________________
૧૩
શ્રીવિમળનાથ ચરિત્ર.
”તા સારૂ થાય.” આ પ્રમાણે હૃદયમાં વિચારી તેણે મંત્રીને પોતાની પાસે બેલાવ્યા અને તેણે અનેલા સવ વૃત્તાંત જણાવ્યે ઉપકાર કરવામાં તત્પર એવા મંત્રીએ પેલી સરાહિણી ઔષધિના ચેગથી જેઓ ઘાયલ થયેલા હતા, તે સર્વેને સજજ કરી દીધા.
66
""
આ
એક વખતે તે સુબુદ્ધિ મંત્રીએ પેાતાના હૃદયમાં વિચાયુ કે, કઢિ ખો જે અજ્ઞ અને અલ્પ બુદ્ધિવાળા માણસ હાય, પણ જે તે પેાતાના મિત્રને કુકર્માથી બચાવે છે તે તે માણસને ધન્ય છે, તે હું બુદ્ધિમાન મંત્રી થઇને તેવું કેમ ન કરૂ ? પ્રમાણે ચિંતવી સ્થિર મૈત્રીવાળા અને પુણ્યદાનના અથી એવા તે મંત્રીએ પુનઃ રાજાને કહ્યું કે “ હું ગેાપાળ ! સારા વાંસ પણ જો ધવગરના હોય તે તે લાકડીના જેવા ગણાય છે અને તે ગેગણને પીડાકારી થઇ પડે છે, તેને વિચાર કરો અને ૨ વંશજ ધર્મ પ્રાપ્ત થયા હોય પણ જો તે જીવારેાપથી રહિત હાય તે તેથી માણસા વિગ્રહની અંદર રહેલા શત્રુઆના જ કરી શકતા નથી. હે રાજા, તમે પૃથ્વીમાં ભૂભૃપણું ઉચ્ચ પ્રકારે ધારણ કરનારા છે; તેથી તમારામાં જોધ નહીં હોય તેા ધર્મના આધારરૂપ એવી આ પ્રાઢ પૃથ્વી તમારે આધારે શીરીતે રહી શકશે ? અને હે રાજા, જો તે પૃથ્વી તમારી પાસે નહીં હોય, તે તમારા વંશનું થાન કયાં રહેશે ? તેથી તમારે વિચાર કરી અના ને વિત કરનારા ધર્માંજ સ્વીકારવો જોઇએ. હું રાજા,તમે અત્યંત પાપના આગ્રહ છેડી દે. ભાવનારૂપ જલના પૂરથી દયારૂપ વૃક્ષનું સિ ંચન કરો અને દૃષ્ટઃદ્ધિના દૂરથી ત્યાગ કરો. આ વિશ્વની અંદર શ્વેતવર્ણના, મંડલધારી, કામુદ્દીના સ્વામી અને કલાધર એવા રાજા પણ તમના ગ્રહણથી નિષ્કલ થઈ જાય છે. હું નૃપ ! જે પકડયું તે મુકવું નહીં,’ એવી જે તમારી માન્યતા હાય તા કુલપુત્રકની જેમ તમારા અંગેા અત્યંત ભાંગી જશે.
૧ ગોપાળ, ગા-પૃથ્વીના પાલક, સારા વાંસધ-ધનુષ્ય તેનાથી રહિત હોય તે તે લાકડી રૂપ ગણાય છે અને તે લાકડીરૂપ વાંસ ગાગણુ–ગાયાના સમૂહને પીડાકારી થઇ પડે છે. રાજા સુશ-સારા વંશમાં થયેલા હોય પણ જો તેનામાં ધર્મ ન હેાય તેા તે ગાગણ-પા સમૂહન પીડાકારી થઇ પડે છે. ૨ વંશજ-વાંસમાંથી થયેલા ધર્મ પ્રાપ્ત થયા. હાય એટલે વાંસનું ધનુષ્ય અનાવ્યુ` હાય પણ જો તે વારેાપ-એટલે પશુચથી રહિત હોય તે તેથી માણો વિગ્રહ–યુદ્ધની અંદર શત્રુઓને જય કરી શકતા નથી. પક્ષે વરાજ-કુલ નિત ધર્મ પ્રાપ્ત થયા હોય અર્થાત સારા કુલમાં જન્મ થયા હાય પણ જો તે શરીર છવારાપહિત-જીવવગરનું હોય તો તેનાથી વિગ્રહ– શરીરની અંદરના કામ ક્રોધાદિ છ શત્રુઓને જય કરી શકાતા નથી. ૩ પૃથ્વી વગર વાંસ પણ રહી શકતે નથી. ૪ રાળ શ્વેતવર્ણના, મડલ-દેશમાંડલને ધારણ કરનાર, કૌમુદીપૃથ્વીનો સ્વામી અને કલામેના જ્ઞાતા હોય છે અને પક્ષે રાજા–એટલે ચંદ્ર તે શ્વેતવર્ણના મૉડલ ધારી, કૌમુદી–જયાત્સ્વાના સ્વામી અને કલાધર હોય છે. ૫ જો તમ-તમે ગુણુ અને ચંદ્રપક્ષે રાહુના પ્રાસ થયા હોય તે! નિષ્કલ-રાન વિકલથઈ ય છે અને ચંદ્ર કલા રહિત થઈ ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org