________________
મંત્રી સ્મૃદ્ધિની કથા
ક્ષણુદા
અંધારી રાત્રે કાંઇ મિષ કરીને મંત્રીને સમુદ્રમાં નાખી દીધેા. તે વખતે તે રાત્રિ તે બંનેને ક્ષણદાયક થઇ પડી. તેમાં એકને ( મત્રોને ) તે રાત્રે રાત્રેષામા થઇ અને બીજાને (સાગરદત્તને) સુખે શયન મળવાથી તે યા.મેની થઇ, તે મત્રીએ સમુદ્રમાં પડતી વખતે શ્રી જિન ભગવાનનુ અને શ્રીજનભગવાને કહેલા ધર્મનું શરણ લીધું. તેથી તત્કાલ તે મંત્રીને સમુદ્રમાં એક વહણનું પાટીયુ હાથ આવ્યુ રત્નાકર --સમુદ્રના પાને આપનારા તે પાટીયાને ગુરૂના વચનની જેમ ગ્રહણ કરી . બાહુતિના બળથી તેણે પોતાના દયાળુ હૃદય ઉપર બારણું કર્યું”, પાટીયાના બળથી એક પહેામાંજ સમુદ્રને તરી જઇ વિવિધ પ્રકારના વનથી સુશેભિત એવ. કોઇ પૃથ્વીના ભાગ ઉપર ઉતરી પડયેા. ત્યાં તમને નાશ કરનારા અને તેજને ફ઼ારવતા એવા હુંસને જોઈ, જડતાનું દુઃખ છેાડી અને સુદૃષ્ટિ પ્રાપ્ત કરી માગે લાગી ગયા. એક સમયે આગળ જતાં પેાતાના પઢુનેત્રથી પૃથ્વીપર રહેલા સ્થાવર-જંગમ પદાર્થાને જોતે જોતા તે મત્રી કેઇ એક ઉજ્જડ નગરમાં આવી પહેાંચ્યું. ત્યાં તે મત્રી પાતે અશુન્ય પુરવાલેા છતાં તે શૂન્ય નગરમાં રહી માનવ છતાં પણ અમાનવ એવી વસ્તુએના સમૂહને જોવા લાગ્યો. બધા નગરનું અવલેાકન કર્યા પછી તે રાજભવનમાં આવ્યેા. ત્યાં રાજ મહેલના સાતમા માળ ઉપર તેણે એક સાંઢડીને દીઠી. તે જોતાંજ તેણે મનમાં વિચાયુ` કે, આ સાંઢડી મહેલને સાતમે માળે શીરીતે ચડી હશે ! ' આવું વિચારી તેણે તે સાંઢડીના સવ અંગેા જોવા માંડયાં. અંગે જોતાં તે સાંઢડીના નેત્રાની
64
૧ ક્ષણદા એટલે ક્ષણ આપનારી, મંત્રીને ક્ષદા એટલે અલ્પ સમય કષ્ટ આપનારી થ અને સાગરદત્તને ક્ષદા એટલે ઉત્સવ આપનારી થ.
૨૭
૨ મંત્રી રવિને એક પહેાર સમુદ્રમાં પડેલા તેથી તેને રાત્રિ ત્રિયામાં ત્રણ પહેરવાળી થઇ અને સાગરદત્ત તેને પાડી સુખે સુ રહ્યા, તેથી રાત્રિ યામિની બધા પહેારવાળી થઈ.
૩ અહિં વહાણના પાટીઆને ગુરૂના વચનની સાથે સરખાવ્યું છે. ગુરૂનુ વચન રત્નાકરસંસાર સમુદ્રના પાને આપનારૂં છે. તે ખાહુશ્રુત-બહુશ્રુત-આગમના બળથી હૃદય ઉપર ધારણ કર્યુ હાય, તા તત્કાલ તે નાના-અવન વિરાજિત એટલે વિવિધ પ્રકારની વરક્ષાને ઉપદેશ કરનારા વિપુલાદેશ-વિસ્તારવાલા આદેશ પ્રત્યે લ ાય છે, પાટીયા પક્ષે-બાહુશ્રુતિ-હાથ તથા શ્રવણના બળથી વિપુલા-પૃથ્વીના દેશ-ભાગતરફ આવી પહેાંચ છે.
૪ તમ-અંધકારનો નાશ કરનારા હસ-સુર્યને જોઇ તે જડતા (શી) માંથી મુક્ત થઇ માર્ગે લાગ્યા. પક્ષે તમ–અજ્ઞાનના નાશ કરનારા તેજસ્વી હસ-આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી જડતા (અજ્ઞાન) છેડી સન્માર્ગે લાગી ગયો.
૫ મંત્રી અન્ય પુરવાળે છે છતાં આ અન્ય-ઉજ્જડ નગરમાં માનવ-લમાંથી નવીન અને અમાનવ-મનુષ્ય વગરની વસ્તુ તેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org