________________
પર
શ્રી વિમળનાથ ચરિત્ર.
1
મજબુત બાંધી લીધેા; પછી પેાતાના આજ્ઞાકારી માણુસેની પાસે વિવિધ પ્રકારે તેને વિડંબના પમાડી ચારની જેમ મરાજ્યેા. તેના એવા કર્મનું ફળ એવુ જ હાય. તે તાપસ મૃત્યુ પામીને તેવા નઠારા કર્મોથી રાક્ષસ થઈ અવતર્યાં. પ્રાયે કરીને તેવા માણુસાની ગિત એવીજ હાય છે. તે રાક્ષસે વિભગ જ્ઞાનને લઇને પેાતાના પૂર્વભવ જાણ્ય એટલે તેણે જાતે આવી તમારા બંને નાશ કર્યાં. તે જોઇ તે દુષ્ટ કષ્ટના ભયથી આકુલ-વ્યાકુલ અનેલી સવ` પ્રજા જીવ લઇને નાશી ગઈ, તેને લઈને આ તમારૂં નગર હાલ શુન્ય થઈ ગયું છે, હું પણ પૃથ્વી ઉપર પડતી પડતી નાસતી હતી, તેવામાં તે રાક્ષસે મને ધીરજ આપવા કહ્યું કે, “ તું અહિં રહે તારે ભય રાખવા નહિં જો તું મારી બુદ્ધિથી મને છોડીને ખીજે સ્થળે જઇશ, તે। હું તને પકડીને અડી લાવીશ તેથી તું અહિં નિરાકુળ થઇ રહે.” તેનાં આવાં વચન ઉપરથી હું એકલી અહીં રડી છું. તે રાક્ષસ દિવસે કાંઈ જાય છે અને રાત્રે પાછા પુનઃ આવે છે. એવી રીતે માર દિવસેા ચાલ્યા જાય છે.” મેં મારી ભાભીને કહ્યું કે, “ તમે તે રાક્ષસની કાંઇ મની વાત હોય તે તે મારી આગળ પ્રકાશિત કરો, જેથી હું મારા ભાઈનું પૂર્વનું વર લ. ” વિજયા મેલી–“ જ્યારે તે રાક્ષસ નિદ્રાને આધીન થઇ સુતા હાય, ત્યારે જો તેના ચરણુ ઉપર ઘીનું મન થાય તે તે રાક્ષસની નિદ્રા દીČનિદ્રા બની જાય છે. પરંતુ જો પુરૂષને હાથે ઘીનુ મન થાય તેજ તેને નિદ્રા આવે છે, સ્ત્રીને હાથે મન થવાથી નિદ્રા આવતી નથી. તેમાં જો પોતાના ચરણના મનની પહેલાં તે રાક્ષસ મનુષ્યને જાણીલે, તે પછી તે માણસના ચરણને યુદ્ધ કરીને ભાંગી નાંખે છે.” આ પ્રમાણે તેણીએ પ્રથમથી માંડીને કહેલ નગરીનું વૃત્તાંત મારા જાણવામાં આવી ગયું છે. પરંતુ એ કાની સિદ્ધિ કાઇની સહાય વિના થઈ શકે તેમ નથી. એવું ધારીને કોઇ ઉત્તમ સહાય મેળવવાને માટે હું અહિં રાહ જોતા હતા તેવામાં ક્રમને જાણનારા તમે અહિં મને મળી આવ્યા છે, તેથી તમે સહાય કરો કે જેથી મારૂ મેહુ રાજ્ય પાછુ આવે અને પૃથ્વીનું રક્ષણ કરનારા મારા બંધુનુ વેર હમણાંજ લેવાય.” તે સાંભળી ગુણવર્માએ વિચાર કર્યા કે, “આ માણસથી મારું કાર્યં સિદ્ધ થવાનુ છે, તે હું ગવ રહિત થઇ તેનું વચન કબુલ કરૂં કારણ કે, ઉપકાર અને અપકાર સહજરીતે પેાતાનાથી અને છે. જેવું બીજ વાવીએ, તેવાજ ફળને! ઉદ્દય થાય છે. ’’ આ પ્રમાણે ચિ’તવી તે પ્રશંસનીય બુદ્ધિવાળા પુરૂષનું વચન ગુણવર્માએ માન્ય કર્યું. અને લેઢા તપેલા હાય, તે તેમને મળી જતાં શીવાર લાગે ? જે પેાતાનું કાય અને અગ્નિ તે બંને ઉષ્ણ ગણાય છે અને બીજાનું કાયાઁ અને જળ તે અને શીતળ ગણાય છે. વિજયચંદ્ર મેલ્યા. તે હવે તમારે તે રાક્ષસના અને ચરણ ઉપર ઘીનું મન કરવું કે જેથી તેને નિદ્રા આવે. પછી હું પાપરહિત થઈ એકહજાર મંત્રના જાપ કરી ઘેાડા વખતમાં તેને અવસ્ય વશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org