્વીમાં જે કોઈ પુરૂષ આ ઉદ્યાનના પુષ્પાદિક ગ્રહણ કરે છે તે પુરૂષને લક્ષમીદેવી તરત વેગથી નિગ્રહ કરે છે. આ મારા સ્વામીએ આ ઉદ્યાનના પુષ્પાદિ ગ્રહણ કર્યો, તે ઉપરથી લહમીદેવીએ તેમને આ અશોકવૃક્ષની શાખા સાથે બાંધેલ છે, તેથી Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી વિમળનાથ ચરિત્ર. હમણાં હું દુઃખી છું. તમે કેાઇ પાપકારી શૂરવીર પુરૂષ છે, તે મા મારા સ્વામીને દેવી પાસેથી તત્કાળ મુકત કરાવે. ” કુમારે તે વાત કબુલ કરી. પછી તેણે ત્યાં રહેલી એક વાપિકામાં સુખને માટે જલપાન અને સ્નાન કર્યું. પછી પેાતાના પેલા સુમતિ મંત્રીને ત્યાં લાવી કુમાર લક્ષ્મીદેવીના મંદિરમાં ગયા. ત્યાં પુષ્પ વિગેરેથી દેવીની પૂજા કરી તેણે આ પ્રમાણે સ્તુતિ કરી–“ હું કમલે ! તમે સારી શેાભવાલા કમલના પુષ્પ ઉપર સ્થિતિ કરા છે, તેથી તે કમળ દેવતાઓમાં પણ લક્ષ્મી મેકવે છે, કમલાકર પશુ એથી લેાકાની તૃષ્ણા અને પરિતાપ હરે છે, શારદા પણ તેને પેાતાના હાથમાંથી કદિપણ છેડતી નથી, સૂય પણ તેની સાથેજ મત્રી કરે છે. બીજાનું શું કહેવું, ભગવાન વીતરાગ પણ તેની ઉપર પેાતાના ચરણા ધરે છે. શાસ્ત્રમાં સ ધર્માંમાં દાનને પ્રધાન કહેલું છે, તે દાન જેના ઘરમાં તમે હા, તેનાથીજ આપી શકાય છે. ” આ સ્તુતિ સાંભળી લક્ષ્મીદેવી પ્રસન્ન થયાં અને તેને વર આવ્યેા. કુમારે દેવીને કહ્યું કે, “ જો તમે પ્રસન્ન થયા હા, તેા આ બાંધેલા વિદ્યાધરને છેાડી મુકેા. ” તે સાંભળી લક્ષ્મીદેવી તિ થઇને એલી, “ એતા બીજાનું કાય છે, પરંતુ તારૂં પેાતાનુ કાંઇ કાય* હાય તે કહે. ’ કુમાર ખેલ્યા, “ જે પુરૂષ ખીજાતું કાર્ય ન કરે અને લેાકેામાં પેાતાનુ હિત કરે, તે પુરૂષ શા કામના ? માટે આ વિદ્યાધરને મુકત કરી. ” પછી તેના વચનથી લક્ષ્મીદેવીએ તે વિદ્યાધરને મુકત કર્યાં. જેથી વિદ્યાધર ભકિત યુકત થયા અને કુમારને સ્રીએ વિદ્યા પરંતુ અશ્વય આપ્યું. તે વખતે લક્ષ્મીદેવીએ વિદ્યાધરને પવિત્ર વચન કહ્યું કે “ તારે tr આ કુમારની સદા સેવા કરવી, તે તારા સ્વામી થશે. ” પછી તેઓ વનમાં ફરવા લાગ્યા, તેવામાં લક્ષ્મીદેવીએ નિમે લેા હિતકારી શ્રી શાંતિનાથ પ્રભુના મણિમય પ્રાસાદ તેમના જોવામાં આવ્યેા. ત્યાં શાંતિનાથ પ્રભુને વિધિથી નમસ્કાર કરી તે કુમાર મંડપમાં આળ્યે, ત્યાં સરસ્વતીદેવીનુ તેને દર્શન થયું. તત્કાળ તેણે સરસ્વતીદેવીની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી–“ હૈ સરસ્વતી ! તમે આ સંસારરૂપ ક્ષારને ધેાનારા સરસ્વતી નદી રૂપ છેા, દુ:ખના તાપને શાંતિ આપનારા તમે શરીર ધારી સરસ્વતી છે. હુંસ પણ તમારા સંગથી વિવેકી થયા છે, તે પછી બીજા કેમ ન થાય ? જેથી શુદ્ધ ઉભય પક્ષવાલા તે હંસની રૂચિ માનસ ઉપર થાય છે મનુષ્યે તમારા બળથી, દૃષ્ટિથી અગેાચર એવા પદાર્થોને પ્રત્યક્ષ પ્રમાણ જીવે છે. અન્યથા તમારા શિવાય તે સહજ અંધ જેવા રહે છે. વાદી જના એકસાને છ ભેદ વડે બીજા દેવતાઓને જુદા જુદા માને છે, પરંતુ તમે તે ૧ કમલાકર–સરાવર ૨ દૂધ અને જલને જુદું કરવાના વિવેક હંસમાં હાય છે. ૩ શુદ્ધ-શ્વેત ઊભય પક્ષ-ખને પાંખા ૩ માનસ-મન અને માનસ સરાવર. Page #336 -------------------------------------------------------------------------- ________________ નવમા વ્રત ઉપર અરૂણદયની કથા ૩૦૭ હંમેશાં સર્વને સંમત છે. જનસમૂહે નમેલા મહાદેવ વિગેરે દેવતાઓ પણ તમને ભકિતથી વંદના કરે છે, તે પછી બીજા બુધ-વિબુધની શી વાત કરવી?” આ પ્રમાણે સ્તુતિ કર્યાથી સંતુષ્ટ થયેલા સરસ્વતીએ સંતુષ્ટ થઈ તે કુમારને એક હજાર વિદ્યાઓ આપી અને શાંતિમતિ નામે એક વિદ્યાધરની પુત્રી પણ આપી. પછી “મારી ઉપર દેવીને મોટે પ્રસાદ થયે” એમ કહી કુમાર ગેખ ઉપર બેઠે. તેવામાં વજગ નામના વિદ્યાધરની પુત્રી શાંતિમતી દેવીની પૂજા કરવા માટે ત્યાં આવી તે સુંદર કુમારને જોઈ હર્ષ પામી ગઈ. તત્કાળ તેણીએ પિતાની પ્રતિહારીને કુમારની સમીપ મેકલી. તેણે કુમારને આ પ્રમાણે સવચન કહ્યું, “ભદ્ર ! જ્યાં સુધીમાં રથનપુર નગરમાંથી વિજોગ વિદ્યાધર અહિં આવે, ત્યાં સુધી શિષ્ટજનેને પ્રિય એવા તમે અહિં રહેજે, જેથી તે પિતાની શાંતિમતી પુત્રી તમને ઉત્સવ સહિત આપે.” કુમાર ત્યાં સુધી કાર્યો તેવામાં વાવેગ વિદ્યાધર ઘણી સામગ્રી અને ઘણું ભેટે સાથે લઈને ત્યાં આવ્યું. તેણે પિતાની પુત્રી સાથે કુમારને વિવાહ કર્યો તે વિદ્યાધરના પુત્રે હર્ષથી પોતાનું રાજ્ય પણ કુમારને આપ્યું. પછી તેને પિતાના નગરમાં લઈ જવામાં આવ્યું ત્યાં વિસ્તારવાળી સમૃદ્ધિથી પ્રસન્ન થયેલે અને જનસમૂહે પૂજેલો તે કુમાર નીતિથી રાજ્ય કરવા લાગે. એક વખતે કુમારે વજાગ વિદ્યાધરને આ પ્રમાણે કહ્યું, “જે નાટન્મત્ત વિદ્યાધરે મને મારા મંત્રીની સાથે કુવામાં પાયે હો, તેની ઉપર ચડાઈ કરીને મારે તેને જીતી લે છે.' વાગે તે વાત કબુલ કરી અને એણે વિદ્યાઓ સાધી લીધી, પછી કુમાર ચતુરંગ સેના સાથે લઈ તેના નગરમાં ગમે તે સમયે નાટન્મત્ત વાયુવેગ નામના વિદ્યધરના શરણે ગયે. કુમાર અરૂણદેવે એક દૂતને મોકલ્યા. તે દૂતે જઈ નાટોન્મત્ત અને વાયુવેગને કહ્યું કે, “તમે બંને તરત કુમાર અરૂણદેવને શરણે આવો અથવા યુદ્ધભૂમિમાં આવે. ”દૂતનાં આ વચન સાંભળી બંને વિદ્યાધર યુદ્ધને માટે તૈયાર થઈ નગરની બાહેર આવ્યા. બલવાલા કુમારે તે બંનેને જીતી લીધા પછી સર્વ વિદ્યાધરેએ મળીને કુમાર અરૂણદેવને વિદ્યાધરના એશ્વર્યાનું પદ આપ્યું. એક વખત પોતાના રાજ્યને સુસ્થ કરી કુમાર વિદ્યાધરની સાથે પિતાના મણિમંદિર નગરમાં આવ્યો, તેના પિતાએ મહાન ઉત્સવ કરી તેને પુરપ્રવેશ કરાવ્યું, અને હૃદયમાં હર્ષ લાવીને પિતાનું સમૃદ્ધિવાળું રાજ્ય તેને સોંપી દીધું. પછી હૃદયમાં પ્રતિબંધ પામી પિતે ગુરૂની પાસે દીક્ષા લીધી. અરૂણદેવ ત્યારથી ત્રણ ખંડને અધિપતિ થયે. એક વખતે વાજિંત્રોના સમૂહસાથે જિનેશ્વરનો ઉત્તમ રથ નગરમાં ફરતો ફરતો રાજ દ્વાર આગળ આવ્યો. અરૂણદેવ તેને નમસ્કાર કરવાને સત્વર આવ્યા ત્યાં એક મુનિને જોઈ તેને મેટી મૂછી આવી ગઈ, જાતિસ્મરણ થઈ આવતાં રાજાએ પ્રથમ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી વિમળનાથ ચરિત્ર, દેવને નમીને મુનિને અને પછી ગુરૂને વંદના કરી, તે વખતે સૂરિ પિતે આ પ્રમાણે બેલ્યા “રાજન ! તેં વિપરીત વંદના કેમ કરી? પહેલાં તે દેવને, પછી સાધુને અને પછી મને વંદના કરી એ તારા કમથી તે નિંદાય છે.” રાજાએ ગુરૂને કહ્યું, “સ્વામી ! હું પૂર્વભવે વાનર હતા, ત્યારે આ દેવતાએ મને સામાયિક વ્રત ઉચ્ચરાવ્યું હતું, તે પુણ્યથી હું અલ્પ આયુષ્યવાલે વ્યંતર થયું હતું, ત્યાંથી ચ્યવને આ જન્મમાં હું અરૂણદેવ નામે રાજકુમાર થયો છું. એ કારણને લઈને મેં ગુરૂબુદ્ધિથી પ્રથમ તેને વંદના કરી છે.” ગુરૂએ પછી સામાયિક વ્રત સંબંધી દેશના આપી. ગુરૂની દેશના સાંભલ્યા પછી રાજા અરૂણદેવે પિતાના પુત્ર પદ્મશેખરને રાજ્ય ઉપર બેસારી પતે દીક્ષા ગ્રહણ કરી, મુનિ અરૂણદેવે સમતા સાથે શુદ્ધ સામાયિક પાળતાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. અંતકાલે અનશન લઈ પ્રાણ ત્યાગ કરી વીશ સાગરોપમના આયુષ્યવાલે પ્રાણત દેવલોકન ઇંદ્ધિ થયે. ત્યાંથી ચ્યવીને વિદેહક્ષેત્રમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી તે આ લેકમાં સંસારના તાપથી રહિત તીર્થકર થશે. આ પ્રમાણે સદ્ભાવનાવાળું સામાયિક વ્રત પાળવું, કે જેથી તમારું આ લોક તથા પરેલેકમાં કલ્યાણ થાય. इति नवमंत्रतम् " જે દિવસે અને રાત્રે સચિત્ત વિગેરેને સંક્ષેપ કરવામાં આવે તેને કવીશ્વર મુખ્ય પણે દેશાવકાશિક વ્રત કહે છે. હાલ તે શાસ્ત્રમાં વ્યવહારમતે વિખ્યાત એવું દિવિરતિના સંક્ષેપને દેશાવકાશિકત્રત કહે છે. જે પુરૂષ તે દેશાવકાશિકવ્રત લઈને તેની વિરાધના કરે છે, તે પુરૂષ કાકજંઘની જેમ આ લેક તથા પરેલેકમાં દુઃખ પામે છે. કાકજઘની સ્થા. સેપારક નગરમાં કેકાસ નામે એક દાસીપુત્ર રહેતું હતું. અને તેજ નગરમાં મિલનામે એક રથકાર પણ રહેતે હતે. મિલ રથકાર પિતાના પુત્રને વિવિધ કલાઓ ભણાવતે પણ કેઈ નઠારા કમને વેગે તેને એક કલા પણ આવડતી ન હતી. તેની પાસે દાસીપુત્ર કોકાસ પણ જ, તે બધી કલાઓને બુદ્ધિથી ભણી શકતે હતે. અનુક્રમે સારી બુદ્ધિવાલો કેકાસ રથકારે કહેલું સર્વ શીખી ગયે. પિતાએ પુત્રને જાતે આપેલી હિતકારી એક પણ વિદ્યા આવ નહિં. કર્મ અને ઉદ્યોગ શિવાય સર્વ સ્થળે કાર્યસિદ્ધિ થતી નથી. સોમિલ નિર્વેદ પામી ગયો. તે ધર્મ કરી આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામી પરલોકે ગયે. કલાઓથી પણ ગતિને ક્ષય તે થતો નથી. રાજાના શાસનથી સેમિલને ઠેકાણે કેકાસની નીમણુક થઈ, આ પૃથ્વી ઉપર કેલાવાનનું દાન સહિત માન થાય છે. આ અરસામાં માલવ દેશમાં વિશાળા નામે કરી હતી. તે નગરીમાં વિચારધવળ નામે પરમ આહંત રાજા હતા. તે રાજાના રાજ્યમાં ભંડારી. રસેઈઓ, શય્યાપાળ અને Page #338 -------------------------------------------------------------------------- ________________ દશમા વ્રત ઉપર કાકજધની સ્થા, અંગમર્દક-એમ ચાર નરરત્ન હતા. જે ભંડારી હતી તેને હાથે ભંડારમાં એકઠો થયેલ વસ્તુસંચય કદિપણ ક્ષય પામતે નહિં, એવી તેનામાં પ્રસિદ્ધ લબ્ધિની સિદ્ધિ હતી. જે રસોઇઓ હતું, તે પસવાળી એવી રઈ કરતે કે જે જમવાથી માણસેને છ માસે ક્ષુધા લાગતી હતી. જે શવ્યાપક હતા. તે એવી પથારી પાથરતો કે જેમાં જે રોગી હોય અથવા જેને નિદ્રા ન આવતી હોય તેવા માણસને પણ નિદ્રા આવી જતી હતી. જે અંગમર્દન હતો તે જ્યાં સુધી તેલવડે ખૂબ અંગમર્દન કરે, ત્યાં સુધીમાં તે તેલને રોગની સાથે બાહર કાઢી શકતો હતો. રાજા વિચારધવળ તે ચાર રત્નની સાથે રહી સમ્યક્ રત્નત્રયની ઇચ્છા રાખતો દિવસ નિગમન કરતું હતું. પણ તેને પુત્ર ન હેવાથી તે દયા લાવી રાજ્ય ચલાવતે, કારણકે, પાછળ અનાથ એવી પૃથ્વીને દુષ્ટલોકો દુઃખી કરે છે. આ વખતે પાટલિપુત્રના રાજા જિતશત્રુએ આવીને તે વિશાળ નગરીને એ ઘેરો ઘાલ્યો કે જેથી લોકોના આગમ તથા નિર્ગમ (અવર જવર) અટકાવી દીધા. આવા શત્રુના સૈન્યના આવવાથી રાજા વિચારધવળના ઉદરમાં ઉગ્રશુલ ઉત્પન્ન થયું અને તેથી તત્કાળ તેનું મૃત્યુ થયું. તેને દીક્ષા લેવાને મને રથ હતો, તેથી તે દેવલોકમાં ગયે, ધર્મની ઈચ્છા પણ ઘણાં સારા ભાગ્યથી જ થાય છે. પછી નગરજનોએ રાજદ્વારને દરવાજે ભયથી તરત ઉઘાડો, એટલે જિતશત્રુરાજા અંદર જઈ રાજ્ય ઉપર આરૂઢ થઈ ગયો. તેણે પેલા રાજાના ચાર પુરૂષની પરીક્ષા કરી. એક વખતે અંગમર્દકે રાજાના અંગનું કે મળ મર્દન કર્યું અને સર્વ અંગમાંથી તેલ આકર્ષી લીધું, પણ બીજાની પરીક્ષા લેવાને માટે તેણે રાજાની એક જંઘામાંથી તેલ એ મ્યું નહિ પછી તે અંગમર્દકે કહ્યું કે, “આ પૃથ્વીમાં જે કંઈ બુદ્ધિમાન પુરૂષ આ જંઘામાંથી તેલ ખેંચી લે, તેને હું કિંકર થઈને રહું. ” કઈપણ પુરૂષ તે જંઘામાંથી તેલ ખેંચી શકો નહિં. પછી તે જંઘા ટી સ્થલ બની ગઈ. તે ઉપરથી તે રાજાનું નામ કાકજંઘ એવું પડયું. રાજા જિતશત્રુ હવે ત્યારથી કાકજંઘના નામથી સર્વત્ર પ્રખ્યાત થયો. કેઈપણ તેનું મુખ્ય નામ કહેતું નહિં. પેલા ચારે નરરને યતિ થઈને ગુણી બની મેક્ષે ગયા. " - એક વખતે સોપારક નગરમાં દુકાળ પડે, તેથી કંકાશ પિતાનું કુટુંબ લઈને વિશાળી નગરીમાં આવ્યું, પરંતુ તે સમયે ત્યાં કોઈપણ સ્વજન તેના જેવામાં આવ્યું નહિં. તે રાજાનો મેળાપ કરવાની ઈચ્છાથી બાહેર દેશકુટી પુર્ણકુટીમાં ર. રાજાની અટારીમાંથી શાળના દાણા લાવવા માટે તેણે કાઇના પારેવા બનાવી તેને ખીલાઓના યંત્ર પ્રયોગથી મોકલવા માંડયા. તે પારેવા તે શાળના દાણા લાવીને તેની પર્ણકુટીમાં પાછા આવતા, અને તેથી તે પિતાના કુટુંબનું ભરણપોષણ કરવા લાગ્યા. એક વખતે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી વિમળનાથ ચરિત્ર શાલિના રક્ષકએ તે પારેવાને જોયા. તેઓ પારેવાની પાછળ લાગુ થઈ ગયા. ત્યાં સર્વ પ્રકાર તેમના જેવામાં આવ્યા પછી તેઓએ જઈને રાજાને તે વાત જાહેર કરી, તે ઉપરથી રાજાએ કેકાસ રથકારને પોતાની પાસે બેલા. અને પુછયું કે, “તું આવું જેમ નવીન વિજ્ઞાન જાણે છે, તેવું બીજું કાંઈ પણ જાણે છે કે ?” રથકારે કહ્યું, “હું સવ જાણું છું.” પછી એક વખતે સુકૃતી રથકારે કાષ્ટને ગરૂડ બનાવ્યું. રાજા પિતાની યશેમતી રાણી સહિત તે રથકારને લઈ તે ઉપર આરૂઢ થયે, અને ફરવા ચાલે. અયોધ્યા, તામલિપ્તિ, ચંપા, દ્વારિક, અને લંકા વિગેરે નગરીઓ તેને નામ આપીને બતાવી તેમજ અષ્ટાપદ, ગિરનાર અને શવુંજય વિગેરે પર્વતે અને સમુદ્ર પ્રમુખ પણ બતાવ્યા. એક વખતે તેઓ આકાશમાર્ગે ચાલી કેઈ સાધુની પાસે ગયા. સાધુએ તેઓને શ્રાવકને બાર પ્રકારને ધર્મ સંભળાવ્યું. પછી તે બંનેએ તે સાધુની પાસે દેશાવકશિક વ્રત ગ્રહણ કર્યું. તેમાં એ નિયમ લીધે કે, “દિવસમાં સો જનથી વધારે જવું નહિ.” એક વખતે વિજયા નામની રાણીએ પોતાના મનમાં વિચાર્યું કે, “ રાજા - તાની યશામતિ રાણીને જ સાથે લે છે, અને તે કદિ પણ લેતા સાથે નથી, તેથી હું એવું કાંઇ કામ કરું કે જેથી તેઓ બંને સ્વતઃ(સહેજે) સંકટમાં પડે.” આવું વિચારી તે વિયાએ બીજા કેઈ શિલ્પીને બોલાવી એક બીજી યંત્ર ખીલી કરાવી અને જે વડે પાછા અવાય. તે યંત્ર ખીલીને તેણીએ કય એક છુપાવી દીધી અને તેના સ્થાનમાં બીજી તૈયાર કરાવેલી યંત્ર ખીલી મુકી દીધી. રાજા યશોમતી રાણીની સાથે ગરૂડ ઉપર ચડયો અને ત્યાં સાથે રહેલા કેકાસે ગરૂડને ચલાવ્યું. આકાશમાર્ગે જતાં રાજાએ પોતાના વાહક કેકાસને પૂછયું કે, “આપણે કેટલા જન આવ્યા?” તેણે કહ્યું, “આપણે સોયેજન આવ્યા છીએ.” રાજા છે. “ તો પછી ગરૂડને પાછોવાલે કે જેથી આપણા બનેના નિય. મનો ભંગ ન થાય.” પછી જે ખીલીના યંત્રથી પાછું આવી શકાય તે ખીલી તેને મારવા માં તે પણ ગરૂડ પાછા વળે નહિ, એટલે રાજાએ કહ્યું કે, “ગરૂડ પાછો કેમ વળતો નથી?” વાહકે જણાવ્યું કે, “અહિં ખીલીના યંત્રમાં કોઈ ફેરફાર થઈ ગયો છે. તેવામાં તે ગરૂડની પાંખ ભાંગી ગઈ અને ગરૂડ પદ્ધ ગયે પણ સારા ભાગ્યે તે કઈ સરોવરમાં પડયો એટલે તેઓ બધા તરતજ તરીને બાહર નીકળી ગયા દેવ અતિશય બળવાનું છે. તે વખતે રાજાએ રથકારને પુછ્યું કે, “આ કયું નગર છે?” રથકારે કહ્યું. “આ કલિંગ દેશના રાજાનું નગર છે.” પછી રથકાર ખીલી લેવાને માટે નગરમાં ઉતાવળે ગયે અને રાજા તથા રાણું તે સરેવરની પાલ ઉપર બેઠા. રથકારે કેઈ સુથારને ઘેર જઈ ખીલી કરવાને માટે ઉત્તમ કાષ્ટની માગ કરી, તેણે તેવું કાષ્ઠ સર્વ Page #340 -------------------------------------------------------------------------- ________________ દશમા વ્રત ઉપર કાકવંધની કથા ૩૧૧ સ્થળે જવા માંડ્યું, તેવામાં કોકાશે તેવું ચક્ર ઘી દીધું. વિદ્યા અને કોઢ લેકમાં ઢાંકયાજ રહેતા નથી. તે ચક જોઇ સૂથાર પિતાના ચિત્તમાં વિચારવા લાગ્યો કે, “જરૂર આ પોતેજ કેકાસ છે. આ વિશ્વમાં આવી ઊંચી કલા બીજામાં છે જ નહિ.” તરત - તેણે રાજભુવનમાં જઈ રાજાને જણાવ્યું કે, “ શત્રવર્ગને આશ્રિત થયેલે તમારે અહિતકારી કોકાસ અહિં આવેલો છે. પછી રાજાએ પિતાના માણસોને મોકલી કેકાસને અને કાકજંઘ રાજાને રાણી સાથે ત્યાં બેલા, પૂર્વના વૈરને લઈને તેણે તેમને બાંધી કાષ્ટના પાંજરામાં પૂરી દીધા, પછી મંત્રીઓએ રાજાને કહ્યું કે, “ આ એક કલાવાન પુરૂષ છે, તેથી તેની પાસે કાંઈ પણ કામ કરાવીએ અને પછી તેને મારીએ તે સારું.” મંત્રિઓના કહેવાથી રાજાએ કોકાસને દઢ બંધનમાંથી મુકત કરી પોતાની પાસે બેલાવીને કહ્યું કે, “તું બીજું કાંઈ જાણે છે?” કેકાસ બે , “દેવ ! હું સર્વ સુંદર વિજ્ઞાન જાણું છું, પણ કોઈ કરાવનાર નથી.” રાજાએ કહ્યું “તું તારી બુદ્ધિથી સો પાંખીવાલા કમળની કર્ણિકામાં મારે લાયક એક ભવન કર્યું અને તેની પાંખએમાં બીજા ઊંચી જાતના ભવને સત્વર કરી દે.” તે બુદ્ધિમાનું કારીગરે તરત કમળાકાર ભવન કરવા માંડ્યું. તે વખતે કવિંગ દેશના રાજાને ગુપ્ત વિચાર ત્યાં દીવી ઝાલનારા માણસે કોકાસને એકાંતે કહ્યું કે, “જયારે તે ભવન પૂર્ણ થશે ત્યારે આ કલિંગને રાજાને તથા તારા રાજાને મારી નાંખશે.” પછી કેકાસે એક ઉત્તમ માણસને મેકલી કાકજંઘ રાજાના પુત્ર વિજયને પિતાને તે વૃત્તાંત જણાવ્યું, તેવામાં તે ભુવન પૂર્ણ થયું તેની અંદર પ્રવેશ કરવા માટે તેણે એક ખીલી ગોઠવી. રાજા પિતાના પુત્રની સાથે તે ભુવનમાં દાખલ થયો, પછી કારીગરે કહ્યું કે, “ સર્વે પિોતપોતાના સ્થાનમાં પ્રવેશ કરે, કારણ કે, ખીલી આપવાથી આ બધો મહેલ ઉડશે.” સર્વેએ તેમ કર્યું ત્યાં રથકાર પતે બાહર નીકળી ગયો. પછી તેણે મસર ભાવથી તે ખીલી દીધી, એટલે બધે પ્રાસાદ મળી ગયો. તે પ્રાસાદ સંપુટના જેવો થઈ જતાં લોકોએ હાહાકાર કર્યો, તેવામાં વિજય આવીને શત્રુના નગરમાં દાખલ થઈગયે, બધું નગર તેણે લુંટી લીધું અને પિતાના માતાપિતા જે કાકજંઘ અને તેની રાણી તેમને પાંજરામાંથી બહેર કાઢયાં પછી રાજા કોકાસને સાથે લઈ પોતાના નગરમાં ચાલ્યા ગયા. એક વખતે ગુરૂને વેગ થઈ આવતાં રાજા કાકજંઘે પિતાના પુત્રને રાજ્ય આપી કેકાસની સાથે દીક્ષા ગ્રહણ કરી. તેણે કમંગે અતિચાર સહિત વ્રત પાસું તેથી તે સૌધર્મદેવલોકમાં દેવતા થયો અને કેકાણે લાંબે કાળ અતિચાર રહિત વ્રત પાલ્યું, તેથી તે મહેંદ્રદેવલેકમાં ઉત્તમ દેવતા થયે તેથી પુરૂએ દેશવકાશિક વ્રત પાળવું કે જેથી દુઃખ ન થાય તેમજ જંતુ પીડા પણ ન થાય. इति दशपंव्रतम्. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર છે. શ્રી વિમળનાથ ચરિત્ર, - પ્રાજ્ઞજનેએ જિનાગમમાં કહ્યું છે કે, ચાર પર્વોમાં પ્રતિભાધર શ્રાવકોએ સર્વથી ચાર પ્રકારનું પૌષધવ્રત પાળવું. અને બાકીના સશકત શ્રાવકોએ એજ પ્રમાણે પીષધવ્રત સર્વથી પાળવું તથા દેશથી અ૯૫ શકિતવાળા શ્રાવકે એ દેશથી ચાર પ્રકારનું પૌષધવ્રત પાળવું. ગૃડસ્થ શ્રાવકને દેશથી પૌષધ કરવામાં શી હરકત આવે? કારણ કે, પૂર્વ પુરૂએ તે જ શ્રાવકધર્મ કહે છે, પરંતુ જે તે પૌષધવ્રતનું પાલન ન કરે, તે વ્રતને ભંગ થાય છે, માટે સર્વ ગૃહસ્થ શ્રાવકેએ પર્વને દિવસે તે શકિત પ્રમાણે ગ્રહણ કરે જોઈએ. જેમ હમણાં પૌષધમાં શરીરને (દેશથી) સત્કાર કરવામાં આવે છે, તેમ ઈર્ષીરહિત (મધ્યસ્થ) સાધુઓએ આહારનો સંબંધ પણ તેજ જાણી લે. જે પુરૂ કર્મરૂપી રોગમાં ઔષધરૂપ એવા સુંદર પૌષધને પાળે છે, તેઓ શ્રીમલયકેતુની જેમ દેવતાઓને પ્રશંસનીય થાય છે. શ્રી મલયકેતુની કથા. - ભુવન નામના નગરમાં મલયકેતુ નામે રાજા હતું. તેને નય નામને બુદ્ધિનું પાત્ર એક મંત્રી હતા. એક વખતે તેઓ બંને બહેરના ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં સાનથી આચારને ઉપદેશ કરનારા એક ધ્યાની મુનિ તેમના જેવામાં આવ્યા. તે મુનિને ઉપદેશ સાંભળી તે બંનેએ પોતાના પાપને ત્યાગ કરી ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. તેમાં વિશેષપણે પૌષધવ્રત સ્વીકાર્યું. એક વખતે રાજાએ મંત્રીની સાથે પૌષધવત ગ્રહણ કર્યું. એક પહેર સ્વાધ્યાય કર્યા પછી રાજાએ મંત્રીને કહ્યું કે, “મને કઈ ધર્મકથા કહે.” ત્રિીએ કહ્યું, “કાંચન નામના નગરમાં વસંતસેન નામે રાજા હતા. તેને અનંગસેના નામે પત્ની હતી. તે સ્ત્રીની કુક્ષિથી રૂ૫ તથા સૌભાગ્યથી યુકત અને વરની ઈચ્છા રાખનારી વસંતશ્રી નામે એક પુત્રી થઈ. તે નગરમાં બુદ્ધિથી શ્રેષ્ઠ હરિબ નામે એક ઢીમર રહેતો હતો. એક વખતે તે ધીવરે સાધુ પાસેથી દયા ધર્મ સાંભળે. તે ઉપરથી તેણે વિચાર્યું કે, “સર્વ ઠેકાણે સર્વ જીવદયામય ધર્મ સાંભળવામાં આવે છે, પરંતુ ખરો જીવદયામય ધર્મ તે જેનેજ પાળે છે મારા કુલમાં તે પ્રાણીઓના વધ ઉપર જ સદા પ્રાણવૃત્તિ (આજીવિકા) ચાલે છે, તેથી હું દયા શી રીતે પાળી શકું? જે પિતાને વ્યવસાય છે દેતે મુખ ગણાય છે, તથાપિ “ મારા કાંટામાં જે પહેલે મત્સ્ય આવશે તેને હું સદાને માટે છે મુકીશ.” એ તેણે નિયમ લી. એક વખત તે મય લેવાને નદીમાં ગમે ત્યાં કાંટો નાખે, તેવામાં એક મેટો મસ્ય તે કાંટા સાથે આવી લાગ્યો, તે મર્યને કે બાંધી તેને નિમળ જળમાં છોડી મુકો. પછી ફરીવાર કાંટે નાખતા દૈવયોગે પાછો તેજ મત્સ્ય આવ્યો તેને ફરી પાછો છોડી મુકે એવી રીતે સંધ્યાકાળ સુધી તેને તેજ મત્સ્ય આવ્યો અને તેને ત્યાં સુધી છેદ્ય મુ. પ્રાંતે તે મત્સ્ય ધીવરને કહ્યું કે, “ હું તારા સત્વથી પ્રસન્ન થયો છું, Page #342 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમા ત્રિત ઉપર મલયકેતુની કથા ૩૧૩ માટે ઇચ્છિત વર માગી લે.” હરિબલે કહ્યું. “તમે કેણ છો?” તેણે કહ્યું કે “હું જલ દેવતા છું.” હરિબલે કહ્યું. “એ હું વર માગું છું કે, જ્યારે મને કષ્ટ આવે, ત્યારે તમારે મારું રક્ષણ કરવું.” તેનું વચન સ્વિકારી જલદેવતાએ કહ્યું કે, “મારા પ્રસાદથી લેકમાં તારું ઉત્તમ સ્વરૂપ થશે.” પછી તે દેવતાના પ્રસાદથી હરિબળ દિવ્ય રૂપવાળે થઈ ગયે. તે ત્યાંથી પિતાને ઘેર ગયે નહિ પણ એક કામદેવના મંદિરમાં જઈને રહ્યો. આ વખતે રાજાની પુત્રી વસંતશ્રી દિવ્ય શરીરવાળે વર મેળવવાની ઇચ્છાથી તે મંદિરમાં કામદેવની પૂજા કરવાને આવી. તે હરિબળને દિવ્યરૂપી જોઈ હર્ષ પામી અને હરિબળ પણ તેણીને જોઈ ખુશી થ. બંનેએ ત્યાંથી ગમન કરવાની ઈચ્છાથી સંકેત કર્યો. તેજ રાત્રે તે પ્રૌઢ સ્ત્રી પુરૂષ હર્ષથી ગાંધર્વ વિવાહવડે લગ્ન ક્રિયા કરી અશ્વારૂઢ થઈ ચાલતા થયા. તેઓ વિશાળ નગરમાં આવ્યા. ત્યાં હરિબળ એક ઘર ભાડે રાખી રાજાની નેકરીમાં રહ્યા. તે નગરના રાજાનું નામ મદનવેગ હતું. તે રાજા તે હરિબળને ક્ષત્રિય જાતિમાં થયેલ જાણતું હતું, તેથી એક વખતે રાજાએ હરિબળને સ્ત્રી સહિત ભેજનને માટે આમંત્રણ આપ્યું. ત્યાં રાજા વસંતશ્રીને જોઈ અત્યંત મેહ પામી ગયે, પરંતુ હરિબળ સાથે હતું, એટલે તે તેણીને મેળવી શકો નહિં, પછી રાજાએ હરિબળને બોલાવી તેની આગળ જણાવ્યું કે, “મારી પુત્રીને વિવાહ મોટા ઉત્સવ સાથે થવાનું છે. લંકાના રાજા વિભીષણની સાથે મારે અદભુત મિત્રતા છે, તેથી તારે જઈને તે વિભીષણને તે ઉત્સવમાં લાવી લાવવા તારા સિવાય બીજે કઈ ત્યાં જઈ શકે તેમ નથી.” રાજાનાં આવાં વચનને હરિબળે કબુલ કર્યું અને તે તરત સમુદ્રના તીર ઉપર ગયે, પરંતુ લંકાનું વહાણ મળ્યા સિવાય તે ત્યાં જઈ શકતે ન હતો, અહિં રાજાએ પોતાની દાસી દ્વારા વસંતશ્રીને લાવી માગણી કરી, ત્યારે વસંતશ્રીએ કહ્યું કે, “જે મારા પતિ નહિં આવે, તે પછી હું તમારું સર્વ વચન માન્ય કરીશ.” તે સાંભળી રાજા મદનવેગ જરા હૃદયમાં ખુશી થયો. સામ વચનથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. સમુદ્ર તીરે રહેલા હરિબળે પેલી જલદેવતાનું સ્મરણ કર્યું, એટલે તે દેવતા હાજર થઈ, જે વચન વિબુધ-દેવતાઓ કહે છે, તે બરાબર પાળવામાં જ આવે છે. જલદેવતાએ કહ્યું, “વત્સ ! તેં મને હમણાં શા માટે યાદ કરેલ છે?” હરિબળે કહ્યું, “હે કૃપાનિધિ દેવતા! મને તકાળ લંકામાં પહોંચાડે.” પછી દેવતાએ તરતજ તેને લંકામાં પહોંચાડશે. હરિબળ લંકામાં જઈ કેઈએક શૂન્ય ગૃહમાં સ્વસ્થ મને રહ્યો. ત્યાં એક તુંબડું લટકતું જોવામાં આવ્યું. તેમાંથી અમૃત લઈ તેણે એક રક્ષા (રાખ) ના ઢગલા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી વિમળનાથ ચરિત્ર, ઉપર નાખ્યું, તેવામાં તેમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ અને તેણે હરિબળને કહ્યું કે, “તું કેણું છે? અહિં ક્યાંથી અને શા માટે આવ્યું છે? તેણે કહ્યું, “મારું નામ હરિબળ છે. હું રાજાને સેવક છું, વિશાળ નગરમાંથી અહિં આવ્યો છું અને ત્યાંના રાજા મદનવેગે લંકાપતિ વિભીષણને આમંત્રણ કરવા મને અહિં મેલ્યા છે. હવે હાલ તમારું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળવાને હું ઇચ્છું છું.” તે સ્ત્રી બોલી,” મારો સ્વામી વિભીપણ રાજાને શસ્ત્રપાલક છે. તેને મારી તરફ અવિશ્વાસ છે, એટલે તે મને અહિં ઘરમાં રક્ષા બનાવીને રાજાની પાસે જાય છે. પાછા અહિં આવે, ત્યારે આ તુંબના અમૃતના બિંદુથી તે રક્ષા ઉપર છાંટી મને નવીન બનાવે છે, આ પ્રમાણે તે હંમેશાં કર્યા કરે છે. હવે હું મારા તે નિત્યે મૃત્યુ આપનારા પતિથી હું કંટાળી ગઈ છું. તે આપણ બને એક ખરિત્ન અને આ તુંબડું લઈને સ્વેચ્છાથી ચાલ્યા જઈએ. હે સ્વામી, તમારા રાજા મદનવેગે જે આ વિભીષણને આમંત્રણ આપવાનો પ્રસંગ કર્યો છે તે પણ વિપરીત છે, માટે તમારે આ સ્થાન છે દેવું જોઈએ.” પછી હરિબળ જેનું નામ કુસુમશ્રી હતું, તેવી તે સ્ત્રીને અને ખરત્ન તથા તુંબડાને લઈ સમુદ્રના તીર ઉપર આવ્યા અને ત્યાં પેલી જલદેવતાનું સ્મરણ કર્યું. મરણ માત્રમાં તે દેવતાએ આવી તે બંનેને તેમના ઉત્તમ વિશાળ નગરમાં તરત પહોંચાડ્યા અને તે જ દેવતા માન સહિત સ્વસ્થાને ગઈ. હરિબળ કઈ પ્રિયા સાથે ઘેર આવ્ય, એવા ખબર જાણી રાજાએ તેને બોલાવ્યો. તેણે આવી રાજાની આગળ પિલું ખરત્ન મુકી પ્રણામ કર્યો, પછી રાજાએ તેને વૃત્તાંત પુછો. એટલે તે આ પ્રમાણે કહેવા લાગ્યું, રાજન, હું મુશ્કેલી ભરેલા માર્ગોને એલંગી સમુદ્રના સજલ તીર ઉપર ગયે, પરંતુ ત્યાં જવાનું વહાણ મળ્યું નહિ, એટલે મારાથી ત્યાં શી રીતે જઈ શકાય ? તે લંકાનો માર્ગ શૂન્ય હોવાથી તેનાં વહાણે ચાલતાં નથી. પછી મેં હૃદયમાં વિચાર્યું કે “જેઓ મિત્ર, સ્વામી અને જિનેશ્વરનું વચન અંગીકાર કરી તેને નિર્વાહ કરવાને અસમર્થ થાય છે, તેઓને તે અવશ્ય મરણનું જ શરણ લેવું જોઈએ. તે વખતે ત્યાં સુર-અસુરને મેં નિમંત્રણ વિગેરે જણાવી કહ્યું કે, “હું અહિં બળીને મરીશ, પછી મારી રાખ પણ તમારે કાર્યસિદ્ધિને માટે લંકામાં પહોંચાડવી. ” મારા આ વચનને સાંભળી કઈ રાક્ષસ જેવામાં મારી પાસે આવ્યા, તેવામાં હું અગ્નિની ચિતામાં પેઠે અને ક્ષણવારમાં ભસ્મ થઈ ગયે. પછી તે રાક્ષસે મારી રાખ લંકામાં જઈને વિભીષણને આપી અને મારે વૃત્તાંત કહે. વિભીષણે પછી મને અમૃત છાંટીને સજીવન કર્યો અને મારું સાવ જાણી મને હર્ષથી પિતાની પુત્રી આપી અને તે કાર્યની એંધાણી તરીકે આ એક ખરત્ન મારી સાથે મોકલાવ્યું. વળી તેમણે મને કહ્યું કે, “હાલ મારે મોટું કામ છે, તેથી હું તારી સાથે Page #344 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમાં વ્રત ઉપર મલયકેતુની કથા. ૩૫ નહિ' આવુ... પરંતુ જ્યારે વિવાહના સમય આવશે, ત્યારે જરૂર આવીશ. ’ આ પ્રમાણે કહી તેણે મને સમુદ્ર ઉતારીને અહિ મુકયા છે. ” રાજા મદનવેગે આવા ઉચ્ચ અલવાળા હરિબળને જાણી તે અદ્ભુત કામ કરનાર તેને પારિતોષિક આપ્યું. 46 દ એક વખતે હરિબળે પેાતાની અને પ્રિયાએને એકાંતે કહ્યુ કે, આપણે ઘેર રાજાને ભાજન કરાવા માટે ગૌરવથી આમંત્રણ આપીએ. ” મને સ્ત્રીઓએ કહ્યું, “ સ્વામી ! તે રાજાને ઘેર બેાલાવવા ન જોઇએ. કાણુ કે, તે ઘેર આવવાથી જરૂર અનથ થશે. ” તેપણુ હરિબળે આદરથી રાજાને પરિવાર સાથે ઘેર બેાલાબ્યા. સમથ પુરૂષાથી પણ શું હાથી કાને ઝાલ્યે રહે ? પછી તે મને સ્ત્રીઓએ કહ્યુ કે, “ જો તમેા રાજાને ઘેર એલાવા, તે તેને અમારા સ્પર્શી કે દન કરાવવું નહિં, ” છતાં તે હરિબળે સુંદર વેષ પહેરાવી તે મને પ્રિયાની પાસે રાજાને ભેજન પીરસાળ્યું. વિન્યતા અલવતી છે. રાજા મદનવેગ તે અને સ્ત્રીઓને જોઇ હૃદયમાં માહિત બની ગયા. શાસ્ત્રમાં મહિલાઓને મેહની વટ્ટીએ કહેલી છે. પછી હરિમળે રાજાને સત્કારપૂર્વક તેને ઘેર વિદાય કર્યા, પરંતુ રાજાએ તે તે હરિબળને મારવાનેાજવિચાર કરવા માંડયે. તેણે પેાતાના મંત્રીને મેલાવીને પુછ્યુ` કે, આ હરિબળનું મરણ શેનાથી થાય ? > મંત્રીએ કહ્યું, “ તેનુ મરણ અગ્નિથી થઇ શકશે. ” રાજા મેલ્યા, “ એ તે ચિતામાં ખત્રીને જીવતા થયા છે.” મંત્રીએ કહ્યું, “ નરાધિપ ! એ ખાટુ' ખેલે છે. જો તે મારી સમક્ષ અગ્નિમાં પેસી જીવતા ખાહેર નીકળે, તે હું સાચું માનુ પરંતુ તેના ભાષણથી સાચું માનતા નથી. ” પછી મત્રીએ હરિબળને ખેલાવી મૃદુ ભાષાથી કહ્યું કે, “ અમા { રાજ્યમાં તારા જેવા કાઈ માટા કામ કરનારા પુરૂષ નથી, તેથી મારી આજ્ઞાથી તું યમરામને ખેલાવાને સવર જા, કારણ કે હવે વિવાહનું લગ્ન નજીક આવે છે. ” હરિબળે કહ્યું, “હું કયે માગે થઈને જાઉં ? ” મંત્રીએ કહ્યું, “ અગ્નિની ચિતાને માગે જા. ’” હરિબળ તે વચન કબુલ કરીને ઘેર આવ્યે અને તે વૃત્તાંત પેાતાની પ્રિયાએની પાસે કહ્યા. તે વખતે તે સ્ત્રીઓએ કહ્યું “ સ્વામી ! તમે એ રાજાને ઘેર બાલાબ્યા, તેનું આ ફૂલ છે. ” તે સમયે કુસુમશ્રી ખેાલી, સ્વામી, ધીરજ છેડશે। નહિ” હું તમેાને ઘરમાં રહેલા પેલા અમૃતના સિચનથી પુનઃ જીવતા કરીશ. ” પછી મંત્રના કહેવાથી રાજાએ ચિતા તૈયાર કરાવી અને તેની અ ંદર તે સત્વવાન્ હરખળે સની સમક્ષ પ્રવેશ કર્યાં. તે વખતે લેાકેાએ હાહાકાર કર્યાં. તે હરઅલ ક્ષણમાં તે ભસ્મ થઈ ગયા. પછી રાજા મદનવેગ મનેરથ સિદ્ધ થઈ મ ંત્રીની સાથે પેાતાના ધામમાં ગયા. 66 રાત્રે અધકારને સમૂહ પ્રસરતાં કુસુમશ્રી પેટુ તુંબડુ લઇને ચિંતાની ભૂમિના માગ ઉપર આવી. તેની ઉપર તેણીએ અમૃત છાંટયું ત્યાં તેમાંથી હરિબળ પ્રગટ થઇ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી વિમળનાથ ચરિત્ર આવ્યો અને તે પિતાને ઘેર આવ્યો. પૃથ્વીમાં મોટા પુરૂષોને પણ ચડતી પડતી થાય છે. આ મરી ગયેલે જીવ કેમ થ? એમ આશ્ચર્ય પામવાનું નથી કારણ કે, મરેલો દેડકે મેઘના જલથી જીવતે થાય છે. જેમ ગળ શુકી ગઈ હોય, પણ તે જલથી અનંત જીવવાળી થાય છે, એવી જ રીતે નિર્જીવ એવા કાષ્ટાદિક પણ લેકેની સમક્ષ સજીવ થયેલા જોવામાં આવે છે, તિલકનું વૃક્ષ અંગારામાંથી પ્રગટી નીકળે છે, એવું પણ કવચિત્ર સંભળાય છે. જ્યારે જલ યોગ થવાથી એમ બને છે, તે પછી અમૃતની શી વાત કરવી? અથવા તેના બીજરૂપે અવયવ રહે છે, તેથી તેમાં કઈ જાતને બાધ આવતે નથી તેમજ જિનાગમમાં પણ તેને બાધ આવતો નથી, કારણ કે અહિં જે ચિતામાંથી મનુષ્ય પ્રાણીની ઉત્પત્તિ કહેલી છે, તે લેકરૂઢીથી કહેલી છે. જિન ભાષાથી કહેલી નથી. અહિં હરિબળ અને તેની બે સ્ત્રીઓ એમ ત્રણે મળીને જ્યાં વાર્તા કરતા હતા, તેવામાં રાજા ત્યાં આવ્યું તે વખતે કુસુમશ્રીએ કહ્યું કે, હે સ્વામી, દ્વાર ઉપર રાજા આવ્યો છે તેથી તમે અદશ્ય રહી અમારું સ્વરૂપ જુઓ, કે જેથી રાજાને પણ તમારી જાણ ન થાય” પછી હરિબળે તેમ કર્યું એટલે કુસુમશ્રીએ ગૃહદ્વાર ઉઘાડયું. રાજા એકાકી પાપબુદ્ધિથી ઘરમાં પેઠા. કુસુમશ્રીએ રાજાને આસન આપી પુછયું કે, “અત્યારે રાત્રે આ૫નું આગમન શા માટે થયું છે?” રાજાએ કહ્યું “તમે બંને યુવતિઓને બોલાવાને માટે.” કુસુમશ્રી બોલી “આપ રાજાને તે ઘટતું નથી. અતિશય રૂપવાળી પ્રજા પણ તમારે પ્રજાપતિની જેમ પ્રજારૂપજ હોવી જોઈએ. તમે તેમાં મોહિત ન થાઓ.” આ પ્રમાણે તેને સમજાવી વા છતાં પણ જ્યારે તેણે આગ્રહ છોડે નહિં, ત્યારે તેણીએ ફરીવાર કહ્યું કે, “આજનો દિવસ રાહ જુવે, કારણ કે, અમારે પતિ મરણને શોક છે. જે શોક ન પાળીએ તો લેકે નિંદા કરશે.” તેની આવી વાણું સાંભળી રાજા તે દિવસે પોતાને ઘેર ગયે પછી હરિબળે પેલી જળદેવીનું સ્મરણ કર્યું, એટલે તે આવીને હાજર થઈ તેણે તેને તે વૃત્તાંત જણાવ્યું, તે ઉપરથી તે એક દેવ અને દિવ્ય આભૂષણે આપી ચાલી ગઈ. પ્રાતઃકાળ થયે, એટલે તે હરિબળ દિગ્ય વેષ ધારણ કરી: બીજા દંડધારી દેવને સાથે લઈ હર્ષ પામતે રાજાની પાસે આવ્યો. પ્રતિહારે ખબર આપતાં રાજા અને મંત્રી શિવાય બધી સભા હર્ષિત બની ગઈ. તેણે રાજાને નમસ્કાર કર્યો, રાજાએ પુછયું કે, “યમરાજને ઘેર કુશળ છે?” તેણે કહ્યું, “હે વિભુ, યમરાજને ઘેર કુશળ છે.” રાજાએ પેલા દેવને જોઈને પુછયું કે “આ કોણ છે ?” “આ યમરાજાના દૂત છે” તેણે ઉત્તર આપ્યો. પછી તે દૂત રાજા પ્રત્યે બોલ્યો, “રાજન ! આ હરિબળે તમારા કહેવા પ્રમાણે યમરાજને કહ્યું, તે ઉપરથી તેઓએ હૃદયમાં હર્ષ પામીને મને મોકલ્યો છે, અને મારે મુખે કહેવરાવ્યું છે કે, તમે હર્ષથી સર્વ ઉત્તમ પરિવાર લઈને એક વખત મારે ઘેર આવશે તે પછી અમે Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ અગ્યારમા વ્રત ઉપર મલયકેતુની કથા. સર્વની ભકિત કરવા તમારે ઘેર આવીશું.” આ સાંભળી રાજાએ સવૃત્તિથા મંત્રીના મુખ સામે જોયું, મંત્રી સવ દિવ્ય આભૂષણેથી વિભૂષિત એવા હરિબલને જોઇ લેભાઈને બે -“દેવ આપણે ચાલે યમરાજને ઘેર જઈએ. કારણ કે, ૫ર ઘેર જવા આવવાથી મૈત્રી વધે છે.” પછી રાજાની આજ્ઞાથી રાજપુરૂષોએ મેટ ચિતા તૈયાર કરી, તેની અંદર પ્રવેશ કરવાને રાજા મંત્રી વિગેરેની સાથે હર્ષથી ચાલ્ય, પહેલાં તેની અંદર યમરાજાને દત પડો, પછી મંત્રી પડો પછી જેવામાં રાજા તેમાં પડવાને ઉત્સુક થયે, તેવામાં હરિબળે.તેને હાથે પકડી રાખ્યો અને કહ્યું કે, “રાજન, તમે પડશે નહિં” રાજા છે, શા માટે હું ન પડું?” હરિબલે કહ્યું, “હે રાજા ક્યારે પણ અગ્નિમાં પડેલા શું જીવે છે ? આ તે મારી બુદ્ધિની ચેષ્ટા છે. આ મંત્રીએ તમને બેટી સલાહ આપી હતી, તેથી તેને નાશ કરવામાં આવ્યું છે, પરંતુ હું સ્વામિદ્રોહ કદિપણ કરીશ નહિં. માટે તમે તમારા આવાસમાં સત્વર ચાલ્યા જાઓ. વૃથા મૃત્યુ પામો નહિં.” તેનાં આવાં વચન સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “અહો ! આ સામાન્ય પુરૂષ નથી. પૂર્વે મેં એ નિરપરાધી છતાં એનું પ્રાણુત સુધીનું વિપરીત ચિંતવ્યું હતું, એવા હું અપરાધી ઉપર પણ અત્યારે દયાળુ થયો તેથી ખરેખર ક્ષમાભૂત તો આજ પુરૂષ છે અને હું તે એક સામાન્ય ગૃહસ્થ પણ નથી, તેથી મારું રાજ્ય આ પુરૂષને આપી હું અનગાર થાઉં” આવું ચિંતવી રાજાએ ઘેર જઈ તે હરિબળને પિતાની પુત્રી આપી અને પાણિમેચનને સમયે પિતાનું રાજ્ય આપી દીધું, પછી પોતે દીક્ષા લીધી. એક વખતે હરિબળે પિતાના મનમાં હર્ષથી ચિંતવ્યું કે, જે આ વખતે મારા જ્ઞાની પૂર્વગુરૂ આવે, તે વધારે સારૂં” દેવગે તેટલામાંજ તે બુદ્ધિ ચતુર ગુરૂ આવી ચડયા. હરિબળ તે ખબર જાણી સપરિવાર આનંદયુક્ત થઈ ગયો. ગુરૂની સમીપે જઈ તેમના ચરણ કમળમાં નમી અને દેશના સાંભળી તે ગૃહસ્થ શ્રાવકધર્મને પ્રાપ્ત થયે. પછી જ્યારે પુત્ર થયે, એટલે તેને રાજ્ય ઉપર સ્થાપિત કરી પિતે ચિત્તમાં સંતેપનું પિષણ કરી દીક્ષા ગ્રહણ કરી. તેણે તે મહાવ્રત અતિચાર રહીત લાંબે કાળ પાળ્યું અને છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સમાધિવડે તે સિદ્ધિને પ્રાપ્ત થયો. આ પ્રમાણે મંત્રીએ નિયમ સંબંધી અભુત કથા કહી. તે પછી પૌષધાલયની મધે ગયે અને ત્યાં આવશ્યકક્રિયા અને સ્વાધ્યાય ધ્યાન કરીને તે બુદ્ધિવાલા રાજાએ બીજા પહોરમાં કાર્યોત્સર્ગ કર્યો. તે વખતે કઈ મિથ્યાષ્ટિ દેવતાએ તેને ધર્મપરાયણ જાણીને ઉપદ્રવ કરવા માંડયો. તો પણ તે ધ્યાનથી ચલિત થયે નહિ, ત્યારે તે ૧ ક્ષમાભૂત રાજાપક્ષે મુનિ ૨ કરમેચન એટલે હથેવાળો છે તે વખતે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી વિમળનાથ ચરિત્ર. દેવતાએ પ્રગટ થઈને તેની ઘણુ સ્તુતિ કરી. પરંતુ તેથી ભૂત દોષને આપનારા રાગદ્વેષ તેને થયા નહિં. છેવટે તેને વસ્ત્રાભરણે આપી તે દેવી આકાશમાં ચાલી ગઈ, રાજા પ્રભાતે પૌષધને પારી પિતાને ઘેર આવ્યો એવી રીતે તે મલયકેતુ રાજા સદાકાળ પર્વના દિવસમાં પોધ કરવા લાગ્યા. અંતે મૃત્યુ પામીને તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવતા થ, આવી રીતે અન્ય ધન્ય જનોએ પણ એ પૌષધ વ્રતની આરાધના કરવી કે જેથી ભવભવ સર્વ અર્થની સિદ્ધિ થાય. इति एकादशं व्रतम्. કેઈઅતિથિને કાંઈ પણ આપીને પછી જમવું, તે જન કહેવાય છે. તે સિવાય તે આ લેકમાં કાગડા વિગેરે પણ પિતાના ઉદરનું પિષણ કરે છે. કદિ તે પ્રમાણે હંમેશાં ન થાય, તે વિવેકી પુરૂ પૌષધના પારણને દિવસે તે પાત્રને ભેજન આપીને જ જમવું જોઈએ. જે પુરૂષ તે અતિથિસંવિભાગ નામનું વ્રત આરાધે છે, તે શાંતિમતીની જેમ અવશ્ય સુખનું પાત્ર બને છે અને જે તેની વિરાધના કરે છે, તે પલોચનાની જેમ આલેક તથા પરેલેકમાં દુઃખને પામે છે. - શાંતિમતી અને પવચનાની કથા સંપત્તિમાં વિશાળ અને ભરતક્ષેત્રના મંડનરૂપ વિશાળ નામના નગરમાં શ્રાવકના શુદ્ધગુણવાલે સાધારણ નામે શ્રાવક રહેતું હતું. તેને એક શાંતિમતી નામે પુત્રી હતી. તે બાળવિધવા હતી અને બીજી પધના જેવા લેનવાળી પોચના નામે પુત્રી હતી, તે સધવા હતી એક વખતે તે બંને રહેનેએ ગુરૂની પાસે હર્ષથી ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને તેમાં અતિથિસંવિભાગનું વ્રત વિશેષપણે ગ્રહણ કર્યું. તે ઉત્તમ બંને બહેનો સુખથી વ્રત પાળતી હતી, તેવામાં એક વખતે વર્ષાઋતુ આવી. તેમાં નિરંતર વૃષ્ટિ થયા કરતી હતી. તે કાલે અપકાય જીવોને વધ થવાના ભયથી મુનિએ ભિક્ષાટન કરતા નહિં. કારણ કે, તપસ્વિની એવી મર્યાદા છે. તેને લઇને તે બંને હેનોએ પાંચ દિવસ સુધી ઉપવાસ કર્યા. પાંચમા દિવસની રાત્રિને અંત ભાગે પલેચનાએ પિતાના હૃદયમાં વિચાર્યું કે, “શાંતિમતીને ગળે બંધાયેલી હું સુધાનું કષ્ટ શા માટે વેહું? જેને માટે બીજા દેહને સંદેહ રહે એવા આ દેહમાં હું અત્યંત દુઃખી થાઉં છું.” આ પ્રમાણે ચિંતવી તેણીએ પ્રભાતકાળે છુપી રીતે ઘણું ભજન કરી લીધું. સુધાના જેવી બીજી વેદના નથી. તેને માટે ગાંધારીનું આ પ્રમાણે વચન છે. “હે વાસુદેવ! જરાવસ્થા, નિર્ધનતા, વિધવાપણું અને પુત્રને શેક. એ બધા કષ્ટોન કરતાં પણ સુધાનું કષ્ટ વધારે છે.” માતા પિતાએ માન્ય, દાતાર અને શાંતિવાળી Page #348 -------------------------------------------------------------------------- ________________ બારમા વ્રત ઉપર શાંતિમતીની કથા. ૩૧૯ પિતાની સતી પુત્રી શાંતિમતીને કહ્યું, “હે નિર્મળ વત્સ! તું યોગ્ય ભજન કેમ કરતી નથી ? અન્ન વગર તારા પ્રાણ આધાર વગરના (નિરાધાર) થઈ હમણાંજ ચાલ્યા જશે.” શાંતિમતી બેલી, “માતાપિતા, મેં બારમું અતિથિસંવિભાગ વ્રત લીધું છે, તેથી કઈ પણ અતિથિને કાંઈક ભેજન આપીને હું જમું છું. હાલ વર્ષાદને લઈને અહિં સાધુઓ આવતા નથી તેથી હું તે વ્રતને કારણે ઉપવાસ કરું છું.” તે સાંભળી માતા પિતા બલ્યા, “વત્સ, તે તું ઘેરથી ભજન લઈ ઉપાશ્રયે જઈ સાધુઓને જલદી આપી આવ્ય.” શાંતિમતી બેલી, “સાધુઓ તે સામે લાવેલો આહાર લેતા નથી.” માતાપિતાએ કહ્યું, “તે પછી અન્ન વિના તારૂં જીવિત શી રીતે રહેશે?” તે બાલા ફરીવાર બોલી, “માતાપિતા ! તમારા પ્રસાદથી મેં એ વતે આજ સુધી હંમેશાં પાન્યાં છે, તો હવે તેને ભંગ કેમ કરૂં? જેઓ પોતાના જીવિતને માટે વ્રતને ભંગ કરે છે તેઓ ક૯પાંત સુધી જીવે અથવા સ્વર્ગે જાય તે પણ તે શા કામનું છે? કદિ મારો જીવ જાય, તો ભલે જાય, પણ હું મારા નિયમને છોડીશ નહિં.” તેણીએ વિચારવાળી બુદ્ધિથી આ નિશ્ચય કર્યો. પિલી પદ્મચનાનું અતિ ભેજન કરવાથી રાત્રે વિસૂચિકા (કલેરા) ને રેગ થઈ આવ્યું અને તે દિવસે મૃત્યુ પામી ગઈ. તે અતિ પ્રાજ્ઞ હૃદયવાળી પણ વ્રતના ભંગથી વંતરી થઈ. પછી બે દિવસે ભારે મેઘવૃષ્ટિ શાન્ત થઈ ગઈ. સારી વાસનાવાળા સાત દિવસના ઉપવાસને અંતે તે મુનિઓ ગુરૂની વાણુથી નિજલ દેશમાં વિહાર કરવાને એકઠા મળીને ચાલ્યા, જે દયાળુ મુનિઓ ફરતા ફરતા ત્યાં ગેચરીએ પધાર્યા, તેમને ભિક્ષા આપી શાંતિમતીએ પારણું કર્યું. આ પ્રમાણે તે નિરતિચાર અતિથિસં. વિભાગ વ્રતને ભાવથી આરાધી અંતે અનશન લઈ બીજા દેવલેકમાં ગઇ. ત્યાંથી વી મહાવિદેહમાં જન્મી હર્ષથી વ્રત આદરી અંતકાલે શાશ્વત મોક્ષને પામશે. એવી રીતે પ્રારા મનુષ્યએ સદા આ વ્રત પાળવું કે જેથી મહાસુખદાયક અને ગુણોથી પ્રગટ થનારે મોક્ષ પ્રાપ્ત થાય. इति द्व दशं व्रतम्. આ પ્રમાણે પૂર્વે કહેલા ચાર વ્રતોથી શ્રી ગુરૂનો સંગ થાય અને પછી લોકોમાં તેની શિક્ષા પ્રવર્તે તે ઉપરથી એ શિક્ષાત્રત કહેવાય છે. આ બાર પ્રકારને શ્રાવકધર્મ બાર દેવકને આપનારો છે અને સૂર્યની જેમ સમ્યગૃષ્ટિ મનુષ્યનું સર્વતમ-અંધકારને હરનાર છે. જેમ સર્વ રસવતી રૂચિથી ઉત્તમ પુષ્ટિ આપનારી અને અનંત બળ કરનારી થાય છે, તેવી રીતે સર્વ કિયા રૂચિથી સંવર પુષ્ટિ આપનારી અને અનંત બળ ૧ રૂચિ-છા. ૨ ભાવ પ્રતિ. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી વિમળનાથ ચરિત્ર, અર્ધનારી થાય છે. જેમાં ઉત્તમ પુરૂષને ચરણાંગ વિગેરેની સામગ્રી હોય. પણ જે તે પુરૂષ અદર્શન દષ્ટિ રહિત હોય તો તેને અક્ષ–અબાધિત પદ-સ્થાનનું દર્શન થતું નથી, તેવી રીતે ઉત્તમ પુરૂષને જે ચરણાંગ-ચારિત્ર-અંગ વિગેરેની સામગ્રી હોય, પણ જે તે પુરૂષ સમ્યગૂ દર્શનથી રહિત હોય, તે તેને અક્ષયપદ-મેક્ષનું દર્શન થતું નથી. સત-સારું વહાણ પ્રૌઢ હોય અને ગુણશ્રેણી-દેરની પંકિતથી યુકત હોય, પણ તેને ધ્રુવ દર્શન-ધ્રુવના તારાનાં દર્શનને આધારે ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે સંત-સારે બાળક પ્રૌઢ થયા હોય અને ગુણોની શ્રેણ તેણે સંપાદન કરી હોય, પણ જે તેને ધ્રુવ દર્શન-નિશ્ચલ એવા સમ્યક્ દર્શનની પ્રાપ્તિ હોય, તે તે ઈષ્ટ સ્થાન મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ લેકમાં જેવી રીતે સુવર્ણ શુદ્ધિનું કારણ કહેલું છે, પરંતુ જે તે અમૂલ્ય રત્નથી યુકત હોય, તે તે મહદયનું કારણ થાય છે, તેવી રીતે સુવર્ણ-જ્ઞાન શુદ્ધિનું કારણ છે, પણ જો તે અમૂલ્ય- ચારિત્ર રત્નથી યુકત હય, તે તે મહદય-મેક્ષનું કારણ થાય છે. જેમ નાયક વિનાને હાર, જિનેશ્વર વિનાને પ્રાસાદ અને ઘી વગરને આહાર આ પૃથ્વી ઉપર શેભાને પ્રાપ્ત થતી નથી, તેવી રીતે સમ્યકત્વ વિનાને ધમ સુખસમૂહને કરનારે થતું નથી, તેથી તે સમ્યકત્વ કુલધ્વજની જેમ મનુષ્યએ સદા પાળવું જોઈએ. કુલધ્વજની કથા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની મધ્યે રહેલી અયોધ્યા નામની નગરી છે. તેમાં શંખ નામે રાજ હતું. તેને ધારિણે નામે રાણી હતી અને કુલધ્વજ નામે પુત્ર હતે. એક વખતે કુલધ્વજ સુભટને લઈ વનમાં ક્રીડા કરવાને ગયે, ત્યાં તે કુમાર પુખે ચુંટવા લાગે. તેવામાં પણના જેવા નિર્મળ અને વૃક્ષ તળે બેઠેલા એક સૂરિ તેના જેવામાં આવ્યા. મેઘને દેખીને જેમ મયુર ખુશી થાય, તેમ તે સૂરિને દેખી ખુશી થયો અને પછી ગુરૂગુણવાલા તે ગુરૂને તેણે વંદના કરી. પિતાના હૃદયમાંથી માનને દૂર કરી તે યંગ્ય સ્થાને બેઠે એટલે ધર્મ ધુરંધર ગુરૂ આ પ્રમાણે બેલ્યા-“જે મનુબે પવિત્ર મનુષ્યપણું મેળવીને પાંચમી ગતિ મેલવે છે, તેઓનું જીવન સફલ કહેલું છે. શ્રી જિન ભગવાને એ સમ્યગ દર્શન, ચારિત્ર અને જ્ઞાનને સર્વ માર્ગને દર્શાવનારે તે મોક્ષ)ને નિરાબાધ ઉપાય કહે છે. તેઓમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રિ વર્ગમાં જેમ ધર્મ શ્રેષ્ઠ છે. તેમ દર્શન શ્રેષ્ઠ છે, તેથી કાર્યને જાણનારા (કુશળ) પુરે હંમેશાં તે દર્શનની અંદર ચિત્ત જોડવું તે દર્શન-સમ્યકત્વને વિદ્વાને એક પ્રકારે, બે પ્રકારે, ૧ નીચે લટકતું મોટું મોતી અથવા ચક૬. ૨ મોક્ષ-ગતિ. Page #350 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ઉપર કુલધ્વજની કથા ૩૧. ત્રણ પ્રકારે, ચાર પ્રકારે અને પાંચ પ્રકારે જણાવેલું છે. એક પ્રકારે તે સમ્યક પવિત્ર તત્વરૂચિ નામે છે. દ્રવ્ય અને ભાવથી, નિશ્ચય અને વ્યવહારથી અને ઉપદેશ અને નિસર્ગથી એમ બે પ્રકારનું સમ્યકત્વ જિનાગમમાં કહેલું છે. કારક, રેચક અને દીપક તેમ ક્ષાયિક, શાપથમિક અને ઔપશામિક-એમ ત્રણ પ્રકારે કહેલું છે. ઓપશમિક, સાસ્વાદન, ક્ષાપથમિક અને ક્ષાયિક એમ ચાર પ્રકારે કહેલું છે. તેમાં વેદક નામ વધારવાથી તે સમ્યકત્વ પાંચ પ્રકારનું કહેવાય છે. એ સમ્યકત્વને પાંચ લક્ષણ, પાંચ ભૂષણ અને પાંચ દુષણો કહેલાં છે.” ગુરૂને આવો ઉપદેશ સાંભળી કુલવજે સર્વની સમક્ષ રાગદ્વેષને નિરાકરણ કરનારૂં સમ્યકત્વ ગ્રહણ કર્યું. જ્યારે તેણે સમ્યકત્વ અંગીકાર કર્યું, ત્યારે સુવિચારી ગુરૂ બેભા–“ ભદ્ર! તારે હવે પછી (આજથી માં) હંમેશાં પંચપરમેષ્ઠીના સ્વરૂપનું ચિત્તવન કરવું, સુગુરૂની આરાધના કરવી, જીવદયામય ધર્મ પાળ, સદા કષાયેને છોડી દેવા, ઉત્તમ પુરૂને સંગ કરે, નિત્ય સ્વદાર સંતેષ રાખે, કેઈને દેષ ગ્રહણ કર નહિ, નવતત્ત્વ ઉ૫ર રૂચિ રાખવી, અને સાધુધર્મ તરફ વૃત્તિ રાખવી. ઇત્યાદિ વર્તન કરવાથી તારૂં સર્વ શુભ થશે.” આ ઉપદેશ સાંભળી કુલધ્વજ પિતાને ઘેર જવા માગે ચાલતો થયે, તેવામાં કોઈ બે સ્ત્રીઓ પરસ્પર કલહ કરતી જોઈ તેમને રાજકુમારે કલહ કરવાનું કારણ પુછયું, તેમાંથી એક બોલી, “રાજકુમાર ! હું લેહકારની સ્ત્રી છું. અને આ રકારની સ્ત્રી છે. મારા મસ્તક ઉપર પાણીને મટે ઘડે છે અને આ સ્ત્રીના મસ્તક પર ખાલી વડો છે, છતાં તેણે મને જવા માટે રસ્તે આપે નહિં. મારા પતિની કારીગરીના જેવું જ્ઞાન સદબુદ્ધિવાલા કયા પુરૂષમાં છે?” તે સાંભળી કુમાર બો, “તારા પતિમાં કારીગરીનું જ્ઞાન કેવું છે?” તે બોલી, “મારો પતિ લેઢાનું માછલું બનાવી તેને આકાશમાં ઉછાળી સમુદ્રમાંથી રને અને માતીઓ આણી આપે છે, તેથી આ રથકારની રમીની સાથે મારી તુલના કરવાની નથી. ” તે સાંભળી પેલી રકારની સ્ત્રી બોલી, “મારો પતિ લાકડાનો અબ્ધ બનાવી આકાશમાં ફરે છે અને તે વડે છ માસમાં બધી પૃથ્વીને જોઈ પાછે પિતાના નગરમાં આવે છે, તેથી આ લેહકારની સ્ત્રીના કરતાં હું વધારે ચડીયાતી છું.” પછી રાજકુમાર તે બંને સ્ત્રીઓને લઈ રાજાની પાસે આવે. રાજાએ તે બંનેનો વૃત્તાંત પુછો એટલે કુમારે તે સર્વ કહી સંભળાવ્યું. પછી રાજાએ તેમના સ્વામી લેહકાર અને રથકારને પોતાની પાસે બોલાવ્યા. તેમાં પ્રથમ લેહકારને માછલું બનાવવાને લેટું આપ્યું. વિજ્ઞાનશાળી લેહકારે લેઢાનું માછલું બનાવ્યું અને તે લઈને તે રાજાના ઓરડામાં આવ્યું, તે રાજા સાથે હર્ષથી ઓરડામાં રહ્યા અને તે માછલા ઉપર પવનના સંદેહને ધારણ કરનારી યંત્રમય ખીલી મારી કે તરતજ તે માછલું પવનવેગે આકાશમાં ઉડ્યું અને સમુદ્રમાં જઈ રને ને ગળી પાછું આવ્યું. તે જોઈ રાજાએ ચિત્તમાં ચમત્કાર પામી તેને પુછયું કે, “ તને આવી કલા કયાંથી પ્રાપ્ત થઈ ?” તે બોલે, “દેવ ! મને દેવતાએ વરદાન આપેલ છે. ” Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી વિમળનાથ ચરિત્ર, તેવામાં પેલા રથકારે કાષ્ટનો અન્ય બનાવ્યું તે બુદ્ધિમાન સુથારે તે અશ્વ લાવી રાજાની આગળ ધર્યો. ત્યારે કુમાર બોલે, “ આ અશ્વની પરીક્ષા તો હું જાતે કરૂં.” . રાજાએ રથકારને કહ્યું કે, “આ અશ્વ પાછો કેટલે દિવસે અહિં આવશે?” રથકારે કહ્યું, “તે છ માસે પાછો આવશે.” પછી રાજાની આજ્ઞા લઈ કુમાર તે અશ્વ ઉપર ચી (યંત્રમય) બીલીના પ્રયોગથી આકાશ માર્ગો ઉડશે. તે પૃથ્વીનું અવલોકન કરતો હતા. ત્યાં એક સુંદર નગરી જોવામાં આવતાં ત્યાં રહેવાની ઇચ્છાથી તેણે યંત્રની ખીલી પાછી ખેંચી. એટલે તેના આઘાતથી અશ્વ પૃથ્વી ઉપર પડે. કુમાર તે ઉપરથી વિસ્મય પામી ઉતરી ગયો. તે અશ્વના જુદા ખંડ કરી પોતાના માથા આગળ રાખીને રાજકુમાર એક છાયાથી સુંદર એવા આમ્રવૃક્ષની તળે સુઈ ગયો. તે વખતે કઈ માળી ત્યાં આવ્યું. તે આમની છાયામાં સુઈ ગયેલા કુમારને જોઈ વિસ્મય પામ્યા. જ્યારે કુમાર નિદ્રાથી મુકત થયે, ત્યારે તેને નમી અને સન્માન આપી તે માળી પોતાને ઘેર લઈ ગયે. ત્યાં તેને જમાદ્ધિ વાસસ્થાન આપ્યું. પછી કુમાર તે માળીને ઘેર અશ્વને મુકી લીલાવડનગરમાં ફરવા નીકળે. તેવામાં નેત્રને આનંદ આપનારૂં એક જિનેંદ્ર ભવન તેના જોવામાં આવ્યું. તે મંદિરમાં પેસી અહંતપ્રભુને નમી જેવામાં તે પ્રભુની સ્તુતિ ભણતો હતો, તેવામાં તે મંદિરમાં એક પ્રતિહારી આવી. તેણીએ જિનાલયમાંથી સર્વ પુરૂને બાહર કાઢયા. કુમાર તે જોવાની ઈચ્છાથી મંદિરના એક ખૂણામાં સંતાઈ રહે. તે વખતે સ્ત્રીઓથી પરિવૃત થયેલી રાજકુમારી જિનાલયમાં આવી, ત્યાં નૃત્ય કરી અને પ્રભુને નમી પિતાને ઘેર ચાલી ગઈ. પછી કુમારે બાહર નીકળી કે પુરૂષને પુછયું કે, “આ કયું નગર છે અને તે પુત્રી કેની છે ?” તે પુરૂષે કહ્યું, “વિભુ ! સાંભળો, “આ નગરનું નામ રત્નપુર છે. તેમાં વિજય નામે રાજા છે, તેણે આ જિનચૈત્ય કરાવેલું છે. આ કન્યા ભવન મંજરી નામે તે રાજાની પુત્રી છે. વિજયરાજાએ એક વખતે પિતાના મંત્રીઓને કહ્યું કે, “આ કન્યાને યોગ્ય કયો વર છે?” તે સમયે એ કન્યાએ રાજાને કહ્યું કે, “જે કઈ પુરૂષ ભૂચર છતાં પિતાની શકિતવડે આકાશમાં ચાલી શકે તેવા પુરૂષને હું વરીશ. આ ત્રણ જગતમાં માન્ય એવા બીજા કોઈને પણ વરીશ નહિં. ” તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “ આ પુત્રીએ દુર્ઘટ પ્રતિજ્ઞા કરી, હવે હું તેની પ્રતિજ્ઞા શી રીતે પૂરી શકીશ?” આવી રીતે તે કન્યાને સમય વીતે છે, અદ્યાપિ તેને તે યોગ્ય વર મળતો નથી. તેથી તે હમેશ અહિં આવી જિનપ્રભુની પાસે નૃત્યગી કરે છે.” આ વાત સાંભળી રાજકુમાર રાત્રે પેલો અશ્વ તૈયાર કરી જ્યારે અર્ધરાત્રિ થઈ, ત્યારે ઉડીને તે રાજકન્યા ભવનમંજરીના ભુવનમાં આપે, ત્યાં તેણીને પલંગ ઉપર અધું ચાલું તાંબલ મુકી પાછો સ્વસ્થાને આવી તેણે તે અશ્વને વીખી નાખ્યો. રાજકુમારી પ્રભાતકાળે પિતાના પલંગ ઉપર તે તાંબૂલ જોઈ આશ્ચર્ય પામતી મનમાં વિચારવા લાગી કે, “રાત્રે આ તાંબૂલ કે નાખ્યું હશે?” બીજે દિવસે તે રાત્રે ખાટી નિદ્રાથી સુતી, તેવામાં પહેલા દિવસની જેમ રાજકુમાર આકાશ માગે આવ્યા. પ્રથમની જેમ તેણે અધું ચાલું તાંબૂલ પલંગ ઉપર મૂકી જોવામાં ચાલવા માંડ્યું, ત્યાં રાજકુમારીએ વેગથી તેના વસ્ત્રનો છેડો મજબૂત પકડી રાખે, અને Page #352 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ઉપર કુલધ્વજની કથા ૩૨૩ પુછયું કે, “ તમે કેણ છો ? કઈ રીતે અને કયાંથી આવ્યા છે ? તે કહો.” રાજકુમારે પછી પિતાનો સર્વા વૃત્તાંત કહી સંભળાવ્યું. તેનું સર્વ વૃત્તાંત સાંભળી રાજકુમારીએ પિતાના હૃદયમાં વિચાર્યું કે, “આ કુમારે મારી દુર્ઘટ પ્રતિજ્ઞા પૂરી કરી, હવે હું આ આકાશગામી રાજ પુત્રને વરૂં.” આવુ ચિંતવી તેણીએ પિતના હૃદયનો ભાવ જણાવ્યું, એટલે રાજકુમાર તેણીને પર. તે કુમાર રાત્રે રાજકુમારીના ભવનમાં અને દિવસે નગરનાં રહેવા લાગ્યો. ભુવનમંજરીના અને વિકાસ જોઈ તેની સખીઓએ તેની માતાને સર્વ જણાવી દીધું અને તે માતાએ રાજાની આગળ જણાવ્યું. રાજા છૂપો ક્રોધ કરીને રહ્યા, તેવામાં કઈ એક વેશ્યા પરિવાર સાથે ત્યાં આવી. પિતાને વખતને લાગે મળવાથી તણીએ નૃત્ય શરૂ કર્યું અને પૂર્વે નહીં જોયેલી એવી કઈ નવીન અદ્દભુત કળા બતાવી, તોપણ રાજાએ તે વેશ્યાને રોચ્ચ કાંઈ આપ્યું નહિ. તે ઉપરથી વેશ્યાએ રાજાનું મન ચિ તાતુર છે એમ જાણી લીધું, પછી તેણીએ એકાંતે રાજાને આગ્રહથી પુછયું એટલે રાજાએ પિતાની સર્વ બીના કહી આપી. પછી વેશ્યાએ રાજાની આગળ કહ્યું કે, “તે છુપા માણસને હું પ્રગટ કરીશ.” ચતુર વેશ્યાએ રાત્રે જઈ છુપી રીતે રાજકન્યાના ભુવનના આંગણાને તેલ મિશ્રિત સિદરથી લીંપી ને પિતાને ઘેર ચાલી ગઈ. પછી પ્રભાતે રાજપુરૂને સાથે લઇ તે ચીટામાં ગઈ. ત્યાં જુગાર રમવાને ઠેકાણે સિંદૂરથી લીંપાએલા ચરણવાળે તે કુમાર તેણીના જોવામાં આવે. તરતજ વેશ્યાની આજ્ઞાથી રાજપુરૂષે તેને પકડી લીધે અને તેને રાજાની હજુરમાં લાવવામાં આ. રાજાએ તેને શુળીએ ચડાવી દેવાની આજ્ઞા આપી. રાજપુરૂષે તેને શૂળીએ ચડાવા લઈ જતાં પેલા માળીના ઘરની પાસે આવ્યા, ત્યારે તેણે રાજપુરૂને કહ્યું કે, “હવે મારો કાળ આવ્યો છે, માટે મારી કુલદેવી અહિં છે, જે તમારી ઇચ્છા હોય, તો હું તે દેવીને નમસ્કાર કરી લઉં.” તે રાજપુરૂ દેવીના ભકત હોવાથી તેમણે તે વીર શિરોમણિ પુરૂષનું વચન માન્ય કર્યું, કુમારે માળીના ઘરમાં જઈ પોતાને પિલે યાંત્રિક અશ્વ તૈયાર કર્યો પછી તેઓના દેખતાં કુમાર તે અશ્વ ઉપર બેશી આકાશમાં ઉડી ગયે, રાજપુરૂષો રોઝની જેમ ઉંચા મુખ કરી શુન્ય હૃદયે ઉભા ઉભા જોઈ રહ્યા, કુમાર ત્યાંથી ગેખ ઉપર રહેલી પિતાની પ્રિયા ભુવનમંજરીને લઈ સિંધુમાં આવેલા એક બેટમાં આવી પહોંચશે. ત્યાં અશ્વ ઉપરથી ઉતરી સુખ નિદ્રાએ સુઈ રહ્યા. તેવામાં કઈ મિથ્યાત્વી દેવ ત્યાં આવી ચડો. કુમારનાં દર્શન, આચાર અને રૂચિનો નાશ કરવા માટે તેણે તેની પત્ની અને અશ્વને ક્ષણવારમાં અદશ્ય કર્યા અને કુમારના શરીરમાં અસાધ્ય રોગ ઉત્પન્ન કર્યો. તે રેગની વેદનાને લઈને તેની નિદ્રા ચાલી ગઈ. તેણે પિતાની પત્નીને બોલાવી, પણ તે તેના જોવામાં આવી નહિં. પછી પેલા અશ્વને જતાં, તે પણ અવશ્ય થયેલ માલમ પડયે. કમથી નિર્જિત એ કુમાર ચિંતાતુર બની ગયા. તેવામાં તે દેવતાએ કઈ એક નિમિત્તિઓ બનાવી ત્યાં મોકલ્યો. તેણે પાસે આવી કુમારને આ પ્રમાણે કહ્યું, “તારા મનમાં ગતવસ્તુની ચિંતા છે, પણ જે તું મારા વચન પ્રમાણે કરે, તે તે સર્વ વસ્તુ તારે હાથ આવે, નહિં તો આ તારો દેહ પણ ચાલ્ય જશે, તે પછી બીજાની શી વાત?” તે સાંભળી કુમાર બોલ્યા, “તારૂં શું વચન છે? તે બે , “તેં જે વીતરાગ દેવ અંગીકાર કરેલ છે, તે દેવ રાપુરૂષોની રક્ષા અને દુષ્ટ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી વિમળનાથ ચરિત્ર, પુરૂને શિક્ષા કદિપણ ન કરી શકે. જે ચિત્તમાં રાગદ્વેષ ધારણ કરે નહિં અને સર્વત્ર સમતાને ધારણ કરે, તે દેવ પૂજવાથી શુભાશુભ શી રીતે આપી શકે ? જે દેવ કારણને લઈને લોકોને આધારરૂપ એ અવતાર ધારણ ન કરે, તે દેવ બલથી લઈ લે નહીં, આપે નહિં, કાંઈ કહે નહિં અને રક્ષણ પણ કરે નહિં, બીજા સામાન્ય પુરૂષના હાથ જે શસ્ત્રધારી હોય, તો તે રક્ષણ કરનારા થાય છે. તે તે દેવના હાથ શસ્ત્ર વગરના છે, તેથી તે દિન, હલકા અને બળવગરના છે. તે દેવની પાસે લક્ષ્મીને આપનારી લક્ષ્મી નથી, તેમજ જે કર્તા તથા હર્તા નથી, જેને પિતાનો અને પારકાને ભેદ નથી, તેનાથી ખેદ શી રીતે નાશ પામે? તે તારે દેવ પિતે વાહન વગરને છે, તો બીજાના વાહનને કેમ સહન કરી શકે? તેને પત્ની નથી, તો તે તારી પત્નીને અને તેને રૂપ નથી, તે તે તારા રૂપને પણ કેમ સહન કરી શકે? માટે વાહનવાળા, લક્ષમી, સ્ત્રી અને શસ્ત્રવાલા, અને અધિક અવયવવાળા ભકતવત્સલ દેવને તું આશ્રય કર્યું. વળી હે સત્તમ! જે ગુરૂ તારા મનમાં નિરંતર રહ્યા કરે છે, તે ગુરૂ પણ કેઈનું રક્ષણ વિગેરે કરી શકે તેવા નથી. માટે જે ગુરૂ અરિષ્ટની શાંતિ કરે, જોતિષ જોઈ આપે, રોગ હોય તે વૈદું કરે, વેદ પ્રમાણે વ્યવહાર કરે, બીજાને શાપ આપે, પોતાના જનનો અનુગ્રહ કરે, કામ વખતે જય આવે, ભકતેના પાપ પિતે લે, અને જેના મનમાં જેવું રૂચે તેવું હિતકારી બેલે, તેવા મમતા મેહવાળા ગુરૂને ભજ. તારે સર્વ દેવ કે જે સર્વને હિતકારી છતાં પોતે વાંછાથી રહિત અને દયાએ સહિત છે, તેને તું મારા પિતાને હિતકારી માને છે, પણ તેનાથી તારૂં હિત શી રીતે સિદ્ધ થાય ? જેમાં બ્રાહ્મણ વિગેરેને સર્વનું દાન, યજ્ઞ વિગેરેમાં સોમરસનું પાન, જલના પ્રમાણ વગરનું તીર્થ અને પુત્રાદિ સંતાન-એ સ્વ ને આપનારું છે જેમાં મરેલા પિતૃઓને પણ પુત્રો તૃપ્ત કરે છે, ભજનની વેલાયે કાગડાઓ પાત્ર ગણાય છે, અને વૃક્ષ, સર્પ તથા ગાય વિગેરેની પૂજા કરવી કહેલી છે, જેમાં પત્નીવાલા પણ ગુરૂને લેકે આદરથી માને છે, સામાન્ય દેવદેવીઓને પિતાને જીવ પણ અપાય છે અને જેમાં અઢારે વર્ણો રહેલા છે. તેવા ધર્મનું તું આચરણ કર્ય” તે નિમિત્તિયાનાં આવાં વચનો સાંભળી કુમાર છે, “મારા હૃદયમાં સર્વ દેવ, નિઃસંગ ગુરૂ અને જીવદયાથી રમણીય ધર્મજ વસી રહ્યા છે. આકાશમાં ગતિ કરનાર મારે અશ્વ, હૃદયને પ્રિય એવી સ્ત્રી અને રક્ષણ રહિત આ મારા પ્રાણ જે જતા હોય, તો તે ભલે જાય, પણ હું નિશ્ચલ અને નિમલ એવા મારા સમ્યકત્વને ત્યજીશ નહિં.” આ કુમારનો દઢ નિશ્ચય જાણી તે મિથ્યાણિ દેવ મિશ્રદષ્ટિ (મધ્યસ્થ બની ગયો. તત્કાળ તેણે અશ્વ અને તેની સ્ત્રી પ્રગટ કરી અને તેને આદરથી સત્કાર કરી પછી તે દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો. કુમાર પણ પિતાને સ્થાને ગયે. તેણે અનુક્રમે રાજયને પ્રાપ્ત કરી આ પૃથ્વી ઉપર સમ્યકત્ત્વનું સ્થાપન કર્યું. કારણ કે, પ્રજા રાજાને અનુસરનારી થાય છે. તે ચિરકાળ રાજ્યને અને વિધિ પ્રમાણે સમ્યકત્વને પાળી છેવટે દીક્ષા લઈ મોક્ષને પ્રાપ્ત થશે. એવી રીતે જે મનુષ્ય પોતાના હૃદયમાં સદા અતિચાર રહિત સમ્યકત્વને ધારણ કરે છે, તે મનુષ્ય ધન્ય અને સુકૃતી (પુન્યશાળી) આત્માઓમાં ગણનીય થાય છે. इति सम्यक्त्त्वम्. Page #354 -------------------------------------------------------------------------- ________________ ગણધર દેશના અને પ્રભુને પરિવાર, ૩૨૫ ભગવાન શ્રી વિમલનાથ પ્રભુની ઊપર પ્રમાણે દેશના સાંભળી કેટલાએક પુરૂએ દીક્ષા લીધી અને વિવેકી એવા શિરભૂત પ્રમુખ શ્રાવક વ્રત અંગીકાર કર્યો. વાસુદેવ સ્વયંભૂએ સમ્યકત્વને પ્રહણ કર્યું અને બીજા પણ અવિરત જનેએ તે ગ્રહણ કર્યું. પ્રભુએ એક પહેર સુધી દેશના આપ્યા પછી બીજે પહેરે મંદિર ગણુધરે આ પ્રમાણે દેશના આપી. “હે ભવિજન ! આ સંસાર એક દુઃપાર (દુઃખે પાર પામી શકાય એવા) બારા સમુદ્રના જેવો છે. જન્મ, મૃત્યુ, જરા અને રંગરૂપી ચપળ કલેથી તે વિરાજિત છે. ધરૂપી વડવાગ્નિથી તે યુકત છે, તેની અંદર ગવરૂપી પર્વતને વાસ છે. માયારૂપી તેની વેલા છે, લેભરૂપી ગંભીર આવર્ત ઘુમરીઓથી તે દુસ્તર છે, જીવનિરૂપ મઘરના સમૂહથી તે ચારે તરફ વ્યાપ્ત છે. આશ્રવદ્વા૨૩૫ નદીઓના કાદવવાળા જલથી તે પૂરાએલે છે. હાસ્યરૂપી ફીણથી તે પ્રસરેલો છે. શ્રેષરૂપી પ્રચંડ પવન વડે તે દુઃસહ છે, કુદર્શનરૂપી દુર જલ વડે તે ભરેલો છે. તે હંમેશા તૃષ્ણાની વૃદ્ધિ કરના, જલજંતુઓથી યુકત, નીચ તથા ઉચ્ચ ગોત્રથી સંકલિત અને જેમાં અનેક મનુષ્ય કાદવમાં ખુચી ગયેલા છે. જેનું સ્થાન સમ્યકત્વ છે, જેમાં વ્રતરૂપી ફલક-પાટીયા છે જેમાં ગુણના સમૂહરૂપ દેરડાં છે, નિશ્ચળ મનરૂપી જેમાં ડોલ છે, જેમાં શુકલ ધ્યાનરૂપી કત ધ્વજ છે, ગુરૂરૂપ જેના ખલાસી છે, સારા નિયમરૂપી જેના સઢે છે, ક્ષમારૂપી જેમાં હલેસાં છે, જેમાં જ્ઞાનરૂપી ધ્રુવને તારે છે, જેમાં સંતોષરૂપી અટાળી છે, જેમાં તપના ભેદરૂપી પીલિંદ છે. અને જેમાં દયારૂપ નાલિકા છે, એવું ઉત્તમ વહાણ જે પુણ્યવાનું નરને પ્રાપ્ત થાય છે, તે પુરૂષ તે સંસાર સમુદ્રને તરીને મહાનંદ મોક્ષરૂપી ઉત્તમ નગરમાં અવશ્ય જાય છે.' આ પ્રમાણે બીજે પહેર પૂર્ણ થતાં મુખ્ય ગણધર મંદિર સ્વામી દેશનાથી વિરામ પામ્યા. પછી દેવ, અસુર અને મનુષ્ય પોતપિતને સ્થાને ચાલ્યા ગયા. એવી રીતે સેવા કરનારા ઉત્તમ દેવતાઓ શ્રી વિમલપ્રભુનું સુખસંપત્તિને શરણ આપનારું સમવસરણ સ્થાને સ્થાને કરતા હતા. કેવલજ્ઞાન થયા પછી બે વર્ષ ઉણ પંદર લાખ વર્ષ સુધી પૃથ્વી ઉપર વિહાર કરતાં શ્રી વિમળનાથ પ્રભુને આ પ્રમાણે પરિવાર થયું હતું. અડસઠ હજાર (૬૮૦૦૦) સાધુઓ, એક લાખ અને આઠ (૧૦૦૮૦૦) સાધ્વીઓ, અગીયારસે (૧૧૦૦) ચૌદ પૂર્વધારી. અડતાલીશ (૪૮૦૦) અવધિજ્ઞાની, પંચાવનસો (૫૫૦૦) મન:પર્યવ જ્ઞાની, તેટલાજ (૫૫૦૦) કેવલજ્ઞાની, નેવું સો (૧૦૦) વંકિય લબ્ધિવાલા, ત્રણ હજાર અને બસો (૩૨૦૦) સુપ્રસાદી એવા વાદીઓ, બે લાખ અને આઠ હજાર શ્રાવકે અને ચાર લાખ અને ત્રીસ હજાર (૪૩૪૦૦૦) શ્રાવિકાઓ. પ્રભુ પોતાનો નિર્વાણ સમય જાણી સંમત્તગિરિ ઉપર ગયા અને ત્યાં છે હજાર મુનિઓની સાથે તેઓએ અનશન વ્રત અંગીકાર કર્યું. તે પવિત્ર કાંતિવાલા પ્રભુએ એક માસ સુધી અનશન પાયું. આષાઢ માસની કૃષ્ણ સપ્તમીને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં કાગે રહેલા અને શુદ્ધ શુકલ ધ્યાનથી વિરાજતા શ્રી વિમલનાથ ૧ મર્યાદાતટ. ૨ તૃષા અને પક્ષે વાસના. ૭ ઉંચા નીચા ગાત્રા પક્ષે પર્વતે ૮ વહાણુનું બંધારણ. Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમળનાથ ચરિત્ર, પ્રભુ છ હજાર મુનિઓની સાથે નિર્વાણને પામ્યા. તે સમયે રાજાઓ અને ઇદે ખેદ કરતા ત્યાં આવ્યા. તેમણે પ્રથમ બેદને ભાર દર્શાવી, પછી ચિત કૃત્ય કરવા માંડયું. ઇંદ્રની આજ્ઞાથી આલિયોગિક દેવતાઓએ ગશીર્ષ ચંદન લાવી પૂર્વ દિશામાં પ્રભુની ગળાકાર ચિતા રચી, ઇક્વાક સાધુઓની ઉત્તર દિશામાં ત્રિક ચિતા રચી અને બીજાઓની પશ્ચિમ દિશામાં ચોરસ ચિતા રચી હતી. છેકે પોતે પ્રભુને ક્ષીરસમુદ્રના જલથી સ્નાન કરાવ્યું અને ઘાટ ઉંચી જાતના ચંદનથી લેપ કર્યો. અને બીજાઓને તે પ્રમાણે દેવતાઓએ કર્યું. તે પછી ઇંદ્ર દેવદૂષ્ય વસ્ત્રથી પ્રભુના અંગને આચ્છાદિત કર્યું અને કલ્પવૃક્ષના સુગંધી પુપિોથી વિભૂષિત કર્યું. તે વખતે દેવતાઓએ ત્રણ શિબિકાઓ વિકુવ. તેમાંની મૂલ શિબિકામાં ઇદ્ર નમસ્કાર કરી પ્રભુને પધરાવ્યા અને બીજી બે શિબિકાઓમાં દેવતાઓએ બીજા મુનિઓના શરીરને મેગ્યતા પ્રમાણે આરોપીત કર્યા. દેવતાઓ ઉચિત કાર્યનું ઉલ્લંઘન કરતા નથી. પછી એક હજાર માણસે વહન કરી શકે તેવી પ્રભુની શિબિકા ઇ પતે ઉપાડી અને બીજાઓની શિબિકાએ ભકિતના ભારવાલા દેવતાઓએ ઉપાડી. તે શિબિકાની આગળ દેવતાઓની સ્ત્રીઓ રસથી રાસડ લેતી હતી. દેવતાઓને ગંધ વગર નૃત્ય, ગીત અને વાદ્ય વગાડતો હતે કેટલાએક દેવતાઓ આગળ ધૂપ કરતા હતા, કેટલાએક પ્રકાશમાન થઈ છીએ ધી ચાલતા હતા, કેટલાએક પુપની વૃષ્ટિ કરતા હતા અને કેટલાએક સર્વ દેને હરનારી શેષ, (પ્રસાદી)ને લેતા હતા, તેવી રીતે થતાં પૂર્વ દિશાના પતિ ઇકે પૂર્વની ચિંતામાં પ્રભુને પધરાવ્યા અને બીજા સાધુઓના શરીરે બીજી બે ચિતામાં દેવતાઓએ સ્થાપિત કર્યા. તે જ સમયે ચિતાની અંદર અગ્નિકુમાર દેવતાઓએ અગ્નિ, વાયુકુમાર દેવતાઓએ પવન અને દેવેંદ્રોએ કપૂરને સમૂહ પ્રગટાવ્યું. અમિથી અસ્થિ શિવાય બધા ધાતુઓ બળી ગયા પછી મેઘકુમાર દેવતાઓએ ક્ષીરજલવડે તે ચિતાને બુઝાવી દીધી. તે વખતે સાધમ ઇંદ્ર આવી પૂજવાને માટે પ્રભુની જમણી દાઢ પ્રહણ કરી અને દેશને ડાબી દાઢ ગ્રહણ કરી. અમે નીચેની જમણી દાઢ અને બલિઈકે ડાબી દાઢ પ્રહણ કરી, બાકીના એ ગ્યતા પ્રમાણે પ્રભુના દાંત ગ્રહણ કર્યો, બીજ દેવતાઓ પ્રભુન અસ્થિના ખંડ લઈ ગયા અને બ્રાહ્મણે એ નવા અગ્નિના ભાગ લીધા. ત્યારથી તે અગ્નિની પૂજા પ્રવર્તી છે અને તે પૂજનારા બ્રાહ્મણે અમહેત્રી તરીકે પ્રખ્યાત થાય છે. રાજ. વિગેરે તે પ્રભુની રક્ષાની પોટલી કરીને બાંધી, તે પ્રવાહરૂપ અદ્યાપિ રક્ષાને રક્ષા કરનારી માને છે. કેટલાકે તે પ્રભુની રક્ષાને વંસના કરી અને કેટલાકે તે રક્ષાનું શરીરે મર્દન કર્યું, તે ઉપરથી રાખ ચેળવાને વિધિ અદ્યાપિ પણ લેકે માં દેખાય છે, કેટલાએક લેકેએ ત્યાંથી એટલી બધી રજ લીધી કે જેથી ત્યાં મેટા ખાડે થઈ ગયે. પછી દેવતાઓએ ત્યાં તે ઉપર રનમય સ્તુપ બનાવ્યું, ત્યાર બાદ સર્વ ઇંદ્ર નંદીશ્વરની યાત્રા કરી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયાદેવતાઓની સર્વદાએજ મર્યાદા છે, ભગવાન શ્રી વિમળપ્રભુને કુમારપણામાં પંદર લાખ વર્ષો, વ્રતમાં પણ પંદર લાખ વર્ષો અને રાજયમાં ત્રીશ લાખ વર્ષ-એમ સર્વ મળીને સાઠ લાખ વર્ષનું તેમનું રમાયુષ્ય હતું. શ્રી વાસુપૂજ્ય સ્વામીના નિર્વાણ પછી ત્રીશ, સાગરોપમ વીત્યા બાદ શ્રી Page #356 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-પ્રતિ , ૩૨૭ વિમળનાથ પ્રભુનું નિર્વાણ થયું. સ્વયંભૂ વાસુદેવ પોતાનું સાઠ લાખ વર્ષનું આયુષ્ય જોગવી પાપકર્મના વેગથી છઠ્ઠી નરકે ગયે. તે વાસુદેવને કૌમારપણામાં બાર હજાર વર્ષ દેશાધિપતિના પદમાં બાર હજાર વર્ષ, નેવું હજાર વર્ષ દિગવિજયમાં અને અર્થને સાધનારા વાસુદેવ પદમાં ઓગણસાઠ લાખ પંચોતેર હજાર અને નવસો દશ વર્ષ થયાં હતાં. પછી ભદ્રબળદેવે મુનિચંદ્ર મુનિની પાસે જઈને દીક્ષા લીધી. પિતાનું પાંસઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અને કર્મોને ક્ષય કરી તે પરમ પદને પ્રાપ્ત થશે. ગ્રંથ કર્તાની પ્રશસ્તિ. ગુણેના સમૂહથી પવિત્ર એવા વિષષ્ટિશલાકા પુરૂનાં ચરિત્રમાંથી ચાર શલાકાપુરૂષનાં ચરિત્રે મેં અહિં મારી બુદ્ધિ પ્રમાણે કહ્યાં છે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મના આ ભેદે નિમલ એવા શ્રીસંઘને વિદ્યા, સુખ અને કલ્યાણની સંપત્તિઓ આપે. આ ગ્રંથમાં કાંઈ આગમ વિરૂદ્ધ કવિધર્મથી વિરૂદ્ધ કે છંદ તથા વ્યાકરણદિકથી વિરૂદ્ધ લખાયું હોય, તે તે ઉત્તમ વિદ્વાનોએ શોધી લેવું. આ લેકમાં વિબુધજનોની શ્રેણિમાં શોભતા, વાણી તથા ઉત્તમ ધમથી અધિક ઉતવાલા અને અર્થોના સમૂહને આપનારા શ્રી રત્નસિંહ સૂરદ્ર જય પામે છે. મહાવ્રતને ધારણું કરનારા, સર્વ મંગળવડે સુંદર અને મુનિગણથી યુકત એવા શ્રી ઉદયવલ્લભસૂરિ આનંદ પામે. જેમ મનુને નિત્યે ચંદ્રસૂર્યના પ્રસાદથી પદાર્થો નિત્યે પ્રગટ થાય છે, તેમ તે બંને સૂરિવરના પ્રાસાદથી મને સર્વ પદાર્થો પ્રગટ થયા. મારા જેવા બાલને પદન્યાસ કરવાનું સામર્થ્ય કયાંથી હોય? પરંતુ શુદ્ધ હૃદયને લઈને જે કાંઈ થયું છે, તે ગુરૂઓનીજ પ્રવીણતા છે. સરસ્વતીની જેમ સુવર્ણ લક્ષને પ્રગટ કરનારી, પ્રવીણ અને વિધિ સંયુકત એવી અતિ મહાન શ્રી ધર્મલકમી જય પામે. જ્યાં સ્તંભ પાણતીર્થની જેમ સદાલયનું કારણ, ઉચ્ચગતિવાળો અને સુકાઠાદભૂ થયે, તેથી એ સ્તંભતીર્થ કહેવાયું છે. તેવા તીર્થપણાને લઈને રત્નાકર પણ જેની સેવા કરવા માટે બે વખત ભરતીના વેલાના મિષથી પૃથ્વી ઉપર આલેટને મહેંદ્રી સાથે આવ્યા કરે છે, તેવા સ્તંભતીર્થ–ખંભાતમાં કલ્પવૃક્ષના જેવા શ્રીમાળી કુલની અંદર વ્યવહાર-વેપારમાં પ્રકાશમાન થયેલા હરિપતિ નામે સંઘપતિ રહેતા હતા. જેઓએ સંવત્ ૧૪૫૨ ના નિર્દોષ ૧ પદન્યાસ-બાલ પક્ષે પગલાં ભરવાં તે અને ગ્રંથકર્તા પક્ષે વાક્યને ન્યાસ કરે તે. ૨ સરસ્વતી પક્ષે સુવર્ણ લક્ષ લાખે સારા વર્ણો -અક્ષરો. અને લક્ષ્મીપક્ષે લાખસુવર્ણ. સરસ્વતી પક્ષે પ્રવીણ-પ્રકૃષ્ટ વીણાની વિધિ. લીમી પક્ષે પ્રવીણતાનો વિધિ-પ્રકાર. ૩ સ્તંભ પક્ષે સદાલય એટલે સારા સ્થાનનું કારણ તોયે પક્ષે સારી ગતિનું કારણ કે સ્તંભ-સુકાઠે ભૂ-સારા કા - માં ધી બને. તીર્થ પક્ષે સુ-નારી કાટ -દિશામાં થયેલ, Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ શ્રી વિમળનાથ ચરિત્ર, વર્ષમાં સાત દેવાલની સાથે શંત્રુજય વિગેરે તીર્થોની યાત્રા કરી હતી, અને જેઓએ ત્યાં શ્રી રત્નસિંહસૂક્નિા અને સાધ્વી વર્ગમાં શરમણિ રૂપ એવા શ્રી રત્નચૂલા સાધ્વીના પગલા પધરાવ્યાં હતાં, તે હરપતિ શેઠની નામલદે નામની પત્નીથી સજજનસિંહનામે પુત્ર થયું. તે સજજનસિંહની કંતુકદેવી નામની છીથી શાણ ના જયવંત પુત્ર થયે, જેમાં આ ચરિત્ર ગ્રંથની રચના થઈ તે વર્ષમાં જે શાણરાજ શેઠે શત્રુંજય તથા ગિરનાર તીર્થની ચાવીશ દેવાલની સાથે ઉત્સવ સહિત વિધિપૂર્વક હર્ષથી યાત્રા કરી હતી. એ શાણરાજના આગ્રહથી તે રમણીય સ્તંભ નગરમાં સંવત્ ૧૫૧૭ના વર્ષમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીને દિવસે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં રત્નના સિંહાસન ઉપર રહેલા શ્રી સ્તંભતીર્થપતિ પાર્શ્વનાથ પ્રભુના અને શાનના રત્નાકરરૂ૫ શ્રીમાન ઉદયવલ્લભ ગુરૂના પ્રસારથી મેં આ ગ્રંથ રચે છે, ધર્મલક્ષમી અને શ્રી જિન ભાષિત એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નોની લમીથી યુકત એ આ ગ્રંથ લેકોમાં હમેશા જયવંત થાઓ. આ સમાસ Page #358 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક. લાઈન. અશુદ્ધ, ૭ .. .. ૧૬-૧૭ ..અંતરદ્વીપવાસી... . ફૂટનેટ . જઘન્ય અંક ૩ ... અંદર ૧ . અસંખ્યાલી ૨ ... સાતઆઠ ભો .. : : : : : : : : : : . તથા અંતરદ્વીપમાં રહે. ના અંતરકીપવાસી. આ અંક પાચ વર્ગ છે. અંદ૨ બાર અસંખ્યાતી ૧૦૦ સાગરોપમ ઝાઝેરે પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ સાત પૂર્વકેટિ અને ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય સાત આઠ ભવનું હોય છે. થાય નહિ, પુણ્યાનુબંધી પુણ્યથી મને ળેલું રાજ્ય નરકને આ... પનારૂં છે તે લૌકિક .. અપેક્ષાઓ કહેવાય છે. ૧૫ ૧૫ - . - ૨૨ . ૨૪ થાય? ... પણ તે બંને પ્રકારે : : : : : •. રૂપવતી ૭૧ • . • ૪ . ૨૨ . પવતી . પગ રામ, Page #359 -------------------------------------------------------------------------- ________________ ૭૩ 9/ ૧૦૫ ૧૩૫ ૧૩૫ ૧૩૮ ૧૪૪ .. ... ર૧૭ શીલ. ... યમ સમ. .શીયાણી શીયાલણ. » આજ્ઞા આજ્ઞામાં, . પરમાદ્ધ પુરિમટ્ટ ૩૧ .. ઔપવસ્ત્ર ઉપવાસ ૨ ... શીતલ શીલ. ... ... હિકારી હિતકારી. ... ... તિરૂપ રજરૂપ, ... ૧૧-૨ .. .. યમુના સિંધુ. પ્રભુને, દીધી, •. .• પુત્રીને પુત્રને. મેરાક મેરક » ગુણને ગુણસ્થાનને . કલ્પકલ્પની ઘણી સ્ત્રીઓ.. દેવંગનાએ. - ઉદ્યોગ ઉદ્યોત, સમ્યગ .. મધ્યમ કિંચિતઉણુ, મધ્યમ સમ્યકત્વ... પૂર્વ બદ્ધાયુવાળું. કર્મોની વિશેષ સ્થિતિને વિનાશ » ધર્મધષ ધર્મઘોષ. ૧. બાંધવામાં આવે. આંખે બાંધવામાં આવે. ... ભારને કર્મના ભારને .. માંત્રી મંત્રી. ૨૬૯ ૨૭૧ ૨૭૨ ર૭૩ સત્ય કર્મોને વધ ૨૭૭ ૨૯૮ •: :: Page #360 -------------------------------------------------------------------------- ________________ સારી લાયબ્રેરી કેમ થઈ શકે ? (આ સભાના ભાઈ એ.ર થવાથી) Awas ગયા દશ લાલ માં લાઇફ મેમ્બરાને અમારા તરફથી પ્રસિદ્ધ થએલા થ યા લેટ મળતાં તેએા એક સારી લાઈમરી કરી રાયા છે. આ લાભ ક્રિાણુ જેન શ્રીમાને કે સૂ સ્થાએ શુ લેવાના નથી. રીપોર્ટ અને સૂચીપત્ર મંગાવી ખાત્રી #રા, લખેઃ—જેના 20ાદઆનદ સભા. ભાવનગરમાં કાઠીયાવાડ)