________________
ચરિત્રારંભ.
શાણ નામના ગૃહસ્થ શ્રી રત્નસિંહસૂરિના ઉત્તમ ઉપદેશથી રેવત ગિરિ ( ગિરનાર પર્વત) ઉપર એક જિનાલય કરાવ્યું હતું. જેને સેવન કરવાને સમયે જે નવીન સુવર્ણની કાયાને આશ્રય કરે છે, (તોપણ) વિદ્વાન પુરૂષે જેને ખરેખર વિશ્વરૂપ કહે છે, જેની
અંદર સુર, અસુર તથા મનુષ્યને પૂજવા ગ્ય અને સુવર્ણના
E | જેવી કાંતિવાળા શ્રી વિમળનાથ સ્વામી પ્રભુતાને આશ્રિત થઈ જય પામે છે, જેમાં શ્રી અજિતસ્વામીએ શ્રી મંડપમાંથી આવી પિતાના આત્માને સુવણરૂપ બનાવી ( નિહાળી) સુવર્ણમય શરીરને ધારણ કર્યું હતું. જેના દ્વાર ઉપર ચંદ્રની કાંતિને જીતનારા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ અને ચિંતામણિ ગણધર બંને કાસગ ધારણ કરીને રહ્યા છે, જ્યાં સંસારને ભય રાખનારા પ્રાણીઓને શરણરૂપ અને સર્વ પ્રકારની લક્ષ્મીઓનું સ્થાન રૂપ એવું પવિત્ર કાંતિવાળું સમવસરણ કુરણાયમાન થઈ શોભી રહ્યું છે. જેની અંદર બધું સમવસરણ સમાઈ જવાની વાત તે શી કરવી ? પણ જેની મધ્યે સમસ્ત સૌંદર્યવાળી પૃથ્વી પણ રહેલી છે અને જેની અંદર બીજી સુવર્ણવણ પ્રતિમાઓ હોવાથી વિદ્વાનોએ જેનું કાંચનબલાનક અવું નામ આપેલું છે, તેવા તે સર્વ જિનપ્રાસાદને જીતનારા ઉત્તમ પ્રાસાદને પ્રાપ્ત કરી કયા પુરૂષે સંપૂર્ણ પ્રસન્નતાને ભજતા કે ઉત્પન્ન કરતા નથી ? તેવા તે પ્રાસાદની અંદર મૂલનાયકપણાને પ્રાપ્ત થયેલા તેરમા તીર્થંકર શ્રી વિમળ પ્રભુનું ચરિત્ર કહું છું.
નિગલેકની મધ્ય ભાગે સાધુની જેમ મેરૂ પર્વત ભી રહ્યો છે. સાધુ જેમ વૃત્તપેશલ એટલે સદ્ધવર્તનથી કેમળ હોય છે, તેમ તે વૃત્ત-ગળાકાર તથા કમળ છે. સાધુ જેમ પુણ્ય-આચાર પાળવામાં તત્પર હોય છે, તેમ તે પુણ્યના આચરણે કરનારાને પ્રાપ્ત થાય તે છે, અથવા તે પુણ્યના આચારથી પ્રધાન છે. જેમ સાધુ હમેશાં ક્ષમાધર-ક્ષમાને ધારણ કરનાર હોય છે, તેમ તે શાશ્વત ક્ષમા–પૃથ્વીને ધારણ કરનાર પર્વત છે. અસંખ્ય બુદ્ધિમાન વિદ્વાને જે કહે છે કે, તે પર્વતને આશ્રીને અસંખ્ય દ્વીપ સમુદે રહેલા છે. તે મોટા આશ્ચર્યની વાત છે. તેઓની ૧ અંદર મનુની ઉત્પત્તિ અને વિપત્તિ ( જન્મ મરણ થતી નથી. કારણ
૧ ( અરદીપ, સબક શિવાયના બીજા અસંખ્યાતદીપ સમુદ્રની અંદર. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org