SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જ્ઞાનીમહારાજે જિનાગમમાં કહ્યું છે કે ચાર પર્વોમાં પ્રતિમાધર શ્રાવકાએ સવથી ચાર પ્રકારનું પૌષધત્રત પાળવું અને બાકીના સશક્ત શ્રાવકેાએ એજ પ્રમાણે પાષવ વ્રત સથી પાળવું તથા દેશથી અલ્પશક્તિવાળા શ્રાવકાએ દેશથી ચાર પ્રકારનું પૌષધવ્રત પાળવુ. સ ગૃહસ્થ શ્રાવકોએ પ ને દિવસે શકિત પ્રમાણે પૌષધ ગ્રહણ કરવુ જોઇએ; જે પુરૂષા કમરૂપી રાગમાં ઔષધ રૂપ એવા સુ ંદર પૌષધને પાળે છે તેઓ મલયકેતુની જેમ દેવતાઓને પ્રશ ંસનીય થાય છે. મલયકેતુની આ કથા ઘણીજ રસિક અહિ આપષામાં આવેલ છે. પા. ૩૧૨ થી ૩૧૮. છેલ્લું અને ચેાથું શિક્ષા ( શ્રાવક ) વ્રત અતિથીસવિભાગ નામનુ છે. કાઇ અતિથિને કાંઇપણ આપીને પછી જમવુ તે ભેાજન કહેવાય. કદાપિ તે પ્રમાણે હંમેશાં ન અને તા વિવેકી પુરૂષોએ પૌષધના પારણાના દિવસે તે પાત્રને ભેાજન આપીનેજ જમવું જોઇએ. જે પુરૂષ આ વ્રતનું આરાધન કરે છે તે શાંતિમતીની જેમ અવશ્ય સુખનું પાત્ર અને છે. અને જે તેની વિરાધના કરે છે તે પદ્મલાચનની જેમ આ લાક તથા પરલેાકમાં દુઃખ પામે છે. અહિં આ વ્રત ઉપર શાંતીમતી અને પદ્મલેાચનની કથા આપવામાં આવેલ છે. પા. ૩૧૮ થી ૩૧૯. આ પ્રમાણે પૂર્વે કહેલા ખાર પ્રકારના શ્રાવકને ધમ ખાર દેવલાકને આપનાર છે અને સૂર્યની જેમ સમ્યગૂઢષ્ટિ મનુષ્યના અંધકારને હરનાર છે. જેમ સવ રસવતી રૂચીથી ઉત્તમ પુષ્ટિ આપનાર છે તેમ સ* ક્રિયા પણ રૂચીથી સંવરપુષ્ટિ આપનાર છે. ઉત્તમ પુરૂષને ચારિત્ર વગેરેની સામગ્રી હોય પણ તે પુરૂષ જો સમ્યગ્દર્શનથી રહેત હેય તે તેને અક્ષયપદ-મેાક્ષનું દર્શીન થતું નથી. જેમ નાયક વિનાનો હાર, જિનેશ્વર વિનાને પ્રાસાદ અને ઘી વિનાના આહાર આ પૃથ્વી ઉપર શેભાને પ્રાપ્ત થતે નથી. તેવી રીતે સમ્યક્ વિનાના ધમ સુખ સમૂહને કરનારા થતા નથી. તેથી તે સમ્યક્ત્વ કુલધ્વજની જેમ મનુપ્ચાએ સદા પાળવુ જોઇએ. અહિ... સમ્યકત્વ ઉપર કુલધ્વજની કથા આપેલ છે. પા. ૩૧૯ થી ૩૨૪. ભગવાન વિમલનાથસ્વામીની આ પ્રમાણે દેશના સાંભળી કેટલાક ભવ્ય પુરૂષે ચારિત્ર લીધું, કેટલાએકે શ્રવક વ્રત લીધા. સ્વયંભૂ વાસુદેવે સમ્યકત્વ ગ્રહ” એવી રીતે એક પહેાર દેશના આપ્યા પછી શ્રીમદર ગણધરમહારાજે એક ’ દેશના આપી. પછી દેવ, અસુર અને મનુષ્યે વગેરે પાતપેાતાના સ્થાને શ્રી વિમલનાથ પ્રભુ કેવલજ્ઞાન થયા પછી એ વર્ષોં ઉણા પૃથ્વી ઉપર વિહાર કરતાં પ્રભુને આ પ્રમાણે પરિવાર થયા. ૬૮ સાવીએ, ૧૧૦૦ ચાદ પૂર્વ ધારી, ૪૮૦૦ અવધિજ્ઞાની, ૫ કેવળજ્ઞાની, ૯૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા, ૩૨૦૦ વાદી ૪૩૪૦૦૦ શ્રાવિકાએ. Jain Education International એ 4 કર્યુ. બહાર સુધી For Private & Personal Use Only ચાલ્યા ગયા. ૮ દરલાખ વર્ષ સુધી ૦૦૦ સાધુઓ, ૧૦૦૮૦૦ ૮૦૦ મન:પર્યવજ્ઞાની, ૫૫૦૦ .એ. ૨૦૮૦૦૦ શ્રાવકે અને www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy