SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવ્રત ઉપર શીલવતીની કથા. ૮૩ 66 66 6. સમજી ગઇ પરંતુ તે કાંઇ એટલી નહીં થાડેક દૂર માર્ગે ચાલ્યા પછી રસ્તામાં એક નદી આવી ત્યારે શેઠે વધૂને કહ્યું, “ તમારા પગમાંથી ઉપાન ઉતારી નાખા. ’ પણ શીલવતીએ ઉપાન ઉતાર્યા નહીં. તે વખતે રત્નાકર શેઠે ચિંતવ્યુ કે આ વધૂમાં એક તા કુશીલપણું છે અને વળી અવિનય પણ છે. “ એક તા રામ કહી ગઈ અને વળી તેમાં કંસારીએ પડી.” એ કહેવત આ વધૂને માટે સત્ય ઠરી. જો હું આ એકલીને કાંઇ કહું તેા મને લાકાપવાદ લાગે, માટે એના પિતાને ઘેર જઇ હું અને ત્યાં સત્વર મૂકી આવું.” આવું વિચારી રત્નાકર શેડ આગળ ચાલ્યા, ત્યાં એક મગનું ખેતર પાકેલું જોવામાં આવ્યું, તે ખેતરને જોઇ રત્નાકર શેડ બેસ્થેા. ‘ આ ખેતરમાં ઘણા મૂડા મગ થશે. ” તે સાંભળી શીલવતી બોલી, “ આ મગ જો ખાઈ જવામાં નહીં આવ્યા હાય તેા (તેમ) થશે, પર ંતુ જે તે ખાઇ જવામાં આવ્યા હશે, તેા એ ખેડુતના ઘરમાં કઇ આવશે નહીં.” વધૂનાં આ વચને સાંભળી રત્નાકર શેઠે ખેદ પામી પેાતાના હૃદયમાં વિચાયુ કે આ વધુ પ્રત્યક્ષરીતે ખેાટાબાલી છે, હવે તેણીને વધારે શું કહેવું ? ” તે પછી રત્નાકરશેઠ ત્યાંથી આગળ ચાલ્યા, ત્યાં એક સારા નિવાસ સ્થાનાએ સહિત એક નગર જોવામાં આવ્યું. તે જોઇ શેઠે અતિ હર્ષ પામીને કહ્યું કે, ' અહૈ। ! આ નગરમાં ઘણાં લેાકેા છે. ” શીલવતી મેલી. “ આ તે શૂન્ય નગર છે. ” તાપણુ રત્નાકરશેઠે તેમાં વાસ કરવાને પ્રવેશ કર્યા, પરંતુ તે નગરના લે કાએ તેને ઉતારો આપ્યા નહિ. પછી રત્નાકરશે. અગળ ચાલતાં એક ઝાડ નીચે બેઠા અને શીલવતી ખુલ્લી જગામાં દૂર બેઠી. પ્રભાતકાળે ત્યાંથી આગળ ચાલતાં શસ્ત્રાના ઘાથી અંકિત થયેલા કોઇ એક પુરૂષ રત્નાકરશેઠના જોવામાં આળ્યા. તેને જોઇ શેઠે કહ્યું કે, “ આ કેઇ સુભટ સ્પષ્ટ રીતે ચેાર લાગે છે.'' શીલવતીએ કહ્યુ, “એ ચાર ( સુભટ ) નથી પણ કેઇએ ઘાયલ કરેલા છે. ” પછી ત્યાંથી રત્નાકરશે કોઇ એક ગામમાં આવ્યેા. ત્યાં ઘેાડા લેાકેાને જોઈ શેઠે કહ્યું કે, “ આ ગામ ઉજડ લાગે છે. ” શીલવતી બેલી, “ આ ગામ ઉજડ નથી પણ અહિં સાત પાડા સાથે લેાકેા વસે છે. ’ ત્યાંથી આગળ ચાલતાં શીલવતી રત્ન'કરશેઠને તે ગામમાં આવેલા પેાતાના મામાને ઘેર લઇ ગઈ. ત્યાં રત્નાકરશેઠ સ્વસ્થપણે રહ્યા અને ત્યાં જમવાને ભેજન મળ્યું. મેાશાળના લેાકેાએ સ્નાન, તથા માન આપવાને શીલવતીને તે દિવસે રાકી. બીજે દ્વિવસે ચાલતી વેળાએ તેણીને કર બાનુ ભાતુ આપ્યું. મા માં કુવા પાસે આવેલા એક વડની પાસે આવી તેણી ભાતું ખાવાને બેઠી. તેવામાં વડની ઉપર રહેલા એક કાગડા આ પ્રમાણે એણ્યે. “ જો તું મને આ કરંબાના ભાતામાંથી કાંઇક આપે, તે હું તને દ્રવ્યના ભંડારની ભૂમિ બતાવું.” કાગડાના આ શબ્દો સાંભળી ૧ પાડે મ્હાલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy