________________
મ'ત્રી સુબુદ્ધિની કથા.
૩૫
દીધા. અક્કાએ નિમિત્તિયાને પૂછ્યું કે-“ હે પાપ રહિત પુરૂષ ! આ સ્ત્રીને કયા દેષ લાગુ પડયા છે ? નિમિત્તિએ ખેલ્યા. આ સ્ત્રીને શાકિની વળગી છે, તેથી તમારે તેનાથી દૂર રહેવું, પરંતુ તમારે તેને ભય રાખવા નહી; કારણ કે, તે શાકિની મારે સાધ્ય છે, છેવટે બધું સારૂ થઇ જશે, મેં તે દોષ દુર કરવા માટે મંત્રની પૂર્ણ સેવા કરી છે. હવે તેની ઉત્તર સેવા કરી પાછા હું ચાલ્યા આવીશ ” આ પ્રમાણે કહી તે ગભીર મંત્રી ઘરની બાહેર ગયા તેવામાં તેણે બતાવેલા ચમત્કારની પ્રતીતિ જોઈ રાજી થયેલા લોકો ત્યાં એકઠા થઈ ગયા. મત્રી પાતે કોઇને ઘેર જતા નથી અને કોઇની સાથે ખેલતા નથી, ત્યાંથી બાહર નીકળી ઘણા લેાકેાથી વીંટાએલા તે પેલા ક્રાણુ લેનારા અધિકારીના ઘર આગળ આવ્યા. તે દાણના અધિકારીએ લોકોને પૂછ્યું કે, ‘ આ શું છે ? ' ત્યારે લોકોએ તે વસ્યાને અદ્ભુત વૃત્તાંત મૂળથી માંડીને તેને કહી સંભળાવ્યા. તે સાંભળી તે દાણુલેનાર જ્યાં તેની પ્રિયા માન ધરીને રહી હતી, ત્યાં તેને સન્માનપૂર્વક લઇ ગયા. તેણીને પણ પૂર્વની જેમ સકેત કરી મેલાવી. પછી રત્નદ્વીપના રાજાની પુત્રી કે જે તે મંત્રીની પ્રિયા હતી. તે સામરદત્ત શેડના ભયથી દ્વાર બંધ કરીને જ્યાં બેઠી હતી તે સ્થાને ઘણા લેાકેાથી વીંટાઇને મંત્રી ગયા. તેણીને પણ સાગરદત્ત શેડના કહેવાથી મેલાવી. પછી તેણે વિચાર્યુ કે, “ મે વિજ્ઞાનથી મારી ત્રણે સ્ત્રીઓના ઠેકાણાં સાક્ષાત્ જાણી લીધાં પણ રાજાના હુકમ વિના તે સ્ત્રીએ લઇ શકશે નહીં. ” આવું વિચારી તે પાછા વળ્યાને ઘેર આવ્યેા. અને ત્યાં ઇચ્છિત ગેાણી કરતા કપટથી રહેવા લાગ્યું.
**
**
એક વખતે તે અાએ તેને આ પ્રમાણે કહ્યું. “ હું વિદ્રન, આ લેાકમાં સ પ્રાણીને વૃદ્ધાવસ્થા વિશેષ વિડંબના #રનારી છે. તેને માટે કહ્યુ` છે કે, પ્રાણીને લેપની જેમ મૃત્યુ સર્વાપહારી છે. તે વાત તે દૂર રાખા, પણ જરાવસ્થા તે આદેશની જેમ રૂપને જુદી જ રીતે કરી દે છે. તે જરાવસ્થા રાજા, મંત્રી, વૈદ્ય અને ચિત્તને અલંકારરૂપ છે, પરંતુ વેશ્યા, મલ્લુ, ગવયા અને સેવાને વિડંબનારૂપ છે, તેથી તમે પ્રસન્ન થઇને મને તત્કાલ સ` રીતે ચાવનવયવાળી બનાવી ઘા. ” આ પ્રમાણે તેણીના કહેવાથી તે મંત્રીએ પેલા કૃષ્ણાંજનવડે તેને સાંઢડી બનાવી અને પછી તે ઉપર પલાણ કરીને તે ચોટામાં આવ્યા. ત્યાં કઢારપણે ચાનુખના મારથી તેણીને મારવા માંડી. તે વખતે તે વેશ્યાને અધે। પિરવાર તેની ચારે તરફ ભમતા પેાકાર કરવા લાગ્યા, પણ ચિત્તમાં ચિન્તાયુક્ત એવા તે મંત્રીએ કાંઈ પણ ઉત્તર આપ્યાં નહીં. પછી “ આ ભાઇસાહેબને
૧ જેમ વ્યાકરણમાં જ્યાં લોપ થાય છે, ત્યાં તે સર્વાપહારી એટલે શબ્દના સર્વ રૂપને નાશ કરે છે, તેવી રીતે મૃત્યુ માણસના રૂપો સર્વ રીતે નાશ કરી દે છે. વ્યાકરણમાં જ્યાં આદેશ થાય છે, ત્યાં તે શબ્દનું રૂપ બદલાઇ જાય છે; તેવી રીતે જરાવસ્થાથી માણસનું રૂપ બદલાઇ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org