SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતવના સ્વરૂપ ઉપર ચંદરની કથા. - ૧૪૩ - તેને આસજનની પંક્તિમાં જ, પરંતુ પિતે રૂચિવાળો છતાં તેની અંદર પિતે જાતે નહિં. તે લખ્યવણ એવા તેના શરીરમાં અંગરાગવડે ઉંચી જાતના વર્ષોની યેજના કરતે, પરંતુ પોતાના આત્માને વર્ણ વગરના અને સારાવર્ણ-અક્ષરના જ્ઞાનવાળા કવીઓથી રહિત રાખી તેમાં તેવી યોજના કરતો નહિં. તે સદાપત્ર, અને ઘનસાર એવા ચિત્રે તેની શય્યામાં હર્ષથી ધારણ કરાવતો, પરંતુ પિતાની શય્યામાં કદિ પણ ધારણ કરતો નહિં. તે સુખદાયક, શુદ્ધ, કાષ્ટ સહિત, પલંગવાળા અને લાખ દીવાવાળા સારા મંદિરમાં તેને રાખતો, પરંતુ પિતે રહે નહીં. તે કાંતાના રાગને લઈને તેને તે એગ મેળવી આપતું, પરંતુ પિતે પિતાને માટે તે યોગ મેળવતો નહિ. તેનામાં તે તેને અભાવજ જોવામાં આવતું હતું. તે અંધકારને હરે તેવા મોટા મૂલ્યવાળા રત્નના સમૂહથી તેને મિથ્યા અલંકૃત કરતે પણ ગુરૂએ આપેલા જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નથી તેને અલંકૃત કરતો નહી, તેમ પિતાને પણ તેવી રીતે અલંકૃત કરતે નહીં. તે ગોરવડે તેના અંગે તથા ઉપાંગેનું સતત પોષણ કરતો, પણ તે વડે પોતાના અંગે તથા ઉપાંગોનું પોષણ કરતો નહિં. તેથી તે લોકોમાં દુર્બળ થતો હતે. તે લજજાથી દૂર રહેલા અને વિષ્ટાથી પૂર્ણ થયેલા એવા તેને સારાપણાથી જેતે, પરંતુ પિતાના મલિન આત્માને તેવી દષ્ટિથી જોતો નહિં. તે સગુણ એવા સારા મુક્તાફળોથી તેને આનંદને એગ કરી આપતો, પરંતુ પ્રમાદ અને અમદાથી યુક્ત એવા પિતાના આત્માને તે એગ ન કરતા. આ પ્રમાણે તે મંત્રી મેહને લઈને તે જળવડે પવિત્ર એવા બ્રાહ્મણ મિત્રનું વિવિધ પ્રકારનું હિત કરતો હતો. તે મિત્ર પણ તે મંત્રીને પોતાના પદ ઉપર સ્થાપિત કરી અહર્નિશ પિતાને હાથે તેને ભેજનાદિક ખવરાવતું હતું. તેમજ તે તેની ઉપર પ્રેમના સમૂહને દર્શાવવા સાથે જ શયન કરતો, સુખ દુઃખ સ્પષ્ટ રીતે ભગવતો જાગતો અને જો આવતો હતો. એવી રીતે નિત્ય આસક્ત રહેનારા તે મિત્રને જઈ લોકેએ તેનું નામ નિત્યમિત્ર પાડી દીધું. એક વખતે વિશ્વહિત નામને કઈ પુરૂષ તેને મળી આવ્યું. શુદ્ધબુદ્ધિને આપનારી તે પુરૂષે તેને પ્રણામ કર્યો. પછી શાણા વિશ્વહિતે વિચાર્યું કે, “આ માણસ મારૂં ૧ લઘવર્ણ એટલે શરીરના ઉંચા વર્ણવાળા પક્ષે લબ્ધવર્ણ એટલે કીર્તાિમાન, ૨ સદા-આપતત્ર-આપત્તિમાંથી બચાવનાર પક્ષે સદા પત્રવાળા ઘનસાર-ઘણાં શ્રેષ્ઠ, પક્ષે ઘનસાર કપૂર મિથ્યાત્વથી યુક્ત કરે. ૪ ગોરસ એટલે ગાયના દૂધ દહીં વિગેરે રસ પક્ષે ગેરસ-એટલે ઉપદેશ વાણીને રસ. ૫ સગુણ-ગુણવાળા સનૈતિક-સત પુરૂષરૂપી મેતીને યોગ કરી આનંદ આપ પક્ષે સગુણ એટલે દેરીવાળા મોતીના હાર પહેરાવી આનંદ આપતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy