________________
ધર્મનો પ્રભાવ ધર્મ જરા અખંડ પાખંડથી ખંડિત થઈ ગયો છે તેથી સારા હદયવાળા પુરૂષે પિતાના હૃદયમાં વિચાર કરીને તે ધર્મ સદા આચરે. કારણ કે જે કાર્ય વિચારથી કરવા યોગ્ય હોય તે કાર્ય શ્રેષ્ઠ પુરૂએ અટકાવવું ન જોઈએ. જેમ બધા પમાં દીવાળીનું પર્વ, દેવતાઓમાં સરસ્વતી દેવી, ગુરૂઓમાં ગૌતમ
સ્વામી, મંત્રોમાં કાર, તીર્થોમાં ઉજજયંત પર્વત, ગ્રહમાં તે ધર્મમાં જે પરો- ચંદ્ર, અને વિદ્યાઓમાં સર્વ લોકેએ માન્ય કરેલી અધ્યાત્મવિદ્યા પકાર ધર્મ છે. તે શ્રેષ્ઠ છે, તેમ સર્વ ધર્મોની અંદર ષોએ દર્શાવેલે પરોપકાર સર્વથી શ્રેષ્ઠ છે. ધર્મ શ્રેષ્ઠ છે અને તેને પુરૂએ આ સંસારમાં સારરૂપ કહેલે
છે. આ પૃથ્વી ઉપર વિશ્વના આધારરૂપ તે પોપકાર ધર્મ અનેક પ્રકારે કહેલ છે, પરંતુ તેની અંદર જે પપદેશરૂપ પરોપકાર ધર્મ છે, તેની તુલનાને કેઈપણ પ્રકાર પ્રાપ્ત કરી શકતો નથી, તેથી હું મારી અલ્પબુદ્ધિ વડે હિતોપદેશને અર્થે તે પરોપકાર ધર્મ વિષે કાંઈ કહેવાની ઇચ્છા રાખું છું. કારણ કે બાલક જે કાંઈ બોલે તે પય પુરૂષને હર્ષનું કારણ થાય છે. કદિ કઈ શંકા કરે કે, પૂર્વ પુરૂષોએ કરેલા વિસ્તારવાળા સિદ્ધાંતના ગ્રંથો ઘણું છે, છતાં આ ગ્રંથની કૃતિ કરવાનું શું કારણ છે ? વળી આ ગ્રંથમાં તેના કર્તાની વાણી થી અને લોકોને અર્થન આપનારી છે, તેથી સૂમ એવા પદાર્થોનું જ્ઞાન આવા ગ્રંથથી શી રીતે થઈ શકે ? આવી શંકા લાવી કહેવું ન જોઈએ, કારણ કે મોટા દ્વારવાલા ઘરમાં પ્રકાશ પડતો ન હોય તે પણ તેની ઉપરના નાના છિદ્રમાંથી સૂર્યની જે થોડી કાંતિ આવે તે વડે જેવું સૂકમ રેણુ વગેરેનું દર્શન થાય છે, તેવું દર્શન સૂર્યની ઘાટી કાંતિથી થતું નથી. વળી પર્વે મણિઓ અત્રિના જે અંધકારને દૂર કરતા હતા, તે અંધકારને હાલ દીવા પ્રગટાવી દૂર કરવામાં આવે છે, તેવી રીતે હાલના જમાના પ્રમાણે હું આ ગ્રંથ કહું છું. પૂર્વકાળે બીજા ઉત્કૃષ્ટ પુરૂષોએ સિદ્ધાંતના અંગ તથા ઉપાંગ રચી ઉપકાર કરેલ છે, તે તે હું પૂર્વ પુરૂષોના કાર્યને અનુસરી મારા આત્માને ઉપકાર કરું છું.
T
A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org