SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્ગત કુલપુત્રકની કથા. કુલપુત્રકની કથા કોઇ ગામમાં એક માતૃમુખ (માવડી) થઇ ગયેલા કુલપુત્રક રહેતા હતા.એક વખતે તેની માતાએ તેને એવી શીખામણ આપી કે, “હે પુત્ર ! જે પડી રાખ્યુ. હાય તે ાડવું નહીં.” માતાની આવી શીખામણથી તે પુત્ર એવે! કદાચડી થયા કે, તે હું એશાં જે કાંઇ સત્ય કે અસત્ય વચન ગ્રહણ કરે, તે હૃદ્વિપણ છેડે નહી. તેના આવા દુરાગ્રહી સ્વભાવથી લેાકેાએ તેની ઉપેક્ષા કરી દીધી, કાઈપણ માણસ તેને ખેલાવે પણ નહીં એક વખતે તેણે કાઇ એક ઉન્મત્ત મળદને જોઇ તેનુ પુંછડું પકડયુ. લેાકેાએ ઘણા વાર્યાં પણ તેણે પકડેલું પુછ ુ છોડયુ નહી.તેથી તે બળદની પાછળ ઘસડાયા અને તેના અંગ ભાંગી ગયા. હે રાજા ! તેની જેમ તમે પણ કઢાગ્રહી ન થાઓ. (C 66 હે રાજા ! ઉપરના દૃષ્ટાંત ઉપરથી તમે કદાગ્રહને છેડી દો. અને પ્રત્યક્ષ ધમથી ઉત્પન્ન થયેલા આ પ્રતીતિવાળા કુલ-સંતાન ઉપર વિધિ ભાષણવડે તમે પક્ષપાત કરા, મનુષ્યાને જે સુકૃત ઉપર પક્ષપાત છે, તે ખરા પક્ષપાત છે અને જે પાપ ઉપર પક્ષપાત છે, તે તા ઉલટા પક્ષને પાત કરવા રૂપ છે. અર્થાત્ પક્ષને તાડનારા છે. મંત્રીના એવાં વચન સાંભળી સાક્ષત્ મગશૈલ પથ્થરના જેવા રાજા ફરીવાર એલ્ચા, “ મંત્રી, કદી તને ૧ ઘુણાક્ષર ન્યાયથી એકવાર સંપત્તિ પ્રાપ્ત થઈ, તેથી તું એવા વિષ્ટ થઈ ગયા છે કે જે મને પણ શીખામણ આપે છે અને તેમાં કહે છે કે, હારી શિક્ષાથી હું આટલી સમગ્ર સમદ્ધિ પામ્યા છું ” મંત્રી તું કહે છે કે, “ મને કામકું ભ વગેરેની પ્રાપ્તિ ધર્માંથી થઈ છે, ” પણ તે વાતમાં સાક્ષી કાણુ છે ? કદિ તું કાઇ છળ કે બળ કરીને આ સંપત્તિતા નથી લાગ્યે ? હવે જો તુ તારા ઘરનું સસ્વ મને આપી ફકત તારી સ્ત્રીને સાથે લઈ ચાલ્યા જા અને ફરીવાર તેવી બીજી સંપત્તિ લાવ, તો હું તને અને ધના ને સત્ય માનું ” મંત્રી એલ્યે, “ હે રાજા, ભલે તેમ કરૂ’ ”. આ વૃત્તાંત પુરેાહિતના જાણવામાં આવ્યા, એટલે સવ શાસ્ત્રામાં પ્રવીણ એવા પુરેહિતે આવી રાજાને આ પ્રમાણે આગળ ઉપર હિતકારી એવાં વચના કહ્યાં. “ હે રાજા ! નાસ્તિક પુરૂષો પણ પ્રત્યક્ષ પ્રમાણને માને છે, તે તમે ક્ષમાભૃત-રાજા થઇને પણ ધર્મનું પ્રત્યક્ષ પ્રમાણ કેમ માનતા નથી ? હું પૃથ્વીપતિ ! જોતમે હજુપણ ધર્મને માનશેા,તા કાંઈ બગડી ગયુ નથી,તેથી ઉલટુ' સત્પુરૂષામાં તમારૂ કાંઇક મહત્વ થશે. વૈવિધ સંપૂર્ણ અને સૂત્રધારની સમીપ રહેલ હાય, પણ જો તેની ૩ ૧ ભ્રુણ નામને! એક કીડા અજાણ્યે લાકડામાં અક્ષર ઊતરી કાઢે છે. તેવીરીતે. ૨ ક્ષમા પૃથ્વી અથવા ક્ષમાણુને ધારણ કરનાર્ ૩ વિષ્ણુધ-દેવ સંપૂર્ણ પ્રતિમાવાળા હોય અને તે સુત્રધાર--કારીગરની પાસે રહેલ હાય, પણ જો તેની મદિરમાં પ્રતિષ્ઠા થઈ નહાય તે! તે સુમનસપુષ્પાથી અથવા વિદ્વાનોથી પૂજાતા નથી. પક્ષે વિષ્ણુધ–વિદ્રાન સપૂર્ણ વિદ્યાવાળે અને સુત્રધારની પાસે રહેલા હાય પણ જો તેની પ્રતિષ્ઠા--આબરૂ વધી નહેાય તે તેને સુમનસ-સારા પુરૂષા ૩-માન આપતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy