________________
तृतीय सर्ग.
ri
Mr
Rા '
E
T
**
***
,
*
**
માવા પર. બ ) દ્વગુરિ કહે છે તે રાજા પાસેન, મેં તમને છે ધમરૂપી - કલ્પવૃક્ષની ત્રીજી તપ નામની શાખા કહી. હવે તેની ચોથી ભાવ જ નામની વિશાળ શાખારૂપ શાખા કહું, તે સાંભળે. કેવળ દાન, શીલ
અને તપથી મનુને કેવળ જ્ઞાન થતું નથી, પરંતુ ભાવ નામની - કલી શાખાથીજ અત્યંત મહાન શિવભકિત--મોક્ષ મેળવવાની શક્તિ
ન પ્રાપ્ત થાય છે. જેમ નાગી માણસને રૂચી પ્રમાણે ઘણું અન્ન મળવથી પુષ્ટિ થાય છે, તેવી રીતે ધર્મની અંદર પણ માત્રહિન એવા પુરૂષને તે ભાવની શાબાથી બની પુષ્ટિ થાય છે. જન્માક્ષરમાં ઝેહે બીજા સ્થાનમાં રહ્યા હોય તે પણ તે તે ભાવની રાશિનું લક્ષ આપે છે, પરંતુ જે તેઓ વક કે અતિચારને પામ્યા છે તે તે ફળ આપતા નથી. હે જેને જેમ રઈ લવણ નાખવાથી રસવાળી થાય છે, જેમ ભજન િવડે સબળ શકિત--તાકાત આપનારું થાય છે, જેમ વસ્ત્રમાં પટવાસ (પડે પાંદડી) નાંખવાથી જ તેને સારી રંગ દેખાય છે, અને જેમ ચુર્ણને ભાવના આપવાથી તે રસિકેને પ્રિય થઈ પડે છે, તેમ સવગુણવાળે ધર્મભાવનાથી સંપૂર્ણ બને છે, તેથી હે ભવ્ય, તમે સર્વદા ભાવયુક્ત એવા ધર્મનું આચરણ કરો. દાન વિગેરે ની સાથે જ ભાવના હેય, તે તે “ભાવતું હતું ને વૈદ્ય કહ્યું તેના જેવું થાય છે, અને તે સોનું અને સુગંધ મળ્યાના જેવું છે, જ્ઞાનનું ઘન કરવું, તે અનેક ગુણોના સ્થાનરૂપ છે, પણ જે તે સારી રીતે વિચાર્યા વગર બીજાને આપવામાં આવે તો તે શુભ ગણાતું નથી, જે દયાદાન કરવું તે સુખને આપનારું છે, પરંતુ તે કલિયુગમાં ઘણું દુષ્કર છે, કારણ કે, કલિયુગમાં બધા પ્રાણીઓ આરંભમાં તત્પર હોય છે. વળી દ્રવ્યને વ્યચ કરી ધર્મોપણુંભ દાન કરવાનું કહ્યું છે, પરંતુ તેમાં પણ કાળ તથા પાત્ર વિગેરેને થ થ દુર્લભ છે, ધર્મની બીજી
૧ માત્રાહીનને અર્થે નારગી પક્ષે ઔષધીની માત્રાથી રહિત એમ થાય છે અને ધર્મ પક્ષે પરિણામ રહિત એમ થાય છે. ૨. કહેવાના આશય એ છે કે, જન્મચા ભાવમાં હોય તાજ ફલ આપે છે તેમ ભાવ હોય તો જે ધર્મનું ફળ મળે છે. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org